________________
અધ્યાત્મ સાર
વિશેષા—ખીજા` દર્શનામાં શબ્દકના રે કાયછે, એટલે આ શબ્દ છે, કે બુદ્ધિ છે? અથવા આ અર્થ છે, છે, કે જાતિ છે ? તેમ આ ક્રિયા છે, ગુણ છે, કે શબ્દાર્થ છે? 4ત્યાદ્ધિ સંદેહ રૂપી ખીલા તેમાં રહેલ છે. અને જૈન મતમાં તે નથી, તેમાં દરેક પદે જાત્યંતર અર્થના સ્થિતિ છે, તેથી સામન્ય અને વિશેષ પદાના યથા નિશ્ચયવાળા તાપને તે ભજે છે; અર્થાત્ જૈન મતમાં સામાન્ય તથા વિશેષ પદાર્થના યથા નિશ્ચય છે, તેથી જિનમતમાં સ ંદેહ રૂપ ખીલે। નથી. ૧૦
તે સ્યાદ્વાદ શૈલી રૂપ મુદ્રાની અમે સ્તુતિ કરીએ છીએ.
tes
यंत्रार्पितमादधाति गुणतां मुख्यं तु मस्त्वर्पितं तात्पर्यानवलंबने न तु जंवेद् बोधः स्फुटं लौकिकः । संपूर्ण त्ववभासते कृतधियां कृत्स्नाधिवशाक्रमात् तां लोकोत्तरभंगपतीपदं स्याद्वादमुद्रां स्तुमः ॥ ११ ॥ ભાષા—જેમાં અર્પણુ નહીં કરેલી વસ્તુ ગુણુપણાને ધારણ કરે છે, અને આપણુ કરેલ વસ્તુ મુખ્યતાને ધારણ કરે છે. જેમાં તાપ નુ અવલ બન કર્યાં શિવાય લૈકિક ધ સ્ક્રુટ રીતે થતા નથી, અને જેમાં કૃતાર્થ બુદ્ધિવાળા પુરૂષોની કહેવાની ૪ચ્છાના સમગ્ર ક્રમથી સ'પૂર્ણ વસ્તુ જાય છે, એવી લેાકેાત્તર રચનાની પદ્ધતીના સ્થાન રૂપ સ્યાદ્વાદ મુદ્દાને અમે સ્તવીએ એએ, ૧૧
વિશેષા-ગ્રંથકાર આ àાથી સ્યાદ્વેદ સિદ્ધાંતની 1'સા કરે છે. સ્યાદ્વાદરૂપ જૈન મુદ્રાની અમે સ્તુતિ કરીએ