________________
સમ્યકજ્વાધિકાર.
૨૮૯
ભાવાર્થ_એવી રીતે ઉત્તમ ઉપદેશ સાંભળવા વગેરેથી તે હિંસાની ફુટ રીતે નિવૃત્તિ થાય છે. કારણ કે, તેથી પિતાના નિર્મળ આશયની વૃદ્ધિ થવાથી નિકાચિત બાંધેલાં પાપને નાશ થાય છે. ૪ *
વિશેષાર્થ-જ્યારે સદગુરૂનો ઉપદેશ સાંભળવામાં આવે, ત્યારે હિંસાની સ્કુટ રીતે નિવૃત્તિ થાય છે. તેનું કારણ એ છે કે, ઊપદેશ સાંભળવાથી હદય નિર્મળ થાય છે, નિર્મળ હદય આશય થવાથી નિકાચિત બાંધેલાં પાપને નાશ થઈ જાય છે. એટલે હિંસા થતી નથી. ૪૪ અહિંસા એ મેક્ષ રૂપ વૃક્ષનું બીજ છે અને સત્યાદિ
ત્રિતે તેનાં પલ્લ છે. अपवर्ग तरोर्षीजं मुख्याहिंसेय मुच्यते । सत्यादीनि बतानमन्त्र जयंति पद्धवा नवाः ॥ ४५
ભાવાર્થ મુખ્ય પ્રધાન એવી એ અહિંસા તે મેક્ષ રૂપ વૃક્ષનું બીજ છે, અને સત્યાદિ વતે, તેનાં નવીન પલ્લ જય પામે છે. ૪૫
વિશેષાર્થ અહિંસા એ રૂપવૃક્ષનું બીજ છે, એટલે અહિંસામાંથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સત્ય વગેરે જે વ્રતે છે, તે એ મેસ રૂ૫ વૃક્ષનાં પલ્લવે છે. એટલે જેમ પલ વક્ષને