________________
અધ્યાત્મ સાર.
તપનું શરીર શું છે? बुनुका देहकार्य वा तपसो नास्ति लक्षणम्।। तितिक्षा ब्रह्मगुप्त्यादि स्थानं ज्ञानं तु तछपुः॥१५७ ॥
ભાવાર્થ_શ્રુષાથી દેહને કા કરે, એ તપનું લક્ષણ નથી પરીષહ સહન કરવા, બ્રહ્મચર્યની ગુપ્તિ વગેરેનું સ્થાન રૂપ છે શાન, તે તપનું શરીર (લક્ષણો છે. ૧૫૭
વિશેષાર્થ–પરિષહ સહન કરવા, અને બ્રહ્મચર્યની ગુઈ (નવવાડ) વગેરે જેનાથી સમજાય છે, એવું જ્ઞાન તે તપનું લક્ષ શુ છે અને તેજ તપનું શરીર કહેવાય છે. બાકી જે ભુખ વેઠી દેહને દુર્બળ કરે, એ તપનું લક્ષણ નથી. ૧૫૭
તે તપનું ફળ નિર્જ છે. ज्ञानेन निपुणेनैक्यं प्राप्तं चंदनगंधक्न् । निर्जरामात्मनो दत्ते तपो नान्यादृशं चित् ॥ १५० ॥
ભાવાર્થ–ચંદન અને સુગધની જેમ નિપુણ એવા જ્ઞાનની સાથે એક્યતાને પામેલું તપ, આત્માને નિર્જરા છે.શિવા મનું તપ ક્યારે પણ નિર્જરા આપતું નથી ૧૮
વિલેવાઈ—જેમ ચંદનની સાથે તેની સુગંધ ઐકતાર મેલ છે, તૈમ નિપુણવા જ્ઞાનની સાથે તપ એકચને મેહુલ અર્થાત જ્ઞાન અને તેને પૂરેપૂરે સંબંધ છે. શાન વગજુ સ અને તપ વગરનું જ્ઞાન ઉપયોગ નથી. એ જ્ઞાન , તપ આ