________________
અધ્યાત્મ રામ. વિશેષાર્થ અને અધિકારી સુષ અધ્યાત્મ વિદ્યાને અભ્યા સ કરવા તત્પર થાય છે, તે વખતે તેનામાં કઈ થતી લેશમાત્ર રિસ રહેતી હેર છે. તેમજ તે કાળે શુભકારી ઓધ સત્તાનું સહ વાર એવું પકિ ના પણ રહેવું છે. કહેવાલ જણાય એવા છે કે, ચાર વિશા એ જ છે કે, તેવા અમાસના શાસશિયા અને જ્ઞાન અને તેટલે અંશે પ્રાપ્ત થાય છે. ૨૮ તે જ્ઞાન-કિયા રૂપ અધ્યાત્મ કેવાં મનુષ્યોને
પ્રાપ્ત થાય છે ? भो शानिमालामाल किये। પરમાનં સ્થાનિકમાવા શાષ્ટિના II QUI
ભવાર્થ એ કારણ માટે તે અધ્યાત્મ, જ્ઞાન અને ક્રિયા રૂપે રહેલું છે. તે અધ્યાત્મ દંભ રહિત આચારથી શેભનારા મનુષ્યને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે. ૨૯
વિશેષાર્થ એ કારણ માટે એટલે ઉપર કહેલાં કારણને લઈને તે અધ્યાત્મ, જ્ઞાન તથા યિા રૂપે રહેલું છે. તે અધ્યાત્મ કેવાં મન
ને ઉત્તરોત્તર વધે છે? તે ગ્રંથકાર દર્શાવે છે. જેઓ દંભરહિત આચારને પાળનારા છે, તેઓને તે અધ્યાત્મ ઉત્તરોત્તર વધે છે. જેનામાં દંભ હોય તેવાં માણસને તે અધ્યાત્મ વૃધ્ધિ પામતું નથી. પણ તે નષ્ટ થઈ જાય છે. આ ઉપરથી એ ઉપદેશ લેવાને છે કે, જેમણે અધ્યાત્મ પ્રાપ્ત કરવું હોય તેમણે પિતાના આચાર વિચારમાં જરાપણુ દંભ રાખ ન જોઈએ. દંભ રહિત–શુદ્ધ આચારમાં