________________
३००
અધ્યાત્ય સાર.
તે વિશે વિશેષતાથી કહે છે. नास्तित्वादि ग्रहै वोपदेशो नोपदेशकः । तलः कस्मोपकारः स्यात्संदेहादि व्युदासतः ॥३॥
- ભાવાર્થ એ નાસ્તિત્વ વિગેરે છ પદથી ઉપદેશ ન કહે વાય, તેમ તેને ઉપદેશક ન કહેવાય, કારણ કે, તે વડે સદેહ વગેરે ના નાશથી કેને ઉપકાર થાય ૪
વિશેષાર્થ–ઉપર કહેલ મિથ્યાત્વનાં છ પદને લઈને ઉપદેશ આપવામાં આવે, તે ઊપદેશ કહેવાય નહીં, તેમજ તે ઉપદેશ આપનાર ઉપાય પણ કહેવાય નહીં. તેવા ઊપદેશકના ઉપદેશથી સદેહ દૂર થતું નથી, અને સંદેહ દૂર ન થવાથી પછી કોઈને ઉપકાર થતું નથી. ૪
તે વાત દષ્ટાંત પૂર્વક સમજાવે છે. येषां निश्चय एवेष्टो व्यवहारस्तु संगतः । विषाणां म्लेच्छभाषेव स्वार्थ मात्रोपदेशनात् ॥ ५॥
ભાવાર્થ-જેમ બ્રહાણેને પ્લેચ્છ ભાષા બોલવાની મનાઈ છે તેઓ માત્ર પિતાના વાર્થ જેટલી જ લે છે, તેવી રીતે જે તે જો નિશ્ચયનયજ ઈષ્ટ છે, અને વ્યવહારnય તે સ્વાર્થ વાત ઊપદેશથી સંગત માન્ન છે ૫