________________
ગાધિકાજી
સંશય રાખનારા પુરૂષ વિનાશ પામે છે.
कर्मयोगविशुपस्तद् ज्ञाने युजोत मानसम् । માગરધાન સરથાનો વિનરૂપત્તિ GU .
ભાવાર્થ –કર્મ વેગથી શુદ્ધ થયેલા પુરૂષે પિતાના મનને જ્ઞાનમાં જવું. અજ્ઞાની છતાં શ્રદ્ધા ન રાખનારે-સંશય કરનારી પુરૂષ નાશ પામે છે. ૭૯
' વિશેષાર્થ—જે પુરૂષ કર્મ એગથી શુદ્ધ થયેલે છે, તેને પિતાના મનને જ્ઞાનમાં જોડી દેવું. એટલે જે પુરૂષ કર્મ યેગ કરી શુદ્ધ થયેલ છે, તેણે સર્વદા મનને જ્ઞાનનિષ્ટ રાખવું. જે માણસ પિતે અજ્ઞાની છે તે છતાં શ્રદ્ધા રાખવા જાય તેના મનમાં સંશય રહ્યા કરે છે. તે સંશયી પુરૂષ વિનષ્ટ થઈ જાય છે. ૭૯
જ્ઞાન યોગી મુનિ કે રહે છે. निर्भयः स्थिरनासाग्रत्तदष्टिवते स्थितः । मुखासनः प्रसन्नास्यो दिशश्वानवलोकयन् ॥ ८ ॥ देहमध्यशिरोग्रीवमवक्रं धारयन्बुधः । दतैरसंस्पृशन देतान् मुश्लिष्ठाघरपल्लवः ॥ १ ॥ आरौद्रे परिवज्यों सुपो चा दरवी । अप्रमतो रखो ध्याने ज्ञानयोगी भवेमुनिः।। RR