________________
અધ્યાત્મ સા
વિશેષા—–એકત્વ વિતર્ક વિચાર નામે શુકલ ધ્યાનના બીજો પાયા છે, તે ધ્યાનમાં એકજ પર્યાય છે, અને તેની સ્થિતિ પવન વગરના દીવાના જેવી સ્થિર છે. ૭૭
૪૬૨
શુકલ યાનના ત્રીજા પાયાનુ
સ્વરૂપ
सूक्ष्म क्रियानिवृत्ताख्यं तृतीयं तु जिनस्य तत् । अरुांगयोगश्च रुद्धयोगे यस्य च ॥ ७८ ॥
ભાવા—સૂક્ષ્મ ક્રિયા નિવૃત્ત નામે શુકલ ધ્યાનને ત્રીજો પાયે છે, તે કેવળીને હાય છે, તેમાં આદરકાય ચાગને અર્ધું રૂધ વામાં આવે છે, અને મન તથા વચન એ બે ચેગને સર્વરીતે રૂધવામાં આવે છે. ૭૮
વિશેષા—સૂક્ષ્મ ક્રિયા નિવૃત્ત નામે શુકલ ધ્યાનના ત્રીજે પાચા છે. એ ધ્યાન કેવળ નેજ હાઇ શકે છે. ખીજાને હાઈ શકતુ નથી. તે ધ્યાનમાં ભાદરકાવ યાગને અધ રીતે રૂ ંધવામાં આવે છે, અને મન તથા વચન એ એ ચેગને પૂરી રીતે રૂધવામાં આવે છે. અર્થાત્ સૂક્ષ્મ ક્રિયા નિવૃત્ત નામના શુકલ ધ્યાનમાં મનાયેાગ અને વચન ચેગ પૂરા, અને કાળયાગ અધૌ રૂંધવામાં આવે છે. ૭૮
ચતુવિધ શુકલ ધ્યાનનાં ચારે પાયાના ફળ.
एतच्चतुर्विधं शुक्लध्यानमंत्र प्रयोः फलम् । પ્રાથયો: મુરલો ાતિ સ્યયોનુ મદ્દોચઃ ॥ !! SU