________________
અધ્યાત્મ સ્વરૂપ.
ભાષા-પેહલી નિષયમુધ્ધિ અજ્ઞાનના બહુપણાથી મેક્ષના સાધકને આધ કરનારી છે, અને તેના સદ્ભાવથી શુભ આશયના લેશ માત્ર હાય તે, તેથી જન્મ મરણ થયા કરે, એમ ચેાગાભ્યાસી પુરકહે છે. ૨૪
વિશષાઝ પાપાત વગેરેથી આત્મઘાત કરવાની જે પેલી વિષયષ્ટિ છે, તેની અદર ઘણી અજ્ઞાનતા રહેલી છે, તેથી તે એક્ષનાં સાધનના ખાધ કરે છે, એટલે તે શુધ્ધિમાં કદ્ધિપણુ મેક્ષ થતા નથી. તેનું કારણ બતાવે છે. તે શુધ્ધિમાં શુભ આશયના માત્ર લેશ હાય છે, તેથી જન્મમરણની પર પસ ત્રુટી શક્તી નથી. આ વાત ચેાગાભ્યાસી પુરૂષ જણાવે છે. ૨૪
મીજી અને ત્રીજી શુદ્ધિનું ફળ કહે છે. द्वितीया दोषहानिः स्यात्क चिन्मंडूकचूर्णवत् । आत्यंतिकी तृतीचा तु गुरुलाघवचिंतया ॥ २५ ॥
ભાષા...જી આત્મશુધ્ધિથી ક્વચિત્ દેષની હાની તા થાય, પણ દેડકાના ભ્રૂણની જેમ પરપરાએ ઘણા દેષ થઈ જાય છે. અને ત્રીજી અનુખ ધ શુધ્ધિમાં તે ગુરૂતાભાવ અને લઘુતાભાવના ચિતવનથી કની અત્યત હાની થાય છે. ૨૫
વિશેષા—બીજી આત્મશુધ્ધિમાં દોષની હાની થઈ શકે છે, પણ તે કેાઈવાર અને છે. કારણકે, તેની અંદર દેડકાના ચણુની જેમ દ્વેષની પરંપરાએ ઘણા દોષા ઉત્પન્ન થાય છે. આ દૃષ્ટાંત આપી ગ્રંથકારે દેષની ઉત્પત્તિને ખરાખર સૂચવી આપી છે. એક દેડકાન