________________
આત્મનિશ્ચાધિકાર
દ્રવ્યમાણના ચાર ભેદ છે.
इंद्रियाणि बलं श्वासोच्छ्वासो वायुस्तथापरां । द्रव्यमाणा श्रतुर्भेदाः पर्यायाः पलाश्रिताः || २ ||
૫૧૧
ભાવા—ઇંદ્રિયા, ખળ, શ્વાસેÝસ અને આયુષ્ય-એમ દ્રષ્યપ્રાણ ચાર પ્રકારના છે, અને તેમના પર્યાએ પૂગલાને આશ્રીને છે. ૫૫
વિશેષાદ્રષ્યપ્રાણના ચાર પ્રકાર છે. ઇંદ્રિયા, મળ, શ્વાસાચ્છ્વાસ અને આયુષ્ય—તે શિવાય તેમના ખીજા પાંચે છે, તે પુદ્ગલાને આશ્રીને રહેલા છે. ૫૫
પર્યાયાને આત્માની સાથે તાદાત્મક સંબધ નથી.
जिनास्ते ह्यात्मनोऽत्यंतं तदेतैनास्ति जीवनम् । જ્ઞાન વૈયાવાશ્વાસનિત્યસ્થિતિ વિિિત્ત | ૫૬ ॥
ભાવાથ—જે પર્યાયે આત્માયો અત્ય'ત ભિન્ન છે. તેમનાથી આત્માનું કાંઈ જીવન નથી. કારણ કે તેમા જ્ઞાન, ધૈય, સદા આશ્વાસ, અને નિત્ય સ્થિતિવડે વિકારી છે-વજત છે. ૫૬
વિશેષાજે પુગલે ને આશ્રીતે પર્યંચે છે, તે
આ
ત્માથી અત્યંત જુદા છે, તેમનાથી આત્માનુ કાંઈ જીવન નથી. કારણ કે, જ્ઞાન, ધૈય, સદા આશ્વાસન અને નિત્ય સ્થિતિથી તે વર્જિત છે. અને આત્માની અંદર જ્ઞાન, ધૈય વગેરે ગુÌી રહેલ છે. ૫૬