________________
મિથાલ્પ-ત્યાગાધિકાર વિશે વાર્થ જેઓ નિશ્ચય નયને ઇષ્ટ ગણે છે, અમે થવહાર નથ મારા સ્વાર્થ સાધવાને માટે શખે છે, તેઓ મિથ્યાત્વમાં છે પદને ઓળખે છે, તે ઉપર દષ્ટાંત આપે છે. જેમાં બ્રાહ્મણને મ્લેચ્છ ભાષા બલવાની મનાઈ છે, પણ સ્વાર્થને માટે તેને ઉપયોગ કરે છે. ઉ. પદેશના વિષયમાં પણ તેજ અર્થ સંગત થાય છે. ૫
તે ઉપર શ્રત કેવલીનું દ્રષ્ટાંત આપે છે.
यथा केवलमात्मानं जानानः श्रुतकेवली। श्रुतेन निश्चयात्सर्वं श्रुतं च व्यवहारतः ॥ ३॥
ભાવાર્થ—જેમ શ્રત કેવળી વ્યવહારથી મૃત જાણે છે, અને સર્વ નિશ્ચય નય વડે મુતફાને કરી કેવલ આત્માને જાણે છે. ૬
વિશેષાર્થ – શ્રત કેવલ જ્ઞાન જેને પ્રાપ્ત થયેલ છે એવા શ્રત કેવલી જેમ વ્યવહારનયથી શ્રત જાણે છે, અને સર્વ નિશ્ચય નય વડે શ્રત શાને કરી કેવલ આત્માને જાણે છે. અર્થાત શ્રત કેવલી વ્યવહાર નયથી શ્રત જાણે છે, અને નિશ્ચય નયથી શ્રુત જ્ઞાન વડે કેલ આરમાને છે. ૬.
- નિશ્ચય અને વહાર વિષે વિશેષ વાત જણાવે છે.
निश्चयार्योऽत्र नो स्मदाक्तुं केनापि पार्यते। व्यवहारो गुणकारा तयाधगमक्षयः ॥ ७ ॥