________________
સદનુણાનાધિકાર.
ઉલ્લાસ ધારણ કરે છે, જેમ કામા છેષને ગણતે નથી, અથવા જે કાળે જે ડ્યિા ઉચિત હોય, તે કરે છે–એ અમૃતાનુષ્ઠાનનાં લક્ષણે છે. એટલે અમૃતાલુકાનને કરનારા પુરૂષમાં તેવાં લક્ષણે હાર્ચ છે. ર૭
કયા કયા અનુષ્કાને શ્રેષ્ઠ અને નષ્ટ છે?
घयं हि सदनुष्ठानं त्रयमत्रासदेव च । તાનિ જા એ ગોવિનાશના આ 3 |
ભાવાર્થ-તે પાંચે અનુષ્ઠાનમાં છેલ્લાં બે તબ્ધત અને અઅતાનુષ્ઠાન, સત્ છે અને પહેલાં ત્રણ વિષાણુઝાન, ગરાનુષ્ઠાન અને અનgબુઝાન અસત્ છે, પણ તેમાં છેલ્લું અમૃતાલુકાના મેહના ઉગ્ર વિશ્વને નાશ કયવાથી શ્રેષ્ઠ છે. ૨૮
વિષાથી પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં તબ્ધત અને અમૃતાનુષ્ઠાન એ બે અનુષ્કાને સત છે, એટલે આદરયા ચગ્ય છે, કારણ કે તેની અંદર સમ્યકત્વ બીજી નિર્મળતા અને ભાવ
ની પ્રાપ્તિ થાય છે. અને પહેલાં વિષનુષ્ઠાન, ગરાસુકાન અને અનનુષ્ઠાન અસત્ છે, કારણ કે, તેની અંદર ક્રિયાની શુદ્ધિ હતી નથી, એ તકેતુ અને અમૃતાલુકાનમાં અમૃતાનુષ્ઠાન અતિશય છેઇ છે, કારણ કે તેમાં મેહપ ઉગ્ર વિશ્વને ના થાય છે. તેથી તે અત્યંત આદરણીય અને આચરણીય છે. ૨૮