________________
: ૧૧૩
આત્મનિશ્ચમાધિકાર પુણ્ય અને પાપ આત્મા નથી.
नात्मा पुण्यं नवापारमेते यत्पुद्गलात्मके। . प्रायवालशरीरस्योपादानत्वेन कम्प्यते ॥ एए॥
ભાવાર્થ-આત્મા પુણ્ય નથી, તેમ પાપ નથી. તે પાપ અને પુણ્ય ફલરૂપ છે. અને તેમને પહેલાનાં બાળ શરીરનાં કારણરૂપે કલ્પ છે. ૫૯
વિશેષાર્થ આત્મા પુણ્ય કે પાપ નથી, એટલે પુણ્ય અને પાપ આત્માથી જુદાં છે. તેઓ પફલરૂપ છે. પ્રથમ બાળ રૂપે જે શરીર છે, તેના ઉપાદાન કારણ રૂ૫ પાપ પુણ્ય કલ્પાય છે. બાળ શરીરના બંધ થવામાં તે પાપ પુણ્ય મૂળ કારણ રૂપે કપાય છે. ૧૯
પાપ પુણ્ય એ શુભાશુભ કર્મ છે. पुण्यं कर्म शुर्ण मोक्तमशुनं पापमुच्यते ।
| તુ ન ભારયતિ થઇ ભાવાર્થ-જુય એ શુભ કર્મ કહેવાય છે, અને પાપ એ અશુભ કર્મ કહેવાય છે. ત્યારે શુભ કઈ પણ પ્રાણીને સંસારમાં કેમ પાડે છે? ૬૦.
-
;
,
,
; , '
'
કે