________________
અનુભવાધિકાર.
૬૯
ભાવા—પોતાની સન્મુખ રહેલા અને કલ્પેલા વિષયામાં રત્નગુણે સ્થાપેલું અને સુખ તથા દુઃખ સાથે યુક્ત થઈ મહિ સુખ થયેલું ચિત્ત ક્ષિસ કહેવાય છે. ૪
વિશેષા—પાતાની આગળ રહેલા અને પેલા વિષયામાં રજોગુણ સ્થાપેલુ, એટલે રજોગુણને લઇ કલ્પેલા વિષયેાની અંદર પેઠેલું મન પછી સુખ દુઃખ સાથે જોડાઈ બર્હિ ખ થાય છે, તેવુ મન (ક્ષસ કહેવાય છે. ૪
વિક્ષિપ્ત મનનું સ્વરૂપ.
क्रोधादिभिर्नियमित विरुद्ध कृत्येषु यत्तमोनुद्राग । कृत्याकृत्य विभागासंगतमेतन्मनो मूढम् ।। ५ ।।
ભાવા —તમે ગુણે ક્રોધ વગેરેથી નિયમિત એવા વિરૂદ્ધ કાર્યાંમાં સત્વર સ્થાપેલ', અને કાર્યાંકાના વિભાગ સાથે નહીં મળેલુ' મન મૂઢ કહેવાય છે, ૫
વિશેષા—તમે ગુણે ક્રાષ વગેરેથી નિયમિત એવા વિરૂદ્ધ ઢાûમાં મનની સ્થાપના કરે, એટલે મનને તમેગુણુ વિરૂદ્ધ કાર્યોમાં પ્રેરે, તેથી મન કાર્યોકાના વિભાગ જાણવામાં અર્થાત અનો જાય છે, તેવું મન મૂઢ કહેવાય છે, પ
૩
વિક્ષિપ્ત ચિત્તનું સ્વરૂપ.
सत्वाद्रेका परिहृतदुःखनिदानेषु सुखनिदानेषु शब्दादिषुप्रहृतं तदेव चित्तं तु विक्षिप्तम् ॥ ६ ॥