________________
સનુષ્ઠાનાધિકાર.
૨૫
ભાવાય ? સામાન્ય જ્ઞાન રૂપનું કારખુ વેષવામાં મ આવે, તે ચોથ સત્તા કહેવાય છે. અને નિર્દોષ સૂત્ર માર્ગની અ એ વિના લેક દેખાદેખીએ ક્રિયા કરે, તે લેક સંજ્ઞા તેનુ નામજ અનનુાન છે. હું
વિશેષા-ગ્રંથકાર અનનુષ્ઠાન વિષે વિશેષ સ્પષ્ટીકરણ કરે છે, જે સામાન્ય પ્રકારે જ્ઞાનનું કારણ શેાધવામાં ન આવે, તે એથ સંજ્ઞા કહેવાય છે, એટલે જે અનુષ્ઠાન ગાડરીઆ પ્રવાહ રૂપે ચાલે તે આઘ સંજ્ઞા કહેવાય છે. અને નિર્દોષ સૂત્રના માર્ગની અપેક્ષા વિના લેાકેા દેખાદેખીએ ક્રિયા કરે, અથવા ઉપયોગ શૂન્ય થઈ ક્રિયા કરે, તે લેક સંજ્ઞા કહેવાય છે. આ ખાખ્ત અનનુષ્ઠાનમાં આવી શકે છે. ૯
આધ સ’જ્ઞા વિષે વિશેષ સ્પષ્ટીકરણ.
न लोकं नापि सूत्रं नो गुरुवाचमपेक्षते । अनध्यवसितं किंचित्कुरुते चौघसंज्ञया ॥ १० ॥
=
ભાવાર્થ એવ સ’જ્ઞાથી જે અનુષ્ઠાન કરે છે, તે લેાકની, સૂત્રની અને ગુરૂની વાણીની અપેક્ષા રાખતા નથી, અને તે અધ્યવસાય વિના કાંઇક કરે છે. ૧૦
વિશેષા-ગ્રંથકાર કહે છે કે, જે આપ સ`જ્ઞાથી અનુ શાન કરે છે, તે લેક ીતિની અપેક્ષા રાખતા નથી, એટલે લાક
૧૫