________________
વિરાગ્ય ભેદાધિકાર. જઈ મીને ધારણ કરે છે. તેઓ શમત રૂપ અમૃતના ઝરા રૂષિ તરવમા રહાયને પામતા નથી. ૫
વિશેષાર્થ-જેઓ દુઃખ ગર્ભિત એવા વૈરાગ્યને પામેલો છે, તેઓ દરેક ગ્રંથનું ખંડ ખંડ પાંડિત્ય મેળવી નાની ગરમીને ધારણ કરે છે, તેથી તેઓ તત્વના રહસ્યને પામી શક્તા નથી. જે તત્ત્વનું રહસ્ય શમતા રૂપ અમૃતના ઝરા જેવું છે. એટલે તે જાણવાથી હૃદથપર શમતા રસને પ્રવાહ વહન થાય છૅ. કહેવાને આશય એ છે કે, પરિપૂર્ણ સિદ્ધાંતના તાત્વિક ગ્રંથને અભ્યાસ કરા,કે જેથી શમતા ગુણ મેળવી શકાય છે. જેમાં ગ્રંથોનું ખડખંડ પાંડિત્ય મેળવે છે, તેઓનાં હૃદય ગર્વથી ભરપૂર થઈ જાય છે એટલે તેમનામાં શમતાને એક અંશ પણ આવતું નથી. ૫
વેષધારી સાધુઓ ગૃહસ્થના જેવાજ છે. वेषमात्र नृतोऽप्येते गृहस्थानातिशेरते । R પૂરિનો રમન્નતિ થાનપતિના હૈ
ભાવાર્થ એ દુઃખગર્ભિત વૈરાગ્યથી સાધુ થયેલા પુરૂષે માત્ર વેષધારી છે. તેઓ ગૃહથથી કોઈ અધિક થતા નથી, અસ્થત ગૃહસ્થના જેવાજ છે. તેઓ પત્થાયી નથી, એટલે આગળ પડેલા નથી, તેમ પાછળ પડેલાં નથી. ૬
વિશેષાર્થ દુઃખ ગર્ભિત પુરૂષે સાધુ થાય છે, પણ તેઓ માત્ર વારી છે તે સુનિવેશને ધારણ કરનારા છે, તવી ગૃહ
ના જ છે. ઇરણકે, તેમનામાં ઉત્તમ વૈરાગ્ય રહેલે નથી એવા પુરી પાડી શકતા નથી, તેમ ગુણ પામીને પાછળ