________________
પ૭૨
અધ્યાત્મ સાર , ભાવાર્થ-કર્મને તાપ કરનાર જ્ઞાન અને તપને જે પુરૂષ જાણ નથી, તે હદય વગરને પુરૂષ વિશાળ એવી નિજરને કેવી રીતે પ્રાપ્ત કરે ? ૧૬૦,
. . ! વિશેષાર્થ-જ્ઞાન અને તપ કર્મના તાપને કરનારાં છે, એ ટલે જ્ઞાન તથા તપથી કર્મને નાશ થાય છે. આ પ્રમાણે જે જા
તે નથી, તે પુરૂષ હદય વગરને છે. આવા હદય વગરના પુરૂષને કર્મની નિર્જરા શી રીતે થાય? ૧૬૧
અજ્ઞાની અને જ્ઞાનીના તપમાં શું ફેર છે? - અજ્ઞાની તારા નમ્પૉન્નિા એ જનતા એ
વૃત્ત જ્ઞાનતપુરતંગ્નિવ કહે છે - ભાવાર્થ અજ્ઞાની પુરૂષ કોટી જન્મ તપ કરી જે કમને અપાવે છે, તેને જ્ઞાન અને તપવાળે પુરૂષ તત્કાળ ખપાવે છે.૧૬
વિશેષાથી અજ્ઞાની પુરૂષ કેટી જન્મ સુધી તપ કરી જે કર્મ ખપાવે છે તે કમને જ્ઞાની પુરૂષપકરીને સ્કાળ અપાવે છે. અર્થાત જ્ઞાન રહિત તપગમે તેટલું કરે, તે પણ તે કમ મિજેરા કરી શકતું નથી, અને જ્ઞાન યુક્ત તપ તત્કાળ કર્મની મિજે. રાને કરી શકે છે. ૧૬૧ જ્ઞાન ગતપથી નિકાચિત કર્મને પણ ક્ષય થાય છે,
ज्ञानयोगस्तपः शुष्यमित्याहुर्मुनिपुंगवाः । ६५ છે! શિતિસ્થતિ યુ.ક્ષય: hવા
:
;