Book Title: Parmatma Prakash
Author(s): Amrutlal M Zatakiya
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/005264/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GANA 00. ............ ........... છે... થી - ૯પમાન. * USL2L . ન . H . 1113% 'ft DID DOWww DOSTOTTTTTTTTTTTTS of Private Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ (૩) શ્રીમદ્ યાગીન્દુદેવ વિરચિત પરમાત્મપ્રકાશ ( પરમયાનુ ) શ્રી બ્રહ્મદેવ રચિત સંસ્કૃતટીકા, ગુજરાતી અનુવાદસહિત તથા યોગસાર ગુજરાતી અનુવાદ સહિત ~ અનુવાદક :૫. અમૃતલાલ એમ. ઝાટકીયા ~ પ્રકાશક :— શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ૫૮૮, સર પટ્ટણી રોડ, લેાઢાવાલાચાલ, ભાવનગર-૧ બીજી આવૃત્તિ : સંવત્ ૨૦૩૬ પ્રત ૩૦૦૦ મૂલ્ય રૂા. ૧૧-૨૫ : મુદ્રક : રજનીકાન્ત એમ. પટેલ રાધેશ્યામ પ્રિન્ટીંગ પ્રેસ જગાફાકના ડેલામાં, લાખ ડબજાર, ભાવનગર-૩૬૪૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ જ બીજી આવૃત્તિ સમયે નિવેદન જ આ પરમાત્મ ભાવનામય અધ્યાત્મશાસ્ત્રને ગુજરાતી અનુવાદ પ્રથમવૃત્તિ તુરત જ વેચાઈ જતાં તેની બીજી આવૃત્તિનું પ્રકાશન મુમુક્ષુ સમાજની સમક્ષ રજુ કરવામાં આવેલ છે. દ્રસ્ટની નીતિ અનુસાર પડતર કિંમતના ૨૫% ઘટાડવા ઉપરાંત શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે વધુ કિંમત ઘટાડવા માટે ૨૦ % વળતર આપેલ છે. જે બદલ અમે તેમના આભારી છીએ. સુંદર છાપકામ બદલ રાધેશ્યામ પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી રજનીકાન્ત પટેલને આભાર માનવામાં આવે છે. તદ્દઉપરાંત દાતાઓની નામાવલિ અન્યત્ર આપેલ છે તે સૌને આભાર માનવામાં આવે છે. અંતમાં આ પરમાગમના અયાસ દ્વારા નિજસ્વરૂપની ભાવનાથી મુમુક્ષુઓનું આત્મહિત થાય તેવી ભાવના સાથે, (ટ ભાવનગર, તા. ૧૫-૨-૮૦ ટ્રસ્ટીગણ શ્રી લાલચંદ અમરચંદ મોદી ડે. હુકમચંદજી ભારિલ. શ્રી શશિકાન્ત મનસુખલાલ શેઠ શ્રી હીરાલાલજી કાલા શ્રી માણેકચંદજી કલા Page #5 -------------------------------------------------------------------------- ________________ જ પ્રકાશકીય નિવેદન ( પ્રથમ આવૃત્તિનું ) ) આ યથાર્થ ગુણવાળું “પરમાત્મપ્રકાશ પરમાગમ ગુજરાતી અનુવાદ સહિત મુમુક્ષુ સમાજ સમક્ષ પ્રકાશિત કરતાં અતિ હર્ષ થાય છે. આ ગ્રંથના મૂળ કર્તા આચાર્યશ્રી યેગીન્દ્રદેવ છે, જે તેમની કૃતિ જોતાં ઘણું પ્રાચીન જણાય છે. તેમની હયાતીને સમય તથા નિવાસક્ષેત્ર જાણવા મળતાં નથી. તેમણે રચેલ પ્રાકૃતગાથાઓ ઉપર શ્રીમાન બ્રહ્મદેવસુરીએ સંસ્કૃત ટીકા રચી છે, જેમાં વિક્રમ સંવતની ૧૬ મી સદીમાં આ ભારતવર્ષને વિભૂષિત કરતા હતા. શ્રી બ્રહ્મદેવજીની સંસ્કૃત ટીકાને અક્ષરશઃ ગુજરાતી અનુવાદ કરાવવામાં આવેલ છે, જેથી ગુજરાતીભાષી સમાજ આ પરમાગમને વધુ લાભ ઉઠાવી શકે. આ ગ્રંથની પાછળના ભાગમાં શ્રી ગીન્દ્રદેવ રચિત ગસારની ગાથાઓ પણ અર્થ સહિત આપવામાં આવેલ છે. આ પરમાગમનું પ્રકાશન વ. તત્વજ્ઞાની શ્રીમાન રાજચંદ્રજી દ્વારા સ્થાપિત, પરમકૃત પ્રભાવક મંડળ તરફથી થયેલ. તેમાં પં. શ્રી દેલતરામજીની હિંદી ટીકા લેવામાં આવેલ, તેમ જ વિદ્વાન છે. ડે. એ. એન ઉપાધ્ય દ્વારા તેનું સંપાદન, સંશોધન વગેરે થયેલ, તે ઉપરાંત પૂનાની ભાંડારકર શાસ્ત્રભંડારમાંથી હસ્તલિખિત પ્રતના આધારે આ ગ્રંથનો અનુવાદ પં. શ્રી અમૃતલાલભાઈ ઝાટકીયા અમરેલીનિવાસીએ કરી આપેલ છે. તે બદલ તેમને આભારી છીએ. પરમપૂજ્ય પરમપકારી ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ અધ્યાત્મશાસ્ત્ર ઉપર છેલ્લાં વર્ષોમાં બે વખત પ્રવચનો કર્યા છે. આ શાસ્ત્ર ઉપરના પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચને સાંભળવાં એ ખરેખર અપૂર્વ લાભ છે, એમ સાંભળનારને લાગ્યા વિના રહે તેમ નથી. નિજાત્મવરૂપની ભાવનામાં તરબોળ થઈને પૂ. ગુરુદેવ જયારે અધ્યાત્મના અપૂર્વ ભામય વાતાવરણ સર્જે છે, ત્યારે આ શાસ્ત્રમાં રહેલી આત્મભાવનાનું દર્શન જાણે મૂર્તિમંત થતું હોય, તે અનુભવ થાય છે. ( આ પ્રવચનની પ્રસાદીરૂપ “દ્રવ્યદષ્ટિપ્રકાશ” ગ્રંથ ભાગ-૨ જેવા ભલામણ છે. પૂ. ગુરુદેવના, “પરમાત્મપ્રકાશ” ઉપરનાં પ્રવચનો ટેપ થયાં છે-જે ગ્રંથાકાર પ્રગટ કરવા ભાવના છે. )–એવા અધ્યાત્મભાવ વિભોર અતીવ Page #6 -------------------------------------------------------------------------- ________________ [૫] શાંતરસ નીતરતા પૂ. ગુરુદેવના ભાવા એ આ શાસ્ત્રનાં ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશનની પ્રેરણાનું નિમિત્ત છે. જે બદલ પૂ. ગુરુદેવના અમાપ ઉપકાર અવણુ નીય છે. આ ગુજરાતી અનુવાદ ભાઇશ્રી કનુભાઈ દામાણી ( સીટી મેજિસ્ટ્રેટ, અમદાવાદ ) એ તપાસી આપેલ છે, જે બદલ તેમના આભાર માનીએ છીએ. શ્રી રાધેશ્યામ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગરના માલિક શ્રી રજનીકાન્તભાઈએ આ શાસ્ત્રનું છાપકામ કરી આપેલ છે તે બદલ તેમને આભાર માનવામાં આવે છે. શાસ્ત્રની સૌંસ્કૃત ટીકાના અનુવાદ કરાવીને પ્રકાશન કરવાના અમારા આ પ્રથમ પ્રયાસ છે, તે ઉપરાંત પ્રૂફરીડસ તથા પ્રેસવાળાને પણ આ પ્રકારના કામની શરૂઆત હાઈ, આમાં ક્ષતિ રહી જવાના સભવ છે, તેા વિદ્વાન વાચકેાને જે કાંઇ ક્ષતિ માલૂમ પડે તે જણાવવા વિનંતી છે, જેથી ખીજા સ ́સ્કરણમાં તે સુધરી શકે. આ ગ્રંથની કિંમત, પડતર કિંમતથી ૨૫% ઘટાડીને રાખવામાં આવેલ છે, તે નિમિત્તે આવેલ દાતાઓની નામાવલિ અન્યત્ર આપેલ છે. આ માટે દાતાઓને આભાર માનીએ છીએ. સિવાય શ્રી. ક્રિ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સેાનગઢ તરફથી ઉપરોક્ત ઘટાડેથી. કિંમતના ૨૦% કિંમત ઘટાડવામાં ઉદાર નીતિ અપનાવેલ છે. તે મુજબ ઘટાડેલી કિંમતથી વધુમાં વધુ મુમુક્ષુએ લાભ લઇ શકે તે આશયથી આખરી કિંમત રાખવામાં આવેલ છે. તે બદલ તેમના આભારી છીએ. અ`તમાં, આ પરમ આધ્યાત્મશાસ્ત્રને વિષે રહેલા નિજ કલ્યાણકારી ભાવાને સ્વરૂપલક્ષે સ્વાધ્યાય કરી, ભવ્ય જીવા આત્મકલ્યાણ પામેા, તેવી ભાવના છે. ભા ૧ ન ગ ૨ શ્રુતપ’ચમી ૨૦૩૩ જેમ સુ. ૫ લિ. શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ વતી ટ્રસ્ટીગણુ Page #7 -------------------------------------------------------------------------- ________________ - વિષયાનુક્રમણિકા ; વિષય પૃષ્ટ દેહા | વિષય પૃષ્ઠ દેહા મંગલાચરણ ૬ ૧ | આત્માનું પરવસ્તુથી ભિન્ન ૧ ત્રિવિધ આત્માધિકાર | હોવાનું કથન ૮૮ ૬૭ શ્રી ગીન્દ્ર ગુરુને ભટ્ટ નિશ્ચયસમ્યગ્દષ્ટિનું સ્વરૂપ મિથ્યાદષ્ટિનું લક્ષણ ૯૮ ૭૭ પ્રભાકરના પ્રશ્નો ૧૯ ૮ સમ્યગ્દષ્ટિની ભાવના ૧૦૬ ૮૫ શ્રી ગુરુનો ત્રણ પ્રકારના આત્માના કથનનો ઉપદેશ ભેદવિજ્ઞાનની મુખ્યતાથી આત્માનું કથન ૧૧૪ રૂપે ઉત્તર ૨૩ ૧૧ ૯૭ બહિર્મામાના લક્ષણ ૨૫ ૧૩ ૨ મોક્ષાધિકાર અંતર આત્માનું સ્વરૂપ ૧૪ | મેક્ષની બાબતમાં પ્રશ્ન ૧૫૨ ૧ પરમાત્માના લક્ષણ ૨૮ ૧૫ મોક્ષના વિષયને ઉત્તર ૧૫૩ પરમાત્માનું સ્વરૂપ ૩૦ ૧૭ મેક્ષનું ફળ ૧૬૫ ૧૧ શક્તિરૂપે બધા જીના શરીરમાં | મેક્ષમાર્ગનું વ્યાખ્યાન ૧૬૬ ૧૨ પરમાત્મા વિરાજમાન છે. ૩૯ ૨૬ : અભેદરત્નત્રયનું વ્યાખ્યાન જીવ અને અજીવમાં લક્ષણના પરમ ઉપશમની મુખ્યતા ૨૧૨ ૩૯ ભેદથી ભેદ ૪૪ ૩૦ | નિશ્ચયથી પુણ્ય પાપની એકતા ૨૩૨ ૫૩ શુદ્ધાત્માના મુખ્ય લક્ષણ શુદ્ધોપગની મુખ્યતા ૨૪૯ ૬૭ શુદ્ધાત્માના ધ્યાનથી સંસાર પદ્રવ્યના સંબંધને ત્યાગ ૩૦૦ ૧૦૮ , ભ્રમણની રૂકાવટ ૪૬ ૩૨ | ત્યાગનું દાન્ત ૩૦૨ ૧૧૦ - જીવના પરિણામ પર મત મેહને ત્યાગ મતાન્તરને વિચાર ૫૪ ૪૧ | ઇન્ડિયામાં લપટાયેલ જીવને દ્રવ્ય, ગુણ, પર્યાયની મુખ્યતા દ્વારા વિનાશ ૩૦૭ ૧૧૨ આત્માનું કથન ૭૨ પ૬ લેભકષાયને દેષ ૩૦૮ ૧૧૩ દ્રવ્ય, ગુણ, પર્યાયનું સ્વરૂપ ૭૭ ૫૭ { નેહનો ત્યાગ ૩૦૯ ૧૧૪ જીવને કર્મના સંબંધમાં વિચાર ૭૭ ૫૯ | જીવહિંસાને દેષ ૩૧૯ ૧૨૫ ૩૦૩ ૧૧૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિષય જીવરક્ષાથી લાભ અધ્રુવભાવના જીવને શિક્ષા પાંચ ઇન્દ્રિયાને જીતની ઇન્દ્રિયસુખનુ' અનિત્યપણું મનને જીતી ઇન્દ્રિયેાને જીતવી સમ્યક્ત્વની દુર્લભતા ગુહવાસ અથવા મમત્વમાં દોષ દેહપરથી મમત્વના ત્યાગ દેહની મલિનતાનું કથન આત્માધીન સુખમાં પ્રીતિ ચિત્ત સ્થિર કરવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ નિર્વિકલ્પ સમાધિકા કથન ચેાગસાર મૂળ, સસ્કૃતચ્છાયા, પાયાન્તર અને ભાષાટીકાસહિત પરમાત્મપ્રકાશના દાહાની વર્ણાનુક્રમ સૂચી સ'સ્કૃતટીકામાં ઉષ્કૃત પદ્યોની વર્ણાનુક્રમ સૂચી [ 9 ] પૃષ્ઠ દોહા વિષય પૃષ્ઠ દોહા ૩૨૨ ૧૨૭ દાનપૂજાદિ શ્રાવકધમ ૩૪ ૧૨૯ ૧૬૮ ૩૨૯ ૩૭૧ પર'પરા માક્ષનું કારણ છે. ૧૩૩ | ચિંતારહિત ધ્યાનમુક્તિનું કારણ ૩૭૨ ૧૬૯ 333 ૧૩૬ આ આત્મા જ પરમાત્મા છે. ૩૭૮ ૩૩૬ ૧૩૮ દેહ અને આત્માની ભેદભાવના ૩૮૧ ૧૭૭ બધી ચિંતાઓના નિષેધ ૧૭૪ ૩૩૯ ૧૪૦ ૩૮૯ ૧૮૯ ૩૪૨ ૧૪૩ પરમસમાધિનુ` વ્યાખ્યાન ૩૯૨ ૧૮૯ ૩૪૩ ૧૪૪ અર્હંત પદ્મનું કથન ૩૯૮ ૧૯૫ પરમાત્મપ્રકાશ શબ્દના અર્થ ૪૦૧ ૧૯૮ ૪૦૫ ૨૦૧ ૪૦૮ ૨૦૪ २०७ ૨૧૩ ૨૧૪ ૩૪૪ ૧૪૫ ૩૪૭ ૩૫૪ ૧૪૮ સિદ્ધસ્વરૂપનું કથન ૧૫૪ | પરમાત્મપ્રકાશનું ફળ પરમાત્મપ્રકાશ માટે ચેગ્ય પુરુષ ૪૧૦ ૪૧૬ ૪૧૮ ૩૫૬ ૧૫૬ – પરમાત્મપ્રકાશશાસ્ત્રનું ફળ ૩૬૨ ૧૬૧ | અતિમ મગલ ચેાગસારના દાહાની વર્ણાનુક્રમ સૂચી ૩૮૪-૪૮૫ ૪૮૬ ૪૮૭ ૪૮૭ ૨૪૫–૪૭૪ | પુસ્તકાનું વિજ્ઞાપન ૪૮૧-૪૮૩ દાતાઓનાં નામની યાદી ૪૭૫–૪૮૦ | શુદ્ધિપત્ર c, Page #9 -------------------------------------------------------------------------- ________________ परमात्मप्रकाश Page #10 -------------------------------------------------------------------------- ________________ પરમેપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી Education International Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रापरमात्मने नमः ॥ श्रीमद्योगीन्दुदेवविवितः परमात्मप्रकाशः (टीकाद्वयोपेतः) श्रीमद्ब्रह्मदेवकृतसंस्कृतटीका चिदानन्दैकरुपाय जिनाय परमात्मने । परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः ॥ १ ॥ श्रीयोगीन्द्रदेवकृतपरमात्मप्रकाशाभिधाने दोहकछन्दोग्रन्थे प्रक्षेपकान विहाय व्याख्यानार्थमधिकारशुद्धिः कथ्यते । तद्यथा-प्रथमतस्तावत्पश्चपरमेष्ठि श्रीपंडित दौलतरामजीकृत मंगलाचरण - दोहा-चिदानंद चिद्रूप जो, जिन परमातम देव । सिद्धरूप सुविसुद्ध जो, नमों ताहि करि सेव ॥१॥ परमातम निजवस्तु जो, गुण अनंतमय शुद्ध । ताहि प्रकाशनके निमित, वंदू देव प्रबुद्ध ॥२॥ શ્રીમદ્દબ્રહ્મદેવકૃત સંસ્કૃત ટીકાને ગુજરાતી અનુવાદ સંસ્કૃત ટીકાકારનું મંગલાચરણ चिदानन्दैकरुपाय जिनाय परमात्मने । परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः ॥१॥ मथ:-[ परमात्मप्रकाशाय ] ५२मात्मस्व३५नप्राशन-मर्थ [ चिदानन्दैकरुपाय ] बिहान १ २४ ४ ३५ छ मेवा [ सिद्धात्मने जिनाय परमात्मने ] सिद्ध२१३५ जिन परमात्माने [ नित्यं ] सहा ४[ नमः ] नभ२४।२ .. १. प्रथम महाधि२ (गाथा-१२३) શ્રીગીન્દ્રદેવકૃત પરમાત્મપ્રકાશ નામના દેહકદ ગ્રંથમાં પ્રક્ષેપક દહકોને છેડીને વ્યાખ્યાને અર્થે અધિકારની શુદ્ધિ [પરિપાટી ] કહેવામાં આવે છે. તે આ प्रभा -(१) प्रथम " ५५५२मेठीन नमा२नी भुज्यताथी “जे जाय माणग्गियए" Page #13 -------------------------------------------------------------------------- ________________ योगीन्हुद्देवविरचितः [ पातनिश 4 1 नमस्कार मुख्यत्वेन जे जाया झाणग्गियए' इत्यादि सप्त दोहकसूत्राणि भवन्ति, तदनन्तरं विज्ञापनमुख्यतया 'भावि पणविवि' इत्यादिसूत्रत्रयम, अत ऊर्ध्व बहिरन्तः परमभेदेन त्रिधात्मप्रतिपादन मुख्यत्वेन 'पुणु पुणु पणविवि' इत्यादिसूत्रपञ्चकम् अथानन्तरं मुक्तिगतव्यक्तिरूपपरमात्मकथन मुख्यत्वेन 'तिहुयणवंदिउ' इत्यादि सूत्रदशकम् अत ऊर्ध्वं देहस्थितशक्तिरूपपरमात्मकथन मुख्यत्वेन 'जेहउ णिम्मुलु' इत्यादि अन्तर्भूतप्रक्षेपपञ्चकसहितचतुर्विंशतिसूत्राणि भवन्ति, अथ जीवस्य स्वदेहप्रमितिविषये स्वपरमत विचारमुख्यतया 'किं वि भणंति जिउ सव्वगउ' इत्यादिसूत्रषट्कं तदनन्तरं द्रव्यगुणपर्यायस्वरूपकथनमुरूपतया 'अप्पा जणियउ' इत्यादि सूत्रत्रयम्, अथानन्तरं कर्मविचारमुख्यत्वेन 'जीवहं कम्मु अाइ जिय' इत्यादि सूत्राष्टकं तदनन्तरं सामान्यभेदभावनाकथनेन 'अप्पा अप्पु जि' इत्यादि सूत्रनवकम् अत ऊर्ध्व निश्चयसम्यग्दृष्टिकथनरूपेण 'अपें अप्पु ' इत्यादि सूत्रमेकं तदनन्तरं मिथ्याभावकथन मुख्यत्वेन 'पज्जयरत्त उ' इत्यादि सूत्राष्टकम्, अत ऊर्ध्वं सम्यग्दृष्टिभावनामुख्यत्वे 'कालु लहेविणु' इत्यादिसूत्राष्टकं तदनन्तरं सामान्य भेदभावनोमुख्यत्वेन 'अप्पा संजमु' इत्याछत्यादि सात हो! सूत्रो छे, ( २ ) त्यारपछी विज्ञापननी मुख्यताथी " भावि पणविवि " ઇત્યાદિ ત્રણ સૂત્રો છે. (૩) ત્યાર પછી અહિરામા, અન્તરાત્મા, પરમાત્મા એ ભેદોથી ત્રણ પ્રકારના આત્માના કથનની મુખ્યતાથી - पुणु पुणु पणविवि ઇત્યાદિ પાંચ સૂત્રો છે, ( ૪ ) ત્યાર પછી મુક્તિને પ્રાપ્ત થયેલા વ્યક્તિરૂપ પરમાત્માના કથનની મુખ્યતાથી " तिहुयणवंदिउ " इत्यादि इस सूत्रो छे, ( 4 ) त्यार પછી દેહમાં રહેલા શક્તિરૂપ પરમાત્માના કથનની મુખ્યતાથી " जेहउ णिम्मलु" इत्यादि यांच અન્તભૂત પ્રક્ષેપા સહિત ચાવીસ સૂત્રો છે, ( ૬ ) પછી જીવના નિજદેડપ્રમાણુના विषयभां स्वभत, परभतना विचारनी मुख्यताथी " किं वि भणंति जिउ सव्वगउ ઈત્યાદિ છ સૂત્રેા છે (૭) ત્યાર પછી દ્રવ્યગુણુપર્યાયના સ્વરૂપના કથનની મુખ્યતાથી " अप्पा जणियउ " ઈત્યાદિ ત્રણ સૂત્ર છે, ( ૮ ) ત્યાર પછી કવિચારની મુખ્યતાथी " जीवहं कम्मु अणाई जिय" इत्यादि आई सूत्रो छे, ( ७ ) त्यार पछी सामान्य लेहभावनाना अथनथी " अप्पा अप्पु जि " ઈત્યાદિ નવ સૂત્રો છે, (૧૦ ) ત્યાર પછી निश्चयसभ्यञ्हष्टिना अथन३५थी " अपि अप्पु ઇત્યાદિ નવ સૂત્ર છે, (૧૧) ત્યાર પછી મિથ્યાભાવના કથનની મુખ્યતાથી पज्जय स्तउ " ઇત્યાદ્ધિ આ સૂત્રો છે, (१२) त्यार पछी सभ्यद्भष्टिनी भावनानी भुज्यताथी " कालु આઠ સૂત્રો છે, ( ૧૩ ) ત્યાર પછી સામાન્ય ભેદ ભાવનાની 66 ,, ૨ " ८८ "" लहेविणु " इत्यादि भुज्यताथी " अप्पा Page #14 -------------------------------------------------------------------------- ________________ -पातनि] પરમાતમપ્રકાશ: घेकाधिकत्रिंशत्प्रमितानि दोहकसूत्राणि भवन्ति ॥ इति श्री योगीन्द्रदेवविरचितपरमात्मप्रकाशशास्त्रे त्रयोविंशत्यधिकशतदोहकसूत्रैर्बहिरन्तःपरमात्मस्वरूपकथनमुख्यत्वेन प्रथमप्रकरणपातनिका समाप्ता। अथानन्तरं द्वितीयमहा. धिकारप्रारम्भे मोक्षमोक्षफलमोक्षमार्गस्वरूपं कथ्यते । तत्र प्रथमतस्तावत् 'सिरिगुरु' इत्यादिमोक्षस्वरूपकथनमुख्यत्वेन दोहकसूत्राणि दशकम् , अत ऊर्च 'दंसणु णाणु' इत्यायेकसूत्रेण मोक्षफलं, तदनन्तरं 'जीवहं मोक्खहं हेउ वरु' इत्यायकोनविंशतिसूत्रपर्यन्तं निश्चयव्यवहारमोक्षमार्गमुख्यतया व्याख्यानम् , अथानन्तरमभेदरत्नत्रयमुख्यत्वेन 'जो भत्तउ' इत्यादि सूत्राष्टकम् , अत ऊर्च समभावमुख्यत्वेन 'कम्मु पुरकिउ' इत्यादिसूत्राणि चतुर्दश, अथानन्तरं पुण्यपापसमानमुख्यत्वेन 'बंधहं मोक्खहं हेउ णिउ' इत्यादिसूत्राणि चतुर्दश, अत ऊर्ध्वम् एकचत्वारिंशत्सूत्रपर्यन्तं प्रक्षेपकान् विहाय शुद्धोपयोगस्वरूपमुख्यत्वमिति समुदायपातनिका । तत्र प्रथमतः एकचत्वारिंशन्मध्ये 'सुहं संजमु' संजमु" त्या त्रीशा हो सूत्र छ. એ પ્રમાણે શ્રીગીન્દ્રદેવવિરચિત પરમાત્મપ્રકાશ શાસ્ત્રમાં એકત્રેવીસ દેહકસૂત્રોથી બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માના સ્વરૂપના કથનની મુખ્યતાથી પ્રથમ પ્રકરણ-પાતનિકા પૂરી થઈ. ( અને તેમાં તેર અન્તરાધિકાર છે ) भाने महाधि२ ( सूत्री-२१४ ) ત્યાર પછી બીજે મહાધિકાર ( દેહકસૂત્રો ૨૧૪) શરૂઆતમાં મેક્ષ, મોક્ષફલ, અને મોક્ષમાર્ગનું સ્વરૂપ કહેવામાં આવે છે. ( ૧ ) ત્યાં પ્રથમ જ મોક્ષ સ્વરૂપના ४थननी भुज्यताथी “ सिरिगुरु" त्याहि स सूत्रो छे. (२) त्या२ पछी "दंसणुणाणु" मे मे सूत्रथा मोक्षनु ३६ शाव्युं छे, ( 3 ) त्या२ ५७. “ जीवह मोक्खहं हेउ वरु" या एस सूत्र सुधा निश्चयव्यवहारमोक्षमागनी भुभ्यताथी व्याभ्यान यु छ. ( ४ ) त्या२ पछी अमेहनत्रयनी भुज्यताथी “ जो भत्तउ" त्यादि मा। सूत्रो छ. ( ५ ) त्या२ पछी समभावनी भुज्यताथी “ कम्मु पुरक्किउ" ઈત્યાદિ ચૌદ સૂત્રો છે. (૬) ત્યાર પછી પુણ્ય પાપની સમાનતાની મુખ્યાતાથી " बंधहं मोक्खहं हेउ जिउ " त्याहि यौह सूत्री छे. ત્યાર પછી પ્રક્ષેપકને છેડીને એકતાલીસ સુત્ર સુધી શુદ્ધોપગના સ્વરૂપની મુખ્યતા છે. એ પ્રમાણે સમુદાયપાતનિકા જાણવી. (७) ते तीस सूत्रोमांशी प्रथम “ सुद्धहं संजमु” त्या पांय सूत्र सुभी शुद्धोपयोगी भुभ्यताथी व्यायान छ. (८) त्या२ पछी ‘दाणि लठभद' Page #15 -------------------------------------------------------------------------- ________________ યેગીન્દુદેવવિરચિતઃ [ पातनि:इत्यादिसूत्रपश्चकपर्यन्तं शुद्धोपयोगमुख्यतया व्याख्यानम् , अथानन्तरं 'दाणि लब्भइ' इत्यादिपञ्चदशसूत्रपर्यन्तं वीतरागस्वसंवेदनज्ञानमुख्यत्वेन व्याख्यानं, तदनन्तरं 'लेणहं इच्छइ मृदु' इत्यादिसूत्राष्टकपर्यन्तं परिग्रहत्यागमुख्यतया व्याख्यानम् , अत ऊर्ध्व 'जो भत्तउ रयणत्तयह' इत्यादि त्रयोदशसूत्रपर्यन्तं शुद्धनयेन षोडशवर्णिकासुवर्णवत् सर्वे जीवाः केवलज्ञानादिस्वभावलक्षणेन समाना इति मुख्यत्वेन व्याख्यानम् , इत्येकचत्वारिंशत्सूत्राणि गतानि । अत ऊर्च 'परु जाणंतु वि' इत्यादि समाप्तिपर्यन्तं प्रक्षेपकान् विहाय सप्तोत्तरशतसूत्रैश्चूलिकाब्याख्यानम् । तत्र सप्तोत्तरशतमध्ये अवसाने 'परमसमाहि' इत्यादि चतुर्विंशतिसूत्रेषु सप्त स्थलानि भवन्ति । तस्मिन् प्रथमस्थले निर्विकल्पसमाधिमुख्यत्वेन 'परमसमाहिमहासरहिं' इत्यादि सूत्रषट्कं, तदनन्तरमहत्पदमुख्यत्वेन 'सयलवियप्पहं' इत्यादि सूत्रत्रयम् , अथानन्तरं परमात्मप्रकाशनाममुख्यत्वेन 'सयलहं कम्महं दोसहं' इत्यादि सूत्रत्रयम् , अथ सिद्धपदमुख्यत्वेन 'झाणे कम्मक्खउ करिवि' इत्यादि सूत्रत्रयं, तदनन्तरं परमात्मप्रकाशाराधकपुरुषाणां ઈત્યાદિ પંદર સૂત્ર સુધી વીતરાગ વસંવેદનજ્ઞાનની મુખ્યતાથી વ્યાખ્યાન છે, (૯) त्या२५छी 'लेणहं इच्छइ मूद' या मा8 सूत्र सुधी परियडना त्यागनी भुज्यताथी व्याभ्यान छे. (१०) त्या२ ५छी “ जो भत्तउ रयणत्तयहुं" त्याहि ते२ सूत्र सुधी શુદ્ધનયથી સેળ વલા સુવર્ણની માફક સર્વે જીવો કેવલજ્ઞાનાદિ લક્ષણથી સમાન છે એવી મુખ્યતાથી વ્યાખ્યાન છે. (તે એકતાલીસ સુત્રોના મહાસ્થલના ચાર અન્તર સ્થલો છે ) એ પ્રમાણે એકતાલીસ સૂત્રો સમાપ્ત થયાં. त्या२५छ। “ पर जाणंतु वि" त्या समाप्ति सुधी प्रक्षे५४ सूत्रोन छोडीन એક સાત સૂત્રોથી ચૂલિકા વ્યાખ્યાન છે. તે એક સાત સુત્રોમાંથી છેલ્લા 'परम समाहि' त्या व्यावीस सूत्रीमा सात स्थ। छे. (तमा ( ५२म) समाधिन ४थन छे) (१) मा प्रथम स्थलमा नि४ि८५ समाधिनी भुज्यताथी " परम समाहि महासरहिं " छत्याहि छ सूत्रो छ. (२) त्या२५छी म पनी भुज्यताथी “ सयल वियाप्पहं " त्यादि सूत्री छ. (3) त्या२५छी ५२मात्मA नामनी भुज्यताथी “ सयलह कम्मह दोसह" छत्याहि व सुत्रो छ. (४) ५छी सिद्धपहनी भुज्यताथी " झाणे कम्मक्खउ करिवि" त्याहि त्रय सूत्रो छे. (५) त्या२५छी ५२मात्मप्रशना मा२।५४ पुरुषांना सना ४५ननी भुज्यतायी “जे परमप्पपयासु मुणि" त्या Page #16 -------------------------------------------------------------------------- ________________ -પાતનિકા ] પરમાત્મપ્રકાશઃ फलकथनमुख्यत्वेन 'जे परमप्पपयासु मुणि' इत्यादिसूत्रत्रयम् , अत ऊर्च परमात्मप्रकाशाराधनायोग्यपुरुषकथनमुख्यत्वेन 'जे भवदुक्खहं' इत्यादिसूत्रत्रयम्' अथानन्तरं परमात्मप्रकाशशास्त्रफलकथनमुख्यत्वेन तथैवौद्धत्यपरिहारमुख्यत्वेन च 'लक्खणछंद' इत्यादि सूत्रत्रयम् । इति चतुर्विंशतिदोहकसूत्रैकचूलिकोवसाने सप्त स्थलानि गतानि । एवं प्रथमपानिका समाप्ता। अथवा प्रकारान्तरेण द्वितीया पातनिका कथ्यते । तद्यथा-प्रथमतस्तावद्वहिरात्मान्तरात्मपरमात्मकथनरूपेण प्रक्षेपकान् विहाय त्रयोविंशत्यधिकशतसूत्रपर्यन्तं व्याख्यानं क्रियत इति समुदायपातनिका । तत्रादौ 'जे जाया' इत्यादि पञ्चविंशतिसूत्रपर्यन्तं त्रिधात्मपीठिकाव्याख्यानम् , अथानन्तरं 'जेहउ णिम्मलु' इत्यादि चतुर्शितिसूत्रपर्यन्तं सामान्यविवरणम् , अत उर्व 'अप्पा जोइय सव्वगउ' इत्यादित्रिचत्वारिंशत्सूत्रपर्यन्तं विशेष विवरणम् , अत ऊर्ध्वं 'अप्पा संजमु' इत्याघेकत्रिंशत्सूत्रपर्यन्तं चूलिकाव्याख्यानमिति प्रथममहाधिकारः समाप्तः । अथाત્રણ સૂત્રો છે (૬) ત્યાર પછી પરમાત્મપ્રકાશની આરાધનાને ચગ્ય પુરુષોના કથનની મુખ્યતાથી “જે મવડુકવદં” ઈત્યાદિ ત્રણ સૂત્રો છે. (૭) ત્યારપછી પરમાત્મપ્રકાશશાસ્ત્રના ફલના કથનની મુખ્યતાથી અને ઉદ્ધતપણાના (ગર્વના ) ત્યાગની મુખ્યતાથી ઢાવાઇ’ ઈત્યાદિ ત્રણ સૂત્રો છે. એ પ્રમાણે ચોવીશ દહક સુત્રોની એક ચૂલિકાના અંતમાં સાત સ્થલો સમાપ્ત થયાં. (એ રીતે તે મહાધિકારમાં અંતર સ્થલ અનેક છે.) એ રીતે પ્રથમપાતનિકા સમાપ્ત થઈ, (એ રીતે પરિપાટીને એક ક્રમ કહ્યો.) અથવા અન્ય પ્રકારે બીજી પાતનિકા કહેવામાં આવે છે. તે આ પ્રમાણે – પહેલા અધિકારમાં પ્રથમ તે પ્રક્ષેપક સુત્રોને છોડીને બહિરાત્મા, અન્તરાત્મા, અને પરમાત્માના કથનરૂપે એકત્રેવીસ સૂત્રો સુધી વ્યાખ્યાન કરવામાં આવ્યું છે, એવી સમુદાયપાતનિકા છે. (૧) ત્યાં આદિમાં “ને કાયા” ઈત્યિાદિ પચીસ સૂત્રો સુધી ત્રણ પ્રકારના આત્માના કથનનું પીઠિકાવ્યાખ્યાન છે, (૨) ત્યાર પછી “સ જિમ્મસુ” ઈત્યાદિ ચાવીસ સૂત્રો સુધી સામાન્ય વિવરણ છે, (૩) ત્યાર પછી “સદHT ગોરા ==” ઈત્યાદિ તેતાલીસ સૂત્રો સુધી વિશેષ વિવરણ છે, (૪) ત્યાર પછી “ગcq રંગઈત્યિાદિ એકત્રીસ સૂત્રો સુધી ચૂલિકા વ્યાખ્યાન છે. એ રીતે (અંતર અધિકારે સહિત) પ્રથમ મહાધિકાર સમાપ્ત થયે. Page #17 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દુદેવવિરચિતઃ [ ला १नन्तरं मोक्षमोक्षफलमोक्षमार्गम्वरूपकथनमुख्यत्वेन प्रक्षेपकान् विहाय चतुर्दशाधिकशतद्वयसूत्रपर्यन्तं द्वितीयमहाधिकारः प्रारभ्यत इति समुदायपातनिको । तत्रादौ 'सिरिगुरु' इत्यादित्रिंशत्सूत्रपर्यन्तं पीठिकाव्याख्यानं, तदनन्तरं 'जो भत्तउ' इत्यादिषट्त्रिंशत्स्त्रपर्यन्तं सामान्यविवरणम् , अथानन्तरं 'सुद्धहसंजमु' इत्याधकचत्वारिंशत्सूत्रपर्यन्तं विशेष विवरणं, तदनन्तरं प्रक्षेपकान् विहाय सप्तोत्तरशतपर्यन्तमभेदरत्नत्रयमुख्यतयाचूलिकाव्याख्यानं, इति द्वितीयपातनिका ज्ञातव्या ॥ इदानीं प्रथमपातनिकाभिप्रायेण व्याख्याने क्रियमाणे ग्रन्थकारो ग्रन्थस्यादौ मङ्गलार्थमिष्टदेवतानमस्कारं कुर्वाणः सन् दोहकसूत्रमेकं प्रतिपादयति १) जे जाया झाणग्गियएँ कम्म-कलंक डहेवि । णिच्च-णिरंजण-णाण-मय ते परमप्प णवेवि ॥ १ ॥ ત્યાર પછી પ્રક્ષેપક સુત્રોને છોડીને મોક્ષ, મોક્ષફલ અને મેક્ષમાર્ગના સ્વરૂપના કથનની મુખ્યતાથી બચૌદ સુત્રો સુધી બીજે મહાધિકાર કહેવામાં भाव्य छे. मेवी समुदायपातनिधी छ. (१) त्या माहिम " सिरि गुरु" त्यात त्रीय सूत्री सुधी पा81 व्याज्यान छे. (२) त्या२ ५छी “ जो भत्तउ” त्या छत्रीस सूत्री सुधी सामान्य व छ. (3) त्या२ पछी “ सुद्ध ह संजमु” त्यादि એકતાલીસ સૂત્રો સુધી વિશેષ વર્ણન છે. (૪) ત્યાર પછી પ્રક્ષેપક સૂત્રોને છોડીને એક સાત સૂત્રો સુધી અભેદરત્નત્રયની મુખ્યતાથી ચૂલિકાવ્યાખ્યાન છે. આ રીતે બીજી પાતનિકા જાણવી. પ્રથમ મહાધિકાર હવે પ્રથમ પાતનિકામાં અભિપ્રાય પ્રમાણે વ્યાખ્યાન કરવામાં આવતાં, ગ્રંથકાર શ્રીગીન્દ્રાચાર્ય ગ્રંથની આદિમાં મંગલ અર્થે ઈષ્ટદેવતાને (શ્રી સિદ્ધપરમાત્માને) નમસ્કાર કરતા થકા એક દેહકસૂત્ર કહે છે – ગાથા-૧ मन्या :-[ये] २ छ महात्मा [ ध्यानाग्निना | ध्यान३षी मलिन ५ [ कर्मकलंकानि दग्ध्वा ] भभत३५ ४ लम ४शन । नित्यनिरंजन * पात:-प्रतिपादयति-प्रतिपादयति । तद्यथा Page #18 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશઃ -होडा-१] ये जाता ध्यानाग्निना कर्मकलङ्कान् दग्या । नित्य निरञ्जनज्ञानमयास्तान परमात्मनः नत्वा ॥ १ ॥ जे जाया ये केचन कर्ता महात्मानो जाता उत्पन्नाः । केन कारणभूतेन । झाणग्गियए ध्यानाग्निना । किं कृत्वा पूर्वम् । कम्मकलंक डहेवि कर्मकलङ्कमलान् दग्ध्वा भस्मीकृत्वा । कथंभूताः जाताः । णिच्चणिरंजणणाणमय नित्यनिरञ्जनज्ञानमयाः ते परमप्प णवेवि तान्परमात्मनः कर्मतापन्नानत्वा प्रणम्येतितात्पर्थिव्याख्यानं समुदायकथनं संपिण्डितार्थनिरूपणमुपोद्धातः संग्रहवाक्यं वार्तिकमिति यावत् । इतो विशेषः । तद्यथा-ये जाता उत्पन्ना मेघपटलविनिर्गत दिनकरकिरणप्रभावात्कर्मपटलविघटनसमये सकलविमलकेवलज्ञानाधनन्तचतुष्टयव्यक्तिरूपेण लोकालोकप्रकाशनसमर्थेन सर्वप्रकारोपादेयभूतेन कार्यसमयसाररूपपरिणताः । कया नयविवक्षया जाताः सिद्धपर्यायपरिणतिव्यक्तरूपतया धातुपाषाणे सुवर्णपर्यायपरिगति-व्यक्तिवत् । तथा चोक्तं पश्चास्तिकाये-पर्यायार्थिकनयेन "अभूदपुवो हवदि सिद्धो", द्रव्यार्थिकनयेन पुनः शक्त्यप्रेक्षया पूर्वमेव शुद्धबुद्धैकस्वभावस्तिष्ठति धातुपाषाणे -सुवर्णशक्तिवत् । तथा चोक्तं द्रव्यसंग्रहे-शुद्धद्रव्यार्थिकनयेन “ सव्वे सुद्धा हु ज्ञानमयाः ] नित्य, नि२४न, ज्ञानमय [ जाताः ] थया छ [ तान् परमात्मनः ] ते ५२भा(मामाने [ नत्वा ] प्रथम शन-" ભાવાર્થ-જેવી રીતે મેઘપટલમાંથી નીકળેલા સૂર્યનાં કિરણની પ્રભા પ્રગટ થઈ છે તેવી રીતે જે કર્મ પટલના વિલય ટાણે (કર્મરૂપી મેઘપટલનો વિલય થતાં) સક્લ વિમલ કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયની વ્યક્તિરૂપ, કાલકને પ્રકાશવાને સમર્થ, સર્વ પ્રકારે ઉપાદેયભૂત કાર્યસમયસારરૂપ પરિણમ્યા છે. કયી નયની વિવક્ષાથી (તેઓ કાર્યસમયસારરૂપ સિદ્ધપરમાત્મા ) થયા છે ? જેવી રીતે ઘાતુપાષાણ સુવર્ણપર્યાયરૂપ પરિણતિની પ્રગટતારૂપે થયે છે તેવી રીતે તેઓ સિદ્ધપર્યાયરૂપ પરિણતિની પ્રગટતારૂપે થયા છે શ્રીપંચાસ્તિકાય (ગાથા ૨૦) માં કહ્યું છે કે – पर्यायार्थिनयथा “ अभूदपुव्वो हवदि सिद्धो” ( ७१ अभूतपूर्व सिद्ध थाय છે), દ્રવ્યાર્થિકનયથી તે જેવી રીતે ધાતુપાષાણમાં સુવર્ણ શક્તિરૂપે રહેલ છે તેવી રીતે, શક્તિ-અપેક્ષાએ જીવ પ્રથમથી જ શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવવાળો છે. દ્રવ્યસંગ્રહ ( ગાથા १३३ )मा ४ह्यु छ : “ सव्वे शुद्धा हु सुद्धणया" शुद्ध द्रव्याथिनयथी (शुद्धनयथा) સર્વ સંસારી છે શુદ્ધ બુદ્ધ એકસ્વભાવવાળા છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દુ દેવવિરચિત [દેહા ૧सुद्धणया" सर्वे जीवाः शुद्धबुद्धै कस्वभावाः । केन जाताः । ध्यानाग्निना करणभूतेन ध्यानशब्देन आगमापेक्षया वीतरागनिर्विकल्पशुक्लध्यानम् , अध्यात्मापेक्षया वीतरागनिर्विकल्परूपातीतध्यानम् । तथा चोक्तम्-" पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिन्तनम् । रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरअनम् ॥” तच्च ध्यान वस्तुवृत्त्या शुद्धात्मसम्यश्रद्धानज्ञानानुष्ठानरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसमुत्पन्नवीतरागपरमानन्दसमरसीभावसुखरसास्वादरूपमिति ज्ञातव्यम् । किं कृत्वा जाताः । कर्ममलकलङ्कान् दग्ध्वा कर्ममलशब्देन द्रव्यकर्मभावकर्माणि गृह्यन्ते । पुद्गल पिण्डरूपाणि ज्ञानावरणादीन्यष्टौ द्रब्यकर्माणि, रागादिसंकल्पविकल्परूपाणि पुनर्भावकर्माणि । द्रव्यकर्मदहनमुनुपचरितासद्भूतव्यवहारनयेन, भावकर्मदहनं पुनरशुद्धनिश्चयेन शुद्धनिश्चयेन बन्धमोक्षौ न स्तः । इत्थभूतकर्ममलकलङ्कान् दग्ध्वा कथंभूता जाताः । नित्य निरञ्जनज्ञानमयाः । क्षणिकैकान्तवादिसौगत-मतानुसारि શા કારણથી (તેઓ કાર્યસમયસારરૂપ સિદ્ધ પરમાત્મા થયા છે )? કરણરૂપ ધ્યાનાગ્નિ વડે (તેઓ કાર્ય સમયસારરૂપ સિદ્ધ પરમાત્મા થયા છે ). ધ્યાન' શબ્દથી આગમની અપેક્ષાએ વીતરાગ નિર્વિકલ્પ શુક્લધ્યાન અને અધ્યાત્મની અપેક્ષાએ વીતરાગ નિર્વિકલ્પ રૂપાતીતધ્યાન સમજવું. કહ્યું છે કે ( દ્રવ્યસંગ્રહ પૃષ્ઠ ૨૩૨, ૬પ્રા. પૃષ્ઠ ૨૩૬) “ઘર્થ મFaષાચલ્થ પિંથે રથામિવિરતનમ પથં નિpi હાતીત નિરંજન " ( અર્થ-મંગવામાં સ્થિત તે “પદસ્થ” ધ્યાન છે, નિજ આત્માનું ચિંતન તે “પિંડસ્થ ધ્યાન છે; સર્વચિકૂપનું ચિંતન તે “રૂપસ્થ ” ધ્યાન છે અને નિરંજનનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. ) અને તે ધ્યાન વસ્તુવૃત્તિથી શુદ્ધ આત્માનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યગજ્ઞાન, સમ્યગ્ર અનુષ્ઠાનરૂપ અભેદ રત્નત્રયામક નિર્વિકલ્પ સમાધિથી સમુત્પન્ન વીતરાગ પરમાનંદમય સમરસીભાવસુખરસના આસ્વાદરૂપ છે એમ જાણવું. શું કરીને ( તેઓ કાર્ય સમયસારરૂપ સિદ્ધ પરમાત્મા ) થયા છે? કર્મમલરૂપ કલંકોને દગ્ધ કરીને તેઓ કાર્યસમયસારરૂપ સિદ્ધ પરમાત્મા થયા છે. ) અહીં “કમમલ' શબ્દથી દ્રવ્યકર્મો અને ભાવકર્મો સમજવાં. પુદ્ગલપિંડરૂપ જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યક છે અને રાગાદિસંકલ્પવિકલ્પરૂપ ભાવક છે. દ્રવ્યકર્મોનું દહન અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી છે અને ભાવકર્મોનું દહન અશુદ્ધ નિશ્ચયનયથી છે, શુદ્ધ નિશ્ચયનયથી તે બંધમોક્ષ નથી. આવા કર્મમલરૂપી કલંકને દગ્ધ કરીને તેઓ કેવા થયા છે? આવા કર્મ મલરૂપી કલકને દગ્ધ કરીને તેઓ નિત્ય નિરંજન જ્ઞાનમય થયા છે (૧) ક્ષણિક Page #20 -------------------------------------------------------------------------- ________________ -દોહા ૧] પરમાતમપ્રકાશઃ शिष्यं प्रति द्रव्याथिंकनयेन नित्यटकोत्कीर्णज्ञायकैकरवभावपरमात्मद्रव्यव्यवस्थापनार्थं नित्यविशेषणं कृतम् । अथ कल्पशते गते जगत् शून्यं भवति पश्चात्सदाशिवे जगत्करणविषये चिन्ता भवति तदनन्तरं मुक्तिगतानां जीवानां कर्माजनसंयोगं कृत्वा संसारे पतनं करोतीति नैयायिका वदन्ति, तन्मतानुसारिशिष्यं प्रति भावकर्मद्रव्यकर्मनोकर्माजननिषेधार्थ मुक्तजीवानां निरञ्जनविशेषणं कृतम् । मुक्तात्मनां सुप्तावस्थावद्भहि यविषये परिज्ञानं नास्तीति सांख्या वदन्ति, तन्मतानुसारिशिष्यं प्रति जगत्त्रयकालत्रयवर्तिसर्वपदार्थयुगपत्परिच्छित्तिरूपकेवलज्ञानस्थापनार्थ ज्ञानमय-विशेषणं कृतमिति । तानित्थंभूतान् परमात्मनो नत्वा प्रणम्य नमस्कृत्येति क्रियाकारसंबन्धः । अत्र नत्वेति शब्दरूपो वाचनिको द्रव्यनमस्कारो ग्राह्यो ऽसद्भतव्यवहारनयेन ज्ञातव्यः, केवलज्ञानाद्यनन्तगुणस्मरणरूपो भावनमस्कारः पुनरशुद्धनिश्चयनयेनेति शुद्ध निश्चयनयेन वन्द्यवन्दकभावो नास्तीति । एवं पदखण्डनारूपेण शब्दार्थः कथितः, नयविभागकथनरूपेण એકાંતવાદી સૌગત (બૌદ્ધ) મતને અનુસરનાર શિષ્ય પ્રતિ દ્રવ્યોથકનયથી નિત્ય ટંકેત્કીર્ણ જ્ઞાયક એક જેને સ્વભાવ છે એવા પરમાત્મદ્રવ્ય છે એમ સ્થાપવા માટે “નિત્ય” વિશેષણ આપવામાં આવ્યું છે. (૨) સો કલ્પકલ ગયા પછી જગત શૂન્ય થાય છે ત્યારે સદાશિવને જગત રચવાની ચિંતા થાય છે. ત્યાર પછી તે મુક્તિ પ્રાપ્ત છને કર્મરૂપ અંજનનો સંગ કરીને સંસારમાં નાખે છે એમ યાયિકો કહે છે. તેના મતને અનુસરનાર શિષ્ય પ્રતિ ભાવકમ, દ્રવ્ય કર્મ અને નોકમરૂપ અંજનના નિષેધ અર્થે મુક્ત જેને “નિરંજન” વિશેષણ આપવામાં આવ્યું છે. (૩) જેવી રીતે સુપ્ત અવસ્થામાં પુરુષને બાહા વિષયનું જ્ઞાન હોતું નથી તેવી રીતે મુક્ત આત્માઓને બાહ્ય વિષયનું જ્ઞાન હોતું નથી એમ સાંખ્ય કહે છે. તેના મતને અનુસરનાર શિષ્ય પ્રતિ ત્રણે જગતના, ત્રણે કાલવર્તી સર્વ પદાર્થના યુગપત્ પરિચ્છિત્તિરૂપ કેવલજ્ઞાન છે એમ સ્થાપવા માટે “જ્ઞાનમય” વિશેષણ આપવામાં આવ્યું છે. એવા તે પરમાત્માને નમીને-પ્રણમીને-નમસ્કાર કરીને, એ ક્રિયાકારક સંબંધ છે. અહીં “ના” એવું શબ્દરૂપ વાચિક દ્રવ્યનમસ્કાર અસદભૂત વ્યવહારનયથી જાણો અને કેવલજ્ઞાનાદિ અનંતગુણના સ્મરણરૂપ ભાવનમસ્કાર અશુદ્ધ નિશ્ચયનયથી જાણે, શુદ્ધ નિશ્ચયનયથી વંધવંદકભાવ નથી. આ પ્રમાણે પદખંડનારૂપે શબ્દાર્થ કહ્યો, નવિભાગના કથનરૂપે નાથ પણ કહ્યો, બાદિના મતેના સ્વરૂપના કથનના અવસર પર મતાર્થ પણ કહ્યો. Page #21 -------------------------------------------------------------------------- ________________ યાગીન્નુદેવવિરચિતઃ [ होडा २ निरूपितः, नयार्थोऽपि भणितः, बौद्धादिमतस्वरूपकथनप्रस्तावे मतार्थोऽपि एवंगुणविशिष्टाः सिद्धा मुक्ताः सन्तीत्यागमार्थः प्रसिद्धः । अत्र नित्यनिरञ्जनज्ञानमयरूपं परमात्मद्रव्यमुपादेयमिति भावार्थ: । अनेन प्रकारेण शब्दनयमताभावार्थी व्याख्यानकाले यथासंभवं सर्वत्र ज्ञातव्य इति ॥ १ ॥ १० अथ संसारसमुद्रोत्तरणोपायभूतं वीतरागनिर्विकल्पसमाधिपोतं समारुह्य ये शिवमय निरुपमज्ञानमया भविष्यन्त्यग्रे तानहं नमस्करोमीत्यभिप्रायं मनसि धृत्वा ग्रन्थकारः सूत्रमाह, इत्यनेन क्रमेण पातनिकास्वरूपं सर्वत्र ज्ञातव्यम् — २) ते बंदउँ सिरि- सिद्ध-गण हातहिं जे वि अनंत । सिवमय - णिरुवम - णाणमय परम- समाहि भर्जत ॥ २ ॥ तान वन्दे श्रीसिद्धगणान् भविष्यन्ति येऽपि अनन्ताः । शिषमय निरुपमज्ञानमयाः परमसमाधि भजन्तः || २ || बंदउं तान् वदे । तान् कान् । सिरिसिद्धगण श्रीसिद्धगणान् । ये किं करिष्यन्ति । होसहिं जे वि अनंत भविष्यन्त्यग्रे येऽप्यनन्ताः । આવા ગુણવિશિષ્ટ સિદ્ધો મુક્ત છે એવે આગમાં પ્રસિદ્ધ છે. અહીં નિત્ય, નિર...જન અને જ્ઞાનમયરૂપ પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે એવા भावार्थ छे. આ રીતે શબ્દ, નય, મત, આગમ અને ભાવાથ વ્યાખ્યાનકાલે યથાસ’ભવ सर्वत्र भगवा. १. હવે સંસારસમુદ્રને તરવાના ઉપાયભૂત વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નાવ છે તેના પર ચઢીને જેએ આગામી કાલમાં શિવમય ( કલ્યાણમય ), નિરુપમ, જ્ઞાનમય થશે તેમને હું નમસ્કાર કરું છું એવા અભિપ્રાય મનમાં ધારીને ગ્રંથકાર સુત્ર કહે છેઃ—આજ ક્રમથી પાતનિકાનું સ્વરૂપ સત્ર જાણવું. गाथा-२ अन्वयार्थ:-[ तान् अनन्ताः श्रीसिद्धगणान् अपि ] ते अनंत श्रीसिद्ध भगवतीने [ वन्दे ] हु नमस्र रु ४ [ ये ] [ परमसमाधिं भजन्तः ] राजाहि विश्व रहित परमसमाधिने येवता था आगामी असमां [ शिवमय निरुपमज्ञानमयः ] शिवमय, निरुपम अने ज्ञानभय [ भविष्यन्ति ] थशे. ભાવાઃ—જેઓ કેવલજ્ઞાનાદિ માક્ષલક્ષ્મીથી સહિત થશે અને સમ્યકત્વાદિ આઠ ગુરૂપી વિભૂતિથી સહિત થશે એવા તે અનંત સિદ્ધગણાને હું નમસ્કાર Page #22 -------------------------------------------------------------------------- ________________ -हो। २] ૫રમાત્મપ્રકાશઃ कथंभूता भविष्यन्ति । सिवमयणिरुवमणाणमय शिवमयनिरुपमज्ञानमयाः, किं भजन्तः सन्तः इत्थंभूता भविष्यन्ति । परमसमाहि भजंत रागादिविकल्परहितपरमसमाधि भजन्तः सेवमानाः इतो विशेषः । तथाहि-तान् सिद्धगणान् कर्मतापन्नान् अहं वन्दे । कथंभूतान् । केवलज्ञानादिमोक्षलक्ष्मीसहितान् सम्यक्त्वाद्यष्टगुणविभूतिसहितान् अनन्तान् । किं करिष्यन्ति । ये वीतरागसर्वज्ञप्रणीतमार्गेण दुर्लभबोधि लब्ध्वा भविष्यन्त्यग्रे श्रेणिकादयः । किविशिष्टा भविष्यन्ति । शिवमयनिरुपमज्ञानमयाः । अत्र शिवशब्देन स्वशुद्धात्मभावनोत्पन्नवीतरागपरमानन्दसुखं ग्राह्य, निरुपमशब्देन समस्तोपमानरहितं ग्राह्य, ज्ञानशब्देन केवलज्ञानं ग्राह्यम् । किं कुर्वाणाः सन्त इत्थंभूताः भविष्यन्ति । विशुद्धज्ञानदर्शनस्वभावशुद्धात्मतत्वसम्यश्रद्धानज्ञानानुचरणरूपामूल्यरत्नत्रयभारपूर्ण मिथ्यात्वविषयकषायादिरूपसमस्तविभावजलप्रवेशरहितं शुद्धात्मभावनोत्थसहजानन्दैकरूपसुखामृतविपरीतनरका दिदुःखरूपेण क्षारजलेन पूर्णस्य संसारसमुद्रस्य तरणोपायभृतं समाधिपोतं भजन्तः सेवमानास्तदाधारेण गच्छन्त इत्यर्थः । अत्र शिवमयनिरुपमज्ञानमयशुद्धात्मस्वरूपमुपादेयमिति भावार्थः ॥ २ ॥ ___अथानन्तरं परमसमाध्यग्निना कर्मेन्धनहोमं कुर्वाणान् वर्तमानान् सिद्धानहं नमस्करोमिકરું છું. શું કરીને સિદ્ધ થશે? કે જેઓ વિતરાગ સર્વપ્રણીત માર્ગથી દુર્લભધિ પ્રાપ્ત કરીને આગામી કાલમાં શિવમય, નિમ્પમ અને જ્ઞાનમય સિદ્ધ થશે, જેમ કે શ્રેણિક આદિ. અહીં “શિવ શબ્દથી નિજ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદમય સુખ સમજવું, “નિષમ' શબ્દથી સમસ્ત ઉપમા રહિત સમજવું અને “જ્ઞાન” શબ્દથી કેવલજ્ઞાન સમજવું. શું કરતા થકા આવા થશે? વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવવાળા શુદ્ધ આત્મતત્વનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યગ્ર જ્ઞાન અને સમ્ય-આચરણરૂપ અમૂલ્ય રત્નત્રયના ભારથી પૂર્ણ, મિથ્યાત્વ, વિષય અને કષાયાદિરૂપ સમસ્ત વિભાવજળના પ્રવેશ રહિત શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન સહજાનંદ જેનું એક રૂપ છે એવા સુખામૃતથી વિપરીત નરકાદિદુઃખરૂપ ક્ષારજલથી પૂર્ણ સંસારસમૂદ્રને તરવાના ઉપાયભૂત સમાધિરૂપી નાવને સેવતા થકા અર્થાત્ તેના આધારે ચાલતા થકા આવા થશે. અહીં શિવમય, નિરુપમ, જ્ઞાનમય શુદ્ધ આત્મસ્વરૂપ ઉપાદેય છે એવો भावार्थ छ. २. Page #23 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દુ દેવવિરચિત [हो। 3३) ते हउँ वंदउँ सिद्ध-गण अच्छहि जे वि हवंत । परम-समाहि-महग्गिएँ कम्भिधणइँ हुणंत ॥ ३ ॥ तान् अहं वन्दे सिद्धगणान् तिष्ठन्ति येऽपि भवन्तः । __ परमसमाधिमहाग्निना कर्मेन्धनानि जुवन्तः ॥ ३ ॥ ते हउं वंदउं सिद्धगण तानहं सिद्धगणान् वन्दे । ये कथंभूताः । अत्थ( च्छ) हिं जे वि हवंत इदानीं तिष्ठन्ति ये भवन्तः सन्तः । किं कुर्वाणास्तिष्ठन्ति । परमसमाहिमहग्गियइँ कम्मिधणइं हुणंत परमसमाध्यग्निना कर्मेन्धनोनि होमयन्तः । अतो विशेषः । तद्यथा-तान् सिद्धसमूहानहं वन्दे वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानलक्षणपारमार्थिकसिद्धभक्त्या नमस्करोमि । ये किंविशिष्टाः । इदानीं पञ्चमहाविदेहेषु भवन्तस्तिष्ठन्ति श्रीसीमन्धरस्वामिप्रभृतयः । किं कुर्वन्तस्तिष्ठन्ति । वीतरागपरमसामायिकभावनाविनाभूतनिर्दोषपरमात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिवैश्वानरे कर्मेन्धनाहुतिभिः कृत्वा होमं कुर्वन्त इति । अत्र शुद्धात्मद्रव्यस्योपादेयभूतस्य प्राप्त्युपायभूतत्वानिर्विकल्पसमाधिरेवोपादेय इति भावार्थः ॥ ३ ॥ ત્યાર પછી પરમસમાધિરૂપ અગ્નિ વડે કર્મરૂપી ઈશ્વનનો હમ કરતા થકા વત માન વર્તતા સિદ્ધોને હું નમસ્કાર કરું છું - आथा-3 सन्या :-[ तान् सिद्धगणान् अपि] सिद्ध गणेने ५ [ अहं ] दु [ वन्दे ] नम२४१२ ४२ छु [ये] । [ परमसमाधिमहाग्निना ] ५२मसमाधि३५ मा मसि 43 [ कर्मेन्धनानि ] ४३ अन्धनाने [ जुवन्तः ] at 2 [ भवन्तः तिष्ठन्ति ] & मिले छे. ભાવાર્થ –તે સિદ્ધોને હું નમસ્કાર કરું છું. વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપ પારમાર્થિક સિદ્ધ ભક્તિથી હું નમસ્કાર કરું છું કે જેઓ હાલ પંચમહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે, જેમ કે શ્રી સીમંધર આદિ. શું કરતા થકા તેઓ બિરાજે છે? વીતરાગ પરમસામાયિક ભાવનાની સાથે અવિનાભાવી નિર્દોષ પરમાત્માનાં સમ્યફશદ્વાન, સમ્યજ્ઞાન, અને સમ્ય આચરણરૂપ અભેદરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિરૂપ અગ્નિમાં કર્મ રૂપી ઈશ્વનની આહુતિ દ્વારા હેમ કરતા થકા તેઓ બિરાજે છે. અહીં ઉપાદેયભૂત શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિના ઉપાયરૂપ હેવાથી નિર્વિકલ્પ સમાધિ જ ઉપાદેય છે એ भावार्थ छ. 3. Page #24 -------------------------------------------------------------------------- ________________ १३ -हो। ४] પ૨મામપ્રકાશઃ अथ पूर्वकाले शुद्धात्मस्वरूपं प्राप्य स्वसंवेदनज्ञानवलेन कर्मक्षयं कृत्वा ये सिद्धा भूत्वा निर्वाणे वसन्ति तानहं वन्दे४) ते पुणु वंदउँ सिद्ध-गण जे णिव्वाणि वसंति । णोणि तिहुयणि गरुया वि भव-मायरिण पडंति ॥४॥ तान् पुनः वन्दे सिद्ध गणान् ये निर्वाणे वसन्ति । ज्ञानेन त्रिभुवने गुरूका अपि भवसागरे न पतन्ति ॥ ४ ॥ ते पुणु वंदउं सिद्धगण तान् पुनर्वन्दे सिद्धगणोन् । किविशिष्टान् । जे णिव्याणि वसंति ये निर्वाणे मोक्षपदे वसन्ति तिष्ठन्ति । पुनरपि कथंभूता ये। णाणिं तिहुयणि गरुया वि भवसायरि ण पडंति ज्ञानेन त्रिभुवनगुरुका अपि भवसागरे न पतन्ति । अत ऊर्ध्वं विशेषः। तथाहि-तान् पुनर्वन्देऽहं सिद्धगणान् ये तीर्थकरपरमदेवभरतराघवपाण्डवादयः पूर्वकाले वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानवलेन स्वशुद्धात्मस्वरूपं प्राप्य कर्मक्षयं कृत्वेदानी निर्वाणे तिष्ठन्ति सदापि न संशयः। तानपि कथंभूतान् । लोकालोक હવે જેઓ પૂર્વકાલે શુદ્ધ આત્મસ્વરૂપ પામીને સ્વસંવેદનજ્ઞાનના બલથી કને ક્ષય કરીને સિદ્ધ થઈને નિર્વાણમાં વસે છે તેમને હું નમસ્કાર કરું છું - आथा-४ ५-याय:-[ पुनः ] 4जी [ तान् सिद्धगणान् ] ते सिद्धाने [ वन्दे । ई. नभ२४।२ ४२ छु [ ये ] है रेमो [ निर्वाणे ] भासपमा [ वसन्ति ] भिरार छ भने [ ज्ञानेन ] ज्ञाने. ४शन [ त्रिभुवने गुरुकाः अपि ] त्रय सोना गुरु वा छतi ५Y [ भवसागरे न पतन्ति ] भवसागरमा ५७ता नथी. ભાવાર્થ-હવે લોકાલોકના પ્રકાશક કેવલજ્ઞાનરૂપ સ્વસંવેદન વડે ત્રણ લોકના शुरु छे ते सिद्धोने हु री नमः४।२ ४२ छु रे ती ४२ ५२महेवो, भरत, રામચંદ્ર, પાંડવ આદિ પૂર્વકાલે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનના બલથી નિજ શુદ્ધ આત્મસ્વરૂપને પામીને કમને ક્ષય કરી હાલ નિર્વાણમાં સદા કાલને માટે બિરાજી રહ્યા છે, એમાં કાંઈ શંકા નથી. १................१२१३५भूत निर्माणमा (२२ छे ते निalg५४ उपाय छे. ४ ૧ અહીંથી જે સંસ્કૃત ટીકાને અર્થ સમજણ નથી તેને અર્થ લખે નથી. સંસકૃત ટીકા અશુદ્ધ લાગે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ योगीन्हुहेवविरथितः प्रकाशक केवलज्ञानस्वसंवेदनत्रिभुवनगुरून् । त्रैलोक्यालोकनपरमात्मस्वरूपनिश्चयव्यवहारपदपदार्थव्यवहारनयकेवलज्ञानप्रकाशेन समाहितस्वस्वरूपभूते निर्वाणपदे तिष्ठन्ति यतः ततस्तन्निर्वाणपदमुपादेयमिति तात्पर्यार्थः ॥ ४ ॥ अतः ऊर्ध्वं यद्यपि व्यवहारनयेन मुक्तिशिलायां तिष्ठन्ति शुद्धात्मनः fe सिद्धास्तथापि निचयनयेन शुद्धात्मस्वरूपे तिष्ठन्तीति कथयति — ५) ते पुणु वंदउँ सिद्ध-गण जे अप्पाणि वसंत । लोयालोउ विसयल इह अच्छहि विमल नियंत ॥५॥ ૧૪ तान पुनर्वन्दे सिद्धगणान् ये आत्मनि वसन्तः । लोकालोकमपि सकलं इह तिष्ठन्ति विमलं पश्यन्तः ॥ ५ ॥ ते पुणु वंदउं सिद्धगण तान् पुनर्वन्दे सिद्धगणान् । जे अप्पाणि वसंत लोयालोउ वि सयलु इहु अत्थ (च्छ ) हि विमलु णियंत ये आत्मनि वसन्तो लोकालोकं सततस्वरूपपदार्थ निश्चयन्त इति । इदानीं विशेषः । तद्यथा— तान् पुनरहं वन्दे सिद्धगणान् सिद्धसमूहान् वन्दे कर्मक्षयनिमित्तम् । पुनरपि कथंभूतं सिद्धस्वरूपम् । चैतन्यानन्दस्वभावं लोकालोकત્યાર પછી જો કે શુદ્ધ આત્માઓ સિદ્ધ ભગવંતા-વ્યવહારનયથી મુક્તિશિલા ઉપર બિરાજે છે. તે પણ શુદ્ધ નિશ્ચયનયથી પેાતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં જ સ્થિત छे म उहे छे: [ होडी - गाथा-थ अन्वयार्थ:-हु [ पुनः ] ३ [ तान् सिद्ध गणान् । ते सिद्धोने [ वन्दे ] नमस्कार, [ ये ] | [ आत्मनि वसन्तः अपि નિશ્ચયનયથી પેાતાના स्वयम रहेता था पशु [ इह सकलं लोकालोकं अपि ] भा સમસ્ત લેાકાલેાકને [ विमलं ] निर्भस | पश्यन्तः ] प्रत्यक्ष हेमता थ| [ तिष्ठन्ति | मिराने छे. અથૅ કરીને તે સિદ્ધોને નમસ્કાર કરું છું કે જેઓ નિશ્ર્ચયનયથી પેાતાના સ્વરૂપમાં સ્થિત છે અને વ્યવહારનયથી સર્વ લેાકાલેાકને ભાવાઃ—હું કર્માંના ક્ષય १. पाठान्तर:—गुरून् त्रैलोक्या लोकन परमात्मस्वरुप निश्च पव्यवहारपदार्थव्यवहारनयकेवलज्ञान प्रकाशन गुरुकान् । लोकालोकनं परमात्मस्वरुपावलोकनं निश्चयेन पुद्गलादिपदार्थावलोकनं व्यवहारनयेन केवलज्ञानप्रकाशेन ૨ અહીં સંસ્કૃતટીકા અશુદ્ધ છે તેથી હિંદીના આધારે જાવા લખ્યો છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ -होडा ६ ] व्यापसूक्ष्मपर्यायशुद्धस्वरूपं ज्ञानदर्शनोपयोगलक्षणम् । निश्रय एकीभूतव्यवहाराभावे खात्मनि अपि च सुखदुःखभावाभावयोरेकीकृत्य स्वसंवेद्यस्वरूपे स्व तिष्ठन्ति । उपचरितासद्भूतव्यवहारे लोकालोकावलोकनं स्वसंवेद्यं प्रतिभाति, आत्मस्वरूप केवल्पज्ञानोपशमं यथा पुरुषार्थपदार्थदृष्टोः भवति तेषां ब्राह्यवृत्तिनिमित्तमुत्पत्तिस्थूलसूक्ष्मपरपदार्थव्यवहारात्मानमेव जानन्ति । यदि निश्चयेन तिष्ठन्ति तर्हि परकीयसुखदुःखपरिज्ञाने सुखदुःखानुभवं प्राप्नोति, परकीयरागद्वेषहेतुपरिज्ञाने च रागद्वेषमयत्वं च प्राप्नोतीति महदूषणम् । अत्र यत् निश्चयेन स्वस्वरूपेऽवस्थानं भणितं तदेवोपादेयमिति भावार्थः ॥ ५ ॥ सिद्धस्वरूपस्य अथ निष्कलात्मानं सिद्धपरमेष्ठिनं नत्वेदानीं तस्य तत्प्राप्त्युपायस्य च प्रतिपाकं सकलात्मानं नमस्करोमि - પરમાત્મપ્રકાશઃ ६) केवल - दंसण - णाणमय केवल- सुक्ख-सहाय | जिणवर वंदउँ भत्तियए जेहिँ पपासिय भाव ॥ ६ ॥ केवलदर्शनज्ञानमयान् केवलसुखस्वभावा । जिनवरान् वन्दे भक्त्या यैः प्रकाशिता भावाः || ६ || નિઃસ‘દૈહપણે પ્રત્યક્ષ દેખે છે પરંતુ પર પદાર્થોમાં તન્મય નથી, પેાતાના સ્વરૂપમાં તન્મય છે. જો નિશ્ચયનયથી પરપદામાં તન્મય થઇને તેમને જાણે તેા પરના સુખદુઃખનુ જ્ઞાન થતાં પોતાને સુખદુ:ખનેા અનુભવ થાય અને પરકીય રાગદ્વેષ જાણવામાં આવતાં, પેાતાને રાગદ્વેષમયપણું પ્રાપ્ત થાય એવા મહાન દોષ આવે. અહીં જે નિશ્ચયથી સ્વસ્વરૂપમાં અવસ્થાન કહ્યું છે તે જ ઉપાદેય છે એવા भावार्थ छे. प. હવે નિકલાત્મા ( અશરીરી એવા ) સિદ્ધ પરમેથ્રીને નમસ્કાર કરીને હાલ તે સિદ્ધ સ્વરૂપના અને તેની પ્રાપ્તિના ઉપાયના કહેનાર સકલાત્માને ( શ્રી અરિહંત ભગવાનને ) હું નમસ્કાર કરું છું : ૧૫ गाथा-६ भ्यन्वयार्थ:- [ केवलदर्शनज्ञानमयान् ] देवलदर्शन भने કેવલજ્ઞાનમય, [ केवलसुखस्वभावान् ] देवसुस्वभाववाणा | जिनवरान् ] भिनवशेने [ भक्त्या ] लतिथी [ बन्दे ] हुं नमस्र ४२ ४ [ यैः ] भो [ भावाः ] वालवाहि yalia (far: ] 41241 3. १ पाठान्तरः- निश्वयन्त निश्चयन्तस्तिष्ठति Page #27 -------------------------------------------------------------------------- ________________ योगी-यविरथितः [ होडी ७केवलदर्शनज्ञानमयाः केवलसुखस्वभावा ये तान् जिनवरानहं वन्दे । कया। भक्त्या। यः किं कृतम् । प्रकाशिता भावा जीवाजीवादिपदार्था इति । इतो विशेषः । केवलज्ञानाद्यनन्तचतुष्टयस्वरूपपरमात्मतत्त्वसम्यकश्रद्धानज्ञानानुभूतिरूपाभेदरत्नत्रयात्मकं सुखदुःखजीवितमरणलाभालाभशत्रुमित्रसमानभावनाविनाभूतवीतरागनिर्विकल्पसमाधिपूर्व जिनोपदेशं लब्ध्वा पश्चादनन्तचतुष्टयस्वरूपा जाता ये। पुनश्च किं कृतम् । यः अनुवादरूपेण जीवादिपदार्थाः प्रकाशिताः । विशेषेण तु कर्माभावे सति केवलज्ञानाद्यनन्तगुणस्वरूपलाभात्मको मोक्षः, शुद्धात्मसम्यश्रद्धानज्ञानानुष्ठानरूपाभेदरत्नत्रयात्मको मोक्षमार्गश्च, तानहं वन्दे । अत्राहद्गुणस्वरूपस्वशुद्धात्मस्वरूपमेवोपादेयमिति भावार्थः ॥६॥ अथानन्तरं भेदाभेदरत्नत्रयाराधकानाचार्योपाध्यायसाधून्नमस्करोमि७) जे परमप्पु णियंति मुणि परम-समाहि धरेवि । परमाणंदह कारणिण तिण्ण वि ते वि णवेवि ॥७॥ ये परमात्मानं पश्यन्ति मुनयः परमसमाधि धृत्वा । परमानन्दस्य कारणेन श्रीनपि तानपि नत्वा ।। ७ ।। जे परमप्पु णियंति मुणि ये केचन परमात्मानं निर्गच्छन्ति स्वसंवेदनज्ञानेन जानन्ति मुनयस्तपोधनाः । किं कृत्वा पूर्वम् । परमसमाहि धरेवि ભાવાર્થ –કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયસ્વરૂપ પરમાત્મતત્વનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યજ્ઞાન, અને સમ્યગુઅનુભૂતિરૂપ અભેદરત્નત્રયાત્મક એવે, સુખ-દુ:ખ, જીવિત-મરણ, લાભ-અલાભ, શત્રુ-મિત્ર-બધા પ્રત્યે સમાન ભાવના હોવાની સાથે અવિનાભાવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિપૂર્વક જિનપદેશ પામીને જેઓ અનંત ચતુષ્ટયસ્વરૂપ થયા છે અને જેઓએ અનુવાદરૂપે જીવાદિ પદાર્થો પ્રકાશ્યા છે અને વિશેષપણે કર્મને અભાવ થતાં કેવલજ્ઞાનાદિ અનંતગુણ સ્વરૂપની પ્રાપ્તિરૂપ જે મોક્ષ છે અને શુદ્ધ આત્માનાં સમ્યક શ્રદ્ધાન, સમ્યજ્ઞાન, અને સમ્યગઅનુષ્ઠાનરૂપ અભેદ રત્નત્રયાત્મક જે મેક્ષમાર્ગ છે એવા મેક્ષ અને મોક્ષમાર્ગને જેમણે પ્રકાશ્યા છે તેમને હું નમસ્કાર કરું છું. અહીં અહ“તગુણસ્વરૂપ જે સ્વશુદ્ધાત્મસ્વરૂપ છે તેજ ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૬. ત્યાર પછી ભેદભેદરત્નત્રયના આરાધક આચાર્ય ઉપાધ્યાય અને સાધુને હું નમસ્કાર કરું છું – गाथा-७ मन्या :-[ये मुनयः] २ । भुनिया-तपोधना- [परमसमाधिधृत्वा ] २॥ वि४८५ २डित ५२मसमाधिन घा२५५ रीने [ परमानंदस्य कारणेन ] ८५ समाधिया Page #28 -------------------------------------------------------------------------- ________________ -દેહા ૭] પરમાત્મપ્રકાશઃ रागादिविकल्परहितं परमसमाधि धृत्वा । केन कारणेन । परमाणंदह कारणिण निर्विकल्पसमाधिसमुत्पन्नसदानन्दपरमसमरसीभावसुखरसास्वादनिमित्तेन तिणि वि ते वि णवेवि त्रीनप्याचार्योपाध्यायसाधून् नत्वा नमस्कृत्येत्यर्थः । अतो विशेषः । अनुपचरितासद्भूतव्यवहारसंबन्धः द्रव्यकर्मनोकरहितं तथैवाशुद्धनिश्चयसंबन्धः मतिज्ञानादिविभावगुणनरनारकादि विभावपर्यायरहितं यच्चिदानन्दैकस्वभावं शुद्धात्मतत्त्वं तदेव भूतार्थ परमार्थरूपसमयसारशब्दवाच्यं सर्वप्रकारोपादेयभृतं तस्माच्च यदन्यत्तद्धेयमिति । चलमलिनागाढरहितत्वेन निश्चयश्रद्धानबुद्धिः सम्यक्त्वं तत्राचरणं परिणमनं दर्शनाचारस्तत्रैव संशयविपर्यासानध्यवसायरहितत्वेन स्वसंवेदनज्ञानरूपेण ग्राहकबुद्धिः सम्यग्ज्ञानं तत्राचरणं परिणमनं ज्ञानाचारः, तत्रैव शुभाशुभसंकल्पविकल्परहितत्वेन नित्यानन्दमयसुखरसास्वादस्थिरानुभवनं च सम्यकुचारित्रं तत्राचरणं परिणमनं चारित्राचारः तत्रैव परद्रव्येन्छानिरोधेन सहजानन्दैकरूपेण प्रतपनं तपश्चरणं तत्राचरणं परिणमनं तपश्चरणाचारः, तत्रैव ઉત્પન્ન સદા-આનંદરૂપ-પરમસમરસીભાવમય સુખરસનો આસ્વાદ-અનુભવ-કરવા માટે [ g૪મારમાનં ચકિત ] પરમાત્માને દેખે છે–પરમાત્માને સ્વસંવેદનજ્ઞાનવડે જાણે છે – [ તાનમરિ-કિનt] તે ત્રણેયને આચાર્ય, ઉપાધ્યાય, સાધુને નવા ] નમસ્કાર કરીને. ભાવાર્થ-(૧) અનુપચરિત અસદ્ભુત વ્યવહારથી જેનો સંબંધ છે એવાં દ્રવ્યકર્મ અને નોકર્મથી રહિત તેમ જ અશુદ્ધ નિશ્ચયનયથી જેને સંબંધ છે એવા મતિજ્ઞાનાદિ વિભાવગુણ અને નરનારકાદિ વિભાવપર્યાય રહિત ચિદાનંદ જ જેને એક સ્વભાવ છે એવું જે શુદ્ધાત્મતત્વ છે તે જ ભૂતાર્થ છે, પરમાર્થરૂપ “સમયસાર' શબ્દથી વાચ્ય છે, સર્વ પ્રકારે ઉપાયભૂત છે અને તેનાથી જે અન્ય છે તે હેય છે. એવી ચલ, મલિન, અગાઢ રહિતપણે નિશ્ચયશ્રદ્ધાનબુદ્ધિ તે સમ્યકત્વ છે, તેમાં આચરણ પરિણમન તે દર્શનાચાર છે. (૨) તેમાં જ સંશય, વિપર્યાસ, અનધ્યવસાય રહિતપણે સ્વસંવેદનજ્ઞાનરૂપે ગ્રાહકબુદ્ધિ તે સમ્યફજ્ઞાન છે, તેમાં આચરણ-પરિણમન-તે જ્ઞાનાચાર છે. (૩) તેમાં જ શુભાશુભ સંકલ્પવિકલ્પરહિતપણે નિત્યાનંદમય સુખરસના આસ્વાદરૂપ સ્થિર (નિશ્ચલ) અનુભવ તે સમ્યફ ચારિત્ર છે, તેમાં આચરણ-પરિણમન તે ચારિત્રાચાર છે. (૪) તેમાં જ પરદ્રવ્યની ઈચ્છાના નિષેધ વડે એક (કેવલ) સહજાનંદરૂપે પ્રતપન તે તપશ્ચરણ છે, તેમાં આચરણ-પરિણમન-તે તપશ્ચરણાચાર છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ યેગીન્દ્રદેવવિરચિત [દાહા ૭शुद्धात्मस्वरूपे स्वशक्त्यनवगृहनेनाचरणं परिणमनं वीर्याचार इति निश्चयपश्चाचाराः । निःशङ्काद्यष्टगुणभेदो बाह्यदर्शनाचारः, कालविनयाद्यष्टभेदो बाह्यज्ञानाचारः, पश्चमहाव्रतपश्चसमितित्रिगुप्तिनिर्ग्रन्थरूपो बाह्यचारित्राचारः, अनशनादिद्वादशभेदरूपो बाह्यतपश्चरणाचारः, बाह्यस्वशक्त्यनवगूहनरूपो बाह्यवीर्याचार इति । अयं तु व्यवहारपञ्चाचारः पारंपर्येण साधक इति । विशुद्वज्ञानदर्शनस्वभावशुद्धात्मतत्त्वसम्यकश्रद्धानज्ञानानुष्ठानब हिर्द्रव्येच्छानिवृत्तिरूपं तपश्चरणं स्वशक्त्यनवगृहनवीर्यरूपाभेदपश्चाचाररूपात्मकं शुद्धोपयोगभावनान्तर्भूतं वीतरागनिर्विकल्पसमाधि स्वयमाचरन्त्यन्यानाचारयन्तीति भवन्त्याचार्यास्तानहं वन्दे। पञ्चास्तिकायपइद्रव्यसप्ततत्त्वनवपदार्थेषु मध्ये शुद्धजीवास्तिकायशुद्धजीवद्रव्यशुद्धजीवतत्त्वशुद्धजीवपदार्थसंज्ञं स्वशुद्धात्मभावमुपादेय तस्माच्चान्यद्धेयं कथयन्ति, शुद्धात्मस्वभावसम्यश्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मकं निश्चयमोक्षमार्ग च ये कथयन्ति ते भवन्त्युपाध्याया (૫) તેમાં જ શુદ્ધાત્મસ્વરૂપમાંજ સ્વશક્તિને ગેપડ્યા સિવાય આચરણપરિણમન-તે વીર્યાચાર છે. એ પ્રમાણે નિશ્ચય પંચાચાર છે. (૧) નિઃશંકાદિ અંગરૂપ આઠ ભેદ તે બાહ્ય દર્શનાચાર છે. (૨) કાલ, વિનયાદિ આઠ ભેદ તે બાહ્ય જ્ઞાનાચાર છે. (૩) પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, નિગ્રંથરૂપ બાહ્ય ચારિત્રાચાર છે. (૪) અનશનાદિ બાર ભેદરૂપ બાહ્ય તપશ્ચરણાચાર છે. (૫) બાહ્ય સ્વશક્તિને ન ગેપવવારૂપ બાહ્ય વિર્યાચાર છે. આ વ્યવહાર પચાચાર પરંપરાએ મોક્ષના સાધક છે. વિશુદ્ધ જ્ઞાન, વિશુદ્ધ દર્શન જેને સ્વભાવ છે એવા શુદ્ધ આત્મતત્ત્વનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યમ્ જ્ઞાન, સમ્યક્ અનુષ્ઠાન તથા બાહાદ્રવ્યની ઈચ્છાની નિવૃત્તિરૂપ તપશ્ચરણ, સ્વશક્તિને ન ગેપવવારૂપ વીર્ય-એ રૂપ અભેદ પંચાચારાત્મક શુદ્ધોપગભાવનામાં અન્તભૂત એવી વીતરાગ નિર્વિકલ્પસમાધિને જેઓ સ્વયં આચરે છે અને અન્યને આચરાવે છે તેઓ આચાર્યો છે તેમને હું નમસ્કાર કરું છું. પંચાસ્તિકાય, છ દ્રવ્ય, સાતતત્વ નવ પદાર્થો છે, તેમાં શુદ્ધ જીવાસ્તિકાય, શુદ્ધ જીવદ્રવ્ય, શુદ્ધ જીવતત્ત્વ, શુદ્ધ જીવપદાર્થ એવા સંજ્ઞાધારક સ્વશુદ્ધાતમભાવ ( સ્વશુદ્ધાતમપદાર્થ ) ઉપાદેય છે તેનાથી જે અન્ય છે તે હેય છે, એ ઉપદેશ જેઓ કરે છે અને શુદ્ધ આત્મસ્વભાવનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યગુ જ્ઞાન અને સમ્યમ્ આચરણરૂપ અભેદ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫૨મામપ્રકાશઃ -होड ८] स्तानहं वन्दे । शुद्धबुद्धैकस्वभावशुद्धात्मतच्चसम्यश्रद्धानज्ञानानुचरणतपश्चरणरूपाभेदचतुर्विधनिश्चयाराधनात्मकवीतरागनिर्विकल्पसमाधिं ये साधयन्ति ते भवन्ति साधवस्तानहं वन्दे । अत्र य मेव ते समाचरन्ति कथयन्ति साधयन्ति च वीतरागनिर्विकल्पसमाधिं तमेवोपादेयभूतस्य स्वशुद्धात्मतत्वस्य साधकत्वादुपादेयं जानीहीति भावार्थः ॥७॥ इति प्रभाकरभट्टस्य पञ्चपरमेष्ठिनमस्कारकरणमुख्यत्वेन प्रथममहाधिकारमध्ये दोहकसूत्रसप्तकं गतम् । अथ प्रभाकरभट्टः पूर्वोक्तप्रकारेण पञ्चपरमेष्ठिनो नत्वा पुनरिदानी श्रीयोगीन्द्रदेवान् विज्ञापयति८) भावि पणविवि पंच-गुरु सिरि-जोइंदु-जिणाउ । भट्टपहायरि विण्णविउ विमलु करेविणु भाउ ॥ ८॥ भावेन प्रणम्य पञ्चगुरून श्रीयोगीन्दुजिनः । भट्टप्रभाकरेण विज्ञापितः विमलं कृत्वा भावम् ॥ ८ ॥ રત્નત્રયાત્મક નિશ્ચય મેક્ષમાર્ગને જેઓ કહે છે તેઓ ઉપાધ્યાયે છે, તેમને હું નમસ્કાર શુદ્ધ, બુદ્ધ જેને એક સ્વભાવ છે એવા શુદ્ધ આત્મતત્ત્વનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યગૂ જ્ઞાન, અને સમ્યફ આચરણ, તપશ્ચરણરૂપ અભેદ ચતુર્વિધ નિશ્ચય-આરાધનાત્મક વિતરાગનિર્વિકલ્પસમાધિને જેઓ સાધે છે તેઓ સાધુ છે. તેમને હું નમસ્કાર કરું છું. અહીં જે વીતરાગ નિવિકલ્પસમાધિને તેઓ (આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ ) આચરે છે, કહે છે અને સાધે છે તે જ વીતરાગનિર્વિકલ્પસમાધિ ઉપાદેયભૂત સ્વશુદ્ધાત્મતત્ત્વની સાધક હોવાથી ઉપાદેય જાણે એ ભાવાર્થ છે. ૭. આ પ્રમાણે પ્રભાકરભટ્ટના પંચપરમેષ્ટીને નમસ્કારકરણની મુખ્યતાથી પ્રથમ મહાધિકારમાં સાત દેહક સૂત્રો સમાપ્ત થયાં. ઈતિ પીઠિકા હવે પ્રભાકરભટ્ટ પૂર્વોક્ત પ્રકારે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને ફરી અહીં શ્રી योगीन्द्रदेवने विनती ४२ छ: आथा-८ अन्वयार्थ:-[ भावेन ] माशुद्धिथी [पंचगुरून् ] ५य५२भेष्ठीन [ प्रणम्य ] नमः॥२ ४शन [ भट्ट प्रभाकरेण ] प्रमा२मट्ट [ भावं विमलं कृत्वा ] पोताना Page #31 -------------------------------------------------------------------------- ________________ योगीन्दुद्वेषविरथितः [ होडा - भावि पणविवि पंचगुरु भावेन भावशुद्धया प्रणम्य । कानू । पञ्चगुरून् । पार्तिक कृतम् । सिरिजोइंदु जिणाउ भट्टपहायरि विष्णविउ विमलु करे विणु भाउ श्रीयोगीन्द्रदेवनामा भगवान् प्रभाकरभट्टेन कर्तृभूतेन विज्ञापितः विमलं कृत्वा भावं परिणाममिति । अत्र प्रभाकरभट्टः शुद्धात्मतत्त्वपरिज्ञानार्थं श्रीयोगीन्द्रदेवं भक्तिप्रकर्षेण विज्ञापितवानित्यर्थः ॥ ८ ॥ २० तद्यथा ९) गउ संसारि वसंताहँ सामिय कालु अणंतु । पर माँ किं पिण पतु सुह दुक्खु जि पत्तु महंतु ॥ ९ ॥ गतः संसारे वसतां स्वामिन् कालः अनन्तः । परं मया किमपि न प्राप्तं सुखं दुःखमेव प्राप्तं महत् ॥ ९ ॥ गउ संसार वसंताहं सामिय कालु अणंतु गतः संसारे वसतां तिष्ठतां हे स्वामिन् । कोऽसौ । कालः । कियान् । अनन्तः । पर मई किं पण पतु सुहु दुक्खु जि पत्तु महंतु परं किंतु मया किमपि न प्राप्तं सुखं दुःखमेत्र प्राप्तं महदिति । इतो विस्तरः । तथाहि - स्वशुद्धात्मभावनापरिणामने निर्माण उरीने [ श्री योगीन्दु जिनः ] श्री योगीन्द्रदेव नामना लगवानने [ विज्ञापितः ] महालस्तिपूर्व विनंती रे छे. શુદ્ધ આત્મતત્ત્વને જાણવા માટે શ્રીયેગીન્દ્રદેવને ભાવા:——અહીં પ્રભાકરભટ્ટ મહાભક્તિપૂર્વક વિનંતી કરે છે. ૮, તે વિનંતી આ પ્રમાણે છે: गाथा अन्वयार्थ :- [ स्वामिन् ] हे स्वाभी ! [ संसारे रहेता [ अनंतः कालः ] अनंतास [ गतः ] गया [ परं ] सुखं] वसतां ] આ સસારમાં ] [ मया ] हु [ किमपि सुभ [ न प्राप्तं नाभ्ये [ महत दुखं एव ] भद्धा हुः ४ पाभ्यो. ભાવા:–સ્વશુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદમય સમરસીભાવરૂપ સુખામૃતથી વિપરીત નારકાદિના દુઃખરૂપ ક્ષાર॰લથી ( ખારા જલથી ) પૂર્ણ ( ભરપૂર ) ४२, અમર પદ્મથી વિપરીત જન્મ, જરા, મરણુરૂપ મકરાદિ જલચરસમૂહથી સ...કી અનાકુલત્વ જેનું લક્ષણ છે એવા પારમાર્થિક સુખથી વિપરીત અનેક પ્રકારના માનસાદિ દુઃખરૂપ વડવાનલશિખાથી અદરમાં પ્રજ્વલિત, વીતરાગ નિર્વિકલ્પ Page #32 -------------------------------------------------------------------------- ________________ -होडा ८ ] પરમાત્મપ્રકાશઃ समुत्पन्नवीतरागपरमानन्द स भर सी भावरूप सुखामृत विपरीतनारकादिदुःखरूपेण क्षारनीरेण पूर्णे अजरामरपद विपरीत जा तिजरामरणरूपेण मकरादिजलचर समूहेन संकीर्णे अनाकुलत्वलक्षणपारमार्थिकमुख विपरीतनानामानसा दिदुःखरूपवडवानल शिखासंदीपिताभ्यन्तरे वीतरागनिर्विकल्प समाधिविपरीत संकल्प विकल्पजालरूपेण कल्लोलमालासम्हेन विराजिते संसारसागरे वसतां तिष्ठतां हे स्वामिन्ननन्तकालो गतः । कस्मात् । एकेन्द्रियविकलेन्द्रियपञ्चेन्द्रियसंज्ञिपर्याप्तमनुष्यत्व देशकुलरूपेन्द्रियपटुत्वनिव्यायुष्कवबुद्धिसद्धर्मश्रवणग्रहणधारणश्रद्धानसंयम विषयसुखव्यावर्तनक्रोधादिकषायनिवर्तनेषु परंपरया दुर्लभेषु । कथंभूतेषु । लब्धेष्वपि तपोभावनाधर्मेषु शुद्धात्मभावनाधर्मेषु शुद्धात्मभावनालक्षणस्य वीतरागनिर्विकल्पसमाधिदुर्लभत्वात् । तदपि कथम् । वीतरागनिर्विकल्पसमा धियो धिप्रतिपक्षभूतानां मिथ्यात्वविषयकषायादिविभाव परिणामानां प्रबलत्वादिति । सम्यग्दर्शनज्ञानचारित्राणामप्राप्तप्रापणं बोधिस्तेषामेव निर्विघ्नेन भवान्तरप्रापणं समाधिरिति बोधिसमाधिलक्षणं यथासंभवं सर्वत्र ज्ञातव्यम् । तथा चोक्तम् — “ इत्यतिदुर्लभरूपां वोधि लब्ध्वा यदि प्रमादी स्यात् । संसृतिभीमारण्ये भ्रमति वराको नरः सुचिरम् || परं किंतु સમાધિથી વિપરીત સ*કલ્પવિકલ્પજાલરૂપ કલ્લાલેાના માલાસમૂહથી વિરાજિત એવા સંસારસાગરમાં વસતાં હૈ સ્વામી! અન’તકાલ ગયા, કારણકે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પચેન્દ્રિય, सौंशी, पर्याप्त, मनुष्यत्व, आर्यक्षेत्र, उत्तमस, सुंद२३५, इन्द्रियपटुता, निर्व्याधि आयुष्य એમનું મળવું ઉત્તરાત્તર એક બીજાથી દુર્લભ છે, ( કદાચિંત તેમની પ્રાપ્તિ થઈ જાય तोपशु ) उत्तममुद्धि, सद्धर्भनु श्रवणु, श्रणु, धारण, श्रद्धान, संयम, विषयसुणथी व्या વન, ક્રાધાદિ કષાયથી નિવન આ સવ ઉત્તરોત્તર એકબીજાથી અતિદુલ ભ છે.૧ 11 આ બધાથી શુદ્ધાત્મભાવનાસ્વરૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ અત્યંત દુČભ છે; વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ એધિથી પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ, વિષય, કષાય આદિ વિભાવપરિણામેની પ્રખલતા છે તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યપ્ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. તેમનુ પામવું તે એધિ છે અને તેમનું જ નિવિજ્ઞપણે ભવાન્તરમાં ધારી રાખવું તે સમાધિ છે. આ પ્રમાણે ખેાધિ અને સમાધિનું લક્ષણ યથાસંભવ સત્ર જાણવું. धुं छे :- “ इत्यातिदुर्लभरूपां बोधि लब्ध्वा यदि प्रमादी स्यात् । संसृतिभीमारण्ये भ्रमति वराको नरः सुचिरम् ॥ १. शुद्धात्मभावनाधर्मेषु शुद्धात्मभावनालक्षणस्य वीत - शुद्धात्मभावनालक्षणवीत ૨. જે સંસ્કૃત ટીકાના અર્થ સમજાણા નથી તેના અર્થ અત્રે લખ્યા નથી. ૨૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ યેગીન્દુ દેવવિરચિત [ દેહા ૧૦बोधिसमाध्यभावे पूर्वोक्तसंसारे भ्रमतापि मया शुद्धात्मसमाधिसमुत्पन्नवीतरागपरमानन्दसुखामृतं किमपि न प्राक्षं किंतु तद्विपरीतमाकुलत्वोत्पादकं विविधशारीरमानसरूपं चतुर्गतिभ्रमणसंभवं दुःखमेव प्राप्तमिति । अत्र यस्य वीतरागपरमानन्दसुखस्योलामे भ्रमितो जीवस्तदेवोपादेयमिति भावार्थः ॥ ९ ॥ अथ यस्यैव परमात्मस्वभावस्यालाभेऽनादिकाले भ्रमितो जीवस्तमेव पृच्छति૨૦) વડ–1–ટુર્વË તત્તાë નો પરમg૩ વરૂ I चउ-गइ-दुक्ख-विणासयरु कहहु पसाएँ सो वि ॥१०॥ चतुर्गतिदुःखैः तप्तानां यः परमात्मा कश्चित् । ચતુતિઃવનારાજઃ વથા પ્રાન તમf | ૨૦ || चउगइदुक्खहं तत्ताहं जो परमप्पउ कोइ चतुर्गतिदुःखतप्तानां जीवानां यः कश्चिच्चिदानन्दैकस्वभावः परमात्मा । पुनरपि कथंभूतः। चउगइदुक्खविणासयरु અર્થ:–અતિદુર્લભ બોધિ પામીને જે જીવ પ્રમાદી થાય તે તે વરાક (બિચારે, રંક) પુરુષ સંસારરૂપી ભયંકર અરણ્યમાં ઘણું કાલ સુધી ભ્રમણ કરે છે. પણ બેધિસમાધિના અભાવે પૂર્વોક્ત સંસારમાં ભ્રમણ કરતા મેં શુદ્ધ આત્મસમાધિથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ સુખામૃત જરાય પણ ન પ્રાપ્ત કર્યું પણ તેનાથી વિપરીત આકુલતાના ઉત્પાદક વિવિધ શારીરિક અને માનસિક ચાર ગતિના ભ્રમણમાં થતું દુઃખ જ પ્રાપ્ત કર્યું. અત્રે જે વીતરાગ પરમાનંદરૂપ સુખની પ્રાપ્તિ ન થતાં, આ જીવ ભટક્યો તે જ સુખ ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૯. હવે જે પરમાત્મ સ્વભાવની પ્રાપ્તિ ન થતાં, જીવ અનાદિકાલથી ભટક્યા તે પરમાત્મસ્વભાવનું વ્યાખ્યાન શ્રી પ્રભાકર ભટ્ટ પૂછે છે ગાથા-૧૦ અન્વયાર્થ:-[ જતુતિ દુઃ તcતાનાં] ચાર ગતિનાં દુઃખથી તપ્ત જીનાં [ રસુતિ:વિનાશવરઃ ] ચાર ગતિનાં દુઃખને વિનાશ કરનાર [ : શ્ચિત પરમારHT ] જે કઈ પરમાત્મા છે [ ]િ તે જ પરમાત્માના સ્વરૂપને હે ભગવાન્ ! [ પ્રતા ] મહાકૃપા કરીને [ રથય] કહે. ભાવાર્થ –ચાર ગતિનાં દુઃખથી તપ્ત જીવોની આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા, અને પરિગ્રહસંજ્ઞા આદિરૂપ સમસ્ત વિભાવ રહિત તથા વિતરાગ નિર્વિકલ્પ Page #34 -------------------------------------------------------------------------- ________________ -होडा ११] પરમાત્મપ્રકાશઃ आहारभयमैथुनपरिग्रहसंज्ञारूपादिसमस्त विभावरहितानां वीतरागनिर्विकल्पसमाधिबलेन परमात्मोत्थसहजानन्दैकसुखामृतसंतुष्टानां जीवानां चतुर्गतिदुःखविनाशकः कहहु पसाएं सो विहे भगवन् तमेव परमात्मानं महाप्रसादेन कथयेति । अत्र । योऽसा परमसमाधिरतानां चतुर्गतिदुःखविनाशकः स एव सर्वप्रकारेणोपादेय इति तात्पर्यार्थः ॥ १० ॥ एवं त्रिविधात्मप्रतिपादकप्रथम महाधिकारमध्ये प्रभाकरभट्ट विज्ञप्तिकथन मुख्यत्वेन दोहकसूत्रत्रयं गतम् । २३ अथ प्रभाकरभट्टविज्ञापनानन्तरं श्रीयागीन्द्रदेवा स्त्रिविधात्मानं कथयन्ति — ११) पुणु पुणु पणविवि पंच - गुरु भावे चित्ति धरेवि । भट्टपहायर णिसुणि तुहुँ अप्पा तिविहु कहेवि (वि ? ) ॥ ११॥ पुनः पुनः प्रणम्य पञ्चगुरून् भावेन चित्ते धृत्वा । भट्टप्रभाकर निश्रृणु त्वम् आत्मानं त्रिविधं कथयामि ॥ ११ ॥ पुणु पुणु पणविवि पंचगुरु भावें चित्ति धरेवि पुनः पुनः प्रणम्य पञ्चगुरूनहम् । किं कृत्वा । भावेन भक्तिपरिणामेन मनसि धृत्वा पश्चात् સ્વભાવ સમાધિના ખલથી પરમ આત્માથી ઉત્પન્ન એક ( કેવલ ) સહજાનદરૂપ સુખામૃતથી સંતુષ્ટ જીવાનાં ચારગતિનાં દુ:ખના વિનાશક ચિદાનંદ જેના એક છે એવા જે કાઈ પરમાત્મા છે તે જ પરમાત્માને ઙે ભગવાન્ ! મહાકૃપા કરીને કહે. અહીં જે પરમસમાધિમાં રત જીવાનાં ચાર ગતિનાં દુઃખના વિનાશક છે તે જ સર્વ પ્રકારે ઉપાદેય છે. ૧૦ એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક પ્રથમ મહાધિકારમાં પ્રભાકર ભટ્ટની વિનંતીના કથનની મુખ્યતાથી ત્રણ દાહક સુત્રો સમાપ્ત થયાં. હવે પ્રભાકરભટ્ટની વિનંતી સાંભળીને શ્રી યાગીન્દ્રદેવ ત્રણ પ્રકારના આત્માનું २१३५ ४हे छे: ગાથા-૧૧ अन्वयार्थ:-[ पंच गुरून् ] पथपरमेष्ठीने [ पुनः पुन: ] વાર વાર [ प्रणम्य ] नमस्४२ श्रीने अने [ भावेन ] लतिना परिणामथी तेभने [ चित्ते ] भनमां [ धुत्वा ] राजीने [ त्रिविध ] त्रशु प्रहारना [ आत्मानं ] आत्माने [ कथयामि ] तो [ भट्ट प्रभाकर ] हे प्रला ४२लट्ट [ त्वं | तूं [ निशृणु ] निश्चयथी सांल. ભાવાર્થ :-અહિરાત્મા, અન્તરાત્મા, અને પરમાત્માના ભેદથી ત્રણ પ્રકારના આત્મા છે. તે હું પ્રભાકર ભટ્ટ ! તે' જેવી રીતે આ ત્રણ પ્રકારને આત્મા મને Page #35 -------------------------------------------------------------------------- ________________ २४ यादवविरथितः [हो। १२भट्टपहायर णिसुणि तुहुं अप्पा तिविहु कहेवि हे प्रभाकरभट्ट ! निश्चयेन शृणु त्वं त्रिविधमात्मानं कथयाम्यहमिति । बहिरात्मान्तरात्मपरमात्मभेदेन त्रिविधात्मा भवति । अयं त्रिविधात्मा यथा त्वया पृष्टो हे प्रभाकरभट्ट तथा भेदाभेदरत्नत्रयभावनाप्रियाः परमात्मभावनोत्थवीतरागपरमानन्दसुधारसपिपासिता वीतरागनिर्विकल्पसमाधिसमुत्पन्नसुखामृतविपरीतनारकादिदुःखभयभीता भव्यवरपुण्डरीका भरतसगर-राम-पाण्डव-श्रेणिकादयोऽपि वीतरागसर्वज्ञतीर्थंकरपरमदेवानां समवसरणे सपरिवारा भक्तिभरनमितोत्तमाङ्गाः सन्तः सर्वागमप्रश्नानन्तरं सर्वप्रकारोपादेयं शुद्धात्मानं पृच्छन्तीति । अत्र त्रिविधात्मस्वरूपमध्ये शुद्धात्मस्वरूपमुपादेयमिति भावार्थः ॥११॥ अथ त्रिविधात्मानं ज्ञात्वा बहिरात्मानं विहाय स्वसंवेदनज्ञानेन परं परमात्मानं भावय त्वमिति प्रतिपादयति१२) अप्पा ति-विहु मुणेवि लहु मूढउ मेल्लहि भाउ । मुणि सण्णाणे णोणमउ जो परमप्प-सहाउ ॥ १२ ॥ आत्मानं त्रिविधं मत्वा लघु मूढं मुश्च भावम् । मन्यस्व स्वज्ञानेन ज्ञानमयं यः परमात्मस्वभावः ।। १२ ।। પુછો તેવી રીતે ભેદભેદરત્નત્રયની ભાવના જેમને પ્રિય છે એવા, પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ સુધારસના પિપાસુ, વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી સમુત્પન્ન સુખામૃતથી વિપરીત નારકાદિ દુઃખથી ભયભીત, ભવ્યમાં મહા શ્રેષ્ઠ ભારત, સગર, રામચંદ્ર, પાંડવ, શ્રેણિક, વગેરે પણ પરિવાર સહિત, વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર પરમદેવના સમવસરણમાં અત્યંત ભક્તિભાવથી મસ્તક નમાવતા થકા સર્વ આગમના પ્રશ્નો કર્યા પછી, સર્વ પ્રકારે ઉપાદેયભૂત શુદ્ધ આત્માનું સ્વરૂપ જ પૂછતા હતા. અહીં ત્રણ પ્રકારના આત્માના સ્વરૂપમાંથી શુદ્ધ આત્માનું સ્વરૂપ ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૧૧. હવે ત્રણ પ્રકારના આત્માને જાણીને બહિરાત્માને છેડીને સ્વસવેદનજ્ઞાન વડે તુ પરમ અર્થાત્ પરમાત્માને ભાવ એમ કહે છે – ગાથા-૧ર सन्या :- प्रमा४२ भट्ट ! तु [त्रिविधं आत्मानं ] जय प्रा२ना मामाने [ मत्वा ] तीन [ मूढं ] मडिरामस्व३५ [भावं] परिणामने [लघु] शीर ४ [मुञ्च ] छ। मने [ स्वज्ञानेन ] सन्तरामरक्षा पीत निवि४८५ २५ Page #36 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશ -हो। १३] ૨૫ अप्पा तिविहु मुणेवि लहु मूढउ मेलहि भाउ हे प्रभाकरभट्ट आत्मानं त्रिविधं मत्वा लघु शीघ्रं मूढं बहिरात्मस्वरूपं भावं परिणाम मुश्च । मुणि सण्णाणे णाणमउ जो परमप्पसहाउ पश्चात् त्रिविधात्मपरिज्ञानानन्तरं मन्यस्व जानीहि । केन करणभूतेन । अन्तरात्मलक्षणवीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानेन । कं जानीहि । यं परात्मस्वभावम् । किंविशिष्टम् । ज्ञानमयं केवलज्ञानेन निर्वृत्तमिति । अत्र योऽसौ स्वसंवेदनज्ञानेन परमात्मा ज्ञातः स एवोपादेय इति भावार्थः । स्वसंवेदनज्ञाने वीतरागविशेषणं किमर्थमति पूर्वपक्षः, परिहारमाह-विषयानुभवरूपस्वसंवेदनज्ञानं सरागमपि दृश्यते तन्निषेधार्थमित्यभिप्रायः ॥ १२ ॥ अथ त्रिविधात्मसंज्ञां बहिरात्मलक्षणं च कथयति१३) मूढ वियक्खणु बंभु पर अप्पा ति-विहु हवेह । देहु जि अप्पा जो मुणइ सो जणु मूदु हवेइ ॥१३॥ मूढो विचक्षणो ब्रह्मा परः आत्मा त्रिविधो भवति । देहमेव आत्मानं यो मनुते स जनो मूढो भवति ॥ १३ ॥ सहनशान 43 [ज्ञानमयं ] ज्ञानमय-सज्ञानथा स्थायेस [यः परमात्मस्वभावः] २ ५२मात्मस्वमा छे तेन [ मन्यस्व ] ty, ભાવાર્થ –અહીં સ્વસંવેદનજ્ઞાન વડે જે આ પરમાત્મા જણાયે તે જ ઉપાદેય છે. પૂવપક્ષ–સ્વસંવેદનજ્ઞાનને “વીતરાગ' વિશેષણ શા માટે લગાડયું છે? તેનું સમાધાન –વિષયોના અનુભવરૂપ સ્વસંવેદનજ્ઞાન સરાગ પણ જોવામાં આવે છે તેથી તેના નિષેધ અર્થે “વીતરાગ” એવું વિશેષણ જ્ઞાનને લગાડયું છે એ भलिभाय छे. १२. હવે ત્રણ પ્રકારના આત્માની સંજ્ઞા અને બહિરાત્માનું લક્ષણ કહે છે. ગાથા-૧૩ मया :-[ मूढः ] भू८ मडिरात्मा छ, [विचक्षणः ] वियक्ष सन्तरात्मा छ भने [ परःब्रह्मा ] ५२म-ब्रह्मा-५२मात्मा छ, मे प्रमाणे [ आत्मा ] मामा [त्रिविधः ] त्रा ४२ छ. [ यः] 2 [ देह एव ] ३७ने ४ [ आत्मानं ] मात्मा [ मनुते ] ॥णे छ | सः जनः] ते al: [ मूढ ] भूट [ भवति ] छे. Page #37 -------------------------------------------------------------------------- ________________ यादवविरथितः [ोड १४मूढ वियक्खणु बंभु परु अप्पा तिविहु हवेइ मूढो मिथ्यात्वरागादिपरिणतो बहिरात्मा, विचक्षणो वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानपरिणतोऽन्तरात्मा, ब्रह्मा शुद्धबुद्धकस्वभावः परमात्मा । शुक्रबुद्धस्वभावलक्षणं कथ्यते—शुद्धो रागादिरहितो बुद्धोऽनन्तज्ञानादिचतुष्टयसहित इति शुद्धबुद्धस्वभावलक्षणं सर्वत्र ज्ञातव्यम् । स च कथंभूतः ब्रह्मा । परमो भावकर्मद्रव्यकर्मनोकर्मरहितः । एवमात्मा त्रिविधो भवति । देहु जि अप्पा जो मुणइ सो जणु मृदु हवेइ वीतरागनिर्विकल्पसमाधिसंजातसदानन्दैकसुखामृतस्वभावमलभमानः सन् देहमेवात्मानं यो मनुते जानाति स जनो लोको मूढात्मा भवति इति । अत्र बहिरात्मा हेयस्तदपेक्षया यद्यप्यन्तरात्मोपादेयस्तथापि सर्वप्रकारोपादेयभूतपरमात्मापेक्षया स हेय इति तात्पर्यार्थः ॥ १३ ॥ अथ परमसमाधिस्थितः सन् देहविभिन्नं ज्ञानमयं परमात्मानं योऽसौ जानाति सोऽन्तरात्मा भवतीति निरूपयति१४) देह-विभिण्णउ णाणमउ जो परमप्पु णिएइ । परम-समाहि-परिट्ठियउ पंडिउ सो जि हवेइ ॥ १४ ॥ ભાવાર્થ-મૂઢ મિથ્યાત્વ રાગાધિરૂપે પરિણમતો થકે બહિરાત્મા છે, વિચક્ષણ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમત થકે અન્તરાત્મા છે પરમ ભાવકર્મ, દિવ્યકર્મ, કર્મ રહિત-બ્રહ્મા-શુદ્ધબુદ્ધ-એક સ્વભાવી-પરમાત્મા છે. શુદ્ધ, બુદ્ધ સ્વભાવનું સ્વરૂપ કહેવામાં આવે છે. શુદ્ધ અર્થાત્ રાગાદિથી રહિત, બુદ્ધ અર્થાત્ અનંતજ્ઞાનાદિ ચતુષ્ટય સહિત, એ પ્રમાણે શુદ્ધ, બુદ્ધ, સ્વભાવનું સ્વરૂપ સર્વત્ર જાણવું. એ રીતે આત્મા ત્રણ પ્રકારે છે. વીતરાગ નિર્વિકલ્પસમાધિથી ઉત્પન્ન એક (કેવલ) સદાનંદરૂપ સુખામૃત સ્વભાવને નહિ પ્રાપ્ત કરતે થકે જે દેહને જ આત્મા માને છે તે લેક મૂઢાત્મા છે. અહીં (આ ત્રણ પ્રકારના આત્મામાંથી ) બહિરામા હેય છે, તેની અપેક્ષાએ જો કે અન્તરાત્મા ઉપાદેય છે તે પણ સર્વ પ્રકારે ઉપાદેયભૂત પરમાત્માની અપેક્ષાએ તે હેય છે. એ તાત્પર્યાર્થ છે. ૧૩. હવે પરમસમાધિમાં સ્થિત થયે થકે જે દેહથી ભિન્ન જ્ઞાનમય પરમાત્માને જાણે છે તે અન્તરાત્મા છે એમ કહે છે – Page #38 -------------------------------------------------------------------------- ________________ ૫રમાત્મપ્રકાશઃ २७ -होड १४] देहविभिन्नं ज्ञानमयं यः परमात्मानं पश्यति । परमसमाधिपरिस्थितः पण्डितः स एव भवति ॥ १४ ॥ देहविभिण्णउ णाणमउ जो परमप्पु णिएइ अनुपचरितासद्भूतव्यवहारनयेन देहादभिन्नं निश्चयनयेन भिन्नं ज्ञानमयं केवलज्ञानेन निर्वत्तं परमात्मानं योऽसौ जानाति परमसमाहिपरिट्ठियउ पंडिउ सो जि हवेइ वीतरागनिर्विकल्पसहजानन्दैकशुद्धात्मानुभूतिलक्षणपरमसमाधिस्थितः सन् पण्डितोऽन्तरात्मा विवेकी स एव भवति । "कः पण्डितो विवेकी" इति वचनात् , इति अन्तरात्मा हेयरूपो, योऽसौ परमात्मा भणितः स एव साक्षादुपादेय इति भावार्थः ॥ १४ ॥ अथ समस्तपरद्रव्यं मुक्त्वा केवलज्ञानमयकर्मरहितशुद्धात्मा येन लब्धः स परमात्मा भवतीति कथयति ગાથા-૧૪ मन्या :-[ये ] 2 [परमसमाधिपरिस्थित: ] ५२मसमाधिमा स्थित थय। थी, [ देहविभिन्नं ] ३७थी मिन्न [ ज्ञानमयं ] ज्ञानमय [ परमात्मानं ] ५२मात्मान [पश्यति ] हेथे छे-कणे छ [ सः एव ] ते ४ [ पंडितः भवति ] पडित छे. ભાવાર્થ –જે કઈ વીતરાગ નિર્વિકલ્પ સહજ આનંદરૂપ એક (કેવલ) શુદ્ધાત્માનુભૂતિ જેનું લક્ષણ છે એવી પરમસમાધિમાં સ્થિત થયે થક, અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી દેહથી અભિન્ન અને નિશ્ચયનયથી દેહથી ભિન્ન જ્ઞાનમય કેવલજ્ઞાનથી રચાયેલ પરમાત્માને જાણે છે તે જ પંડિત-વિવેકી અન્તરાત્મા છે. १" कः पण्डितो विवेकी" " इति वचनात् " " (अर्थ:-५डित ? तो है रे विवेकी छे,") से भागभर्नु वयन छे. એ પ્રમાણે અત્તરાત્મા હેયરૂપ છે, જે પરમાત્મા છે તે જ સાક્ષાત્ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૧૪. હવે સમસ્ત પરદ્રવ્યને છોડીને જેણે કેવલજ્ઞાનમય, કમરહિત શુદ્ધ આત્માને પ્રાપ્ત કર્યો છે તે પરમાત્મા છે એમ કહે છે – ૧. અમોઘ વર્ષ, પ્રશ્નોત્તરમાલા ૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ २८ योगीन्हुद्देवविरथितः [ होडा १५ १५) अप्पा लडउ णाणमउ कम्म-विमुक्ते जेण । मेल्लिवि सलु विदव्वु परु सो परु मुणहि मणेण ॥१५॥ आत्मा लब्धी ज्ञानमयः कर्मविमुक्तेन येन । मुक्त्वा सकलमपि द्रव्यं परं तं परं मन्यस्व मनसा ।। १५ ।। अप्पा लद्धउ गाणमउ कम्मविमुक्कें जेण आत्मा लब्धः प्राप्तः । किंविशिष्टः । ज्ञानमयः केवलज्ञानेन निर्वृत्तः । कथंभूतेन सता । ज्ञानावरणादिद्रव्यकर्मभावकर्मरहितेन येन । किं कृत्वात्मा लब्धः । मेल्लिवि सयलु वि दन्छु परु सो परु मुणहि मणेण । मुक्त्वा परित्यज्य । किम् । परं द्रव्यं देहरागादिकम् । सकलं कतिसंख्योपेतं समस्तमपि । तमित्थंभूतमात्मानं परं परमात्मानमिति मन्यस्व जानीहि हे प्रभाकरभट्ट । केन कृत्वा । मायामिथ्या निदान शल्यत्रयस्वरूपादिसमस्त विभाव परिणामरहितेन मनसेति । अत्रोक्तलक्षपरमात्मा उपादेयो ज्ञानावरणादिसमस्त विभावरूपं परद्रव्यं तु हेयमिति भावार्थ: ।। १५ ।। एवं त्रिविधात्मप्रतिषाद कप्रथममहा धिकारमध्ये संक्षेपेण त्रिविधामसूचनमुख्यतया सूत्रपञ्चकं गतम् । तदनन्तरं मुक्तिगत केवलज्ञानादिव्यक्तिरूपसिद्धजीवव्याख्यानमुख्यत्वेन दोहकसूत्रदशकं प्रारभ्यते । तद्यथा । ગાથા-૧૫ अन्ययार्थ:-[ येन | नेणे [ सकलं अपि परं द्रव्यं मुक्त्वा ] समस्त परद्रव्यने छोडीने [ कर्मविमुक्तेन ] थी रडित वर्तता था [ ज्ञानमयः आत्मा लब्धः ] ज्ञानभय आत्मा प्राप्त छे [ तं परं ] ते परमात्माने [ मनसा ] शुद्ध मनथी [HFTET RHICH Mill. ભાવા:જેણે દેહ, રાગાદિક સમસ્ત પરદ્રવ્યને છેડીને જ્ઞાનાવરણાદિ દ્રવ્યક, ભાવકમ રહિત વતા થકા કેવલજ્ઞાનથી રચાયેલ, આત્માને પ્રાપ્ત કર્યા છે તેને એવા आत्माने परमात्माने हे अलाउरभट्ट ! तु माया, मिथ्यात्व निधान, रेणु शयना स्वરૂપથી માંડીને સમસ્તવિભાવપરિણામ રહિત મન વડે જાણુ. અહીં ઉક્તલક્ષણયુક્ત પરમાત્મા ઉપાદેય છે અને જ્ઞાનાવરણાદિ સમસ્ત વિભાવરૂપ પરદ્રવ્ય હેય છે. એવા भावार्थ छे. १५. એ પ્રકારે ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક મહાધિકારમાં સંક્ષેપથી ત્રણ પ્રકારના આત્માના સૂચનની મુખ્યતાથી પાંચ સૂત્રો સમાપ્ત થયાં. Page #40 -------------------------------------------------------------------------- ________________ -हो। १६] પરમાત્મપ્રકાશઃ लक्ष्यमलक्ष्येण धृत्वा हरिहरा दिविशिष्टपुरुषा यं ध्यायन्ति तं परमात्मानं जानीहीति प्रतिपादयति१६) तिहुयण-वंदिउ सिद्धि-गउ हरि-हर झायहिजो जि । लक्खु अलक्खे धरिवि थिरु मुणि परमप्पउ सो जि ॥१६॥ त्रिभुवनवन्दितं सिद्धिगतं हरिहरा ध्यायन्ति यमेव । लक्ष्यमलक्ष्येण धृत्वा स्थिरं मन्यस्व परमात्मानं तमेव ॥ १६ ॥ तिहुयणवंदिउ सिद्धिगउ हरिहर झायहिं जो जि त्रिभुवनवन्दितं सिद्धिगतं यं केवलज्ञानादिव्यक्तिरूपं परमात्मानं हरिहरहिरण्यगर्भादयो ध्यायन्ति । किं कृत्वा पूर्वम् । लक्खु अलक्खें धरिवि थिरु लक्ष्यं संकल्परूपं चित्तम् । अलक्ष्येण वीतरागनिर्विकल्पनित्यानन्दैकस्वभावपरमात्मरूपेण धृत्वा । कथंभूतम् । स्थिरं परीपहोपसर्गरक्षुभितं मुणि परमप्पउ सो जि तमित्थंभूतं परमात्मानं हे प्रभाकरभट्ट मन्यस्व जानीहि भावयेत्यर्थः। अत्र केवलज्ञानादिव्यक्तिरूपमुक्तिगतपरमात्मसदृशों रागादिरहितः स्वशुद्धात्मा साक्षादुपादेय इति भावार्थः ॥ १६ ॥ संकल्पविकल्पस्वरूपं कथ्यते। तद्यथा-वहिर्द्रव्यविषये पुत्रकलत्रादि ત્યાર પછી મુક્તિગત કેવલજ્ઞાનાદિની વ્યક્તિરૂપ સિદ્ધજીવના વ્યાખ્યાનની મુખ્યતાથી દશ દેહક સૂત્રોને પ્રારંભ કરવામાં આવે છે તે આ પ્રમાણે – લક્ષને (મનને, ચિત્તને) અલક્ષ્યરૂપે (પરમાત્મારૂપે) રાખીને હરિહરાદિ વિશિષ્ટ પુરુષ જેનું ધ્યાન કરે છે તે પરમાત્માને જાણ એમ કહે છે – ગાથા-૧૬ मन्या :-[ हरिहरा ] २७२ वगेरे महान पुरुषो [ लक्षं अलक्ष्येण स्थिरंधृत्वा ] थित्तने ५२मात्मा३पे स्थि२ राजीने [त्रिभुवनवन्दितं सिद्धिगतं यं एव ] थी हित, सिद्धाने प्रारत सेवा ? ५२मात्माने [ ध्यायन्ति ] ध्यावे छे. [तं एव ] ते ५२मात्माने ४ प्रमा४२म ! तुं [ मन्यस्व ] ५२मात्मा . ભાવાર્થ –હરિ, હર હિરણ્યગર્ભ વગેરે સંકલ્પરૂપ ચિત્તને વીતરાગ નિર્વિકલ્પ નિત્યાનંદ જેનો એક સ્વભાવ છે એવા પરમાત્મારૂપે રાખીને, પરિષહ, ઉપસર્ગથી અશુભિત રાખીને ત્રણ લેકથી વંદિત અને કેવલજ્ઞાનાદિ વ્યક્તિરૂપ સિદ્ધપણાને પ્રાપ્ત જે પરમાત્માને ધ્યાવે છે તે પરમાત્માને હે પ્રભાકરભટ્ટ ! તું પરમાત્મા જાણ અર્થાત્ ભાવે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ યોગીન્દુદેવવિરચિતઃ [દેહા ૧૭– चेतनाचेतनरूपे ममेदमिति स्वरूपः संकल्पः, अहं सुखी दुःखीत्यादिचित्तगतो हर्षविषादादिपरिणामो विकल्प इति । एवं संकल्प विकल्पलक्षणं सर्वत्र ज्ञातव्यम् । अथ नित्यनिरअनज्ञानमयपरमानन्दस्वभावशान्तशिवस्वरूपं दर्शयन्नाह१७) णिच्चु णिरंजणु णाणमउ परमाणंद-सहाउ । जो एहउ सो संतु सिउ तासु मुणिज्जहि भाउ ॥१७॥ ઉના નિરન્નનો જ્ઞાનમઃ જમાનામઃ | જ દશા: ર ારતઃ શિવઃ તસ્ય મયા માવF II ૨૭ | णिच्चु णिरंजणु णाणमउ परमाणंदसहाउ द्रव्यार्थिकनयेन नित्योऽविनश्वरः, रागादिकर्ममलरूपानरहितत्वान्निरञ्जनः, केवलज्ञानेन निवृत्तत्वात् ज्ञानमयः, शुद्धात्मभावनोत्थवीतरागानन्दपरिणतत्वात्परमान्दस्वभावः जो एहउ सो અહીં કેવલજ્ઞાનાદિ વ્યક્તિરૂપ મુક્તિગત પરમાત્માની જે રાગાદિથી રહિત સ્વશુદ્ધ આત્મા સાક્ષાત્ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૧૬. સંકલ્પવિકલ્પનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે-પુત્ર, સ્ત્રી, આદિ ચેતન અને (સોનું, ચાંદી આદી) અચેતન બાહ્ય દ્રવ્યમાં “આ મારાં છે” એવા સ્વરૂપવાળે (એવા મમત્વરૂપ પરિણામ તે) સંકલ્પ છે, “હું સુખી, હું દુખી,” ઈત્યાદિ ચિત્તગત હર્ષવિષાદ આદિ પરિણામ તે વિકલ્પ છે. એ પ્રમાણે સંકલ્પવિકલ્પનું સ્વરૂપ સર્વત્ર જાણવું. હવે નિત્ય, નિરંજન, જ્ઞાનમય, પરમાનંદ સ્વભાવરૂપ શાંત શિવસ્વરૂપને દર્શાવતા કહે છે – ગાથા–૧૭ અન્વયાર્થ:– નિત્ય ] નિત્ય, [ નિરંગઃ ] નિરંજન, [ જ્ઞાનમઃ ] જ્ઞાનમય, જમાનંદમાવ: ] પરમાનંદસ્વભાવવાળા [ જુદા ઃ ] આવા જે છે [ 8 ] તે [ રાત્ત: રિાવ ] શાંત અને શિવ છે. હે પ્રભાકરભટ્ટ ! તું [તી માä ] તેના સ્વભાવને [ મથક ] જાણ. ભાવાર્થ-દ્રવ્યાર્થિકનયથી અવિનશ્વર, રાગાદિકર્મમલરૂપ અંજનથી રહિત હવાથી નિરંજન, કેવલજ્ઞાનથી રચાયેલ હેવાથી જ્ઞાનમય, શુદ્ધ આત્મભાવનાથી ઉત્પન વીતરાગ આનંદરૂપે પરિણમેલા હોવાથી પરમાનંદસ્વભાવી-એવા જે છે તે Page #42 -------------------------------------------------------------------------- ________________ -हो । १८] પરમાત્મપ્રકાશઃ ૩૧ संतु सिउ य इत्थंभूतः स शान्तः शिवो भवति हे प्रभाकरभट्ट तासु मुणिज्जहि भाउ तस्य वीतरागत्वात् शान्तस्य परमानन्दसुखमयत्वात् शिवस्वरूपस्य त्वं जानीहि भावय । कं भावय । शुद्धबुकस्वभाव मित्य भिप्रायः ॥ १७ ॥ पुनश्च किंविशिष्टो भवति१८) जो णिय-भाउ ण परिहरइ जो पर-भाउ ण लेइ । जाणइ सयलु वि णिच्चु पर सो सिउ संतु हवेइ ॥१८॥ यो निजभावं न परिहरति यः परभावं न लाति ।। जानाति सकलमपि नित्यं परं स शिवः शान्तो भवति ॥ १८ ॥ यः कर्ता निजभावमनन्तज्ञानादिस्वभावं न परिहरति यश्च परभावं कामक्रोधादिरूपमात्मरूपतया न गृह्णाति । पुनरपि कथंभूतः । जानाति. सर्वमपि जगत्त्रयकालत्रयवर्तिवस्तुस्वभावं न केवलं जनाति द्रव्याथिकनयेन नित्य एव अथवा नित्यं सर्वकालमेव जानाति परं नियमेन । स इत्थंभूतः शिवो भवति शान्तश्च भवतीति । किं च अयमेव जीवः मुक्तावस्थायां શાંત અને શિવ છે. હે પ્રભાકરભટ્ટ! જે વીતરાગ હોવાથી શાંત છે અને પરમાનંદરૂપ સુખમય હોવાથી શિવસ્વરૂપ છે. તેના એક (કેવલ) શુદ્ધબુદ્ધ સ્વભાવને તું જાણ અર્થાત ભાવ. ૧૭. હવે ફરી તે પરાત્માનું કથન કરે છે – ગાથા-૧૮ ___ या :-[ यः] 2 [ निजभावं ] नि स्वभावन [न परिहरति ] छत। नथी भने [यः] २ [ परभावं ] ५२माने [ न लाति ] ७९५ ४२त। नयी [ सकलं अपि] समस्त १२तुस्यमापने [परं] नियमथी [नित्यं ] नित्य [जानाति ] ond छ [ सः] ते [ शिवः ] शिव छ भने [शांत ] शांत छ. ભાવાર્થ – અનંત જ્ઞાનાદિ નિજસ્વભાવને છેડતું નથી અને કામક્રોધાદિરૂપ પરભાવને નિજસ્વપણે ગ્રહણ કરતો નથી, ત્રણે જગતના, ત્રણે કાલના સમસ્ત વસ્તુસ્વભાવને જાણે છે, માત્ર જાણે છે એટલું જ નહિ પણ પણ દ્રવ્યાર્થિકનયથી નિત્ય જ અથવા નિચ સર્વ કાલ જ નિયમથી જાણે છે તે શિવ છે અને શાંત છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ગીÇદેવવિરચિત [દેહ ૧૯व्यक्तिरूपेण शान्तः शिवसंज्ञां लभते संसारावस्थायां तु शुद्धद्रव्यार्थिकनयेन शक्तिरूपेणेति । तथा चोक्तम्-" परमार्थनयाय यदा शिवाय नमोऽस्तु"। पुनश्चोक्तम्-" शिवं परमकल्याण निर्वाणं शान्तमक्षयम् । प्राप्तं मुक्तिपदं येन स शिवः परिकीर्तितः ॥" अन्यः कोऽप्येको जगत्कर्ता व्यापी सदा मुक्तः શાન્તઃ શિવોડમતીયે ના ત્રાયમેવ શાન્તશિક્ષણ: શુદ્ધાતમો તિ માર્થઃ | ૧૮ | अथ पूर्वोक्तं निरअनस्वरूपं सूत्रत्रयेण व्यक्तीकरोति१९) जासु ण वण्णु ण गंधु रसु जासु ण सक्षु ण फोसु । जासु ण जम्मणु मरणु णवि गाउ णिरंजणु तासु ॥ १९ ॥ વળી આ જ જીવ મુક્ત-અવસ્થામાં વ્યક્તિરૂપ શાંત અને શિવસંજ્ઞા પામે છે અને સંસાર-અવસ્થામાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શક્તિરૂપે શાંત અને શિવસંજ્ઞા પામે છે. કહ્યું પણ છે કે “ઘરમાર્થના ના રાય નમોડસ્તુ” (અથ–પરમાર્થનયથી સદા શિવને નમસ્કાર હે.) વળી કહ્યું પણ છે કે- “શિવં પરમવા નિવ" રાતમક્ષ | પ્રાસં ક્રિપદું ન ર લાવ: રિવર્તિત: ” (અથ:–જે શિવરૂપ, પરમકલ્યાણરૂપ, નિર્વાણરૂપ, શાંત, અક્ષય છે અને જેણે મુક્તિપદ પ્રાપ્ત કર્યું છે તે શિવ છે.) “એક જગત્કર્તા, સર્વવ્યાપી, સદા મુક્ત, શાંત, શિવ છે” એમ અન્ય કેઈપણ માને છે, પણ એમ નથી. અહીં આ જ શાંત અને શિવસંજ્ઞાવાળે શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૧૮. હવે પૂર્વોક્ત નિર"જનસ્વરૂપને ત્રણ સુત્રોથી પ્રગટ કરે છે – ગાથી–૧૯-૨૦–૨૧ અન્વયાર્થ-[ ] જે શુદ્ધ આત્માને [ ગ ર ] સફેદ, કાળા, લાલ, પીળા, નીલરૂપ પાંચ પ્રકારના રંગ નથી, [ રણ: 7 ] સુરભિ દુરભિરૂપ બે પ્રકારની ગંધ નથી, કટુક, તીક્ત, મધુર, અમ્લ, કષાયરૂપ પાંચ પ્રકારના રસ નથી, [ 0 ] જેને [ રાક: ] ભાષાત્મક, અભાષાત્મક આદિ ભેદરૂપ શબ્દ નથી, [ : ] શીત, ઉષ્ણ, સિનગ્ધ, રૂક્ષ, ગુરુ, લઘુ, મૃદુ, કઠિનરૂપ આઠ પ્રકારના સ્પર્શ નથી, [ ] જેને [ મ ] જન્મ નથી [ મ ગ ર ] મરણ પણ Page #44 -------------------------------------------------------------------------- ________________ -हाड २०-२१] પરમાત્મપ્રકાશઃ 33 २०) जासु ण काहु ण मोहु मउ जासु ण माय ण मागु । जासु ण ठाणु ण झाणु जिय सो जि णिरंजणु जागु ॥२०॥ २१) अस्थि ण पुण्णु ण पाउ जसु अस्थि ण हरिसु विसाउ । अत्थिण एक्कु विदोसु जसु सो जिणिरंजणु भाउ ॥२१॥ तियलं। यस्य न वर्णो न गन्धो रसः यस्य न शब्दो न स्पर्शः। यस्य न जन्म मरणं नापि नाम निरज्जनस्तस्य ।। १९ ।। यस्य न क्रोधो न मोहो मदः यस्य न माया न मानः । यस्य न स्थानं न ध्यानं जीव तमेव निरञ्जनं जानीहि ।। २० ॥ अस्ति न पुण्यं न पापं यस्य अस्ति न हर्षों विषादः । अस्ति न एकोऽपि दोषो यस्य स एव निरञ्जनो भावः ॥ २१ ॥ त्रिफलम् । यस्य मुक्तात्मनः शुक्लकृष्णरक्तपीतनीलरूपपश्चप्रकारवर्णों नास्ति, सुरभिदुरभिरूपोद्विप्रकारो गन्धो नास्ति, कटुकतीक्ष्णमधुराम्लकषायरूपः पञ्चप्रकारो रसो नास्ति, भाषात्मकाभाषात्मकादिभेद भिन्नः शब्दो नास्ति, शीतोष्णस्निग्धरूक्षगुरुलघुमृदुकठिनरूपोऽष्टप्रकारः स्पर्शों नास्ति, पुनश्च यस्य जन्म मरणमपि नवास्ति तन्य चिदानन्दैकस्वभावपरमात्मनो निरअनसंज्ञां लभते ॥ पुनश्च नथी [ तस्य ] ते विहान ३५ मे स्वमा ५२मात्माने [ निरंजनः नाम ] नियन मे नाम थाय छे. ( १८ ) વળી તે નિરંજન કેવા છે? જેને આ બધું નથી એવા છે. શું શું नथी ते ४ छे. [ यस्य ] रेने [ क्रोधः न ] ५ नथी, [ मोहः मदः न ] भाई तथा विज्ञान मा ४२ना महना से नथी, [ यस्य ] रेने [ माया न ] भाया नथी, [ मानः न ] भान नथी, [ यस्य ] ने [ स्थानं न ] नालि, इय, aale माह ध्यानना २थान नथी, [ ध्यान न ] पित्तना निराध३५ ध्यान ५ नथी [ ते एव ] ते २१शुद्ध मामाने [ जीव ] ७ ७ ! तु । निरंजनं ] नि . [ जानीहि ] ]. व्याति पून, दाम ( १२तुर्नु भाg ), हेमेसा, सोमणेसा, मने અનુભવેલા ભેગેની આકાંક્ષારૂપ સમસ્ત વિભાવ પરિણામને છેડીને સ્વશુદ્ધ આત્માની અનુભૂતિ જેનું લક્ષણ છે એવી નિર્વિકલ્પ સમાધિમાં રહીને શુદ્ધાત્માને અનુભવ ४२. ( २०) Page #45 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દ્રદેવવિરચિતઃ [ो। १८-२१किंरूपः स निरञ्जनः । यस्य न विद्यते । किं किं न विद्यते । क्रोधो मोहो विज्ञानाद्यष्टविधमदभेदो यस्यैव मायामानकपायो यस्येव नाभिहृदयललाटादिध्यानस्थानानि चित्तनिरोधलक्षणध्यानमपि यस्य न तमित्थंभूतं स्वशुद्धात्मानं हे जीव निरञ्जनं जानीहि । ख्यातिपूजालाभदृष्टश्रुतानुभूतभोगाकांक्षारूपसमस्तविभावपरिणामान् त्यक्त्वा स्वशुद्धात्मानुभूतिलक्षणनिर्विकल्पसमाधौ स्थित्वानुभवेत्यर्थः ।। पुनरपि किंस्वभावः स निरअनः । यस्यास्ति न । किं किं नास्ति । द्रव्यभावरूपं पुण्यं पापं च ॥ पुनरपि किं नास्ति । रागरूपो हर्षों द्वेषरूपो विषादश्च । पुनश्च । नास्ति क्षुधाअष्टादशदोषेषु मध्ये चैकोऽपि दोषः । स एव शुद्धात्मा निरञ्जन इति हे प्रभाकरभट्ट त्वं जानीहि । स्वशुद्धात्मसंवित्तिलक्षणवीतरागनिर्विकल्पसमाधौ स्थित्वानुभवेत्यर्थः । किं च । एवंभूतसूत्रत्रयव्याख्यातलक्षणो निरअनों ज्ञातव्यो न चान्यः कोऽपि निरञ्जनोऽस्ति परकल्पितः । अत्र सूत्रत्रयेऽपि विशुद्धज्ञानदर्शनस्वभावो योऽसौ निरअनो व्याख्यातः स एवोपादेय इति भावार्थः ।। १९-२१ ॥ अथ धारणाध्येययन्त्रमन्त्रमण्डलमुद्रादिकं व्यवहारध्यानविषयं मन्त्रवादशास्त्रकथितं यत्तनिर्दोषपरमात्माराधनाध्याने निषेधयन्ति વળી તે નિરંજન કેવા છે? જેને આ બધું નથી એવા છે. શું શું नथी ते ४९ छे. [ यस्य ] रेने [ पुण्यं न पापं न अस्ति ] द्रव्यमा१३५ पुष्य भने ५५ नथी, [ हर्ष: विषादः न अस्ति ] ३५ ७ सने देष३५ विषाह नथी मने [ यस्य ] रेने [ एकः दोषः न अस्ति | क्षुधा माहि मदार होषमाथी थे ५ ष नथी [ सः एव । ते शुद्ध मात्मा [ निरंजनः ] नि२ छ अम हे प्रमा४२ म! तु [ भावय ] ng. ભાવાર્થ –ત્રણ સૂત્રોમાં કહેવાયેલા આવા લક્ષણવાળો તેને જ નિરંજન જાણ, પર કલ્પિત ( બીજાઓએ કપેલો ) એ બીજો કોઈ પણ નિરંજન નથી. અહીં ત્રણ સૂત્રોમાં વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવાળો જે ( શુદ્ધ આત્મા ) નિરંજન કહેવામાં આવ્યું તે જ ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૧૯-૨૧. હવે મંત્રવાદશાસ્ત્રમાં વ્યવહારધ્યાનના વિષયભૂત જે ધારણા, ધ્યેય, યન્ત્ર, તંત્ર, મંત્ર, મંડલ, મુદ્રાદિક કહ્યાં છે તેને નિર્દોષ પરમાત્માની આરાધનારૂપ ધ્યાનમાં નિષેધ કરે છે – , Page #46 -------------------------------------------------------------------------- ________________ -દાહા ૨૨ ] પરમાત્મપ્રકાશ २२) जासु ण धारणु घेऊ ण वि जासु ण जंतु ण मंतु । जासु ण मंडलु मुद्द ण वि सो मुणि देउँ अणंतु ॥ २२ ॥ यस्य न धारणा ध्येयं नापि यस्य न यन्त्रं न मन्त्रः । વચ્ચે ન મળ્યું” મુદ્રા નાવિ તં મન્યજ્ય તૈવમનમ્ ॥ ૨૨ ॥ यस्य परमात्मनो नास्ति न विद्यते । किं किम् । कुम्भकरेचकपूरकसंज्ञावायुधारणादिकं प्रतिमादिकं ध्येयमिति । पुनरपि किं किं तस्य । अक्षररचनाविन्यासरूपस्तम्भनमोहनादिविषयं यन्त्रस्वरूपं विविधाक्षरोच्चारणरूपं मन्त्रस्वरूपं च अपमण्डलवायुमण्डलपृथ्वीमण्डलादिकं गारुडमुद्राज्ञानमुद्रादिकं च यस्य नास्ति तं परमात्मानं देवमाराध्यं द्रव्यार्थिकनयेनानन्तमविनश्वरमनन्तज्ञानादिगुणस्वभावं રૂપ ગાથા ૨૨ ၇ જેને અયા:—[ ચ૬ ] પૂરક નામની વાયુ ધારણાદિ નથી, પદા પણ નથી, [ વક્ષ્ય ] સ્ત’ભન માહનાદિ વિષયક યુ ́ત્ર રૂપ મંત્ર નથી, [ ચ૬] જેને મંડલ ) પૃથ્વીમ`ડલાર્દિક મંડલ વગેરે મુદ્રા નથી, [ ä ] તેને અને અનંતજ્ઞાનાદિ ગુણુસ્વભાવરૂપ [ મન્યસ્થ | જાણેા. પરમાત્માને ધારા ૬] કુંભક, રેચક, ધ્યેયં ન ઋષિ] પ્રતિમાદિક કોઈ ધ્યેય [ચાંન] અક્ષરાની રચનાના વિન્યાસરૂપ નથી, [મંત્રઃ ૬) અનેક પ્રકારના અક્ષરાના ઉચ્ચારણ[મંત્તું ન] જલમડલ, વાયુમ`ડલ, ( અગ્નિનથી, [મુદ્રા 7 અર્પિ] ગારુડમુદ્રા, જ્ઞાનમુદ્રા, [અનંત ] દ્રષ્યાથિંકનયથી અનંત-અવિનશ્વર [ મૈં ] પરમાત્મા આરાધ્ય એવા દેવ ભાવાર્થ :—અતીન્દ્રિય સુખના આસ્વાદથી વિપરીત જિન્દ્રિયના વિષયને, નિર્માહ શુદ્ધ આત્મસ્વભાવથી પ્રતિકૂલ મેહને, વીતરાગ સહજાનંદરૂપ પરમસમરસીભાવસ્વરૂપ સુખરસના અનુભવથી પ્રતિપક્ષ નવ પ્રકારના અબ્રહ્મચર્ય વ્રતને ( કુશીલને ) અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિના ઘાતક મનના સંકલ્પવિકલ્પની જાલને જીતીને હે પ્રભાકરભટ્ટ ! તું શુદ્ધ આત્માને અનુભવ કર એવા ભાવાર્થ છે. કહ્યું પણ છે કેઃ— 'अकखाण रसणी कम्माण मोहणी तह वयाण बंभं च । गुत्तीसु य मणगुत्ती चउरो दुक्खेहिं सिज्झति ॥ ૧ અનગાર ધર્મામૃત પૃ. ૨૬૨, હિન્દી પૃ. ૪૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ यो-विवि२थितः [ हो । २3च मन्यस्व जानीहि । अतीन्द्रियसुखास्वादविपरीतस्य जिहवेन्द्रियविषयस्य निर्मोहशुद्धात्मस्वभावप्रतिकूलस्य मोहस्य वीतरागसहजानन्दपरमसमरसीभावसुखरसानुभवप्रतिपक्षस्य नवप्रकाराब्रह्मव्रतस्य वीतरागनिर्विकल्पसमाधिघातकस्य मनोगतसंकल्पविकल्पजालस्य च विजयं कृत्वा हे प्रभाकरभट्ट शुद्धात्मानमनुभवेत्यर्थः । तथा चोक्तम्-" अक्खाण रसणी कम्मोण मोहणी तह वयाण बंभं च । गुत्तिसु य मणगुत्ती चउरो दुक्खेहिं सिझति ॥" ॥ २२ ॥ ___अथ वेदशास्त्रेन्द्रियादिपरद्रव्यालम्बनाविषयं च वीतरागनिर्विकल्पसमाधिविषयं च परमात्मानं प्रतिपादयन्ति २३) वेयहि सत्थहिँ इंदियहिं जो जिय मुणह ण जाइ । ........णिम्मल-झाणहँ जो विसउ सो परमप्यु अणाइ ॥२३॥ वेदैः शास्वैरिन्द्रियैः यो जीव मन्तुं म याति ।। निर्मलध्यानस्य यो विषयः स परमात्मा अनादिः ॥ २३॥ वेदशास्त्रेन्द्रियैः कृत्वा योऽसौ मन्तुं ज्ञातुं न याति । पुनश्च कथंभूतो यः । मिथ्याविरतिप्रमादकषाययोगाभिधानपञ्चप्रत्ययरहितस्य निर्मलस्य स्वशुद्धा અર્થ:–ઈન્ડિયામાં જીભ પ્રબલ છે, જ્ઞાનાવરણાદિ આઠ કર્મોમાં મોહનીય બલવાન છે તથા પાંચમહાવ્રતમાં બ્રહ્મચર્યવ્રત પ્રબલ છે અને ત્રણ ગુપ્તિઓમાં મનગુપ્તિ પાળવી કઠણ છે; એ ચારે ભાવો મુશ્કેલીથી સિદ્ધ થાય છે. ૨૨. હવે વેદ શાસ્ત્ર ઇન્દ્રિયાદિ પરદ્રવ્યના અવલંબનને અગોચર અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિને ગેચર પરમાત્માનું સ્વરૂપ કહે છે-- आथा-२३ सन्या:- वेदैः शास्त्रैः इन्द्रियैः ] वे, शास्त्र भने दियाथी [यः ] २ [मन्तुं न याति ] तो नथी भने [यः] 2 [निर्मलंध्यानस्य विषयः] मिथ्यात्व, अविरति, प्रमाह, ४षाय भने योग-सका नामनी पाय प्रत्ययोथी રહિત, નિર્મલ એવા, સ્વશુદ્ધ આત્મસંવિત્તિથી ઉત્પન્ન એક નિત્યાનંદરૂપ સુખામૃતના मास्वा३५ परिणभता ध्यानन विषय छ भने [अनादि] 2 माह (मत) २डित छ [ सः ] ते | परमात्मा ] ५२मात्मा छे सेम डे ७१ ! तुं . ४थु ५५ छ :-१॥ अन्यथा वेदपाण्डित्यं शास्त्रपाण्डित्यमन्यथा । अन्यथा परमं तत्वं लोकाः क्लिश्यन्ति चान्यथा ॥" १. नुमा यशस्तिसर ५-२५१....... Page #48 -------------------------------------------------------------------------- ________________ -होडा २४ ] त्मसंवित्तिसंजात नित्यानन्दैकसुखामृतास्वादपरिणतस्य ध्यानस्य विषयः । पुनरपि कथंभूतो यः । अनादिः स परमात्मा भवतीति हे जीव जानीहि । तथा चोक्तम् — “ अन्यथा वेदपाण्डित्यं शास्त्रपाण्डित्यमन्यथा । अन्यथा परमं तत्त्वं लोकाः क्लिश्यन्ति चान्यथा ||" अत्रार्थभूत एवं शुद्धात्मोपादेयो अन्यद्धेयमिति भावार्थः ॥ २३ ॥ अथ योsat वेदादिविषयो न भवति परमात्मा समाधिविषयो भवति पुनरपि तस्यैव स्वरूपं व्यक्तं करोति પરમાત્મપ્રકાશઃ २४) केवल - दंसण - णाणमउ केवल - सुक्ख - सहाउ | ३७ केवल - वीरिउ सो मुणहि जो जि परावरु भाउ ||२४|| केवलदशनज्ञानमयः केवलसुखस्वभावः । केवलवीर्यस्तं मन्यस्व य एव परापरो भावः ||२४|| केवलोऽसहायः ज्ञानदर्शनाभ्यां निर्वृत्तः केवलदर्शनज्ञानमयः केवलानन्तसुखस्वभावः केवलानन्तवीर्यस्वभाव इति यस्तमात्मानं मन्यस्व जानीहि । पुनश्च कथंभूतः य एव । यः परापरः परेभ्योऽर्हत्परमेष्ठिभ्यः पर उत्कृष्टो અ:—વેદપાંડિત્ય અન્ય પ્રકારે છે, શાસ્ત્રપાંડિત્ય અન્ય પ્રકારે છે લાકે અન્ય પ્રકારે ક્લેશ ( કષ્ટ ) કરે છે અને પરમાત્મામા કેાઈ અન્ય પ્રકારે છે. અહીં અભૂત શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, અન્ય સવ હૈય છે એવા भावार्थ छे. २३. હવે જે પરમાત્મા વેદાદિને વિષય નથી, સમાધિને વિષય છે તેનુ' જ ફ્રી સ્વરૂપ પ્રગટ કરે છેઃ गाथा - २४ श्यन्वयार्थ:- [ यः एव ] ? [ केवलदर्शनज्ञानमयः ]. કૈવલ અર્થાત્ અસહાય, અસહાયજ્ઞાન, અસહાયદનથી રચાએલ અર્થાત્ કેવલજ્ઞાનદર્શનમય છે, [ केवल सुखस्वभाव: ] डेवल अनंतसुस्वभावमय छे, [ केवल वीर्यः ] ठेवल अनंतवीच स्वभावभय छे [ तं मन्यस्य ] ते शुद्धात्माने शुद्ध आत्मा भए ? [ परापरः ] अहुत परमेष्ठीमोथी पए। उत्सृष्ट [ भावः ] मुक्तिगत शुद्ध आत्मा३यी पहार्थ छे १. पाठान्तरः- एव एवं Page #49 -------------------------------------------------------------------------- ________________ यो वियित: [ोड। २५मुक्तिगतः शुद्धात्मा भावः पदार्थः स एव सर्वप्रकारेणोपादेय इति तात्पर्यार्थः ॥ २४ ॥ ___ अथ त्रिभुवनवन्दित इत्यादिलक्षणैर्युक्तो योऽसौ शुद्धात्मा भणितः स लोकाग्रे तिष्ठती.ते कथयति२५) एयहि जुत्तउ लक्खणहिं जो परु णिक्कलु देउ । सो तहि णिवसइ परम-पइ जो तइलोयहँ झेउ ॥२५॥ पतैर्युक्तो लक्षणैः यः परो निष्कलो देवः । स तत्र निवसति परमपदे यः त्रैलोक्यस्य ध्येयः ॥ २५ ॥ एतैत्रिभुवनवन्दितादिलक्षणैः पूर्वोक्तैर्युक्तों यः । पुनश्च कथंभूतो यः । परः परमात्मस्वभाषः । पुनरपि किंविशिष्टः । निष्कलः पञ्चविधशरीररहितः । पुनरपि किंविशिष्टः । देवस्त्रिभुवनाराध्यः स एव परमपदे मोक्षे निवसति । यत्पदं कथंभूतम् । त्रैलोक्यस्यावसानमिति । अत्र तदेव मुक्तजीवसदृशं स्वशुद्वात्मस्वरूपमुपादेयमिति भावार्थः ॥ २५ ॥ एवं त्रिविधात्मकथनप्रथममहाधिकारमध्ये मुक्तिगतसिद्धजीवव्याख्यानमुख्यत्वेन दोहकसूत्रदशकं गतम् ।। તે જ-શુદ્ધ આત્મારૂપી પદાર્થ જ-સર્વપ્રકારે ઉપાદેય છે એવો તાત્પર્ધાર્થ છે. ૨૪. હવે “ત્રિભુવનવંદિત' (ત્રણ લોકથી વંદિત) ઈત્યાદિ લક્ષણોથી યુક્ત જે શુદ્ધાત્મા કહેવામાં આવે તે લોકો રહે છે તેમ કહે છે – ગાથા-૨૫ सन्यया:-[ यः] 2 [ एतैः लक्षणैः ] मा त्रिभुवनवाहित' माह पूर्यात aajथी युक्त छ [परः ] ५२मात्मस्वभा१३५ छ, [निष्कलः] मोहा२ि४, वयि, माडा२४, तेस भने शर्म से पांय शरीरथी २डित छ, [ देवः ] त्रय साथी साध्य येवो है [ सः ] ते [ तत्र ] बोने छ [ परमपदे ] मोक्षमा [ निवसति ] से छे [ यः ] २ ५४ । त्रैलोकस्य ध्येयः ] नु ध्येय छे. અહીં મુક્ત જીવ જેવું પિતાનું શુદ્ધ આત્મસ્વરૂપ છે તે જ ઉપાદેય છે. એવો ભાવાર્થ છે. ૨૫. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૯ -દેહ ૨૬] પરમાત્મપ્રકાશઃ . अत ऊर्ध्व प्रक्षेपपञ्चकमन्तर्भूतचतुर्विंशतिसूत्रपर्यन्तं यादृशो व्यक्तिरूपः परमात्मा मुक्तौ तिष्ठति तादृशः शुद्धनिश्चयनयेन शक्तिरूपेण देहैपि तिष्ठतीति થાન્તિા તથા २६) जेहउ णिम्मलु णाणमउ सिद्धिहि णिवसइ देउ । तेहउ णिवसइ बंभु पर देहहँ में करि भेउ ॥ २६ ॥ यादृशो निर्मलो ज्ञानमयः सिद्धो निवसति देवः ।। तादृशो निवसति ब्रह्मा परः देहे मा कुरु भेदम् ॥ २६ ॥ यादृशः केवलज्ञानादिव्यक्तिरूपः कार्यसमयसारः, निर्मलो भावकर्मद्रव्यकर्मनोकर्ममलरहितः, ज्ञानमयः केवलज्ञानेन निर्वृत्तः केवलज्ञानान्तर्भूतानन्तगुणपरिणतः सिद्धो मुक्तो मुक्तौ निवसति तिष्ठति देवः परमाराध्यः तादृशः पूर्वोक्तलक्षणसदृशः निवसति तिष्ठति ब्रह्मा शुद्धबुद्धैकस्वभावः परमात्मा - આ પ્રમાણે જેમાં ત્રણ પ્રકારના આત્માનું કથન છે એવા પ્રથમ મહાધિકારમાં મુક્તિગત સિદ્ધ જીવન વ્યાખ્યાનની મુખતાથી દશ દહકસૂત્રો સમાપ્ત થયાં. ત્યાર પછી પાંચ પ્રક્ષેપક સહિત ચાવીસ સૂત્રો સુધી જે વ્યક્તિરૂપ પરમાત્મા મુક્તિમાં છે તે જ શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે દેહમાં પણ છે એમ કહે છે. તે આ પ્રમાણે – ગાથા–૨૬ અન્વયાથ– [ યાદઃ ] જેવા [ નિર્મક જ્ઞાનઃ સેવ ] નિર્મલ જ્ઞાનમય દેવ [ fો નિવસતિ | મુક્તિમાં રહે છે [ તાદા: ] તે જ [ પર ત્રહ્મા ] પરબ્રહ્મ [ રે ] દેહમાં [ નિવનતિ ] રહે છે તેથી હે પ્રભાકર ભટ્ટ ! [ મેરું મા કુરુ ] સિદ્ધ ભગવાન અને પિતામાં ભેદ ન કર. ભાવાર્થ-જેવા નિર્મલ ભાવકર્મ, કર્મ, નોકર્મથી રહિત જ્ઞાનમય-કેવલજ્ઞાનથી રચાયેલ-કેવલજ્ઞાનમાં અન્તભૂત અનતગુણરૂપે પરિણત, સિદ્ધ-મુક્ત, કેવલજ્ઞાનાદિની વ્યક્તિરૂપ કાર્યસમયસારરૂપ પરમ આરાધ્ય એવા દેવ મુક્તિમાં રહે છે તે જ પૂર્વોક્ત લક્ષણવાળો પરબ્રહ્મ શુદ્ધ બુદ્ધ જેને એક સ્વભાવ છે એવો ઉત્કૃષ્ટ બ્રહ્મા-પરમાત્મા-શુદ્ધદ્રવ્યાર્થિકનયથી શક્તિરૂપે દેહમાં રહે છે. તેથી હે પ્રભાકરભટ્ટ ! તું સિદ્ધભગવાન અને પિતામાં ભેદ ન કર. મોક્ષપ્રાભૂત (ગાથા ૧૦૩) માં શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું પણ છે કે “વિહિં કે જીવિકા झाइज्जइ झाइएहिं अणवरयं । थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं कि पि तं मुणइ ॥" * પાઠાન્તર-અન્તર્મત-મતમા Page #51 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દુદેવવિરચિતઃ [ २७पर उत्कृष्टः । क्व निवसति । देहे। केन । शुद्वद्रव्यार्थिकनयेन । कथंभूतेन । शक्तिरूपेण हे प्रभाकरभट्ट भेदं मा कार्षीस्त्वमिति । तथा चोक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः मोक्षप्राभृते-"णविएहिं जं णविज्जइ झाइज्जइ झाइए हिं अणवरयं । थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं किं पि तं मुणह ।।" अत्र स एव परमात्मोपादेय इति भावार्थः ।। २६ ।। अथ येन शुद्धात्मना स्वसंवेदनज्ञानचक्षुषावलोकितेन पूर्वकृतकर्माणि नश्यन्ति तं किं न जानासि त्वं हे योगिनिति कथयन्ति२७) जे दिठे तुटेंति लहु कम्मइँ पुब-किया। सो परु जाणहि जोइया देहि वसंतु ण का ॥२७॥ येन दृष्टेन श्रुटयन्ति लघु कर्माणि पूर्वकृतानि । तं परं जानासि योगिन् देहे वसन्तं न किम् || २७ ॥ जें दिठे तुटूंति लहु कम्मई पुव्व कियाइं येन परमात्मना दृष्टेन सदानन्दैकरूपवीतरागनिर्विकल्पसमाधिलक्षगनिर्मललोचनेनावलोकिते त्रुटयन्ति शतचूर्णानि भवन्ति लघु शीघ्रम् अन्तर्मुहूर्तेन । कानि । परमात्मनः प्रतिबन्धकानि અર્થ –બીજાઓ વડે જેમને નમસ્કાર કરવામાં આવે છે એવા મહાપુરુષથી પણ જેમને નમસ્કાર કરવામાં આવે છે, બીજાઓ વડે જેમને ધ્યાવવામાં આવે છે એવા આચાર્ય પરમેષ્ઠી આદિથી પણ જેમને ધાવવામાં આવે છે અને બીજાઓ વડે જેમને સ્તવવામાં આવે છે એવા પુરુષથી પણ જેમને સ્તવવામાં આવે છે એવો જે કઈ (જીવપદાર્થ ) દેહમાં રહેલ છે તે પરમાત્માને તું જાણુ. અત્રે એ જ પરમાત્મા ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૨૬. હવે સ્વસંવેદન રૂપ જ્ઞાનચક્ષુ વડે જે શુદ્ધાત્માને અવકવાથી પૂર્વકૃત કર્મો નાશ પામે છે તેને હે ગી! તું કેમ જાણતે નથી? એમ કહે છે ગાથા-૨૭ सन्या:- [इष्टेन येन ] समाधिस्व३५ निमोथी २ ५२मात्माने हेमवाथी [ पूर्वकृतानि कर्माणि ] पूत भीना [ लघु ] शी [ त्रुटयन्ति ] से। ४४४१ थई लय छ [ परं तं] ते पृष्ट सामान-नि:५२मात्माने [ देहे वसन्तं ] Page #52 -------------------------------------------------------------------------- ________________ -દ્વાહા ૨૮] પરમાત્મપ્રકાશ स्वसंवेद्याभावोपार्जितानि पूर्वकृतकर्माणि सो परु जाणहि जाइया देहि वसंतु ण काई तं नित्यानन्दैकस्वभावं स्वात्मानं परमोत्कृष्टं किं न जानासि हे योगिन् । कथंभूतमपि । स्वदेहे वसन्तमपीति । अत्र स एवोपादेय इति માર્થઃ ॥ ૨૭ ॥ अथ ऊर्ध्वं प्रक्षेपपञ्चकं कथयन्ति । तद्यथा — ૨૮) નિત્યુ ળ ફૈયિ—મુહ—જુદ્ધ નિત્યુ ન મળવાવારું । सो अप्पा मुणि जीव तुहुँ अणु परि अवहारु ॥२८॥ यत्र नेन्द्रियसुखदुःखानि यत्र न मनोव्यापारः । તેં આામાન મન્વસ્વ લીય સ્ત્ર અન્યસ્વરમ૫૪૬ || ૨૮ || जित्थु ण इंदियसुहदुहई जित्थु ण मणवावारु यत्र शुद्धात्मस्वरूपे न सन्ति न विद्यन्ते । कानि । अनाकुलत्वलक्षणपारमार्थिकसौख्य विपरीतान्याकुलत्वोत्पादकाપેાતાના દેહમાં રહેવા છતાં પણ [ોનિન ] હે યાગી ! તું [જિંન જ્ઞાનત્તિ ] કેમ જાણતા નથી ? ભાવા:—સદાનંદ જેનું એક રૂપ છે એવા નિર્વિકલ્પ સમાધિસ્વરૂપ નિલ નેત્રથી જે પરમાત્માને અવલેાકવાથી પરમાત્માનાં પ્રતિષધક, સ્વસ વેદન ( જ્ઞાન )ના અભાવથી ( અજ્ઞાન ભાવથી) ઉપાર્જિત કરેલાં પૂષ્કૃત કર્મોના શીઘ્ર-અન્તર્મુહૂતમાં સેકડા ચૂરેચૂરા થઈ જાય છે તે ઉત્કૃષ્ટ, નિત્ય આનંદ જ જેના એક સ્વભાવ છે એવા નિજ આત્મા સ્વદેહમાં રહેલા હેાવા છતાં પણ હું ચેાગી ! તેને તુ` કેમ જાણતા નથી ? અહીં તે જ આત્મા ઉપાદેય છે એવા ભાવા છે. ૨૭. ત્યાર પછી પાંચ પ્રક્ષેપકાને કહે છે. તે આ પ્રમાણેઃ ગાથા ૨૮ અન્વયા :—[ ની ] હે જીવ! [ચત્ર] જેમાં [ ઇન્દ્રિયસુલટુઃલાનિ ન ] ઇન્દ્રિયજનિત સુખદુઃખ નથી અને [ચત્ર] જેમાં [ મનોવ્યાપાર ૬] મનાવ્યાપાર નથી [ તે આત્માનં ] તે આત્માને [i] તું [ મન્યસ્ત્ર ] જાણુ, [ ગ઼ન્યત્] અન્ય સમસ્ત વિભાવને [પરં અપ૪૬ ] દૂરથી જ સર્વ પ્રકારે છેાડ. ૪૧ ભાવા:—જે શુદ્ધાત્મસ્વરૂપમાં અનાકુલતા જેનું લક્ષણ છે એવા પારમાર્થિક સુખથી વિપરીત, આકુલતાને ઉત્પન્ન કરનાર ઇન્દ્રિયજનિત સુખદુ:ખ નથી અને e Page #53 -------------------------------------------------------------------------- ________________ યેગીન્દદેવવિરચિત [દેહ ૨૮नीन्द्रियसुखदुःखानि यत्र च निर्विकल्पपरमात्मनो विलक्षणः संकल्पविकल्परूपो मनोव्यापारो नास्ति । सो अण्पा मुणि जीव तुहं अण्णु परि अवहारु तं पूर्वोक्तलक्षणं स्वशुद्धात्मानं मन्यस्व नित्यानन्दैकरूपं वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा जानीहि हे जीव, त्वम् अन्यत्परमात्मस्वभावाद्विपरीतं पञ्चन्द्रियविषयस्वरूपादि विभावसमूहं परस्मिन् दूरे सर्वप्रकारेणापहर त्यजेति तात्पर्यार्थः । निर्विकल्पसमाधौ सर्वत्र वीतरागविशेषणं किमर्थं कृतम् इति पूर्वपक्षः । परिहारमाह । यत एव हेतोः वीतरागस्तत एव निर्विकल्प इति हेतुहेतुमद्भावज्ञापनाथम् , अथवा ये सरागिणोऽपि सन्तो वयं निर्विकल्पसमाधिस्था इति वदन्ति तनिषेधार्थम् , अथवा श्वेतशङ्खवत्स्वरूपविशेषणमिदम् इति परिहारत्रयं निर्दोषिपरमात्मशब्दादिपूर्वपक्षेऽपि योजनीयम् ॥ २८ ॥ अथ यः परमात्मा व्यवहारेण देहे तिष्ठति निश्चयेन स्वस्वरूपे तमाहજે શુદ્ધાત્મસ્વરૂપમાં નિવિકલ્પ પરમાત્માથી વિલક્ષણ સંકલ્પવિકલ્પરૂપ મનોવ્યાપાર નથી તે નિજ શુદ્ધાત્માને હે જીવ! તું જાણ-નિત્યાનંદ જેનું એક રૂપ છે એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને જાણ, પરમાત્મસ્વભાવથી વિપરીત, પાંચ ઈન્દ્રિયના વિષયસ્વરૂપ આદિ અન્ય વિભાવસમૂહને દૂરથી જ સર્વ પ્રકારે છેડ. પૂર્વપક્ષ—નિર્વિકલ્પ સમાધિમાં સર્વત્ર વીતરાગ' વિશેષણ શા માટે લગાડવામાં આવ્યું છે ? તેનું સમાધાન –વીતરાગ હોવાના કારણે જ તે નિર્વિકલ્પ છે એમ કારણ ને કાર્ય પણું જણાવવા માટે ( કારણ કે તે વીતરાગ છે તેથી જ તે નિર્વિકલ્પ છે એમ ૧હેતુ-હેમાનનો ભાવ જણાવવા માટે ); અથવા પોતે સરાગી હોવા છતાં પણ અમે નિર્વિકલ્પ સમાધિમાં રહીએ છીએ એમ જેઓ કહે છે તેમના નિષેધ અર્થે; અથવા વેતશખની જેમ આ સ્વરૂપવિશેષણ છે એમ સમજવા માટે (જેમ શંખ છે તે શ્વેત જ હોય છે તેમ જે નિર્વિકલ્પ સમાધિ હોય છે તે વીતરાગ રૂપ જ હોય છે, એ રીતે સ્વરૂપે પ્રગટ કરવા માટે) “વીતરાગ' એવું વિશેષણ મૂકવાનો હેતુ છે. એ રીતે ત્રણ પરિવારને નિર્દોષ પરમાત્મા વગેરે શબ્દના પૂર્વ પક્ષમાં પણ જવા જોઈએ. ૨૮. ૧ વીતરાગપણું હેતુ છે, નિર્વિકલ્પપા હેતુમાન ( કાર્ય ) છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ -દોહ ૨૯] ૧ પરમાત્મપ્રકાશ ૨૧) સેહાહે વો વિરૂ મેમે -TUTI सो अप्पा मुणि जीव तुहुँ कि अण्णे बहुएण ॥ २९॥ देहादेहयोः यो वसति भेदाभेदनयेन । तमात्मानं मन्यस्व जीव त्वं किमन्येन बहुना ॥ २९ ॥ देहादेहयोरधिकरणभूतयोर्यो वसति । केन । भेदाभेदनयेन । तथाहिअनुपचरितासद्भूतव्यवहारेणाभेदनयेन स्वपरमात्मनोऽभिन्ने स्वदेहे वसति शुद्धनिश्चयनयेन तु भेदनयेन स्वदेहाद्भिन्ने स्वात्मनि वसति यः तमोत्मानं मन्यस्व जानीहि हे जीव नित्यानन्दैकवीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा भावयेत्यर्थः । किमन्येन शुद्धात्मनो भिन्नेन देहरागादिना बहुना। अत्र योऽसौ देहे वसन्नपि निश्चयेन देहरूपो न भवति स एव स्वशुद्धात्मोपादेय इति તાત્પર્યાર્થઃ | ૨૧ / अथ जीवाजीवयोरेकत्वं मा कार्कीलक्षणभेदेन भेदोऽस्तीति निरूपयति હવે જે પરમાત્મા વ્યવહારથી દેહમાં રહે છે અને નિશ્ચયથી સ્વસ્વરૂપમાં રહે છે તેને (એવા આત્માને) કહે છે – ગાથા–૨૯ અન્વયાર્થ—[ 7 ] જે [ મામાના ઘરે જાતિ ] અભેદનયથી અધિકરણભૂત દેહમાં રહે છે અને ભેદનયથી અધિકરણભૂત પિતાના આત્મામાં રહે છે [ ā] તેને [ વીર ] હે જીવ! [ ગરમ ] આત્મા [ મ ] જાણ, [ fઉં ચેન વજુના ] દેહ, રાગાદિ અનેક પદાર્થથી તારે શું પ્રયોજન છે? ભાવાર્થ-જે અનુપરિત અસદભૂત વ્યવહારનયથી-અભેદનયથી-સ્વ પરમાત્માથી અભિન્ન સ્વદેહમાં રહે છે અને શુદ્ધ નિશ્ચયનયથી–ભેદનયથી સ્વદેહથી ભિન્ન સ્વાત્મામાં રહે છે, તેને હે જીવ! તું આમાં જાણ-નિત્યાનંદ જેનું એક રૂપ છે એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને ભાવ. શુદ્ધાત્માથી ભિન્ન એવા દેહ રાગાદિ અનેક પદાર્થોથી તારે શું પ્રયોજન છે! અહીં જે દેહમાં રહેવા છતાં પણ નિશ્ચયથી દેહરૂપ થતું નથી તે જ સ્વશુદ્ધાત્મા ઉપાદેય છે એ તાત્પર્યાર્થ છે. ૨૯. હવે જીવ અને અજીવનું એકત્વ ન કર કારણકે લક્ષણના ભેદથી તે બન્નેમાં ભેદ છે એમ કહે છે – Page #55 -------------------------------------------------------------------------- ________________ ४४. योगीन्हुद्देवविरथितः ३०) जीवाजीव म एक करि लक्खण मेएँ भेउ । जो परु सो परु भणमि मुनि अप्पा अप्पुअ भेउ |३०| [ छोड़ा 30 जीवाजीवौ मा एकौ कुरु लक्षणभेदेन भेदः । यत्परं तत्परं भणामि मन्यस्व आत्मन आत्मना अभेदः ॥ ३० ॥ हे प्रभाकरभट्ट जीवाजीवाant मा कार्षीः । कस्मात् । लक्षणभेदेन भेदोsस्ति तद्यथा - रसादिरहितं शुद्धचैतन्यं जीवलक्षणम् । तथा चोक्तं प्राभृते"अरसमरूवमगंधं अन्वत्तं चेदणागुणमस जाण अलिंगग्गहणं जीवमणिहिदुसंठाणं ||" इत्थंभूतशुद्धात्मनो भिन्नमजीवलक्षणम् । तच्च द्विविधम् । जीव संबन्ध - मजीव संबन्धं च । देहरागादिरूपं जीवसंबन्धं, पुद्गलादिपञ्चद्रव्यरूपमजीवसंबन्धमजी लक्षणम् । अत एव भिन्नं जीवाद जीवलक्षणम् । ततः कारणात् यत्परं रागादिकं तत्परं जानीहि । कथंभूतम् । भेद्यमभेद्य मित्यर्थः । अत्र योsat शुद्धलक्षणसंयुक्तः शुद्धात्मा स एवोपादेय इति भावार्थः ॥ ३० ॥ गाथा - ३० अन्वयार्थ:-डे प्रलापुर लट्ट ! तु [ जीवाजीवौ ] बसने सभुवने [ एकौ ] भेड ] [ मा वुरू ] न ४२ २ } [ लक्षणभेदेन ] ते जन्नेमा सक्षगुना लेथी [ भेदः ] लेह छे तेी [ यत् परं ] ने पर मेवा रागाछेि [ तन् ] तेने [ परं मन्यस्व ] ५२ लए, भने [ आत्मना आत्मनः अभेदः ] आत्मानी साथै आत्माने मोह लगु [ भणामि ] ओम हुं हुं छ. ભાવા:- હું પ્રભાકર ભટ્ટ ! તું જીવ અને અજીવને એક ન કર કારણ કે તે ખન્નેમાં લક્ષણભેદથી ભેદ છે. તે આ પ્રમાણેઃ રાગાદિ રહિત શુદ્ધ ચૈતન્ય તે જીવનુ લક્ષણ છે. પ્રાભૂતમાં ( શ્રીકુંદકુંદ્રાચાકૃત બધા શાસ્ત્રામાં ) કહ્યું છે કેઃ— अरसमरुवमगंध अवत्तं चेदणा गुणमसद्दं । जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ॥ अर्थ:–È लव्य ! तु અર્થાત્ ઈંદ્રાને ગેાચર નથી એવા, ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવા અને वने रसरडित, उपरडित, गंधरडित, अव्यक्त ચેતના જેનેા ગુણ છે એવે, શબ્દરહિત, કેાઈ જેને કાઈ આકાર કહેવાતા નથી એવા જાણુ. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫રમાત્મપ્રકાશ -દહ ૩૧ | अथ तस्य शुद्वा मनो ज्ञानमादिलक्षणं विशेषेण कथयनि३१) अमणु अगिदिउ जोगमउ मुति-विरहिउ विमिन्नु । अप्पा इंदिय-विसउ णवि लक्खणु एह णिरुत्तु ॥३१॥ आत्मा इन्द्रिय विषयो नैव लक्षणमेतन्निरुक्तम् ॥ ३१ ॥ परमात्म विपरीतमानस विकल्पजालरहितत्वादमनस्कः, अतीन्द्रियशुद्धात्मविपरीतेनेन्द्रियग्रामेण रहितत्वादतीन्द्रियः, लोकालोकप्रकाशककेवलज्ञानेन निर्वृत्तत्वात ज्ञानमयः, अमूर्तात्मविपरीतलक्षणया स्पर्शरसगन्धवर्णवत्या मूर्त्या वर्जितत्वान्मूर्तिविरहितः, अन्यद्रव्यासाघारणया शुद्धचेतनया निष्पन्नत्वाच्चिन्मात्रः । कोऽसौ । आत्मा। पुनश्च किंविशिष्टः। वीतरागस्वसंवेदनज्ञानेन ग्राह्योऽपीन्द्रियाणामविषयश्च लक्षणमिदं निरुक्तं निश्चितमिति । अत्रोक्तलक्षणपरमात्मोपादेय इति તઃ | રૂI. આવા શુદ્ધ આત્માથી અજીવનું લક્ષણ ભિન્ન છે અને તે બે પ્રકારનું છે – જીવ સાથે સંબંધવાળું અને જીવ સાથે સંબંધ વિનાનું; દેહરાગાદિરૂપ તે જીવ સાથે સંબંધવાળું છે, પુલાદિ પાંચ દ્રવ્યરૂપ તે જીવ સાથે સંબંધ વિનાનું છે કે જે અજીવનું લક્ષણ છે, કારણ કે જીવથી અજીવનું લક્ષણ ભિન્ન છે, તે કારણે જે પર એવા રાગાદિક છે તેને પર જાણે-જે ભેદ્ય અને અભેદ્ય છે (અર્થાત્ જે જીવ સાથે સંબંધ વિનાના છે અને જીવ સાથે સંબંધવાળા છે.) અહીં જે શુદ્ધલક્ષણયુક્ત શુદ્ધ આત્મા છે તે જ ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૩૦. હવે તે શુદ્ધાત્માના જ્ઞાનાદિ લક્ષણોને વિશેષપણે કહે છે ગાથા-૩૧ અન્વયાર્થ:–[ માત્મા ] આત્મા [ગમના ] મન રહિત છે, [નિમિયઃ ] અતીન્દ્રિય છે, [ નમઃ ] જ્ઞાનમય છે, [ મૂર્તવિદિત ] મૂર્તિ રહિત છે, [fઘરમાત્રઃ]. ચિન્માત્ર છે અને [ નિષિા : a vs ] ઈન્દ્રિયોને ગોચર નથી [પતત રક્ષ નિમ ] આ લક્ષણ (શુદ્ધાત્માનું) નિશ્ચિતપણે કહ્યું છે. ભાવાર્થ –આત્મા પરમાત્માથી વિપરીત એવા માનસિક વિકલ્પજાલથી રહિત હવાથી મનથી રહિત છે, અતીન્દ્રિય શુદ્ધ આત્માથી વિપરીત ઈન્દ્રિયસમૂહથી રહિત હોવાથી અતીન્દ્રિય છે, લોકાલોકના પ્રકાશક કેવળજ્ઞાનથી રચાયેલે હેવાથી જ્ઞાનમય છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દુદેવવિરચિત [દાહા ૩ર __ अथ संसारशरीरभोगनिर्विण्णो भूत्वा यः शुद्धात्मानं ध्यायति तस्य संसारवल्ली नश्यतीति कथयति૩૨) મતગુ–મો-વિરત્ત-મજુ ને સT #ારું तासु गुरुकी वेल्लडी संसारिणि तुट्टेइ ॥ ३२ ॥ भवतनुभोगविरक्तमना य आत्मानं ध्यायति । तस्य गुर्वी वल्ली सांसारिकी ट्यति ॥ ३२ ॥ भवतनुभोगेषु रञ्जितं मूछितं वासितमासक्तं चित्तं स्वसंवित्तिसमुत्पन्नवीतरागपरमानन्दसुखरसास्वादेन व्यावृत्य स्वशुद्धात्मसुखे रतत्वात्संसारशरीरभोग विरक्तमनाः सन् यः शुद्धात्मानं ध्यायति तस्य गुरुकी महती संसारवल्ली त्रुट्थति नश्यति शतचूर्णा भवतीति । अत्र येन परमात्मध्यानेन संसारवल्ली विनश्यति स एव परमात्मोपादेयो भावनीयश्चेति तात्पर्यार्थः ॥ ३२ ॥ इति અમૂર્ત આમાથી વિપરીત લક્ષણવાળી સ્પર્શ, રસ, ગંધ, વર્ણરૂપ મૂર્તિથી રહિત હોવાથી મૂર્તિ રહિત છે. અન્ય દ્રવ્યોની સાથે અસાધારણ એવી શુદ્ધ ચેતનાથી નિષ્પન હોવાથી ચિન્માત્ર છે અને વીતરાગ વસંવેદનરૂપ જ્ઞાનથી ગ્રાહ્ય હોવા છતાં ઈન્દ્રિયોને અગોચર છે. આવું લક્ષણ (શુદ્ધ આત્માનું) નિશ્ચિતપણે કહેવામાં આવ્યું છે. અહીં ઉક્ત લક્ષણવાળો પરમાત્મા જ ઉપાદેય છે એ તાત્પર્યાર્થ છે. ૩૧. હવે જે સંસાર, શરીર, અને ભોગોથી વિરક્ત થઈને શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તેની સંસારવલ્લી નાશ પામે છે એમ કહે છે – ગાથા-૩૨ અન્ડયાથ-[૪] જે જીવ [ માતનુમોવિના ] સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત મનવાળો થયો થકે [૩ઝારમા દ ત્ત ] શુદ્ધ આત્માને ધ્યાવે છે [ તw ] તેની | ગુFairfીવઠ્ઠી ] સંસારરૂપી મટીવેલ [ કુદરત ] નાશ પામે છે. | ભાવાર્થ-સંસાર, શરીર, અને ભોગોમાં રંજિત-મૂછિત-વાસિત-આસક્ત ચિત્તને સ્વસંવિત્તિથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ સુખના રસાસ્વાદ વડે ( સંસાર, શરીર અને ભેગોથી) વ્યાવૃત્ત કરીને (પાછુ વાળીને) નિજ શુદ્ધાત્મસુખમાં રત થવાથી સંસાર, શરીર અને ભેગોથી વિરક્ત મનવાળો થયે થકો જે શુદ્ધ આત્માને ધ્યાવે છે તેની સંસારરૂપી મોટી વેલના સેંકડો કકડા થઈ જાય છે-ચૂરેચૂરા થઈ જાય છે-નાશ પામી જાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ४७ -होड। 33] પરમાત્મપ્રકાશઃ चतुर्विशतिसूत्रमध्ये प्रक्षेपकपञ्चकं गतम् । तदनन्तरं देहदेवगृहे योऽसौ वसति स एव शुद्धनिश्चयेन परमात्मा तनिरूपयति३३) देहादेवलि जो वसह देउ अणाइ-अणंतु । केवल-णाण-फुरंत-मणु सो परमप्पु णिभंतु ॥ ३३ ॥ देहदेवालये यः वसति देवः अनाद्यनन्तः । केवलज्ञानस्फुरत्तनुः स परमात्मा निर्धान्तः ॥ ३३ ॥ व्यवहारेण देहदेवकुले वसन्नपि निश्चयेन देहाद्भिन्नत्वाद्देहवन्मूर्तः सर्वाशुचिमयो न भवति । यद्यपि देहो नाराध्यस्तथापि स्वयं परमात्माराध्यो देवः पूज्यः, यद्यपि देह आद्यन्तस्तथापि स्वयं शुद्धद्रव्यार्थिकनयेनानाद्यनन्तः, यद्यपि देहो जडस्तथापि स्वयं लोकालोकप्रकाशकत्वात्केवलज्ञानस्फुरिततनुः, केवलज्ञानप्रकाशरूपशरीर इत्यर्थः । स पूर्वोक्तलक्षणयुक्तः परमात्मा भवतीति । कथंभूतः । निर्धान्तः निस्सन्देह इति । अत्र योऽसौ देहे वसन्नपि सर्वाशुच्यादिदेहधर्म म स्पृशति स एव शुद्धात्मोपादेय इति भावार्थः ॥ ३३ ॥ અહીં જે પરમાત્માના ધ્યાનથી સંસારવલ્લી નાશ પામે છે તે જ પરમાત્મા ઉપાદેય છે અને ભાવવા યોગ્ય છે એવો તાત્પર્યાર્થ છે. ૩ર. એ પ્રમાણે ચોવીશ સૂત્રમાં પાંચ પ્રક્ષેપક સૂત્રો સમાપ્ત થયાં. ત્યાર પછી, દેહરૂપી દેવાલયમાં જે રહે છે તે જ શુદ્ધનિશ્ચયનયથી પરમાત્મા छे सेम डे छ:-- ગાથા-૩૩ भन्या :- [यः ] 2 [ देहदेवालये वसति ] ३७३ची वासयमा २ छ, [ देवः । देव छ, | अनाद्यनन्तः] मना मनत छ, [ केवलज्ञानस्फुरत्तनुः ] वज्ञान ५४।०३५ शरीरवाणे छ [सः निर्भान्त: परमात्मा ] ते निरसोड ५२मात्मा छे. ભાવાર્થ-જે વ્યવહારનયથી દેહદેવાલયમાં રહેવા છતાં પણ નિશ્ચયનયથી દેહથી ભિન્ન હોવાથી દેહની જેમ મૂર્ત, સર્વાશુચિમય નથી, જે કે દેહ આરાધ્ય નથી તે પણ પોતે પરમાત્મા-દેવ-આરાધ્ય-પૂજ્ય-છે, જે કે દેહ આદિ-અંતવાળે છે તે પણ પિતે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી અનાદિ-અનંત છે, જે કે દેહ જડ છે તે પણ પોતે લોકાલેકને પ્રકાશક હેવાથી કેવલજ્ઞાનપ્રકાશરૂપ શરીરવાળો છે તે નિસંદેહ પરમાત્મા છે. અહીં જે દેહમાં રહેવા છતાં પણ સર્વાશુચિમય આદિ દેહધર્મને સ્પર્શ નથી તે જ શુદ્ધ આત્મા ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૩૩. Page #59 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દુદેવવિરચિતઃ [ats. 3४अथ शुद्धात्मविलक्षणे देहे वसन्नपि देहं न स्पृशति देहेन सोऽपि न स्पृश्यत इति प्रतिपादयति३४) देहे वसंतु वि णवि छिवह णियमे देहु वि जो जि । देहे छिप्पइ जो वि णवि मुणि परमप्पउ सो जि ॥३४॥ - देहे वसन्नपि नैध स्पृशति नियमेन देहमपि य एव । देहेन स्पृश्यते योऽपि नैव मन्यस्व परमात्मानं तमेव ।। ३४ ॥ देहे वसन्नपि नैव स्पृशति नियमेन देहमपि य एव देहेन न स्पृश्यते योऽपि मन्यस्व जानीहि परमात्मा सोऽपि । इतों विशेषः-शुद्धात्मानुभूतिविपरीतेन क्रोधमानमायालोभस्वरूपादिविभावपरिणामेनोपार्जितेन पूर्वकर्मणा निर्मिते देहे अनुपचरितासद्भूतव्यवहारेण वसन्नपि निश्चयेन य एव देहं न स्पृशति, तथाविधदेहेन न स्पृश्यते योऽपि तं मन्यस्व जानीहि परमात्मानं तमेवम् । किं कृत्या । वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वेति । अत्र य एव शुद्धात्मानुभूतिरहितदेहे वसन्नपि देहममत्वपरिणामेन सहितानां हेयः स एव शुद्धात्मा देहममत्वपरिणामरहितानामुपादेय इति भावार्थः ।। ३४ ॥ હવે શુદ્ધાત્માથી વિલક્ષણ દેહમાં રહેવા છતાં પણ આત્મા દેહને સ્પર્શ નથી અને તે પણ દેહથી સ્પર્શત નથી એમ કહે છે – ગાથા-૩૪ स-या :-[ देहवसन्अपि ] हेडमां सपा छतi ५५५ | यः एव ] २ [नियमेन ] निश्चयथा [ देहं अपि] हेडने [नव स्पृशति] २५शत नथी भने [देहेन ] था [ यः अपि ] 2 [नैव स्पृश्यते ] स्पशात नथी [तं एव परमात्मानं ] ते ५२मामाने तुं [ मन्यस्व ] oneg.. मापा:-२ शुद्ध मामानी अनुभूतिथी विपरीत अध-मान-माया-सालસ્વરૂપ આદિ વિભાવપરિણામથી ઉપાર્જિત પૂર્વકમથી રચાયેલ દેહમાં અનુપચરિત અસદભૂતવ્યવહારનયથી રહેવા છતાં પણ નિશ્ચયથી જે દેહને સ્પર્શતે નથી તે પરમાભાને જ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તું જાણે, અહીં શુદ્ધાત્માનુભૂતિથી રહિત દેહમાં રહેવા છતાં દેહના મમત્વપરિણામવાળાને જે હેય છે તે જ શુદ્ધાત્મા દેહના મમત્વપરિણામ વિનાના જીવેને ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૩૪. Page #60 -------------------------------------------------------------------------- ________________ - । उ५] પરમાત્મપ્રકાશ अथ यः समभावस्थितानां योगिनां परमानन्दं जनयन् कोऽपि शुद्धात्मा स्फुरति तमाह३५) जो सम-भाव-परिट्ठियहँ जोइहँ कोइ फुरेइ । परमाणंदु जणंतु फुडु सो परमप्पु हवेइ ॥३५॥ यः समभावप्रतिष्ठितानां योगिनां कश्चित् स्फुरति । परमानन्दं जनयन् स्फुटं स परमात्मा भवति ॥ ३५ ॥ यः कोऽपि परमात्मा जीवितमरणलाभालाभसुखदुःखशत्रमित्रादिसमभावपरिणतस्वशुद्धात्मसम्यकश्रद्धानज्ञानानुष्ठानरूपाभेदरत्नत्रयात्मक वीतरागनिर्विकल्पसमाधौ प्रतिष्ठितानां परमयोगिनां कश्चित् स्फुरति संवित्तिमायाति । किं कुर्वन् । वीतरागपरमानन्दजनयन् स्फुटं निश्चितम् । तथा चोक्तम्- "आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिःस्थितेः । जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः॥" हे प्रभाकरभट्ट હવે સમભાવમાં સ્થિત યોગીઓને પરમાનંદ ઉત્પન્ન કરતે જે કંઈ શુદ્ધ આત્મા કુરાયમાન થાય છે તેનું સ્વરૂપ કહે છે – ગાથા-૩૫ मन्या :- [ समभाव प्रतिष्ठितानां ] समनाभ स्थित [ योगिनां ] योगासन [ परमानंदं जनयन् ] ५२भान हने 4-न ४२त। [ यः कश्चित ] रे । [ स्फुरति ] २२रायमान थाय छ [ सः ] | स्फुटं ] निश्चयथा [ परमात्मा ] ५२मात्मा [ भवति ] छे. भावार्थ:-वित-भ२, सास-मसाम, सुभ-दु:भ, शत्रु-भित्राहिमा समावे પરિણત અને નિજ શુદ્ધ આત્માનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યફઅનુષ્ઠાનરૂપ અભેદ-રત્નત્રયાત્મક વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત પરમગીઓને વીતરાગ પરમાનંદને ઉત્પન્ન કરતો જે કઈ પરમાત્મા કુરાયમાન થાય છે-જે કઈ સંવેદનમાં આવે છે-તે હે પ્રભાકર ભટ્ટ! નિશ્ચયથી પરમાત્મા છે. (ઈષ્ટપદેશ ગાથા ४७मा ) :घु ५५ छ - "आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिः स्थितेः । ___जायते परत्मानंदः कश्चिद्योगेन योगिनः॥" અર્થ-આત્માનુષ્ઠાનમાં નિષ્ટ ( આત્મસ્વરૂપમાં સ્થિત થયેલા ) અને વ્યવહારથી બહાર ( હર ) રહેલા ગીને યોગથી (આત્મધ્યાનથી ) કેઈ અનિર્વચનીય પરમાનંદ Page #61 -------------------------------------------------------------------------- ________________ ५० या-विरथितः [ हो। 3स एवंभूतः परमात्मा भवतीति । अत्र वीतरागनिर्विकल्पसमाधिरतानां स एवोपादेयः, तद्विपरीतानां हेय इति तात्पर्यार्थः ॥ ३५ ॥ __ अथ शुद्धात्मप्रतिपक्षभूतकर्मदेहप्रतिबद्धोऽप्यात्मा निश्चयनयेन सकलो न भवतीति ज्ञापयति३६) कम्म-णिबद्ध वि जोइया देहि वसंतु वि जो जि । होइ ण सयलु कया वि फुडु मुणि परमप्पड से जि ॥३६॥ कर्मनिबद्धोऽपि योगिन् देहे वसन्नपि य एव । भवति न सकलः कदापि स्फुटं मन्यस्त्र परमात्मानं तमेव ॥ ३६ ॥ कर्मनिबद्धोऽपि हे योगिन् देहे वसन्नपि य एव न भवति सकलः क्वापि काले स्फुटं मन्यस्व जानीहि परमात्मानं तमेवेति । अतो विशेषः-परमात्मभावनाविपक्षभूतैः रागद्वेषमोहैः समुपार्जितैः कर्मभिरशुद्धनयेन बद्धोऽपि तथैव देहस्थितोऽपि निश्चयनयेन सकलः सदेहो न भवति क्वापि तमेव परमात्मानं हे प्रभाकरभट्ट मन्यस्व जानीहि वीतरागस्वसंवेदनज्ञानेन भावयेत्यर्थः । अत्र सदैव परमात्मा वीतरागनिर्विकल्पसमाधिरतानामुपादेयो भवत्यन्येषां हेय ઉત્પન્ન થાય છે. અહીં વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રત થયેલાઓને તે જ પરમાત્મા ઉપાદેય છે; અને તેમનાથી વિપરીત છે તેમને (વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રત નથી તેમને ) તે હેય છે એવો તાત્પર્યાર્થ છે. ૩૫. હવે શુદ્ધ આત્માથી પ્રતિપક્ષભૂત કર્મ અને દેહથી પ્રતિબદ્ધ હોવા છતાં પણ આત્મા નિશ્ચયથી દેહરૂપ થતું નથી એમ કહે છે – ગાથા-૩૬ सन्या :-[ योगीन ] योगी! [कर्मनिबद्धः अपि ] भथी पाये। डावा छतi भने देहे वसन् अपि ] हेमा २९॥ छतi ५ [य: एव ] रे [कदापि] at से [ सकल: ] शरी२३५ [ न भवति ] थत। नथी [तं एव परमात्मानं ] ते तुं ५२मामाने . [ स्फुटं ] निश्चयथा [ जानीहि ] otg. ભાવાર્થ-અશુદ્ધનયથી પરમાત્માની ભાવનાથી વિપક્ષભૂત રાગદ્વેષમોહથી ઉપાર્જિત કર્મોથી બંધાયેલ હોવા છતાં પણ, તેમ જ દેહમાં રહેવા છતાં પણ, નિશ્ચયથી જે કયારેય દેહરૂપ થતો નથી તે પરમાત્માને જ હે પ્રભાકરભટ્ટ ! તું જાણુ, Page #62 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશઃ પ૧ -होड। 3७] इति भावार्थः ॥ ३६ ॥ यः परमार्थेन देहकर्मरहितोऽपि मूढात्मनां सकल इति प्रतिभातीत्येवं निरूपयोत३७) जो परमत्थे णिकलु वि कम्म-विभिण्णउ जो जि । मूढा सयलु भणंति फुडु मुर्माण परमप्पउ सो जि ॥३७॥ यः परमार्थेन निष्कलोऽपि कर्मविभिन्नो य एव । मूढाः सकलं भणन्ति स्फुटं मन्यस्व परमात्मानं तमेव ॥ ३७ ॥ यः परमार्थेन निष्कलोऽपि देहरहितोऽपि कर्मविभिन्नोऽपि य एव भेदाभेदरत्नत्रयभावनारहिता मुढात्मानस्तमात्मानं सकलमिति भणन्ति स्फूट निश्चितं हे प्रभाकरभट्ट तमेव परमात्मानं मन्यस्व जानीहीति, वीतरागसदानन्दैकसमाधौ स्थित्वानुभवेत्यर्थः । अत्र स एव परमात्मा शुद्धात्मसंवित्तिप्रतिपक्षभूतमिथ्यात्वरागादिनिवृत्तिकाले सम्यगुपादेयो भवति तदभावे हेय इति तात्पर्यार्थः ॥ ३७ ॥ વીતરાગસ્વસવેદનશાનથી ભાવ એવો અર્થ છે. અત્રે નિર્વિકલ્પ સમાધિમાં જેઓ રત છે તેમને સદાય તે પરમાત્મા ઉપાદેય - छे, ५२ तु मन्याने उय छ मेवा भावार्थ छ. 38. આત્મા પરમાર્થથી દેહ અને કર્મથી રહિત હોવા છતાં પણ મૂઢ આત્માએને “શરીરરૂપ” પ્રતિભાસે છે એમ કહે છે – आथा-३७ सन्या :-[यः] २ [ परमार्थेन ] ५२माथी [ निष्कलः ] शरीर २डित छ [ अपि ] भने [ य: एव ] 2 [ कर्मविभिन्नः ] थी लिन छ त ५५ ते मात्माने [ मूढाः ] महारत्नत्रयनी भावनाथी २डित भूढ आत्मामा [सकलं] शरी२३५ ४३ छ, [तं एव परमात्मानं ] ते ५२मात्मा न ४ प्रमा४२ भट्ट ! तु । स्फुटं ] निश्चयथी [ मन्यस्व ] on अर्थात् मे (a) वीत२॥२॥ सहान ४३५ समाधिमा સ્થિર થઈને અનુભવ. ભાવાર્થ:–અહીં શુદ્ધ આત્માના સંવેદનથી પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ-રાગાદિની નિવૃત્તિના કાલે તે જ પરમાત્મા સમ્યફ ઉપાદેય છે અને તેના (મિથ્યાત્વ-રાગાદિની નિવૃત્તિના) અભાવમાં હેય છે. ૩૭. Page #63 -------------------------------------------------------------------------- ________________ योगी हुद्देवविरचितः [ होडा उ८ अथानन्ताकाशैकनक्षत्रमिव यस्य केवलज्ञाने त्रिभुवनं प्रतिभाति स परमात्मा भवतीति कथयति — પર ३८) गयणि अति वि एक्क उडु जेहउ भुयणु बिहाइ । मुकहँ जसु पर विवियउ सो परमप्पु अणाइ ॥ ३८ ॥ गगने अनन्तेऽपि एकमुडु यथा भुवनं विभाति । मुक्तस्य यस्य पदे बिम्बितं स परमात्मा अनादि || ३८ || गगने अनन्तेऽप्येकनक्षत्रं यथा तथा भुवनं जगत् प्रतिभाति । क्व प्रतिभाति । मुक्तस्य यस्य पदे केवलज्ञाने बिम्बितं प्रतिफलितं दर्पणे विम्बमिव । स एवंभूतः परमात्मा भवतीति । अत्र यस्यैव केवलज्ञाने नक्षत्रमेकमिव लोकः प्रतिभाति स एव रागादिसमस्त विकल्परहितानामुपादेयो भवतीति भावार्थः ॥ ३८ ॥ अथ योगीन्द्रवृन्देर्यो निरवधिज्ञानमयों निर्विकल्पसमाधिकाले ध्येयरूपश्चिन्त्यते तं परमात्मानमाह ३९) जोइय - विंदहि णाणमउ जो झाइज्जइ झेउ । मोक्खहँ कारण अणवरउ सो परमप्पउ देउ ॥ ३९ ॥ હવે જેના કેવલજ્ઞાનમાં અનંત આકાશમાં એક જ નક્ષત્રની સમાન ત્રણ ભુવન પ્રતિભાસે છે તે પરમાત્મા છે એમ કહે છેઃ— माथा - ३८ अन्वयार्थ:-[ यथा अनन्ते अपि गगने ] अनंत आशमां [ एकं उडु ] मे नक्षत्र भेवी रीते (४२रा नेट) प्रतिभासे छे तेवी रीते [यस्यमुक्तस्यपदे] ? भुक्त भवना यहमां-Ìवद्यज्ञानभां-[ भुवनं ] | सो४ [ बिम्बितं ] हर्षशुभां मिमनी प्रेम प्रतिमिमित [ विभाति ] प्रतिभासे छे [ सः ] ते [ अनादिः ] अनाहि [ परमात्मा ] परमात्मा छे. ભાવા:–અહીં જેના કેવલજ્ઞાનમાં એકજ નક્ષત્રની સમાન લેાક પ્રતિભાસે છે તે જ પરમાત્મા રાગાદિ સમસ્ત વિકલ્પ રહિત ચેગીઓને ઉપાદેય છે. ૩૮. હવે ચેગીશ્વરા નિર્વિકલ્પ સમાધિકાલે નિરવિધ જ્ઞાનમય જેને ધ્યેયરૂપ ચિંતવે છે તે પરમાત્માને કહે છે:— ગાથા-૩૯ भ्यन्वयार्थः–[ योगीन्द्रवृन्दैः ] शुद्धात्मानी वीतराग निर्विदय समाधिमा २ योगीश्वरे। [ ज्ञानमयः ] देववज्ञानथी स्याये [ यः ] ने [ मोक्षस्य कारणे ] भोक्षने Page #64 -------------------------------------------------------------------------- ________________ 43 -हो । ४०] પરમાત્મપ્રકાશઃ योगिवृन्दैः ज्ञानमयः यो ध्यायते ध्येयः । मोक्षस्य कारणे अनवरतं स परमात्मा देवः॥ ३९ ॥ योगीन्द्रवृन्दैः शुद्धात्मवीतरागनिर्विकल्पसमाधिरतैः ज्ञानमयः केवलज्ञानेन निर्वृत्तः यः कर्मतापन्नो ध्यायते ध्येयो ध्येयरूपोऽपि । किमर्थं ध्यायते । मोक्षकारणे मोक्षनिमित्ते अनवरतं निरन्तरं स एव परमात्मा देवः परमाराध्य इति । अत्र य एव परमात्मा मुनिवृन्दानां ध्येयरूपो भणितः स एवशुद्धात्मसंवित्तिप्रतिपक्षभूतातरौद्रध्यानरहितानामुपादेय इति भावार्थः ॥ ३९ ॥ । अथ योऽयं शुद्धबुद्धकस्वभावो जीवो ज्ञानावरणादिकर्महेतुं लब्ध्वा वसस्थावररूपं जगज्जनयति स एव परमात्मा भवति नान्यः कोऽपि जगत्कर्ता ब्रह्मादिरिति प्रतिपादयति४०) जो जिउ हेउ लहेवि विहि जगु बहु-विहउ जणेइ । लिंगत्तय-परिमंडियउ सो परमप्पु हवेइ ॥ ४० ॥ यो जीवः हेतुं लब्ध्वा विधिं जगत् बहुविधं जनयति । लिङ्गत्रयपरिमण्डित: स परमात्मा भवति ॥ ४० ॥ मर्थ [ ध्येयः ] ध्येय३५ [ अनवरतं ] निर'त२ [ ध्यायते ] ध्यावे छ [ सः ] ते ४ [ परमात्मा देवः ] ५२मात्मा हे छे २ ५२म माराध्य छे. ભાવાર્થ:-અહીં જે પરમાત્મા મુનિઓને ધ્યેયરૂપ કહ્યો છે તે જ શુદ્ધાત્માના સંવેદનથી પ્રતિપક્ષભૂત એવા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી રહિત ધ્યાનીને ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૩૯. હવે શુદ્ધ-બુદ્ધ જેનો એક સ્વભાવ છે એવો આ જીવ, જ્ઞાનાવરણદિ કર્મનું નિમિત્ત પામીને ત્રણ-સ્થાવરરૂપ જગતને ઉત્પન્ન કરે છે તે જ પરમાત્મા છે, બીજે કઈ જગકર્તા બ્રહ્માદિ પરમાત્મા નથી એમ કહે છે – गाथा-४० सन्या :- [ यः जीवः ] 2 ०१ [ विधि हेतुं लब्ध्वा ] ज्ञाना१२ भ३५ ४२६४ने पाभान [ बहुविधं जगत् जनयति ] सने ५४ाना सस्था१२३५જગતને ઉત્પન્ન કરે છે ( અર્થાત્ કર્મના નિમિત્તથી ત્રસસ્થાવરરૂપ અનેક જન્મ ધરે છે ) [ सः ] ते ४ [ लिंग त्रयपरिमंडितः ] पुलिंग, स्त्रीलिं, नपुससिं २ र सिंग सडित थये। ( शुद्धनिश्चयनयथा ) ५२भात्या [ भवति ] छ, मान ४५ ॥४ता હરિહરાદિ પરમાત્મા નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ યોગીન્દુદેવવિરચિત [ होला ४१यो जीवः कर्ता हेतुं लब्ध्वा । किम् । विधिसंज्ञं ज्ञानावरणादिकर्म । पश्चाज्जङ्गमस्थावररूपं जगज्जनयति स एव लिङ्गत्रयमण्डितः सन् परमात्मा भण्यते न चान्यः कोऽपि जगत्कर्ता हरिहरादिरिति । तद्यथा। योऽसौ पूर्व बहुधा शुद्धात्मा भणितः स एव शुद्धद्रव्यार्थिकनयेन शुद्धोऽपि सन् अनादिसंतानागतज्ञानावरणादिकर्मवन्धप्रच्छादितत्वाद्वीतरागनिर्विकल्पसहजानन्दैकसुखास्वादमलभमानो व्यवहारनयेन त्रसो भवति, स्थावरो भवति, स्त्रीपुंनपुंसकलिङ्गो भवति, तेन कारणेन जगत्कर्ता भण्यते, नान्यः कोऽपि परकल्पितपरमात्मेति । अत्रायमेव शुद्धात्मा परमात्मोपलब्धिप्रतिपक्षभूतवेदत्रयोदयजनितं रागादिविकल्पजालं निर्विकल्पसमाधिना यदा विनाशयति तदोपादेयभूतमोक्षसुखसाधकत्वादुपादेय इतिभावार्थः ॥ ४० ॥ ____अथ यस्य परमात्मनः केवलज्ञानप्रकाशमध्ये जगद्वसति जगन्मध्ये सोऽपि वसति तथापि तद्रूपो न भवतीति 'कथयति४१) जसु अभंतरि जगु वसइ जग-अभंतरि जो जि । जगि जि वसंतु वि जगु जिण विमुणि परमप्पउ सो जि॥४१॥ ભાવાર્થ –પૂર્વે અનેક પ્રકારે જે શુદ્ધ આત્મા કહેવામાં આવે છે તે જ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શુદ્ધ હોવા છતાં પણ અનાદિથી સંતાનરૂપે ચાલ્યા આવતા જ્ઞાનાવરણાદિ કર્મબંધથી ઢંકાયેલું હોવાથી વીતરાગ નિર્વિકલ્પ સહજાનંદરૂપ એક (કેવલ ) સુખાસ્વાદને નહિ પામતે થક, વ્યવહારનયથી ત્રસ થાય છે, સ્થાવર થાય છે, તથા સ્ત્રી-પુરુષ કે નપુંસકલિંગરૂપ થાય છે, તે કારણે તેને જગનો કર્તા કહેવામાં આવે છે, એ સિવાય પરકલ્પિત ( બીજાઓએ કપેલ ) બીજે કઈ પરમાત્મા જગકર્તા નથી. અહીં આ જ શુદ્ધ આત્મા, નિર્વિકલ્પ સમાધિ વડે પરમાત્માની પ્રાપ્તિથી પ્રતિપક્ષભૂત ત્રણ પ્રકારના વેદય જનિત રાગાદિ વિકલ્પની જાળને જ્યારે નાશ કરે છે ત્યારે (આ જ શુદ્ધાત્મા) ઉપાદેયભૂત મોક્ષસુખને સાધક હોવાથી ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૪૦ હવે જે પરમાત્માના કેવલજ્ઞાનરૂપ પ્રકાશમાં જગત રહે છે અને તે પરમાત્મા પણ જગતમાં રહે છે તે પણ તે તે-રૂપ ( જગતરૂપ ) થતું નથી એમ કહે છે - ગાથા-૪૧ सन्या:-[ यस्य अभ्यन्तरे ] 21 विज्ञानमा [ जगत् ] शेय३५ १५ सो [ वसति ] २९ छ भने [ यः एव ] ज्ञाय: भगवान ५५ [ जगति एव ] १. पाठान्तर:-कथयति-कथयन्ति Page #66 -------------------------------------------------------------------------- ________________ -होड ४२] ५२मात्मप्रश: - यस्य अभ्यन्तरे जगत् वसति जगदभ्यन्तरे य एव । जगति एव वसन्नपि जगत् एव नापि मन्यस्व परमात्मानं तमेव ॥ ४१ ।। यस्य केवलज्ञानस्याभ्यन्तरे जगत् त्रिभुवनं ज्ञेयभूतं वसति जगतोऽभ्यन्तरे योऽसौ ज्ञायको भगवानपि वसति, जगति वसन्नेव रूपविषये चक्षुरिव निश्चयनयेन तन्मयो न भवति मन्यस्व जानीहि हे प्रभाकरभट्ट, तमित्थंभूतं परमात्मानं वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा भावयेत्यर्थः । अत्र योऽसौ केवलज्ञानादिव्यक्तिरूपस्य कार्यसमयसारस्य वीतरागस्वसंवेदनकाले मुक्तिकारणं भवति स एवोपादेय इति भावार्थः ॥ ४१ ॥ अथ देहे वसन्तमपि हरिहरादयः परमसमाधेरभावादेव यं न जानन्ति स परमात्मा भवतीति कथयन्ति४२) देहि वसंत वि हरि-हर वि जं अन्ज विण मुणति । परम-समाहि-तवेण विणु सो परमप्पु भणति ॥४२॥ देहे वसन्तमपि हरिहरा अपि यम् अद्यापि न जानन्ति । परमसमाधितपसा विना तं परमात्मानं भणन्ति ॥ ४२ ॥ तमा [वसन् अपि] २ छ त। ५९, [जगत् एव न अपि] २वी रीत यक्षु રૂપી પદાર્થને દેખે છે તે પણ તે-રૂપ થતી નથી તેવી રીતે, નિશ્ચયનયથી તે તે-રૂપ ( ३५) थत। नथी [तं एव परमात्मानं ] ते ५२मात्माने के प्रमा४२४! तु [ मन्यस्व ] ong, अर्थात् पीत। नि४ि८५ समाधिमा स्थित थाने मा. ભાવાર્થ –અહીં જે (શુદ્ધ આત્મ) કેવલજ્ઞાનાદિની વ્યક્તિરૂપ કાર્યસમયસારરૂપ મુક્તિનું વિતરાગસ્વસંવેદન કાલમાં કારણે થાય છે તે જ ઉપાદેય છે. ૪૧. હવે, દેહમાં રહેલો હોવા છતાં પણ, પરમ સમાધિના અભાવને કારણે હરિ હર વગેરે પણ જેને જાણતા નથી–તે પરમાત્મા છે એમ કહે છે– ગાથા-૨ स-या--[ देहे वसन् अपि ] ३७मा २९सा वा छti ५५ [ 1 ] ने [ परमसमाधितपसा बिना ] ५२५ समाधिभूत त५ विना [हरिहराः अपि ] ७२, ७२ २१ प्रसिद्ध पुरुषो ५५ [ अद्यापि ] मा सुधा [ न जानन्ति ] ongता नथी [तं ] तेने [ परमात्मानं भणंति | वीतराग स व! ५२मात्मा ४९ छे. Page #67 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્દ્વદેવવિરચિતઃ [દાહા ૪૨ वसन्तमपि परमात्मस्वभावविलक्षणे देहे अनुपचरितासद्भूतव्यवहारनयेन हरिहरा अपि यमद्यापि न जानन्ति । केन विना । वीतराग निर्विकल्प नित्यानन्दैकसुखामृतरसास्वादरूपपरमसमाधितपसा । तं परमात्मानं भणन्ति वीतराग सर्वज्ञा इति । किं च । पूर्वभवे कोऽपि जीवो भेदाभेदरत्नत्रयाराधनां कृत्वा विशिष्टपुण्यबन्धं च कृत्वा पचादज्ञानभावेन निदानबन्धं च करोति तदनन्तरं स्वर्गे गत्वा पुनर्मनुष्यो भूत्वा त्रिखण्डाधिपतिर्वासुदेवा भवति । अन्यः कोऽपि जिनदीक्षां गृहीत्वाप्यत्रैव भवे विशिष्टसमाधिबलेन पुण्यबन्धं कृत्वा पश्चात्पूर्वकृतचारित्रमोहोदयेन विषयासक्तो भूत्वा रुद्रो भवति । कथं ते परमात्मस्वरूपं न जानन्ति इति पूर्वपक्ष: । तत्र परिहारं ददाति । युक्तमुक्तं भवता, यद्यपि रत्नत्रयाराधनां कृतवन्तस्तथापि यादृशेन वीतरागनिर्विकल्परत्नत्रयस्वरूपेण तद्भवे मोक्षो भवति तादृशं न जानन्तीति । अत्र यमेव शुद्धात्मानं साक्षादुपादेयभूतं तद्भवमोक्षसाधकाराधनासमर्थं च ते हरिहरादयो न जानन्तीति स एवोपादेयो भवतीति માર્થઃ ॥ ૪૨ । પર ભાવા : અનુપરિત અસદ્ભુતવ્યવહારનયથી પરમાત્મસ્વભાવથી વિલક્ષણ એવા દેહમાં રહેલા હોવા છતાં જેને એક ( કેવલ ) નિત્યાન ́દરૂપ સુખામૃતના રસાસ્વાદરૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ તપ વિના હરિહર જેવા પણ હજી સુધી જાણતા નથી તેને વીતરાગસના દેવા પરમાત્મા કહે છે. પૂર્વ પક્ષ:—પૂર્વ ભવમાં કેઇ જીવ ભેદ્યાભેશ્વરત્નત્રયની આરાધના કરીને અને વિશિષ્ટ પુણ્યબંધ કરીને પછી અજ્ઞાનભાવથી નિદાનમ"ધ કરે છે, ત્યાર પછી તે સ્વર્ગમાં જઈને ફ્રી મનુષ્ય થઇને ત્રણ ખંડના અધિપતિ એવા વાસુદેવ થાય છે; ખીજું કાઈ જીવ જિનદીક્ષા ગ્રહીને પણ આ જ ભવમાં વિશિષ્ટ સમાધિના ખલથી પુણ્યમ ધ કરીને પછી પૂર્વીકૃત ચારિત્રમાના ઉદ્દયથી વિષયાસક્ત થઇને રુદ્ર થાય છે; તે પછી તે પરમાત્મસ્વરૂપને નથી જાણતા-એમ કેમ કહે છે ? તેનુ સમાધાનઃ—તમારુ કહેવુ ચેાગ્ય છે, જો કે તે હરિ, હર જેવા પ્રસિદ્ધ પુરુષોએ પૂર્વ રત્નત્રયની આરાધના કરેલી છે તાપણુ, જેવા વીતરાગ નિર્વિકલ્પ રત્નત્રયસ્વરૂપથી તે જ ભવે મેાક્ષ થાય તેવા પ્રકારે તેઓ પરમાત્મસ્વરૂપને જાણતા નથી. અહીં સાક્ષાત્ ઉપાદેયભૂત અને તે જ ભવે મેાક્ષની સાધક એવી આરાધનામાં સમર્થ એવા શુદ્ધ આત્માને તે હરિ-હરાદ્ઘિ જાણતા નથી તે જ ઉપાદેય છે એવા ભાવાર્થ છે. ૪ર. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૨માત્મપ્રકાશ -।। ४३] ૫૭ अथोत्पादव्ययपर्यायार्थिकनयेन संयुक्तोऽपि यः द्रव्यार्थिकनयेन उत्पादव्ययरहितः स एव परमात्मा निर्विकल्पसमाधिबलेन जिनवरैर्देहेऽपि दृष्ट इति निरूपयति४३) भावाभावहि संजुवउ भावाभावहिं जो जि । देहि जि दिट्ठउ जिणवरहि मुणि परमप्पउ सो जि॥४३॥ भावाभावाभ्यां संयुक्तः भावाभावाभ्यां य एव । देहे एव दृष्टः जिनवरैः मन्यस्व परमात्मानं तमेव ॥ ४३ ॥ भावाभावाभ्यां संयुक्तः पर्यायार्थिकनयेनोत्पादव्ययाभ्यां परिणतः, द्रव्यार्थिकनयेन भावाभावयोः रहितः य एव वीतरागनिर्विकल्पसदानन्दैकसमाधिना तद्भवमोक्षसाधकाराधानासमर्थेन जिनवरैर्देहेऽपि दृष्टः तमेव परमात्मानं मन्यस्व जानीहि वीतरागपरमसमाधिबलेनानुभवेत्यर्थः । अत्र य एव परमात्मा कृष्णनीलकापोतलेश्यास्वरूपादिसमस्तविभावरहितेन शुद्धात्मोपलब्धिध्यानेन जिनवरदेहेऽपि दृष्टः હવે જે પર્યાયાર્થિકનયથી ઉત્પાદયથી સંયુક્ત હોવા છતાં પણ દ્રવ્યાર્થિનયથી ઉત્પાદવ્યયથી રહિત છે તે જ પરમાત્માને જિનવરે નિર્વિકલ્પ સમાધિના બલથી દેહમાં પણ દેખે છે એમ કહે છેઃ गाथा-४३ सन्या:- [यः एव ] २ [ भावाभावाभ्यां संयुक्तः ] नावामाथी सयुक्त छ, [ भावाभावाभ्यां ] भावामाथी २डित छ भने २ [ जिनधरैः ] जिन१३ [ देहे एव ] हेमा ५५ [ दृष्टः ] १.यो छ [ तं एव परमात्मानं ] ते ५२मात्माने 4 | मन्यस्त्र ] तु ५२मात्मा any. ભાવાર્થ-જે પર્યાયાર્થિકનયથી ઉત્પાદવ્યયરૂપે ( ભાવાભાવ રૂપે ) પરિણુત છે ( परिणभेतो छ ), द्रव्यार्थिनयथा भावामाथी ( उत्पाहव्ययथी ) २डित छ भने त જ ભવે મોક્ષની સાધક એવી આરાધનામાં સમર્થ એવી એક (કેવલ) વીતરાગ નિર્વિકલ્પ સદાનંદરૂપ સમાધિ વડે જિનવરે દેહમાં પણ જેને દેગે છે તે પરમાત્માને જ તું જાણ અર્થાત્ વીતરાગ પરમ સમાધિના બલથી અનુભવ. ભાવાર્થ –અહીં જે પરમાત્માને કૃષ્ણ, નીલ, કાપતલેશ્યાસ્વરૂપઆદિ સમસ્ત વિભાવથી રહિત શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ માનવડે જિનવરે દેહમાં પણ દેખે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ યોગીન્દુદેવવિરચિતઃ | દોહા ૪૪स एव साक्षादुपादेय इति तात्पर्यार्थः ॥ ४३ ॥ अथ येन देहे वसता पश्चेन्द्रियग्रामो वसति गतेनोद्वसो भवति स एव परमात्मा भवतीति कथयति४४) देहि वसंते जेण पर इंदिय-गोमु वसेइ । उध्वसु होइ गएण फुड सो परमप्पु हवेइ ॥ ४४ ॥ देहे वसता येन परं इन्द्रियग्रामः वसति । उद्वमो भवति गतेन स्फुटं स परमात्मा भवति ॥ ४४ ॥ देहे वसता येन परं नियमेनेन्द्रियग्रामो वसति येनात्मना निश्चयेनातीन्द्रियस्वरूपेणापि व्यवहारनयेन शुद्धात्मविपरीते देहे वसता स्पर्शनादीन्द्रिग्रामो वसति, स्वसंविच्यभावे स्वकीयविषये प्रवर्तत इत्यर्थः । उद्वसो भवति गतेन स एवेन्द्रियग्रामो यस्मिन् भवान्तरगते सत्युद्वसो भवति स्वकीयविषयव्यापाररहितो भवति स्फुटं निश्चितं स एवंलक्षणश्चिदानन्दैकस्वभावः परमात्मा भवतीति । છે તે જ ઉપાદેય છે ૪૩. ' હવે દેહમાં જેના રહેવાથી પાંચ ઈન્દ્રિયરૂપ ગામ વસે છે અને જેના જવાથી પાંચ ઈન્દ્રિયરૂપ ગામ ઉજજડ થાય છે, તે જ પરમાત્મા છે એમ કહે છે – ગાથા-૪૪ અન્વયાર્થ –[ રે રે વણતા] દેહમાં જેના રહેવાથી [vi | નિયમથી [ રૂન્દ્રિયગ્રામ ] ઈન્દ્રિય-ગામ [ જત] વસે છે અને [ ] જેના ચાલ્યા જવાથી [૩૪ર મવતિ ] તે ઇન્દ્રિય-ગામ ઉજજડ થઈ જાય છે [ ] તે [ કુ | નિશ્ચયથી [ vમારા મવતિ ] પરમાત્મા છે. ભાવાર્થ –દેહમાં જે રહેતાં નિયમથી ઈન્દ્રિયગામ વસે છે-નિશ્ચયનયથી અતીન્દ્રિય સ્વરૂપી હોવા છતાં પણ જે આત્મા વ્યવહારનયથી શુદ્ધ આત્માથી વિપરીત દેહમાં રહેતાં, સ્પર્શનાદિ ઈન્દ્રિયગામ વસે છે અર્થાત્ સ્વસંવેદનના અભાવમાં તે ઈન્દ્રિય (સ્પર્શનાદિ) પિતપોતાના વિષયમાં પ્રવર્તે છે અને જે ભવાન્તરમાં જતાં તે ઈન્દ્રિયગામ ઉજજડ થાય છે. અર્થાત્ તે પોતપોતાના વિષયના વ્યાપારથી રહિત થાય છે, તે નિશ્ચયથી ચિદાનંદ જેને એક સ્વભાવ છે એ પરમાત્મા છે. અહીં જે અતીન્દ્રિય સુખના આસ્વાદરૂપ સમાધિમાં રત થયેલાઓને મુક્તિનું કારણ છે તે જ (તે પરમાત્મા જ) સર્વ પ્રકારે ઉપાદેયભૂત અતીન્દ્રિય સુખને Page #70 -------------------------------------------------------------------------- ________________ -होड। ४५] પરમાત્મપ્રકાશઃ अत्र य एवातीन्द्रियसुखास्वादसमाधिरतानां मुक्तिकारणं भवति स एव सर्वप्रकारोपादेयातीन्द्रियसुखसाधकत्वादुपादेय इति भावार्थः ॥ ४४ ॥ अथ यः पञ्चेन्द्रियैः पञ्चविषयान जानाति स च तैर्न ज्ञायते स परमात्मा भवतीति निरूपयति४५) जो णिय-करणहिँ पंचहि वि पंच वि विसय मुणेइ । मुणिउण पंचहि पंचहिँ वि सो परमप्पु हवेइ ॥४५॥ यः निजकरणः पञ्चभिरपि पश्चापि विषयान् जानाति । ज्ञातः न पञ्चभिः पञ्चभिरपि स परमात्मा भवति ॥ १५ ॥ यो निजकरणैः पञ्चभिरपि पश्चापि विषयान् मनुते जानाति । तद्यथा । यः कर्ता शुद्धनिश्चयनयेनातीन्द्रियज्ञानमयोऽपि अनादिबन्धवशात् असद्भतव्यवहारेणेन्द्रियमयशरीरं गृहीत्वा स्वयमर्थान् ग्रहीतुमसमर्थत्वात्पञ्चेन्द्रियैः कृत्वा पञ्चविषयान् जानाति, इन्द्रियज्ञानेन परिणमतीत्यर्थः । पुनश्च कथंभूतः । मुणिउ ण पंचहिं पंचहिं वि सो परमप्पु हवेइ मतो न ज्ञातो न पञ्चभिरिन्द्रियैः पञ्चभिरपि स्पर्शादिविषयैः । तथाहि-वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानविषयोऽपि पञ्चन्द्रियैश्च न ज्ञात इत्यर्थः । स एवंलक्षणः परमात्मा भवतीति । अत्र य एव पश्चेन्द्रियસાધક હોવાથી ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૪૪ હવે જે પાંચ ઈન્દ્રિયેવડે પાંચ વિષયોને જાણે છે પણ જે તેમના વડે (પાંચ ઇન્દ્રિયો અને પાંચ વિષે વડે ) જણાતું નથી તે પરમાત્મા છે એમ કહે છે – ગાથા-૪૫ अन्याय :- [ यः ] 2 [ पंचभिः अपि निज करणः ] पोतानी पाय धन्द्रियो 43 [ पंच अपि विषयान् ] पाय विषयाने [ जानाति ] लणे छ भने २ [ पंचभिः पंचभिः अपि ] पांय न्द्रियो भने पांय विषयो ५ | न ज्ञातः ] reyात नथी [ सः ] ते [ परमात्मा भवति ] ५२मात्मा छे. ભાવાર્થજે પોતાની પાંચ ઈન્દ્રિયે વડે પાંચ વિષયને જાણે છે, જે શુદ્ધ નિશ્ચયનયથી અતીન્દ્રિય જ્ઞાનમય હોવા છતાં પણ અનાદિબંધના વિશે અસદ્દભૂત વ્યવહારથી ઈન્દ્રિયમય શરીર રહીને, સ્વયં અને જાણવાને અસમર્થ હેવાથી પાંચ ઈન્દ્રિયો દ્વારા પાંચ વિષયોને જાણે છે અર્થાત ઈન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમે છે, અને જે પાંચ ઈન્દ્રિય અને પાંચ સ્પર્શાદિ વિષયોથી જણાતું નથી અર્થાત્ વીતરાગ નિર્વિકલ્પ Page #71 -------------------------------------------------------------------------- ________________ योगी-वविरथितः [ोडा ४१विषयसुखास्वादविपरीतेन वीतरागनिर्विकल्पपरमानन्दसमरसीभावसुखरसास्वादपरिणतेम समाधिना ज्ञायते स एवात्मोपादानसिद्धमित्यादिविशेषणविशिष्टस्योपादेयभूतस्याः तीन्द्रियसुखस्य साधकत्वादुपादेय इति भावार्थः ॥ ४५ ॥ अथ यस्य परमार्थेन बन्धसंसारौ न भवतस्तमात्मानं व्यवहारं मुक्त्वा जानीहि इति कथयति४६) जसु परमत्थे बंधु णवि जोइय ण वि संसारु । सो परमप्पउ जाणि तुहँ मणि मिल्लिवि ववहारु ॥४६॥ यस्य परमार्थेन बन्धो नैव योगिन् नापि संसारः । तं परमात्मानं जानीहि त्वं मनसि मुक्त्वा व्यवहारम् ॥ ४६॥ जसु परमत्थे बंधु णवि जोइय ण वि संसारु यस्य परमार्थन बन्धो नैव हे योगिन् नापि संसारः । तद्यथा-यस्य चिदानन्दैकस्वभावशुद्धात्मनस्तद्विलक्षणो द्रव्यक्षेत्रकालभवभावरूपः परमागमप्रसिद्धः पञ्चप्रकारः संसारो नास्ति, સ્વસંવેદનજ્ઞાનને વિષય હોવા છતાં પાંચ ઇન્દ્રિયોથી ( અને પાંચ વિષયોથી ) જણાતું નથી તે પરમાત્મા છે. અહીં પંચેન્દ્રિયવિષયના સુખના આસ્વાદથી વિપરીત વીતરાગ નિર્વિકલ્પ પરમાનંદરૂપ સમરસીભાવમય સુખરસના આસ્વાદરૂપે પરિણત સમાધિ વડે જે પરમાત્મા જણાય છે તે જ “આત્મપાદાનથી સિદ્ધ ઈત્યાદિ વિશેષણથી વિશિષ્ટ, ઉપાદેયભૂત અતીન્દ્રિય સુખનો સાધક હોવાથી ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૪૫ હવે જેને પરમાર્થથી બંધ અને સંસાર નથી એવા આત્માને વ્યવહાર છોડીને જાણ એમ કહે છે – ગાથા-૪૬ मन्या :-[ योगिन् ] है योगी! [ यस्य ] रेने [ परमार्थेन ] ५२माथथी [ बंध न एव ] नथी मने [ संसार न अपि ] संसार ५५५ नथी [तं पर. मात्मानं जानीहि ] ते ५२मात्मान [त्वं ] तुं मनसि व्यवहारं मुक्त्वा मनमांथा व्यवहार छ।डीन [ जानीहि ] ot. ભાવાર્થહે યેગી ! જેને પરમાર્થથી બંધ પણ નથી અને સંસાર પણ નથી-ચિદાનંદ જેને એક સ્વભાવ છે એવા શુદ્ધાત્માથી વિલક્ષણ અને પરમાગમ પ્રસિદ્ધ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, અને ભાવરૂપ પાંચ પ્રકારનો સંસાર જેને નથી, ૧ આ શ્લેક બીજા અધિકારમાં ગાથા-૭ની ટીકામાં આવેલ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ -દેહ ૪૭] પરમાત્મપ્રકાશઃ इत्थंभूतसंसारस्य कारणभूतप्रकृतिस्थित्यनुभागप्रदेशभेदभिन्नकेवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिरूपमोक्षपदार्थाद्विलक्षणो बन्धोऽपि नास्ति, सो परमप्पउ जाणि तुहुँ मणि मिल्लहिं ववहारु तमेवेत्थंभूतक्षणं परमात्मानं मनसि व्यवहारं मुक्त्वा जानीहि, वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा भावयेत्यर्थः । अत्र य एव शुद्धात्मानुभूतिविलक्षणेन संसारेण बन्धनेन च रहितः स एवानाकुलत्वलक्षणसर्वप्रकारोपादेयभूतमोक्षसुखसाधकत्वादुपादेय इति तात्पर्यार्थः ॥ ४६॥ अथ यस्य परमात्मनो ज्ञानं वल्लीवत् ज्ञेयास्तित्वाभावेन निवर्तते न च शक्त्यभावेनेति कथयति४७) णेयाभावे विल्लि जिम थक्कइ णाणु वलेवि । मुक्कहँ जसु पय बिवियउ परम-सहाउ भणेवि ॥ ४७ ॥ ज्ञेयाभावे वल्ली यथा तिष्ठति ज्ञानं वलित्वा । मुक्तानां यस्य पदे बिम्बितं परमस्वभावं भणित्वा ॥ ४७ ॥ તેમજ આ પ્રકારના સંસારના (પચવિધ) કારણરૂપ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, અને પ્રદેશના ભેદથી ભિન્ન એવા કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયની વ્યક્તિરૂપ મોક્ષપદાર્થથી વિલક્ષણ એ બંધ પણ જેને નથી તે પરમાત્માને મનમાંથી વ્યવહાર છોડીને જાણ અર્થાત્ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને ભાવે. અહીં શુદ્ધ આત્માની અનુભૂતિથી વિલક્ષણ એવા સંસાર અને બંધથી જે રહિત છે તે જ, અનાકુલતા જેનું લક્ષણ છે એવા સર્વ પ્રકારે ઉપાદેયભૂત મોક્ષ સુખને સાધક હોવાથી, ઉપાદેય છે એ તાત્પર્યાર્થ છે. ૪૬ હવે વેલની જેમ તે પરમાત્માનું જ્ઞાન (અન્ય) યના અતિત્વના અભાવથી અટકી જાય છે પણ શક્તિનાં અભાવથી નહિ એમ કહે છે – ગાથા-૪૭ અન્વયાર્થ – [ ૧થા વટ્ટી ] જેવી રીતે વેલ (મંડપને આધાર નહિ મળવાથી) આગળ ફેલાતી અટકી જાય છે તેવી રીતે [ મુજનાં જ્ઞાનં ] મુક્ત આત્માઓનું જ્ઞાન [ સેવામા] રેયનું અવલંબન નહિ મળવાથી (જાણવાની શક્તિ હોવા છતાં) [વટિયા તિતિ ] અટકી જાય છે, [ ગ રે ] જે ભગવાન પરમાત્માના કેવળજ્ઞાનમાં | vમ રામાä ] સર્વને જાણવારૂપ પિતાનો ઉત્કૃષ્ટ સ્વભાવ [ fāવિત ] પ્રતિભાસિત થઈ રહ્યો છે અર્થાત “સકાર જ્ઞાનની પરિણતિ છે એમ માનવા] જાણીને જ્ઞાનનું આરાધન કરે. ૧. આ ગાથાની સંસ્કૃત ટીકાને અર્થ નહિ સમજાતો હોવાથી અન્વયાર્થ હિંદીના આધારે કર્યો છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ योगीन्हुहेवविरथितः [ होडा ४८ याभावे विल्लि जिम थक्कर णाणु वलेवि ज्ञेयाभावे वल्ली यथा तथा ज्ञानं तिष्ठति व्यावृत्येति । यथा मण्डपाद्यभावे वल्ली व्यावृत्य तिष्ठति तथा ज्ञेयावलम्बनाभावे ज्ञानं व्यावृत्य तिष्ठति न च ज्ञातृत्वशक्त्त्यभावेनेत्यर्थः । कस्य संबन्धि ज्ञानम् । मुकहं मुक्तात्मनां ज्ञानम् । कथंभूतम् । जसु पय बिबिउ यस्य भगवतः पदे परमात्मस्वरूपे बिंम्बितं प्रतिफलितं तदाकारेण परिणतम् । कस्मात् । परमसहाउ भणेवि परमस्वभाव इति भणित्वा मत्वा ज्ञात्वैवेत्यर्थः । अत्र यस्येत्थंभूतं ज्ञानं सिद्धमुखस्योपादेयस्याविनाभूतं स एव शुद्धात्मोपादेय इति भावार्थः ॥ ४७ ॥ દર अथ यस्य कर्माणि यद्यपि सुखदुःखादिकं जनयन्ति तथापि स न जनितो न हृत इत्यभिप्रायं मनसि धृत्वा सूत्रं कथयति ४८) कम्म हि जासु जणंत हि वि णिउ णिउ कज्जु सया वि । कि पि ण जणियउ हरिउ णवि सो परमप्पर भावि ॥ ४८ ॥ कर्ममिः यस्य जनयद्भिरपि निज निजकार्य सदापि । किमपि न जनितो हृतः नैव तं परमात्मानं भावय ॥ ४८ ॥ ભાવા:—જેવી રીતે વેલ મડપ વગેરેના અભાવમાં આગળ ફેલાતી અટકી જાય છે તેવી રીતે મુક્ત આત્માઓનું સાન નેયના અવલંબનના અભાવમાં અટકી જાય છે, પણ જ્ઞાતૃત્વશક્તિના અભાવથી નહિ એવા અર્થ છે. જે ભગવાનના પરમાત્મસ્વ રૂપમાં જ્ઞાન ખિખિત થઈ રહ્યું છે, તદાકારે પરિણમી રહ્યું છે; શા आरणे ? પરમસ્વભાવને જાણીને અહીં જેનું આવું જ્ઞાન ઉપાદેયભૂત સિદ્ધસુખની સાથે અવિનાભાવી છે તે જ શુદ્ધાત્મા ઉપાદેય છે એવા ભાવાર્થ છે. ૪૭. હવે કર્મા જોકે તેને સુખદુઃખાદિક ઉપાવે છે તેા પણ તે પરમાત્મા ( તેનાથી ) ઉત્પન્ન કરાતા નથી, કે નાશ કરાતા નથી એવા અભિપ્રાય મનમાં રાખીને સૂત્ર કહે છેઃ— गाथा- ४८ भ्यन्ययार्थ:- [ सदा अपि ] हमेशां [ निजनिजकार्य जनयद्भिः अपि कर्मभिः ] निन निन अर्थाने उत्पन्न पुरता भे वडे [ यस्य ] [ न जनितः नैव हृतः ] उत्पन्न [ परमात्मानं भावय ] परमात्मा ने तुं लाव. रातु नथी } नाश नेनु [ किं अपि ] रातुं नथी [ तं ] ते Page #74 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશઃ -होडी ४८] - कर्मभिर्यस्य जनयद्भिरपि । किम् । निजनिजकार्य सदापि तथापि किमपि न जनितो हृतश्च नैव तं परमात्मानं भावयत । यद्यपि व्यवहारनयेन शुद्धात्मस्वरूपप्रतिबन्धकानि कर्माणि सुखदुःखादिकं निजनिजकार्य जनयन्ति तथापि शुद्धनिश्चयनयेन अनन्तज्ञानादिस्वरूपं न हृतं न विनाशितं न चाभिनवं जनितमुत्पादितं किमपि यस्यात्मनस्तं परमात्मानं वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा भावयेत्यर्थः । अत्र यदेव कर्मभिन हृतं न चोत्पादितं चिदानन्दैकस्वरूपं तदेवोपादेयमिति तात्पर्यार्थः ।। ४८ ॥ अथ यः कर्मनिबद्धोऽपि कर्मरूपो न भवति कर्मापि तद्रूपं न संभवति तं परमात्मानं भावयेति कथयति४९) कम्म-णिबद्ध वि होइ णवि जो फुडु कम्मु कया वि । कम्मु विजो ण कया वि फुडु सो परमप्पउ भावि ॥४९॥ कर्मनिबद्धोऽपि भवति नेव यः स्फुट कर्म कदापि । कर्मापि यो न कदापि स्फुटं तं परमात्मानं भावय ॥ १९ ॥ ભાવાર્થ-જો કે વ્યવહારનયથી શુદ્ધાત્મસ્વરૂપના પ્રતિબંધક કર્મો સુખદુઃખાદિક પિતપોતાના કાર્યને ઉત્પન્ન કરે છે તે પણ શુદ્ધ નિશ્ચયનયથી જે આત્માનું અનંતજ્ઞાનાદિ સ્વરૂપ જરા પણ વિનાશ પામતું નથી કે નવું ઉત્પન્ન થતું નથી તે પરમાત્માને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને ભાવ એ અર્થ છે. અહીં જે એક (કેવલ) ચિદાનંદસ્વરૂપ કર્મોથી હણાતું નથી તેમજ ઉત્પન્ન કરાતું નથી તે જ ઉપાદેય છે એવો તાત્પર્યાર્થ છે. ૪૮ હવે જે કર્મથી બંધાયે હોવા છતાં પણ કમરૂપ થતું નથી અને કર્મ પણ તે રૂપ થતું નથી તે પરમાત્માને ભાવ એમ કહે છે – गाथा-४८ ___ मन्या :-[ यः ] 2 [ कर्मनिबद्धः अपि ] ४थी माये वा छतi ५९ [ स्फुटं ] निश्चयथा [ कदापि ] ४ी५५ [ कर्म न एव भवति ] ४३५ थते। नथी मने [ कर्म अपि ] ४ ५९ [ स्फुटं ] निश्चयथा [ कदापि ] ४४ी ५ [ यः न ] २-३५ ( आत्मा३५ ) थतु नथी [ तं परमात्मानं भावय | ते પરમાત્માને તું ભાવ, Page #75 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દુદેવવિરચિત [ast ४८ कम्मणिबद्ध वि होइ णवि जो फुड कम्मु कया वि कर्मनिबद्धोऽपि भवति नैव यः स्फुटं निश्चितम् । किं न भवति । कर्म कदाचिदपि । तथाहियः कर्ता शुद्धात्मोपलम्भाभावेनोपार्जितेन ज्ञानावरणादिशुभाशुभकर्मणा न्यवहारेण बद्धोऽपि शुद्धनिश्चयेन कमरूपो न भवति । केवलज्ञानाद्यनन्तगुणस्वरूपं त्यक्त्वा कर्मरूपेण न परिणमतीत्यर्थः पुनश्च किंविशिष्टः । कम्मु वि जो ण कया वि फुड कर्मापि यो न कदापि स्फुटं निश्चितम् । तद्यथा-ज्ञानावरणादिद्रव्यभावरूपं कर्मापि कर्तृभूतं यः परमात्मा न भवति स्वकीयकर्मपुद्गलस्वरूपं विहाय परमात्मरूपेण न परिणमतीत्यर्थः। सो परमप्पउ भावि तमेवंलक्षणं परमात्मानं भावय । देहरागादिपरिण तिरूपं बहिरात्मानं मुक्त्वा शुद्धात्मपरिणतिभावनारूपेऽन्तरात्मनि स्थित्वा सर्वप्रकारोपादेयभूतं विशुद्धज्ञानदर्शनस्वभावं परमात्मानं भावयेति भावार्थः ॥४९॥ एवं त्रिविधात्मप्रतिपादकप्रथममहाधिकारमध्ये यथा निर्मलो ज्ञानमयो व्यक्तिरूपः शुद्धात्मा सिद्धौ तिष्ठति, तथाभूतः शुद्धनिश्चयेन शक्तिरूपेण देहेऽपि तिष्ठतीति व्याख्यानमुख्यत्वेन चतुर्विंशतिसूत्राणि गतानि ॥ अत उचं स्वदेहप्रमाणव्याख्यानमुख्यत्वेन पट्सूत्राणि कथयन्ति । तद्यथा ભાવાર્થ –જે કર્મથી બંધાયેલ હોવા છતાં નિશ્ચયથી કદી પણ કમરૂપ થત નથી, જે શુદ્ધાત્માની પ્રાપ્તિના અભાવથી ઉપાર્જિત જ્ઞાનાવરણાદિ શુભાશુભ કર્મથી વ્યવહારે બંધાયેલ હોવા છતાં પણ શુદ્ધ નિશ્ચયનયથી કર્મરૂપ થતો નથી અર્થાત્ કેવળજ્ઞાનાદિ અનંત ગુણસ્વરૂપ છોડીને કર્મરૂપ પરિણમતું નથી અને કર્મ પણ નિશ્ચયથી કદી પણ જે-રૂપ થતું નથી, તે આ પ્રમાણે-જ્ઞાનાવરણાદિ દ્રવ્ય-ભાવરૂપ કમ પણ કર્તા થઈને પરમાત્મારૂપ થતું નથી અર્થાત્ સ્વકીય કર્મપુલસ્વરૂપ છેડીને પરમાત્મારૂપે પરિણમતું નથી, તે પરમાત્માને તું ભાવ. દેહ-રાગાદિ પરિણતિરૂપ બહિરાત્માને છોડીને, શુદ્ધાત્મ પરિણતિની ભાવનારૂપ અતરાત્મામાં સ્થિત થઈને, સર્વ પ્રકારે ઉપાદેયભૂત વિશુદ્ધજ્ઞાન અને વિશુદ્ધદર્શન જેને સ્વભાવ છે એવા પરમાત્માને તુ ભાવ એ ભાવાર્થ છે. ૪૯. એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક પ્રથમ મહાધિકારમાં, જે નિર્મલ જ્ઞાનમય વ્યક્તિરૂપે શુદ્ધ આત્મા સિદ્ધમાં બિરાજે છે તે જ શુદ્ધ આત્મા શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે દેહમાં પણ બિરાજે છે એવા વ્યાખ્યાનની મુખ્યતાથી ચોવીસ સૂત્રો સમાપ્ત થયાં. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫રમાત્મપ્રકાશ -हो। ५०-५१] ५०) कि वि भणंति जिउ सब्बगउ जिउ जडु के वि भणंति । कि वि भणंति जिउ देह-समु सुण्णु वि के वि भणति ॥५०॥ केऽपि भणन्ति जीवं सर्वगतं जीवं जडं केऽपि भणन्ति । केऽपि भणन्ति जीवं देहसमं शून्यमपि केऽपि भणन्ति ॥५०॥ केपि भणन्ति जीवं सर्वगतं, जीवं केपि जडं भणन्ति, केपि भणन्ति जीवं देहसमं, शून्यमपि केपि वदन्ति । तथाहि–केचन सांख्यनैयायिकमीमांसकाः सर्वगतं जीवं वदन्ति । सांख्याः पुनर्जडमपि कथयन्ति । जैनाः पुनर्देहप्रमाणं वदन्ति । बौद्धाश्च शून्यं वदन्तीति । एवं प्रश्नचतुष्टयं कृतमिति भावार्थः ॥ ५० ॥ अथ वक्ष्यमाणनयविभागेन प्रश्नचतुष्टयस्याप्यभ्युपगमं स्वीकारं करोति५१) अप्पा जोइय सव्व-गउ अप्पा जडु वि वियाणि । अप्पा देह-पमाणु मुणि अप्पा सुण्णु वियाणि ॥ ५१॥ आत्मा योगिन् सर्वगतः आत्मा जडोऽपि विजानीहि । आत्मानं देहप्रमाणं मन्यस्व आत्मानं शून्यं विजानीहि ॥ ५१ ॥ ત્યાર પછી (આત્મા) પિતાના દેહ જેવડો છે એવા કથનની મુખ્યતાથી છ સૂત્રો छ छ. ते ॥ प्रमाणे: ગાથા-પ૦ म-क्याथ :-[ केऽपि ] -यायि, देहान्त भने भीमांस शनवा[ जीवं] ने [ सर्वगतं ] सच्या५४ [ भणंति ] ४ छ, qणी [ केऽपि ] -सiv4[ जीवं ] ०ने [ जडं ] ५४ ४ , [ केऽपि ] ना-[ जीवं ] अपने [देहसमं] प्रभा [ भणन्ति ] ४ छ भने | केऽपि ]-मोही-[ शून्यं अपि ] सपने शून्य ५५ [भणन्ति ] ४ छ. ભાવાર્થ:-( આત્મા કેવો છે તે સમજવા માટે ) એ પ્રમાણે શિવે ચાર પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. ૫૦ હવે આગળ કહેવામાં આવતા નયવિભાગથી ચાર પ્રશ્નો અભ્યપગમ-સ્વીકાર કરે છે – Page #77 -------------------------------------------------------------------------- ________________ ચેગીન્દ્વન્દેવવિરચિત [ होडा ५२ आत्मा हे योगिन् सर्वगतोऽपि भवति, आत्मानं जडमपि विजानीहि, आत्मानं देहप्रमाणं मन्यस्व, आत्मानं शून्यमपि जानीहि । तद्यथा । हे प्रभाकरभट्ट वक्ष्यमाणविवक्षितनयविभागेन परमात्मा सर्वगतो भवति, जडोऽपि भवति, देहप्रमाणोऽपि भवति, शून्योऽपि भवति नापि दोष इति भावार्थः ॥ ५१ ॥ अथ कर्मरहितात्मा केवलज्ञानेन लोकालोकं जानाति तेन कारणेन सर्वगतो भवतीति प्रतिपादयति ૬૬ ५२) अप्पा कम्म विवज्जियऊ केवल-णाणे जेण । लोयालोउ वि मुणइ जिय सव्वगु बुच्चइ तेण ॥ ५२ ॥ आत्मा कर्मविवर्जितः केवलज्ञानेन येन । लोकालोकमपि मनुते जीव सर्वगः उच्यते तेन ॥ ५२ ॥ आत्मा कर्मविवर्जितः सन् केवलज्ञानेन करणभूतेन येन कारणेन लोक लोकं मनुते जानाति हे जीव सर्वंगत उच्यते तेन कारणेन । तथाहि - अयमात्मा आाथा - ५१ अन्वयार्थ:-[ हे योगिन् ] हे योगी ! [ आत्मा ] आत्मा [ सर्वगतः ] सर्वगत यालु छे, [ आत्मा ] आत्मा | जडः अपि ] ४ शुभ तुं [ विजानीहि ] लए, तु [ आत्मानं ] आत्माने [ देह प्रमाणं ] हेड प्रभाणु पशु [ मन्यस्व ] भए भने [आत्मानं ] आत्माने [ शून्यं अपि । शून्य पशु [विजानीहि ] लागू. ( नयविभागथी मानवामां अर्ध घोष नथी. ) ભાવા——હું પ્રભાકર ભટ્ટ! આગળ કહેવામાં આવતા વિવક્ષિત નય વિભાગની અપેક્ષાએ પરમાત્મા સર્વાંગત પણ છે, જડ પણ છે, દેહપ્રમાણ પણ છે, શૂન્ય પણ છે, ( नयविभाग अनुसारे तेभ मानवामां ) अर्ध घोष नथी. ५१. હવે ક રહિત આત્મા કેવલજ્ઞાન વડે લેાકાલેકને જાણે છે તે કારણે ‘સર્વાંગત’ છે એમ પ્રતિપાદન કરે છેઃ— आथा-पर अन्वयार्थ :- [ जीव ] डे ल ! [ कर्मविवर्जितः आत्मा ] उर्भथी रहित थये। थ। आत्मा [ येन ] ? ४२ [केवलज्ञानेन ] डेवलज्ञान वडे [ लोकालोकंअपि ] बोलाउने [ मनुते ] लगे छे [ तेन ] ते २ [ सर्वगः उच्यते ] ते 'सर्वगत' वामां आवे छे. Page #78 -------------------------------------------------------------------------- ________________ –દોહા પર ] પરમાત્મપ્રકાશ व्यवहारेण केवलज्ञानेन लोकालोकं जानाति, देहमध्ये स्थितोऽपि निश्चयनयेन स्वात्मानं जानाति, तेन कारणेन व्यवहारनयेन ज्ञानापेक्षया रूपविषये दृष्टिवत्सर्वगतो भवति न च प्रदेशापेक्षयेति । कश्विदाह । यदि व्यवहारेण लोकालोकं जानाति तर्हि व्यवहारनयेन सर्वज्ञत्वं, न च निश्चयनयेनेति । परिहारमाह-यथा स्वकीयमात्मानं तन्मयत्वेन जानाति तथा परद्रव्यं तन्मयत्वेन न जानाति तेन कारणेन व्यवहारो भण्यते न च परिज्ञानाभावात् । यदि पुननिश्चयेन स्वद्रव्यवत्तन्मयो भूत्वा परद्रव्यं जानाति तर्हि परकीयसुखदुःखरागद्वेषपरिज्ञाने सुखी दुःखी रागी द्वेषी च स्यादिति महदूदूषणं प्राप्नोतीति । अत्र येनेव ज्ञानेन व्यापको भण्यते तदेवोपादेयस्यानन्तसुखस्याभिन्नत्वादुपादेयમિત્યમિત્રાયઃ ।। ૧૨ । अथ येन कारणेन निजबोधं लब्ध्वात्मन इन्द्रियज्ञानं नास्ति तेन कारणेन जडो भवतीत्यभिप्रायं मनसि धृत्वा सूत्रमिदं कथयति — ૬૭ ભાવાર્થ:—આ આત્મા વ્યવહારનયથી કેવલજ્ઞાન વડે લેાકાલેાકને જાણે છે, દેહમાં રહેવા છતાં પણ નિશ્ચયનયથી પેાતાના આત્માને જાણે છે તે કારણે નેત્રવત્ ( જેવી રીતે વ્યવહારનયથી રૂપના વિષયને દેખવાથી નેત્ર પદાર્થાંગત’ છે પણ તે પદાર્થોમાં જતું નથી તેવી રીતે,) વ્યવહારનયથી જ્ઞાન-અપેક્ષાએ આત્મા ‘સર્વાંગત’ છે પણ પ્રદેશની અપેક્ષાએ નહિ. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો આત્મા વ્યવહારનયથી લાકાલાકને જાણે છે તેા વ્યવહારનયથી સ`જ્ઞપણું. યુ. પણ નિશ્ચયનયથી નહિં ? તેના પરિહાર:—જેવી રીતે આત્મા તન્મય થઈને પેાતાના આત્માને જાણે છે તેવી રીતે પરદ્રવ્યમાં તન્મય થઇને તેમને જાણતા નથી તે કારણે વ્યવહાર કહેવામાં આવે છે પણ જ્ઞાનના અભાવથી નહિ (પણ સર્વજ્ઞપણાના અભાવ છે માટે વ્યવહાર કહેવામાં આવે છે એમ નથી. ) વળી જો આત્મા નિશ્ચયનયથી, સ્વદ્રવ્યની જેમ પરદ્રવ્યમાં તન્મય થઈને તેમને જાણે તેા બીજાનાં સુખદુઃખ, રાગદ્વેષ જાણવામાં આવતાં, પાતે સુખીદુ:ખી અને રાગીદ્વેષી થાય એવા મહાન દોષ આવે. અહીં જે જ્ઞાનથી વ્યાપક કહેવામાં આવે છે તે જ્ઞાન જ ઉપાદેયભૂત અનંત સુખથી અભિન્ન હૈાવાથી ઉપાદેય છે એવા અભિપ્રાય છે. પર. ૧. પાયાન્તર : નાસ્તિ=નયંતિ Page #79 -------------------------------------------------------------------------- ________________ ગીçદેવવિરચિત [ हो। ५३-- ५३) जे णिय-बोह-परिट्ठियहँ जीवहँ तुट्टइ णाणु । इंदिय-जणियउ जोइया ति जिउ जडु वि वियाणु ॥५३॥ येन निजबोधप्रतिष्ठितानां जीवानां त्रुट्यति ज्ञानम् । इन्द्रियजनितं योगिन् तेन जीवं जडमपि विजानीहि ॥ ५३ ॥ येन कारणेन निजबोधप्रतिष्ठितानां जीवानां त्रुट्यति विनश्यति । किं कर्तृ । ज्ञानम् । कथंभूतम् । इन्द्रियजनितं हे योगिन् तेन कारणेन जीव जडमपि विजानीहि । तद्यथा। छद्मस्थानां वीतरागनिर्विकल्पसमाधिकाले स्वसंवेदनज्ञाने सत्यपीन्द्रियजनितं ज्ञानं नास्ति, केवलज्ञानिनां पुनः सर्वदैव नास्ति तेन कारणेन जडत्रमिति । अत्र इन्द्रियज्ञानं हेयमतीन्द्रियज्ञानमुपादेयमिति भावार्थः ॥५३॥ अथ शरीरनामकर्मकारणरहितो जीवो न वर्धते न च हीयते तेन कारणेन मुक्तश्चरमशरीरप्रमाणों भवतीति निरूपयति હવે જે કારણે નિજબોધ પામીને આત્માઓને ઈન્દ્રયજ્ઞાન હોતું નથી તે કારણે આત્મા “જડ” છે એવો અભિપ્રાય મનમાં રાખીને આ સૂત્ર કહે છે. ગાથા–૫૩ म-क्याथ:- [ येन ] ? २णे (2 अपेक्षा से) [निजबोध प्रतिष्ठितानां ] निशानमा स्थित [जीवानां ] योन [ इन्द्रिय जनितं ज्ञानं ] छन्द्रिय नित ज्ञान [त्रुटयति ] नाश पामे छ [ तेन ] ते ४२णे (ते अपेक्षासे) [ योगिन् ] ये ! तुं [जीवं] अपने [ जडं अपि ] ' ४४' ५५ [ विजानीहि । org. ભાવાર્થ-છસ્થ જીવોને વીતરાગ નિર્વિકલ્પ સમાધિના કાલમાં સ્વસંવેદનજ્ઞાન હોવા છતાં પણ ઇન્દ્રિયજનિત જ્ઞાન હોતું નથી, વળી કેવલજ્ઞાનીઓને (ઈન્દ્રિયજનિત જ્ઞાન) કોઈ વખતે હોતું નથી તે કારણે જીવ “જડ” છે. અહીં ઈન્દ્રિયજ્ઞાન હેય છે, અતીન્દ્રિય જ્ઞાન ઉપાદેય છે, એવો ભાવાર્થ છે. ૫૩ હવે (હાનિવૃદ્ધિના કારણરૂપ) શરીરનામકર્મના કારણથી રહિત જીવ વધત નથી અને ઘટતો નથી તેથી મુક્ત જીવ ચરમશરીર પ્રમાણ છે” એમ કહે છે – Page #80 -------------------------------------------------------------------------- ________________ -होड ५४] પરમાત્મપ્રકાશ ५४) कारण-विरहिउ सुद्ध-जिउ वड्ढइ खिरइ ण जेण । चरम-सरीर-पमाणु जिउ जिणवर बोल्लहि तेण ॥५४॥ कारणविरहितः शुद्धजीवः वर्धते क्षरति न येन । चरमशरीरप्रमाणं जीवं जिनवराः ब्रुवन्ति तेन ॥ ५४ ।। कारणविरहितः शुद्धजीवो वर्धते क्षरति हीयते न येन कारणेन चरमशरीरप्रमाणं मुक्तजीवं जिनवरा भणन्ति तेन कारणेनेति । तथाहि-यद्यपि संसारावस्थायां हानिवृद्धिकारणभूतशरीरनामकर्मसहितत्वाद्धीयते वर्धते च तथापि मुक्तावस्थायां हानिवृद्धिकारणाभावाद्वर्धते हीयते च नैव, चरमशरीरप्रमाण एव तिष्ठतीत्यर्थः । कश्चिदाह-मुक्तावस्थायां प्रदीपवदावरणाभावे सति लोकप्रमाणविस्तारेण भाव्यमिति । तत्र परिहारमाह-प्रदीपस्य योऽसौ प्रकाशविस्तारः स स्वभावज एव न त्वपरजनितः पश्चाद्भाजनादिना साद्यावरणेन प्रच्छादितस्तेन कारणेन तस्यावरणाभावेऽपि प्रकाश विस्तारो घटते एव । जीवस्य पुनरनादि ગાથા–૧૪ सन्याथ:-[ कारण विरहितः ] (निवृद्धिन४।२७५३५ शरीरनामना ) ४।२४थी २डित [ शुद्ध जीवः ] शुद्ध प [ येन ) २ १२२ [ वर्धते क्षरति न ] क्यतो नथी, घटते। नथी [ तेन ] ते १२णे [ जिनवराः ] नि। [ जीवं ] सपने [ चरमशरीर प्रमाणं ] 'यरमशरी२ प्रमा' [ ब्रुवन्ति । ४ छ. ભાવાર્થ-જે કે સંસારાવસ્થામાં જીવ હાનિવૃદ્ધિ ના કારણરૂપ શરીરનામ કર્મ સહિત હોવાથી ઘટે છે અને વધે છે તો પણ મુક્ત-અવસ્થામાં હાનિવૃદ્ધિના કારણનો અભાવ હોવાથી વધ-ઘટતો નથી અર્થાત્ ચરમશરીરપ્રમાણુજ રહે છે. અહી કેઈ પ્રશ્ન કરે છે કે જેવી રીતે આવરણનો અભાવ થતાં દીવાના પ્રકાશનો વિસ્તાર થાય છે તેવી રીતે મુક્ત—અવસ્થામાં આવરણને અભાવ થતા જીવના પ્રદેશને લેકપ્રમાણે વિસ્તાર થવો જોઈએ. તેનો પરિહાર કરવામાં આવે છે કે દીવાના પ્રકાશનો જે વિસ્તાર છે તે સ્વભાવજન્ય છે, પણ પરજનિત નથી, ભાજન આદિના સાદિ આવરણથી તેનો પ્રકાશવિસ્તાર આછાદિત કરવામાં આવ્યો હતો તે કારણે તેના આવરણનો અભાવ થતાં જ પ્રકાશવિસ્તાર ઘટે છે જ (સંભવે છે) પણ જીવ અનાદિકાલથી કર્મથી ઢંકાયેલું હોવાથી તેને પહેલેથી સ્વાભાવિક વિસ્તાર નથી. | Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ યોગીન્દુ દેવવિરચિત [ દોહા પપकर्मप्रच्छादितलापूर्वं स्वभावेन विस्तारो नास्ति । किंरूपसंहारविस्तारौ । शरीरनामकर्मजनितौ । तेन कारणेन शुष्कमृत्तिकाभाजनवत् कारणाभावादुपसंहारविस्तारौ न भवतः । चरमशरीरप्रमाणेन तिष्ठतीति । अत्र य एव मुक्तौ शुद्धबुद्धस्वभाव: परमात्मा तिष्ठति तत्सदृशो रागादिरहितकाले स्वशुद्धात्मोपादेय इति भावार्थः ॥५४॥ अथाष्टकर्माष्टादशदोषरहितत्वापेक्षया शून्यो भवतीति न च केवलज्ञानादिगुणापेक्षया चेति दर्शयति५५) अट्ठ वि कम्मइँ बहुविहइँ णवणव दोस वि जेण । सुद्धहँ एक्कु वि अस्थि णवि सुण्णु वि वुच्चइ तेण ॥५५॥ अष्टावपि कर्माणि बहुविधानि नवनव दोषा अपि येन । शुद्धानां एकोऽपि अस्ति नैव शून्योऽपि उच्यते तेन ॥ ५५ ।। अष्टावपि कर्माणि बहुविधानि नवनव दोषा अपि येन कारणेन शुद्धास्मनां तन्मध्ये चैकोऽप्यस्ति नैव शून्योऽपि भण्यते तेन कारणेनैवेति । तद्यथा । સંકોચવિસ્તાર કયા કારણે છે? સંકેચવિસ્તાર શરીરનામકર્મ નિત છે તેકારણે (જેવી રીતે માટેનું વાસણ પાણીથી ભીનું રહે છે ત્યાં સુધી પાણીના સંબંધથી તેમાં વધઘટ થાય છે પણ જળનો અભાવ થવાથી) શુષ્ક માટીના વાસણમાં વધઘટ થતી નથી તેવી રીતે કારણનો અભાવ થતાં જીવના પ્રદેશને સંકોચ-વિસ્તાર થતું નથી, જીવના પ્રદેશે “ચરમશરીર પ્રમાણે જ રહે છે. અહીં મુક્તિમાં શુદ્ધ, બુદ્ધ એક જેને સ્વભાવ છે એવો પરમાત્મા જેવો બિરાજે છે તેના જેવો જ રાગાદિરહિત સમયે સ્વશુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૫૪ હવે આત્મા આઠ કર્મ અને અઢાર દોષથી રહિત હોવાની અપેક્ષાએ “શૂન્ય” છે પણ કેવલજ્ઞાનાદિ ગુણેની અપેક્ષાએ શૂન્ય નથી એમ દર્શાવે છે – ગાથા-પપ અન્વયાર્થ: વેર ] જે કારણે સિદી સપિ વહુવિધાનિ યમણિ ] અનેક ભેદવાળી આઠેય કર્મો [ નવ નવ રોણા ] અઢાર દોષે તેમાંથી [v# ] એક પણ દોષ અને અશુદ્ધ જીવતત્ત્વ [ ગુદાનાં ] શુદ્ધ આત્માને [નવ ગણિત ] નથી [ સૈર ] તે કારણે [ : gિ ] તે શૂન્ય પણ [ મ રે ] કહેવામાં આવે છે. ભાવાર્થ –શુદ્ધનિશ્ચયનયથી સુધાદિ દોનાં કારણભૂત જ્ઞાનાવરણાદિ આઠ દ્રવ્યક, કાર્યભૂત ક્ષુધાતૃષાદિ અઢાર દો નથી, “અપિ” શબ્દથી સત્તા, ચેતન્ય, Page #82 -------------------------------------------------------------------------- ________________ -हो। ५५] પરમાત્મપ્રકાશ शुद्ध निश्चनयेन ज्ञानावग्णाद्यष्टद्रव्यकर्माणि क्षुधादिदोषकारणभूतानि क्षुधातृषादीरूपाष्टदशदोषा अपि कार्यभूताः, अपिशब्दात्सत्ताचैतन्यबोधादिशुद्धप्राणरूपेण शुद्धजीवत्वे सत्यपि दशग्राणरूपमशुद्धजीवत्वं च नास्ति तेन कारणेन संसारिणां निश्चयनयेन शक्तिरूपेण रागादिविभावशून्यं च भवति । मुक्तात्मनां तु व्यक्तिरूपेणापि न चात्मानन्तज्ञानादिगुणशून्यत्वमेकान्तेन बौद्धादिमतवदिति । तथा चोक्तं पश्चास्तिकाये-"जेसिं जीवसहावो पत्थि अभावों य सव्वहा तस्स । ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा"। अत्र य एव मिथ्यात्वरागादिभावेन शून्यश्चिदानन्दैकस्वभावेन भरितावस्थः प्रतिपादितः परमात्मा स एवोपादेय इति तात्पर्यार्थः ॥ ५५ ॥ एवं त्रिविधात्मप्रतिपादकप्रथममहाधिकारमध्ये य एव ज्ञानापेक्षया व्यवहारनयेन लोकालोकव्यापको भणतिः स एव परमात्मा निश्चयनयेनासंख्यातप्रदेशोऽपि स्वदेहमध्ये तिष्ठतीति व्याख्यानमुख्यत्वेन सूत्रषट्कं गतम् ॥ ५५ ॥ બોધ આદિ શુદ્ધપ્રાણરૂપથી શુદ્ધ જીવત્વ હોવા છતાં પણ દશ પ્રાણરૂપ અશુદ્ધ જીવત્વ નથી તે કારણે સંસારી જીવો નિશ્ચયનયથી શક્તિરૂપે રાગાદિ વિભાવથી શૂન્યપણ છે અને મુક્ત આત્માઓ ને તો રાગાદિ વિભાવથી પ્રગટપણે શૂન્યપણું છે પણ બૌદ્ધાદિની માન્યતાની જેમ આત્માને અનંત જ્ઞાનાદિ ગુણથી શૂન્યપણું એકાન્ત નથી. પંચાસ્તિકાય ( ગાથા ૩૫ ) भां ५५ यु छ :-'जेसिं जीव सहावो णत्थि अभावो य सव्वहा तस्स । ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयर मदीदा' मथ:-भने स्वभाव (प्राधा२१ ३५ જીવવ) નથી અને સર્વથા તેને અભાવ પણ નથી, તે દેહરહિત વચનગોચરાતીત સિદ્ધો छ. ( सिद्ध भगवतो छ.) અહીં મિથ્યાત્વ, રાગાદિ ભાવથી શૂન્ય એક (કેવલ) ચિદાનંદરૂપ સ્વભાવથી પરિપૂર્ણ જે પરમાત્મા કહેવામાં આવ્યો છે તે ઉપાદેય છે એવો તાત્પર્યર્થ છે. ૫૫. એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક પ્રથમ મહાધિકારમાં જે પરમાત્મા વ્યવહારનયથી જ્ઞાનની અપેક્ષાએ લેકાલેકવ્યાપક કહેવામાં આવ્યો છે તે જ પરમાત્મા નિશ્ચયનયથી અસંખ્ય પ્રદેશી હોવા છતાં પણ પોતાના દેહમાં રહે છે એવી વ્યાખ્યાનની મુખ્યતાથી છ સૂત્રો સમાપ્ત થયાં. ત્યાર પછી દ્રવ્ય-ગુણ–પર્યાયના કથનની મુખ્યતાથી ત્રણ સૂત્રો કહે છે તે એ પ્રમાણે – Page #83 -------------------------------------------------------------------------- ________________ ७२ ચાગીન્દ્વન્દેવવિરચિત [ होडा पह तदनन्तरं द्रव्यगुणपर्यायनिरूपणमुख्यत्वेन सूत्रत्रयं कथयति । तद्यथा५६) अप्पा जणियउ केण ण वि अप्पे जणिउ ण कोइ । दव्व - सहावे णिच्चु मुणि पज्जउ विणसई होइ ॥ ५६ ॥ आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि । द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्याय: विनश्यति भवति ॥ ५६ ॥ आत्मा न जनितः केनोपि आत्मना कर्तृभूतेन जनितं न किमपि, द्रव्यस्वभावेन नित्यमात्मानं मन्यस्व जानीहि । पर्याय विनश्यति भवति चेति । तथाहि । संसारिजीवः शुद्धात्मसंविच्यभावेनोपार्जितेन कर्मणा यद्यपि व्यवहारेण जन्यते स्वयं च शुद्धात्मसंवित्तिच्युतः सन् कर्माणि जनयति तथापि शुद्धनिश्वयनयेन शक्तिरूपेण कर्मकर्तृभूतेन नरनारका दिपर्यायेण न जन्यते स्वयं चकर्म नोकर्मादिकं न जनयतीति । आत्मा पुनर्न केवलं शुद्धनिश्वनयेन व्यवहारेणापि न च जन्यते न च जनयति तेन कारणेन द्रव्यार्थिकनयेन नित्यो भवति, पर्यायार्थिकनयेनोत्पद्यते विनश्यति चेति । अत्राह शिष्यः । मुक्तात्मनः आथा-५६ अन्वयार्थ:-[ आत्मा ] आत्मा [ केन अपि ] अधथी पशु [ न जनितः अपि ] उत्पन्न थये। नथी अने [ आत्मना ] आत्माथी [ कं अपि | अर्ध पशु उत्पन्न थयु नथी; [ द्रव्य स्वभावेन ] द्रव्यस्वभावथी आत्माने [ नित्यं मन्यस्व ] नित्य लगे, भने [पर्यायः ] पर्याय [ विनश्यति भवति ] विनाशिङ छे (नाश या छे भने उत्पन्न थाय छे.) ભાવાઃ—સ*સારી જીવ શુદ્ધઆત્માની સવિત્તિના અભાવથી ઉપાર્જન કરેલા કર્મથી જો કે વ્યવહારથી ઉત્પન્ન થાય છે અને પોતે શુદ્ધઆત્માની સ`વિત્તિથી શ્રુત થયે! થકા કર્મને ઉત્પન્ન કરે છે તાપણ શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે કરૂપ કર્તા વડે નરનારકાદિ પર્યાય રૂપે ઉત્પન્ન થતા નથી અને પેાતે કનેાકર્માદિકને ઉત્પન્ન કરતા નથી. વળી આત્મા પાતે કેવલ શુદ્ધ નિશ્ચયનયથી નહિ પરંતુ વ્યવહારથી પણ ઉત્પન્ન થતા નથી અને ઉત્પન્ન કરતા નથી તે કારણે દ્રવ્યાર્થિકનયથી આત્મા નિત્ય છે, પર્યાયાર્થિકનયથી આત્મા ઊપજે છે ને નાશ પામે છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કેઃ—મુક્તઆત્માને ઉત્પાદવ્યય કઈ રીતે ઘટી શકે ? તેના પરિહાર(૧) આગમ પ્રસિદ્ધ અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિની અપેક્ષાએ Page #84 -------------------------------------------------------------------------- ________________ -होड ५७] પરમાત્મપ્રકાશ ७३ कथमुत्पादव्ययाविति । परिहारमाह । 'आगमप्रसिद्धयागुरुलघुकगुणहानिवृद्धपेक्षया, अथवा येनोत्पादादिरूपेण ज्ञेयं वस्तु परिणमति तेन परिच्छिन्याकारेण ज्ञानपरिणत्यपेक्षया । अथवा मुक्तौ संसारपर्यायविनाशः सिद्धपर्यायोत्पादः शुद्धजीवद्रव्यापेक्षया धौव्यश्च सिद्धानामुत्पादव्ययौ ज्ञातव्याविति । अत्र तदेव सिद्धस्वरूपमुपादेयमिति भावार्थः ॥ ५६ ॥ अथ द्रव्यगुणपर्यायस्वरूपं प्रतिपादयति५७) तं परियाणहि दब्बु तुहुँ जं गुण-पज्जय-जुत्तु । सह-भुव जाणहि तोहँ गुण कम-भुव पज्जउ वुत्तु ॥ ५७॥ तत् परिजानाहि द्रव्यं त्वं यत् गुणपर्याययुक्तम् । सहभुवः जानीहि तेषां गुणाः क्रमभुवः पर्यायाः उक्ताः ॥ ५७ ॥ तं परियाणहि दव्यु तुहं जं गुणपज्जयजुत्तु तत्परि समन्ताजानीहि द्रव्यं त्वम् । तत्किम् । यद्गुणपर्याययुक्तं, गुणपर्यायस्य स्वरूपं कथयति । सहभुव जाणहि ताहं गुण कमभुव पज्जउ वुत्तु सहभुवो जानीहि तेषां द्रव्याणां અથવા (૨) જે ઉત્પાદાદિરૂપે ય વસ્તુ પરિણમે છે તેની પરિસ્થિત્તિના (જાણવાના) આકારે જ્ઞાન પરિણમે છે તે અપેક્ષાએ. અથવા (૩) સિદ્ધ થયા ત્યારે સંસારપર્યાયન નાશ થયો, સિદ્ધ પર્યાયનો ઉત્પાદ થયે અને શુદ્ધ જીવદ્રવ્યની અપેક્ષાએ ધ્રોવ્ય રહ્યું તે અપેક્ષાએ, સિદ્ધોને ઉત્પાદવ્યય જાણવા. અહીં તે સિદ્ધ સ્વરૂપ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. પ૬ હવે દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ કહે છે – ગાથા-પ૭ स-या:- प्रभा४२ मट्ट! [तं ] तेने [त्वं । तु [ द्रव्यं ] द्रव्य [ परिजानीहि ] समस्तपणे MY [ यत् ] 32 [ गुणपर्याय युक्तः ] गुण भने पर्यायथा युत छ. शुशुपायन २१३५ ४९ छ-[ सहभुवः तेषां गुणाः जानीहि ] समावी ते द्रव्यना गुणे। छ, [ क्रमभुवः पर्यायाः उक्ताः] भभावी ते पर्याये। छ. भावार्थ:- ' गुणपर्यायवद् द्रव्यं ' ए ( गुरुपर्यायवाणु ते द्रव्य ong. ) हवे ते द्रव्यना गुञ्जपर्याय ५२वामा मावे छे:-सहभुवो गुणाः क्रमभुवः पर्यायाः ( समापी गुणे। छ, भावी पर्याये। छ. ) ॥ से ५९ सामान्य सक्ष छ. अन्वयिनः गुणाः व्यतिरेकिणः पर्ययाः (मन्वय ते गुणे। छ, १ पाठान्तर:-आगमप्रसिद्धया आगमप्रसिद्धा. Page #85 -------------------------------------------------------------------------- ________________ ७४ યોગીન્દુદેવવિરચિત [ हो। ५७गुणाः, क्रमभुवः पर्याया उक्ता भणिता इति । तद्यथा । गुणपर्ययवद् द्रव्यं ज्ञातव्यम् । इदानीं तस्य द्रव्यस्य गुणपर्यायाः कथ्यन्ते । सहभुवो गुणाः, क्रमभुवः पर्यायाः, इदमेकं तावत्सामान्यलक्षणम् । अन्वयिनो गुणाः व्यतिरेकिणः पर्यायाः, इति द्वितीयं च । यथा जीवस्य ज्ञानादयः पुद्गलस्य वर्णादयश्चेति । ते च प्रत्येकं द्विविधाः स्वभावविभावभेदेनेति । तथाहि । जीवस्य तावत्कथ्यन्ते । सिद्धत्वादयः स्वभावपर्यायाः केवलज्ञानादयः स्वभावगुणा असाधारणा इति । अगुरुलघुकाः स्वभावगुणास्तेषामेव गुणानां षड्ढानिवृद्धिरूपस्वभावपर्यायाश्च सर्वद्रव्यसाधारणाः । तस्यैव जीवस्य मतिज्ञानादिविभावगुणा नरनारकादिविभावपर्यायाश्च इति । इदानीं पुद्गलस्य कथ्यन्ते । केवलपरमाणुरूपेणावस्था स्वभावपर्यायः वर्णान्तरादिरूपेण परिणमनं वा । तस्मिन्नेव परमाणौ वर्णादयः स्वभावगुणा इति, द्वथणुकादिरूपस्कन्धरूपविभावपर्यायास्तेष्वेव द्वयणुकादिस्कन्धेषु वदियो विभावगुणा इति भावार्थः । धर्माधर्माकाशकालानां स्वभावगुणपर्यायास्ते च यथावसरं कथ्यन्ते । विभावपर्यायास्तूपचारेण यथा घटाकाशमित्यादि । अत्र शुद्धगुणपर्यायसहितः शुद्धजीव एवोपादेय इति भावार्थः ॥ ५७ ॥ વ્યતિરેકી તે પર્યાય છે ), એ બીજું લક્ષણ છે. જેમ કે –જીવના જ્ઞાનાદિ અને પુલના વર્ણાદિ ગુણે અને તે દરેક સ્વભાવ અને વિભાવના ભેદથી બે પ્રકારે છે તે આ પ્રમાણે – પ્રથમ જીવના કહેવામાં આવે છે. સિદ્ધવાદિ જીવના અસાધારણ સ્વભાવપર્યાયો છે અને કેવલજ્ઞાનાદિ જીવના અસાધારણ સ્વભાવગુણો છે. અગુરુલઘુ તે સર્વદ્રવ્યના સાધારણ સ્વભાવ ગુણો છે, તે જ ગુણોની ષષ્ણુણહાનિવૃદ્ધિરૂપ સ્વભાવ પર્યાયો છે. તે જીવને મતિજ્ઞાનાદિ વિભાવગુણ અને નરનારકાદિ વિભાવપર્યાય છે. હવે પુદ્ગલના ગુણપર્યાય કહેવામાં આવે છે –કેવલ પરમાણુરૂપે રહેવું તે અથવા વન્તરાદિરૂપે (એક વર્ણથી બીજા વર્ણરૂપે) પરિણમવું તે સ્વભાવપર્યાય છે. તે પરમાણુમાં વર્ણાદિ સ્વભાવગુણ છે, કથાકાદિ સ્કંધરૂપ વિભાવપર્યાય છે, તે પ્રકાદિસ્કધામાં વર્ણાદિ વિભાવગુણે છે એ ભાવાર્થ છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાલદ્રવ્યને સ્વભાવગુણ અને સ્વભાવપર્યાયે છે અને તે એગ્ય સમયે કહેવામાં આવશે. અને (આકાશને) विभा५र्याये। ५-या२श्री छ, म घटाश, ( म४।४।१ ) कोरे. | Page #86 -------------------------------------------------------------------------- ________________ -हड। ५८] પરમાત્મપ્રકાશ ' अथ जीवस्य विशेषण द्रव्यगुणपर्यायान् कथयति५८) अप्पा बुज्झहि दव्यु तुहुँ गुण पुणु देसणु णाणु । पज्जय चउ-गइ-भाव तणु कम्म-विणिम्मिय जाणु ॥५८॥ आत्मानं बुध्यस्व द्रव्यं त्वं गुणौ पुनः दर्शनं ज्ञानम् । पर्यायान् चतुर्गतिभावान् तनुं कर्मविनिर्मितान् जानीहि ॥ ५४ ॥ अप्पा बुज्झहि दव्वु तुहुं आत्मानं द्रव्यं बुध्यस्व जानीहि त्वम् । गुण पुणु दंसणु णाणु गुणौ पुनदर्शनं ज्ञानं च । पज्जय चउगइभाव तणु कम्मविणिम्मिय जाणु तस्यैव जीवस्य पर्यायांश्चतुर्गतिभावान् परिणामान् तनुं शरीरं च । कथंभूतान् तान् । कर्मविनिर्मितान् जानीहीति । इतो विशेषः । शुद्धनिश्चयेन शुद्धबुद्धैकस्वभावमात्मानं द्रव्यं जानीहि । तस्यैवात्मनः सविकल्पं ज्ञानं निर्विकल्पं दर्शनं गुण इति । तत्र ज्ञानमष्टविधं केवलज्ञानं सकलमखण्डं शुद्धमिति शेषं सप्तकं खण्डज्ञानमशुद्धमिति । तत्र सप्तकमध्ये मत्यादि અહીં શુદ્ધ ગુણપર્યાય સહિત શુદ્ધ જીવજ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. પ૭. હવે જીવના દ્રવ્ય, ગુણ, પર્યાયનું વિશેષપણે કથન કરે છે – ગાથા-૫૮ स-या:-[ त्वं ] तु [ आत्मानं ] सामान [ द्रव्यं ] द्रव्य [ बुध्यस्व ] ney [दर्शनं ज्ञानं ] शन-शानने [गुणौ ] तेना गुण। oney [ पुनः ] भने ते ना [ चतुर्गति भवान् तनुं ] यातिना परिणाम तथा शरीरने [ कर्मविनिर्मितान् | भनित [ पर्यायान् ] (विभाव ) पर्याये। [जानीहि ] . | ભાવાર્થ –શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ, બુદ્ધ જેને એક સ્વભાવ છે એવા આત્માને તું દ્રવ્ય જાણ. સવિકલ્પ જ્ઞાન, નિર્વિકલ્પ દર્શનને તું તે આત્માના ગુણ જાણ ત્યાં જ્ઞાન આઠ પ્રકારનું છે, કેવલજ્ઞાન સકલ, અખંડ, શુદ્ધ છે, બાકીના સાત ખંડજ્ઞાન અશુદ્ધ છે. તે સાતમાં મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય એ ચાર જ્ઞાન સમયજ્ઞાન છે, કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ ત્રણ જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. ચાર દર્શનમાં કેવલદર્શન સકલ, અખંડ અને શુદ્ધ છે, ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણ દર્શન વિકલ અને અશુદ્ધ છે. વળી ગુણે ત્રણ પ્રકારના છે કેટલાક સાધારણ છે, કેટલાક અસાધારણ છે, કેટલા સાધારણા સાધારણ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ચાગીન્દ્વન્દેવવિરચિત | દોહા ૫૮– चतुष्टयं सम्यग्ज्ञानं कुमत्यादित्रयं मिथ्याज्ञानमिति । दर्शनचतुष्टयमध्ये केवलदर्शनं सकलमखण्डं शुद्धमिति चक्षुरादित्रयं विकलमशुद्धमिति । किं च । गुणास्त्रिविधा भवन्ति । केचन साधारणाः, केचनासाधारणाः केचन साधारणासाधारणा इति जीवस्य तावदुच्यन्ते । अस्तित्वं वस्तुत्वं प्रमेयत्वागुरुलघुत्वादयः साधारणाः, ज्ञानसुखादयः स्वजातौ साधारणा अपि विजातौ पुनरसाधारणाः । अमूर्तत्वं पुद्गलद्रव्यं प्रत्यसाधारणमाकाशादिकं प्रति साधारणम् । प्रदेशत्वं पुनः कालद्रव्यं प्रति पुद्गलपरमाणुद्रव्यं च प्रत्यसाधारणं शेषद्रव्यं प्रति साधारणमिति संक्षेपव्याख्यानम् । एवं शेषद्रव्याणामपि यथासंभवं ज्ञातव्यमिति માવાર્થઃ || ૧૮ ॥ ७९ 'अथानन्तसुखस्योपादेयभूतस्य । भिन्नत्वात् सूत्राष्टकं कथ्यते । तत्राष्टकमध्ये प्रथमचतुष्टयं चतुष्टयं कर्मफलमुख्यत्वेनेति । तद्यथा । जीवकर्मणोरना दिसंबन्धं कथयति शुद्धगुणपर्यायप्रतिपादन मुख्यत्वेन कर्मशक्तिस्वरूपमुख्यत्वेन द्वितीय તેમાં પ્રથમ જીવના કહેવામાં આવે છે. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ વગેરે ગુણા સાધારણ છે. જ્ઞાન સુખાદિ ગુણ્ણા સ્વાતિમાં ( અર્થાત્ જીવદ્રવ્યાની અપેક્ષાએ ) સાધારણ છે પણ વિજાતિમાં ( વિજાતિય દ્રવ્યાની અપેક્ષાએ ) અસાધારણ છે. અમૃતત્વ, પુદ્ગલદ્રવ્ય, પ્રતિ (પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ) અસાધારણ છે, આકાશાદિ પ્રતિ સાધારણ છે. વળી પ્રદેશપણુ કાલવ્રૂવ્ય પ્રતિ અને પુદ્ગલપરમાણુદ્રવ્ય પ્રતિ અસાધારણ છે, બાકીના વ્યા પ્રતિ સાધારણ છે. એ પ્રમાણે સંક્ષેપમાં કથન કર્યું.... એ પ્રમાણે બાકીના દ્રવ્યાનું કથન પણ યથાસ`ભવ સમજી લેવુ... એવા ભાવાર્થ છે. ૫૮ હવે જેમાં ત્રણ પ્રકારના આત્માનું કથન છે એવા પહેલા મહાધિકારમાં દ્રવ્યગુણપર્યાયની વ્યાખ્યાનની મુખ્યતાથી સાતમા સ્થલમાં ત્રણ દોહાસૂત્ર સમાપ્ત થયાં. હવે ઉપાદેયભૂત અન`તસુખથી અભિન્ન હેાવાથી શુદ્ધગુણુપર્યાયના કથનની મુખ્યતાથી આઠ સૂત્રેા કહેવામાં આવે છે તે આઠ ગાથાસૂત્રેામાંથી પ્રથમ ચાર સૂત્રો કશક્તિના સ્વરૂપની મુખ્યતાથી અને બીજા ચાર સૂત્રેા કર્મફુલની મુખ્યતાથી છે. તે આ પ્રમાણે :તેમાં પ્રથમ જ જીવ અને કર્મના અનાદિ કાલના સબંધ છે એમ કહે છેઃ-~~ Page #88 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશ -हो। ५८] ५९) जीवहँ कम्मु अणोइ जिय जणियउ कम्मु ण तेण । कम्मे जीउ वि जणिउ णवि दोहि वि आइ ण जेण ॥५९॥ जीवानां कर्माणि अनादीनि जीव जनितं कर्म न तेन । कर्मणा जीवोऽपि जनितः नैव द्वयोरपि आदिः न येन ॥ ५९ ॥ जीवहं कम्मु अणाई जिय जणियउ कम्मु ण तेण जीवानां कर्मणामनादिसंबन्धो भवति हे जीव जनितं कर्म न तेन जीवेन । कम्में जीउ वि जणिउ णवि दोहिं वि आइ ण जेण कर्मणा कर्तभूतेन । जीवोऽपि जनितो न द्वयोरप्यादिर्न येन कारणेनेति । इतो विशेषः । जीवकर्मणामना दिसंबन्धः पर्यायसंतानेन बीजवृक्षवद्वयवहारनयेन संबन्धः कर्म तावत्तिष्ठति तथापि शुद्धनिश्चयनयेन विशुद्धज्ञानदर्शनस्वभावेन जीवेन न तु जनितं कर्म तथाविधजीवोऽपि स्वशुद्धात्मसंवित्यभावोपार्जितेन कर्मणा नरनारकादिरूपेण न जनितः कर्मात्मेति ગાથા–પ૯ मन्या :-जीव ] है ! [जीवानां ] वान [कर्माणि ] भनि। समय [अनादिनी] मनाहिसथा छ [ तेन ] ते 4थी [ कर्म] भ [ न जनितं ] उत्पन्न या नथी, [कर्मणा ] भथा [ जीवः अपि ] ७१ ५५ [न एव जनितः ] S५-न थये। नथी । येन ] ४१२५ [ द्वयेः अपि ] भन्नेनी [आदि न ] माहि नथी. ભાવાર્થ –જીવ અને કમનો અનાદિસંબંધ છે અર્થાત્ પર્યાય સંતાનથી જ બીજ અને વૃક્ષની માફક વ્યવહારને સંબંધ છે તો પણ શુદ્ધનિશ્ચયનયથી વિશુદ્ધ જ્ઞાનદર્શન સ્વભાવવાળા છવથી કર્મ ઉત્પન્ન થયું નથી તેમ જ જીવ પણ સ્વશુદ્ધાત્મસંવેદનના અભાવથી ઉપજેલા કર્મથી નરનારકાદિરૂપે ઉત્પન્ન થયો નથી કારણ કે કર્મ અને આત્મા બને मनाहिना छे. અહીં જીવ અને કર્મના અનાદિસંબંધના વ્યાખ્યાનથી આત્મા સદા મુક્ત છે, સદા શિવ છે એમ કોઈ કહે છે, તેનું નિરાકરણ કર્યું છે એવો ભાવાર્થ છે. કહ્યું પણ છે કે – " मुक्तश्चेत्प्रागभवे बद्धो नो बद्धो मोचनं वृथा। अबद्धो मोचनं नैव मुञ्चेरथो निरर्थकः। अनादितो हि मुक्तश्चत्पश्चाद बंधः कथं भवेत् । बधनं मोचनं नोचेन्मुञ्चेरों निरर्थकः॥" અર્થ :– જીવ પહેલા બંધાયો હોય તો મુક્ત થાય, ન બંધાયો હોય તો भुआ था छ. अमने भुटायु यतुं १ नथी तेथी 'भुये।' ४ निरथ ४ थाय छे. Page #89 -------------------------------------------------------------------------- ________________ ७८ યેગીન્દુદેવવિરચિત [ । ६०च द्वयोरनादित्वादिति । अत्रोनादिजीवकर्मणोस्संबन्धव्याख्यानेन सदा मुक्तः सदा शिवः कोऽप्यस्तीति निराकृतमिति भावार्थः ॥ तथा चोक्तम्- "मुक्तश्वेत्याग्भवे बद्धो नो बद्धो मोचनं पृथा । अबद्धो मोचनं नैव मुश्चेरों निरर्थकः । अनादितो हि मुक्तश्चेत्पश्चाबन्धः कथं भवेत् । बन्धनं मोचनं नो चेन्मुश्चेरों निरर्थकः ॥" ॥ ५९ ॥ अथ व्यवहारनयेन जीवः पुण्यपापरूपो भवतीति प्रतिपादयति६०) एहु ववहारे जीवडउ हेउ लहेविणु कम्मु । बहुविह-भावे परिणवइ तेण जि धम्मु अहम्मु ॥६॥ __एष व्यवहारेण जीवः हेतुं लब्ध्वा कर्म ।। बहुविधभावेन परिणमति तेन एव धर्मः अधर्मः ॥ ६०॥ एहु ववहारे जीवडउ हेउ लहेविणु कम्मु एष प्रत्यक्षीभूतो जीवो व्यवहारनयेन हेतुं लब्ध्वा । किम् । कर्मेति । बहुविहभावें परिणवइ तेण जि धम्मु अहम्मु बहुविधभावेन विकल्पज्ञानेन परिणमति तेनैव कारणेन धर्मोऽधर्मश्च भवतीति । तद्यथा । एष जीवः शुद्धनिश्चयेन वीतरागचिदानन्दैकस्वभावोऽपि पश्चाद्वयवहारेण वीतरागनिर्विकल्पस्वसंवेदनाभावेनोपार्जितं शुभाशुभं જે અનાદિથી જ મુક્ત હોય તો પછી બંધ કઈ રીતે થાય? અને જે બંધન અને મુક્તિ ન હોય તો “મુકાયો” કહેવું નિરર્થક હોય. ૫૯ હવે વ્યવહારનયથી જીવ પુણ્ય-પાપરૂપ થાય છે એમ કહે છે – आथा-१० म-क्या:-[एषः जीवः ] मा प्रत्यक्ष ७५ [व्यवहारेण] व्यवहा२नयथा [कर्म हेतुं ] ४३पी ४।२४ने [ लब्ध्वा ] पाभीन [ बहु विधभावेन ] अने ४२॥ मा१३५वि४८५ज्ञान३५- परिणमति ] परिशुभेछ [ तेन एव ] तेथी। [धर्मः अधर्मः ] ते ४५यરૂપ અને પાપરૂપ થાય છે. ભાવાર્થ-આ જીવ શુદ્ધ નિશ્ચયનયથી વીતરાગ ચિદાનંદ જેનો એક સ્વભાવ છે એવો હોવા છતાં પણ વ્યવહારનયથી વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનના અભાવથી ઉપાર્જિત એવા શુભાશુભ કર્મરૂપ કારણને પામીને પુણ્યરૂપ અને પાપરૂપ થાય છે. અહીં જો કે વ્યવહારનયથી જીવ પુણ્ય-પાપરૂપ થાય છે તે પણ પરમાત્માની અનુભૂતિની સાથે અવિનાભાવી વીતરાગસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર અને બાહ્ય પદાર્થોમાં Page #90 -------------------------------------------------------------------------- ________________ -हो। ६१] પરમાત્મપ્રકાશ ७८ कर्म हेतुं लब्ध्वा पुण्यरूपः पापरूपश्च भवति । अत्र यद्यपि व्यवहारेण पुण्यपापरूपो भवति तथापि परमात्मानुभूत्यविनाभूतवीतरागसम्यग्दर्शनज्ञानचारित्रबहिर्द्रव्येच्छानिरोधलक्षणतपश्चरणरूपा या तु निश्चयचतुर्विधाराधना तस्या भावनाकाले साक्षादुपादेयभूतवीतरागपरमानन्दैकरूपो मोक्षसुखामिन्नत्वात् शुद्धजीव उपादेय इति तात्पर्यार्थः ॥ ६० ॥ अथ तानि पुनः कर्माण्यष्टौ भवन्तीति कथयति६१) ते पुणु जीवहँ जोइया अट्ट वि कम्म हवंति । जेहि जि झंपिय जीव णवि अप्प-सहार लहंति ॥६१॥ तानि पुनः जीवानां योगिन् अष्टौ अपि कर्माणि भवन्ति । येः एव झंपिताः जीवाः नैव आत्मस्वभावं लभन्ते ॥ ६१ ।। ते पुणु जीवहं जोइया अट्ठ वि कम्म हवंति तानि पुनर्जीवानां हे योगिनष्टावेव कर्माणि भवन्ति । जेहिं जि झंपिय जीव णवि अप्पसहाउ लहंति यैरेव कर्मभिपिताः जीवा नैवात्मस्वभावं लभन्ते इति । तद्यथाज्ञानावरणादिभेदेन कर्माण्यष्टावेव भवन्ति यै पिताः सन्तो जीवाः सम्यक्त्वाद्यष्टविधस्वकीयस्वभावं न लभन्ते । तथा हि-"सम्मत्तणाणदंसणवीरियसुहुमं ઇચ્છાનો નિરોધ જેનું લક્ષણ છે એવા તપશ્ચરણરૂપ જે ચાર પ્રકારની નિશ્ચય-આરાધના છે તેની ભાવનાના સમયે સાક્ષાત્ ઉપાયભૂત વીતરાગ પરમાનંદ જેનું એક રૂપ છે એવો શુદ્ધ જીવ મોક્ષસુખથી અભિન્ન હોવાથી ઉપાદેય છે એવો તાત્પર્યાર્થ છે. ૬૦ હવે તે કર્મો આઠ છે એમ કહે છે – માથા-૬૧ सन्या :-[योगीन् ] & 2 ! [ पुनः ] quil [ जीवानां ] याने [ तानि कर्माणि ] ते ४ी [ अष्टौं अपि ] 2418 1 [ भवंति ] 14 छ, [यैः एव ] 32 था [छादिताः ] २।२४ाहित थय। २४ [ जीवाः] ~ो [ आत्मस्वभावं ] मत्मस्वमायने [ नैव लभन्ते ] पामता नथी. ભાવાર્થ-જ્ઞાનાવરણાદિ ભેદથી કર્મો આઠ જ છે કે જેનાથી આચ્છાદિત થયા થકી જીવો સમ્યકતવાદિ અષ્ટવિધ સ્વકીય સ્વભાવને પામતા નથી. હવે આઠ ગુણ કહે -"समतणाणदंसगवीरियसुहमं तहेव अवगहणं । अगुरुगलहुगं अव्वाबाहं अटुगुणा हुंति सिद्धाणं' (हाय व विश्थित प्राकृत सिमति. २०) Page #91 -------------------------------------------------------------------------- ________________ યેગીન્દુદેવવિરચિત [हो। ६१तहेव अवगहणं । अगुरुगलहुगं अव्वाबाहं अद्वगुणा हुँति सिद्धाणं ॥" शुद्धास्मादिपदार्थविषये विपरीताभिनिवेशरहितः परिणामः क्षायिकसम्यक्त्वमिति भण्यते । जगत्रयकालत्रयवर्तिपदार्थयुगपद्विशेषपरिच्छित्तिरूपं केवलज्ञानं भण्यते तत्रैव सामान्यपरिच्छित्तिरूपं केवलदर्शनं भण्यते । तत्रैव केवलज्ञानविषये अनन्तपरिच्छित्तिशक्तिरूपमनन्तवीर्य भण्यते । अतीन्द्रियज्ञानविषयं सूक्ष्मत्वं भण्यते । एकजीवावगाहप्रदेशे अनन्तजीवावगाहदानसामर्थ्यमवगाहनत्वं भण्यते । एकान्तेन गुरुलघुत्वस्याभावरूपेण अगुरुलघुत्वं भण्यते । वेदनीयकर्मोदयजनितसमस्तबाधारहितत्वादव्याबाधगुणश्चेति । इदं सम्यक्त्वादिगुणाष्टकं संसारावस्थायां किमपि केनापि कर्मणा प्रच्छादितं तिष्ठति यथा तथा कथ्यते । सम्यक्त्वं मिथ्यात्वकर्मणा प्रच्छादितं, केवलज्ञानं केवलज्ञानावरणेन झंपितं, केवलदर्शनं केवलदर्शनावरणेन झंपितम् , अनन्तवीय वीर्यान्तरायेण प्रच्छादितं, सूक्ष्मत्वमायुष्ककर्मणा प्रच्छादितम् । कस्मादिति चेत् । विवक्षितायुः कर्मोदयेन भवान्तरे प्राप्ते सत्य तीन्द्रियज्ञानविषयं सूक्ष्मत्वं त्यक्त्वा पश्चादिन्द्रियज्ञानविषयो भवतीत्यर्थः । मथ:-सभ्यत्व, ज्ञान, शान, वाय, सूक्ष्म तथा अपनाउन, अरुलधु, અવ્યાબાધ એ આઠ ગુણો સિદ્ધોને હોય છે. (૧) શુદ્ધ આત્માદિ પદાર્થોમાં વિપરીત અભિનિવેશ રહિત પરિણામ તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. (૨) ત્રણ લોક અને ત્રણ કલવર્તી પદાર્થોની યુગપતું વિશેષ પરિછિત્તિરૂપ કેવલજ્ઞાન કહેવાય છે. (૩) ત્રણ લોક અને ત્રણ કાલવર્તી પદાર્થોની યુગપતું સામાન્ય પરિસ્થિત્તિરૂપ કેવલદર્શન કહેવાય છે. (૪) તે કેવલજ્ઞાનની અનંત પરિચ્છિત્તિની શક્તિરૂપ અનંતવીર્ય કહેવાય છે. (૫) અતીન્દ્રિયજ્ઞાન વિષય સૂક્ષ્મત્વ કહેવાય છે. (૬) એક જીવના અવગાહપ્રદેશોમાં અનંત જીવોને અવગાહ દેવાનું જે સામર્થ્ય તે અવગાહનત્વ કહેવાય છે. (૭) સર્વથા ગુરુલઘુત્વના અભાવરૂપે અગુરુલઘુત્વ કહેવાય છે. (૮) વેદનીય કર્મના ઉદયનિત સમસ્ત બાધાથી રહિત હોવાથી અવ્યાબાધ ગુણ सेवाय छे. આ સમ્યકત્વાદિ આઠ ગુણ સંસાર-અવસ્થામાં કઈ રીતે કયા કમથી આચ્છાદિત २२ छ ते ४ छ: Page #92 -------------------------------------------------------------------------- ________________ –દોહા ૬૧] પરમાત્મપ્રકાશ अवगाहनत्वं शरीरनामकर्मोदयेन प्रच्छादितं, सिद्धावस्थायोग्यं विशिष्टागुरुलघुत्वं नामकर्मोदयेन प्रच्छादितम् । गुरुत्वशब्देनोचगोत्रजनितं महत्त्वं भण्यते, लघुत्वशब्देन नीचगोत्रजनितं तुच्छत्वमिति, तदुभयकारणभूतेन गोत्रकर्मोदयेन विशिटागुरुलघुत्वं प्रच्छाद्यत इति । अव्यावाधगुणत्वं वेदनीयकर्मोदयेनेति संक्षेपेणाष्टगुणानां कर्मभिराच्छादनं ज्ञातव्यमिति । तदेव गुणाष्टकं मुक्तावस्थायां स्वकीयस्वकीयकर्मप्रच्छादनाभावे व्यक्तं भवतीति संक्षेपेणाष्टगुणाः कथिताः । विशेषेण पूनरमूर्तत्वनिर्नामगोत्रादयः साधारणासाधारणरूपानन्तगुणाः यथासंभवमागमाविरोधेन ज्ञातव्या इति । अत्र सम्यक्त्वादिशुद्धगुणस्वरूपः शुद्धात्मैवोपादेय રુતિ ભાવાર્થઃ || ૬ | अथ विषयकषायासक्तानां जीवानां ये कर्मपरमाणवः संबद्धा भवन्ति तत्कर्मेति कथयति સમ્યકત્વ મિથ્યાત્વકર્મથી આચ્છાદિત છે. કેવલજ્ઞાન કેવલજ્ઞાનાવરણથી આચ્છાદિત છે. કેવલદર્શન કેવલદર્શનાવરણથી આચ્છાદિત છે, અનંતવીર્ય વીર્યન્તરાયથી આચ્છાદિત છે, સૂમત્વ આયુકમથી આચ્છાદિત છે શાથી? કે વિવક્ષિત આયુકર્મના ઉદયથી બીજો ભવ પ્રાપ્ત થતાં, અતીન્દ્રિયજ્ઞાનના વિષયરૂપ સૂક્ષ્મત્વને છોડીને પાંચ ઈન્દ્રિયજ્ઞાનના વિષયરૂપ થાય છે એવો અર્થ છે. અવગાહનત્વ શરીરનામકર્મના ઉદયથી આચ્છાદિત છે. સિદ્ધઅવસ્થાને યોગ્ય વિશિષ્ટ અગુરુલઘુત્વનામકર્મના ઉદયથી આચ્છાદિત છે, “ગુરુત્વ” શબ્દથી ઉચ્ચગોત્રજનિત મહતવ (ઉચ્ચપણું) કહેવામાં આવે છે. “લઘુત” શબ્દથી નીચગોત્રજનિત તુર૭પણું કહેવામાં આવે છે. તે બન્નેના કારણરૂપ ગોત્રકર્મના ઉદયથી વિશિષ્ટ અગુરુલઘુત્વ આચ્છાદિત છે. અવ્યાબાધગુણપણું વેદનીયકર્મના ઉદયથી આચ્છાદિત છે. એ પ્રમાણે સંક્ષેપથી કર્મોથી આઠ ગુણોનું આચ્છાદન જાણવું. તે આઠ ગુણે મુક્ત-અવસ્થામાં પોતપિતાના કર્મના આચ્છાદનના અભાવમાં વ્યક્ત થાય છે. એ પ્રમાણે સંક્ષેપથી આઠ ગુણે કહ્યા. વળી વિશેષમાં અભૂતપણું, નામરહિતપણું ગોત્રહિતપણું આદિ સાધારણઅસાધારણરૂપ અનંત ગુણે યથાસંભવ આગમથી અવિરોધપણે જાણવા. અહીં સમ્યકત્વાદિ શુદ્ધગુણસ્વરૂપ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૬૧. હવે વિષયકષાયમાં આસકત જીવોને જે કર્મપરમાણુઓ બંધાય છે તે કર્મ Page #93 -------------------------------------------------------------------------- ________________ ગીÇદેવવિરચિત [&। १२६२) विसय-कसायहि रंगियहँ ते अणुया लग्गति । जीव-पएसेहँ मोहियहँ ते जिण कम्म भणंति ॥ ६२॥ विषयकषायैः रञ्जितानां ये अणवः लगन्ति । जीवप्रदेशेषु मोहितानां तान् जिनाः कर्म भणन्ति ॥ ६२ ॥ विसयकसायहिं रंगियहं जे अणुया लग्गति विषयकषायै रंगितानां रक्तानां ये परमाणवो लग्ना भवन्ति । जीवपए सिहि मोहियहं ते जिण कम्म भणंति । केषु लग्ना भवन्ति । जीवप्रदेशेषु । केषाम् । मोहितानां जीवानाम् । तान् कर्मस्कन्धान जिनाः कर्मेति कथयन्ति । तथाहि । शुद्धात्मानुभूतिविलक्षणविषयकषायै रक्तानां स्वसंविच्यभावोपार्जितमोहकर्मोदयपरिणतानां च जीवानां कर्मवर्गणायोग्यस्कन्धास्तैलम्रक्षितानां मलपर्यायवदष्टविधज्ञानावरणादिकर्मरूपेण परिणमन्तीत्यर्थः ॥ अत्र य एव विषयकषायकाले कर्मोपार्जनं करोति स एव परमात्मा वीतरागनिविकल्पसमाधिकाले साक्षादुपादेयो भवतीति तात्पर्यार्थः ॥ ६२ ॥ इति कर्मस्वरूपकथनमुख्यत्वेन सूत्रचतुष्टयं गतम् ॥ છે એમ કહે છે – था-१२ सन्याथ:-[विषयकषायैः] विषय पायोथी [ रंजितानां] २॥येस-मासत [ मोहितानां] भाडित वोना [जीवप्रदेशेषु | प्रदेशमा [ ये अणवः ] रे ५२म।मे[ लगन्ति ] दागेछ (यांट छ, धाय छ.) [ तान् ] ते ४२४ धाने [ जिनाः ] जिनेन्द्र। [ कर्म ] ४ [ भणन्ति ] ४ छ. ભાવાર્થ:–શુદ્ધ આત્માની અનુભૂતિથી વિલક્ષણ વિષયકષાયથી રક્ત અને સ્વસંવેદનના અભાવથી ઉપાર્જિત કરેલા એવા મેહકમના ઉદયરૂપે પરિણમેલા જીવોને કર્મવર્ગણાયેગ્ય સ્ક, જેવી રીતે તેલથી લેપાયેલ શરીરમાં ધૂળ લાગીને મેલપર્યાયરૂપ પરિણમે છે તેવી રીતે, અષ્ટવિધ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે એ અર્થ છે. અહીં જે વિષયકષાયના કાલે કર્મનું ઉપાર્જન કરે છે તે પરમાત્મા વિતરાગ નિર્વિ કલ્પ સમાધિકાલે સાક્ષાત્ ઉપાદેય છે એવો તાત્પર્યાર્થ છે. ૬૨ એ પ્રમાણે કર્મસ્વરૂપના કથનની મુખ્યતાથી ચાર સૂત્રો સમાપ્ત થયાં. હવે પાંચ ઈન્દ્રિય, મન, સમસ્ત વિભાવ અને ચાર ગતિના સંતાપ શુદ્ધ નિશ્ચયનયથી કર્મજનિત છે એવો અભિપ્રાય મનમાં રાખીને સૂત્ર કહે છે – Page #94 -------------------------------------------------------------------------- ________________ - छोड़ा ६३ ] પરમાત્મપ્રકાશ अथापीन्द्रियचित्तसमस्त विभावचतुर्गतिसंतापाः शुद्ध निश्चयनयेन कर्मजनिता इत्यभिप्रायं मनसि धृत्वा सूत्रं कथयन्ति — ६३) पंच वि इंदिय अण्णु मणु अण्णु वि सयल - विभाव । जीवहँ कम्महँ जणिय जिय अण्णु विचउगइ-ताव ॥६३॥ ८3 पञ्चापि इन्द्रियाणि अभ्यत् मनः अन्यदपि सकलविभावः । जीवानां कर्मणा जनिता: जीव अन्यदपि चतुर्गतितापाः ॥ ६३ ॥ पंच वि इंदिय अण्णु वि सयलपि भाव पञ्चेन्द्रियाणि अन्यन्मनः अन्यदपि पुनरपि समस्त विभावः । जीवहं कम्मई जणिय जिय अण्णु वि चउगड़ताव एते जीवानां कर्मणा जनिता हे जीव, न केवलमेते अन्यदपि पुनरपि चतुर्गतिसंतापास्ते कर्मजनिता इति । तद्यथा । अतीन्द्रियात् शुद्धात्मनो यानि विपरीतानि पञ्चेन्द्रियाणि शुभाशुभसंकल्प विकल्परहितात्मनो यद् विषरीतमनेकसंकल्पविकल्पजालरूपं मनः ये च शुद्धात्मतच्चानुभूतेर्विलक्षणाः समस्तविभावर्यायाः, वीतरागपरमानन्दसुखामृतप्रतिकूलाः समस्तचतुर्गतिसंतापाः दुःखदाहाति सर्वेऽप्येते अशुद्धनिश्वयनयेन स्वसंवेद्याभावोपार्जितेन कर्मणा निर्मिता जीवानामिति । अत्र परमात्मद्रव्यात्प्रतिकूलं यत्पञ्चेन्द्रियादिसमस्त विकल्पजालं ગાથા-૬૩ अन्वयार्थः–[ पंचापि ] पांयेय [ इंद्रियाणि ] इन्द्रियो | अन्यत् ] अन्य छे, [ मनः ] भन [ अपि ] अने [ सकलविभावः ] रागादि समस्त विलाव [ अन्यत् ] अन्य छे से मघा | जीव | खेल ! [ जीवानां ] भवने [ कर्मणा ] उर्भथी [ जनिता: ] 4 छे भने [ चतुर्गतिसंतापाः अपि | यार जतिना दुःख प अन्यत् ] अन्य छे,- तेथे। કેવલ અન્ય છે એટલું જ નહિ પણ ક`જનિત છે. ભાવાથ :—અતીન્દ્રિય શુદ્ધ આત્માથી વિપરીત પાંચ ઇન્દ્રિયા, શુભાશુભ સકલ્પ વિકલ્પથી રહિત આત્માથી વિપરીત અનેક સંકલ્પ વિકલ્પની જાલરૂપ જે મન અને શુદ્ધ આત્માની અનુભૂતિથી વિલક્ષણ જે સમસ્ત વિભાવપર્યાયે! અને જે વીતરાગ પરમાનંદરૂપ સુખામૃતથી પ્રતિકૃલ ચારગતિના સમસ્ત સંતાપે!-દુઃખના દાહ્યા એ સ અશુદ્ધ નિશ્રયનયથી સ્વસ`વેદનના અભાવથી ઉપાજેલા કમથી જીવાને ઉત્પન્ન થયાં છે. અહીં પરમાત્મદ્રવ્યથી પ્રતિકૂલ જે પંચેન્દ્રિયાદિ સમસ્ત વિકલ્પજાલ છે તે હૈય છે, તેનાથી વિપરીત પંચેન્દ્રિય વિષયની અભિલાષાદિ સમસ્ત વિકલ્પથી રહિત Page #95 -------------------------------------------------------------------------- ________________ યેગીન્દુદેવવિરચિત [हो१४ तद्धेयं तद्विपरीतं स्वशुद्धात्मतत्त्वं पञ्चेन्द्रियविषयाभिलाषादिसमस्तविकल्परहितं परमसमाधिकाले साक्षादुपादेयमिति भावार्थः ॥ ६३ ॥ अथ सांसारिकसमस्तसुखदुःखानि शुद्धनिश्चयनयेन जीवानां कर्म जनयतीति निरूपयति६४) दुक्खु वि सुक्खु वि बहु-विहउ जीवहँ कम्मु जणेइ । अप्पा देखिइ मुणइ पर णिच्छउ एउँ भणेइ ॥ ६४ ॥ दुःखमपि सुखमपि बहुविधं जीवानां कर्म जनयति । आत्मा पश्यति मनुते परं निश्चयः एवं भणति ॥ ६४ ॥ दुक्खु वि सुक्खु वि बहुविहउ जीवहं कम्मु जणेई दुःखमपि सुखमपि । कथंभूतम् । बहुविधं जीवानां कर्म जनयति । अप्पा देक्खइ मुणइ पर गिच्छउ एउं भणेइ आत्मा पुनः पश्यति जानाति परं नियमेन निश्चयनयः एवं त्रुवते इति । तथाहि-अनाकुलत्वलक्षणपारमार्थिकवीतरागसौख्यात् प्रतिकूलं सांसारिकसुखदुःखं यद्यप्यशुद्धनिश्चयनयेन जीवजनितं तथापि शुद्धनिश्चयेन कर्मजनितं भवति । आत्मा पुनर्वीतरागनिर्विकल्पसमाधिस्थः सन् वस्तु वस्तुस्वरूपेण पश्यति जानाति च न च रागादिकं करोति । अत्र पारमार्थिकसुखाद्विपरीतं सांसारिकसुखदुःख विकल्पजालं हेयमिति तात्पर्यार्थः ॥ ६४ ॥ એવું સ્વશુદ્ધાત્મતત્ત્વ પરમ સમાધિના સમયે સાક્ષાત્ ઉપાય છે એવો ભાવાર્થ છે. ૬૩ હવે શુદ્ધ નિશ્ચયનયથી જીવોને સાંસારિક સમસ્ત સુખદુઃઓને કમ ઉત્પન્ન કરે છે. सेम ४ छ: माथा-१४ सन्या :-[जीवानां वोने [ बहुविधं ] भने ५४२ना [ दुःखं अपि सुखं अपि] दुः५ मन सुभ [ कर्म ] [ जनयति उत्पन्न ४२ छ भने [ आत्मा ] मात्मा [ परं] नियमथा [ पश्यति मनुते ] हेथे ये 2 [एवं ] मे प्रमाणे [निश्चयः] निश्चयनय [ भणति ] ४ छे. ભાવાર્થ—અનાકુલતા જેનું લક્ષણ છે એવા પારમાર્થિક વીતરાગ સુખથી પ્રતિકૃલ સાંસારિક સુખદુઃખ જો કે અશુદ્ધ નિશ્ચયનયથી જીવજનિત છે તે પણ શુદ્ધ નિશ્ચયનયથી કર્મજનિત છે, અને આત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિસ્થ થયે થક, વસ્તુને વસ્તુસ્વરૂપે દેખે–જાણે છે પણ રાગાદિ કરતો નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ -दीड ६५] પરમાત્મપ્રકાશ अथ निश्चयेन बंधमोक्षौ कर्म करोतीति प्रतिपादयति६५) बंधु वि मोक्खु वि सयलु जिय जीवहँ कम्मु जणेइ । अप्पा किंपि वि कुणइ णवि णिच्छ३ एउँ भणेइ ॥६५॥ बन्धमपि मोक्षमपि सकलं जीव जीवानां कर्म जनयति । आत्मा किमपि करोति नैव निश्चय एवं भणति ॥ २५ ॥ बंधु वि मोक्खु वि सयलु जिय जीवहं कम्मु जणेइ बन्धमपि मोक्षमपि समस्तं हे जीव जीवानां कर्म कर्त जनयति अप्पा किंपि [ किंचि] वि कुणइ णवि णिच्छउ एउं भणेइ आत्मा किमपि न करोति बन्धमोक्षस्वरूपं निश्चय एवं भणति । तद्यथा । अनुपचरितासद्भतव्यवहारेण द्रव्यबन्धं तथैवाशुद्धनिश्चयेन भावबन्धं तथा नयद्वयेन द्रव्यभावमोक्षमपि यद्यपि जीवः करोति तथापि शुद्धपारिणामिकपरमभावग्राहकेन शुद्धनिश्चयनयेन न करोत्येवं भणति । कोऽसौ । निश्चय इति । अत्र य एव शुद्धनिश्चयेन बन्धमोक्षौ न करोति स एव शुद्धात्मोपादेय इति भावार्थः ।। ६५ ।। અહીં પારમાર્થિક સુખથી વિપરીત સાંસારિક સુખદુઃખરૂપ વિકલ્પજાલ હેય છે मेव तात्पर्याथ छे. ६४ હવે નિશ્ચયનયથી બંધક્ષ કર્મ કરે છે એમ કહે છે – ગાથા-૬૫ मन्या :-[ जीव ] ! [ जीवानां ] ~वाने [ बंधं अपि मोक्षं अपि सकलं ] ५५ अने भाक्ष मधु [कर्म ] भ [ जनयति ] ४२ छ [ आत्मा ] यात्मा मधीक्ष२१३५ने [ किं अपि नैव ] xis ५५ ४२ते! नया [ एवं ] से प्रमाणे [निश्चयः | निश्चयनय [ भणति ] ४ छ. ભાવાર્થ:–અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનયથી દ્રવ્યબંધ તેમજ અશુદ્ધ નિશ્ચયનયથી ભાવબંધ તથા બને નથી દ્રવ્યભાવરૂપ મેક્ષને પણ જે કે જીવ કરે છે તો પણ શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધનિશ્ચયનયથી કરતો જ નથી એમ નિશ્ચયનય કહે છે. તે અહીં જે શુદ્ધનિશ્ચયનયથી બંધમાક્ષને કરતો નથી તે જ શુદ્ધ આત્મા ઉપાદેય છે मेवे। भावार्थ छ. ६५. Page #97 -------------------------------------------------------------------------- ________________ યેગીન્દુદેવવિરચિત [ हो। १५अथ स्थलसंख्याबाह्यं प्रक्षेपकं कथयति६६) सो णत्थि ति पएसो चउरासी-जोणि-लक्ख-मज्झम्मि । जिण वयणं ण लहंतो जत्थ ण डुलुडुल्लिओ जीवो ॥६५४१॥ स नास्ति इति प्रदेशः चतुरशीतियोनिलक्षमध्ये जिनवचनं न लभमानः यत्र न भ्रमितः जीवः ॥ ६५*१॥ सो पत्थि त्ति पएसो स प्रदेशो नास्त्यत्र जगति । स किम् । चउरासीजोणिलक्खमज्झम्मि जिणवयणं ण लहंतो जत्थ ण डुलुडुल्लिओ जीवो चतुरशीतियोनिलाक्षेषु मध्ये भूत्वा जिनवचनमलभमानो यत्र न भ्रमितो जीव इति । तथाहि । भेदाभेदरत्नत्रयप्रतिपादकं जिनवचनमलभमानः सन्नयं जीवोऽनादिकाले यत्र चतुरशीतियोनिलक्षेषु मध्ये भूत्वा न भ्रमितः सोत्र कोऽपि प्रदेशो नास्ति इति । अत्र यदेव भेदाभेदरत्नत्रयप्रतिपादकं जिनवचनमलभमानो भ्रमितो जीवस्तदेवोंपादेयात्मसुखप्रतिपादकत्वादुपादेय मिति तात्पर्यार्थः ॥६५*१॥ अथात्मा पङ्गवत् स्वयं न याति न चैति कर्मैव नयत्यानयति चेति कथयतिહવે દોહા-સૂત્રોની સ્થલસંખ્યાથી બહાર પ્રક્ષેપકને કહે છે – ગાથા-૬પ૧ मन्या :-[ जिनवचनं न लभमानं ] नियनने नडि प्रोस ४२ती थी, मागतमा [सः प्रदेश: न अस्ति ] मेवो ४५ प्रदेश नथी [ यत्र] न्या-[ चतुरशीतियोनिलक्षमध्ये ] या|शासाम योनीमा-3५०ने [जीवः ] २१॥ ०५ [ न भ्रमितः ] ન ભટકયો હોય ભાવાર્થ-આ જગતમાં એ કોઈ પણ પ્રદેશ નથી કે જ્યાં ચોરાશીલાખ યોનિમાં ઊપજીને–ભેદભેદરત્નત્રયના પ્રતિપાદક જિનવચનને નહિ પ્રાપ્ત કરતો થકો આ જીવ અનાદિકાલથી ન ભમ્યો હોય. અહીં ભેદભેદરત્નત્રયના પ્રતિપાદક જે જિનવચનને નહિ પ્રાપ્ત કરતો થકો જીવ ભટકયે તે જિનવચન ઉપાયભૂત આત્મસુખનો પ્રતિપાદક હોવાથી ઉપાદેય છે એવો તાત્પર્યાર્થ છે. ૬૫૧ હવે આત્મા પાંગળા માણસની જેમ સ્વયં જતો નથી, કે આવતો નથી, કર્મ જ તેને લાવે છે, લઈ જાય છે એમ કહે છે – Page #98 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશ -होड ६६] ६७) अप्पा पंगुह अणुहरइ अप्पु ण जोइ ण एइ । भुवणत्तयहँ वि मज्झि जिय विहि अणइ विहि णेइ ॥६६॥ आत्मा पक्षोः अनुहरति आत्मा न याति न आयाति । भुवनत्रयस्य अपि मध्ये जीव विधिः आनयति विधिः नयति ॥ ६६ ॥ अप्पा पंगुह अणुहरइ अप्पु ण जाइ ण एइ आत्मा पङ्गोरनुहरति सदृशो भवति अयमात्मा न याति न चागच्छति । क । भुवणत्तयहं वि मज्झि जिय विहि आणइ विहि णेइ भुवनत्रयस्यापि मध्ये हे जीव विधिरानयति विधिनयतीति । तद्यथा । अयमात्मा शुद्धनिश्चयेनान्तवीर्यत्वात् शुभाशुभकर्मरूपनिगलद्वयरहितोऽपि व्यवहारेण अनादिसंसारे स्वशुद्धात्मभावनाप्रतिबन्धकेन मनोवचनकायत्रयेणोपार्जितेन कर्मणा निर्मितेन पुण्यपापनिगलद्वयेन दृढतरं बद्धः सन् पर्जुवद्भूत्वा स्वयं न याति न चागच्छति स एवात्मा परमात्मोपलम्भप्रतिपक्षभूतेन विधिशब्दवाच्येन कर्मणा भुवनत्रये नीयते तथैवानीयते चेति । अत्र वीतरागसदानन्दैकरूपात्सर्वप्रकारोपादेयभूतात्परमात्मनो यद्भिन्नं शुभाशुभकर्मद्वयं तद्वेयमिति भावार्थः ॥ ६६ ॥ इति कर्मशक्तिस्वरूपकथनमुख्यत्वेनाष्टमथस्ले सूत्राष्टकं गतम् । ગાથા-૬૬ सन्याथ:-[आत्मा ] मामा [पंगोः अनुहरति ] पा माणुसना । छ, [ आत्मा ] २आत्मा [ न याति न आयाति ] (स्वय) ordो नया मापते। नथी. [जीवः] व ! [ भुवनत्रयस्यअपि मध्ये ] ३ मा । अपने [विधिः ] भ [ आनयति ] दावे छ भने [विधिः ] शुभ [ नयति ] A नय छे. ભાવાર્થ:–આ આત્મા શુદ્ધનિશ્ચયનયથી અનંતવીર્યવાળો હોવાથી શુભાશુભકર્મરૂપ બંધનદ્રયથી રહિત હોવા છતાં વ્યવહારનયથી અનાદિના સંસારમાં સ્વશુદ્ધાત્માની ભાવનાના પ્રતિબંધક મન, વચન, કાય એ ત્રણથી ઉપાર્જિત કરેલા કર્મથી રચાયેલ પુણ્યપાપરૂપ બંધનદ્રયથી દઢતર બંધાયેલો થકો પાંગળા જેવો થઈને સ્વયં જતો નથી અને આવતું નથી, પણ તે આત્માને પરમાત્માની પ્રાપ્તિ પ્રતિપક્ષભૂત વિધિથી શબ્દથી કહેવાતા કર્મથી ત્રણ લોકમાં લઈ જવાય છે અને લાવવામાં આવે છે. અહીં વીતરાગ સદાનંદ જેનું એક રૂપ છે એવા સર્વ પ્રકારે ઉપાયભૂત પરમાત્માથી જે શુભાશુભ કર્મઢય ભિન્ન છે તે હેય છે, એવો ભાવાર્થ છે. ૬૬ १. पाड-तर:- अयमात्मा स्वयमात्मा Page #99 -------------------------------------------------------------------------- ________________ ८८ ચાગીન્દ્વન્દેવવિરચિત अत ऊर्ध्व भेदाभेदभावना मुख्यतया [ होला १७ पृथक् पृथक्रू स्वतन्त्रसूत्रनवकं कथयति ६८) अप्पा अप्पु जि परु जि परु अप्पा परु जिण होइ । परु जि कयाइ वि अप्पु णवि नियमे पभणहि जोई ॥६७॥ आत्मा आत्मा एव परः एव परः आत्मा परः एव न भवति । पर एव कदाचिदपि आत्मा नैव नियमेन प्रभणन्ति योगिनः ॥ ६७ ॥ अप्पा अप्पु जि परु जि परु अप्पा परु जिण होइ आत्मात्मैव पर एव परः आत्मा पर एव न भवति । परु जि कयाइ वि अप्पु वि नियमें पभणहिं जोड़ पर एव कदाचिदण्यात्मा नैव भवति नियमेन निश्चयेन भणन्ति कथयन्ति । के कथयन्ति । परमयोगिन इति । तथाहि । शुद्धात्मा केवलज्ञानादिस्वभावः शुद्धात्मात्मैव परः कामक्रोधादिस्वभावः पर एव पूर्वोक्तः परमात्माभिधानं तदैकस्वस्वभावं त्यक्त्वा कामक्रोधादिरूपो न भवति । कामक्रोधादिरूपः परः क्वापि काले शुद्धात्मा न भवतीति परमयोगिनः कथयन्ति । अत्र मोक्षसुखादुपादेयभृतादभिन्नः कामक्रोधादिभ्यो એ પ્રમાણે કર્મ શક્તિના સ્વરૂપના કથનની મુખ્યતાથી આઠમાં સ્થલમાં આઠ દોહકસૂત્રા સમાપ્ત થયાં. ત્યાર પછી ભેદાભેદ ભાવનાની મુખ્યતાથી પૃથક્પૃથક્ સ્વતંત્ર નવ ગાથા સૂત્રેા उडे छे: गाथा-१७ अन्वयार्थ:-[आत्मा] आत्मा [ आत्मा एव ] आत्मा छे, [ परः ] ५२ [ पर: एव ] ५२ ०४ छे, [ आत्मा ] आत्मा [ परः एव | ५२३५ [ न भवति ] थतो नथी मने [ परः एव ] पर पशु [ कदाचित अपि ] अर्थ पशु सभ्ये [ आत्मा न एव ] आत्मा३५ थतो नथी खेभ | निश्चयेन ] निश्चयथी [ योगिनः ] योगी थे। [ प्रभणन्ति ] ४ 9. ભાવાર્થ :—કેવલજ્ઞાનાદિ જેને સ્વભાવ છે એવા શુદ્ધાત્મા તે શુદ્ધ આત્મા જ છે, કામાધાદિ જેના સ્વભાવ છે એવા પર તે પર જ છે. પૂર્વોક્ત પરમાત્મા નામના શુદ્ધાત્મા તેના એક ( કેવલ ) સ્વભાવને છેડીને કામક્રારૂપ થતા નથી, કામદેાયાદિ પર કોઇ પણ સમયે શુદ્ધઆત્મારૂપ થતા નથી એમ પરમયેાગીઓ કહે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ -हो। ६८] પરમાત્મપ્રકાશ भिनो यः शुद्धात्मा स एवोपादेय इति तात्पर्यार्थः ॥ ६७ ॥ अथ शुद्धनिश्चयेननोत्पत्तिं मरणं बन्धमोक्षौ च न करोत्यात्मेति प्रतिपादयति६९) ण वि उप्पज्जइ ण वि मरइ बंधु ण मोक्खु करे। जिउ परमत्थे जोइया जिणवरु एउँ भणेइ ॥ ६८॥ नापि उत्पद्यते नापि म्रियते बन्धं न मोक्षं करोति । जीवः परमार्थेन योगिन् जिनवरः एवं भणति ॥ ६८ ॥ नाप्युत्पद्यते नापि म्रियते बन्धं मोक्षं च न करोति । कोऽसौ कर्ता । जीवः । केन परमार्थेन हे योगिन् जिनवर एवं ब्रूते कथयति । तथाहि । यद्यप्यात्मा शुद्धात्मानुभूत्यभावे सति शुभाशुभोपयोगाभ्यां परिणम्य जीवितमरणशुभाशुभबन्धान् करोति । शुद्धात्मानुभूतिसद्भावे तु शुद्धोपयोगेन परिणम्य मोक्षं च करोति तथापि शुद्वपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन न करोति । अत्राह शिष्यः । यदि शुद्धद्रव्याथिकलक्षणेन शुद्धनिश्चयेन मोक्षं च न करोति तहि शुद्धनयेन मोक्षो नास्तीति तदर्थमनुष्ठानं वृथा । परिहारमाह । અહીં ઉપાયભૂત મોક્ષસુખથી અભિન્ન અને કામધાદિથી ભિન્ન જે શુદ્ધાત્મા છે તે જ ઉપાદેય છે એ તાત્પર્યાર્થ છે. ૬૭ હવે શુદ્ધનિશ્ચયનયથી આત્મા જન્મ, મરણ, બંધ અને મેક્ષને કરતો નથી એમ ॐ छ: आथा-१८ स-या:--[ योगीन् ] & ये ! [परमार्थेन ] ५२माथी [ जीवः ] 04 [न अपि उत्पद्यते] उत्पन्न थते. नथी, [न अपि म्रियते ] भरते। नथी, [बंध मोक्षं ] ५५ मने भाक्षने [ न करोति ] ४२ता नथी. [ एवं ] मेम | जिनवरः] जिनेन्द्रदेव [ भणति ] ४ छ. ભાવાર્થ – કે આત્મા શુદ્ધ આત્માની અનુભૂતિનો અભાવ હતાં, શુભાશુભ ઉપગરૂપે પરિણમીને જન્મ, મરણ અને શુભ-અશુભ બંધને કરે છે, અને શુદ્ધ આત્માની અનુભૂતિના સદ્ભાવમાં શુદ્ધ ઉપગરૂપે પરિણમીને મોક્ષ પણ કરે છે તે પણ શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જન્મમરણ અને બંધક્ષને કરતો નથી. Page #101 -------------------------------------------------------------------------- ________________ યાગીન્દ્વન્દ્વવવિરચિત [ होडा ६८ मोक्षो हि बन्धपूर्वकः, स च बन्धः शुद्धनिश्वयेन नास्ति, तेन कारणेन बन्धप्रतिपक्षभूतो मोक्षः सोऽपि शुद्ध निश्रयेन नास्ति । यदि पुनः शुद्धनिश्रयेन बन्धो भवति तदा सर्वदेव बन्ध एव । अस्मिन्नर्थे दृष्टान्तमाह । एकः कोऽपि पुरुषः शृङ्खलाबद्धस्तिष्ठति द्वितीयस्तु बन्धनरहित स्तिष्ठति यस्य बन्धभावो मुक्त इति व्यवहारो घटते, द्वितीयं प्रति मोक्षो जातो भवत इति यदि भण्यते तदा कोप करोति । कस्माद्रन्धाभावे मोक्षवचनं कथं घटत इति । तथा जीवस्यापि शुद्धनिश्वयेन बन्धाभावे मुक्तवचनं न घटते इति । अत्र वीतरागनिर्विकल्पसमाधिरतो मुक्तजीवसदृशः स्वशुद्धात्मोपादेय इति भावार्थः ॥ ६८ ॥ अथ निश्चयनयेन जीवस्योद्भवजरामरणरोगलिङ्गवर्णसंज्ञा नास्तीति कथयन्ति - ७०) अस्थि ण उभउ जर-मरणु रोय वि लिंग वि वण्ण । नियम अप वियाणि तुहँ जीवहँ एक वि सण्ण ॥ ६९ ॥ अप्पु અહીં શિષ્ય પ્રશ્ન પૂછે છે-તે શુદ્ધદ્રવ્યાર્થિકનયરૂપ શુદ્ધનિશ્ચયનયથી મેાક્ષને કરતા નથી તેા શુદ્ધનયથી મેાક્ષ નથી, તે। પછી તેને માટે અનુષ્ઠાન કરવુ' વૃથા છે ? अस्ति न उद्भवः जरामरणं रोगाः अपि लिङ्गान्यपि वर्णाः । नियमेन आत्मन् विजानीहि त्वं जीवस्य एकापि संज्ञा ॥ ६९ ॥ તેને પરિહાર:–મેાક્ષ ખરેખર બધપૂર્વક છે અને શુદ્ધનિશ્ચયનયથી તે તે બધ પણ નથી તે કારણે બંધના પ્રતિપક્ષભૂત એવા મેાક્ષ પણ શુદ્ધનિશ્ચયનયથી નથી. વળી જો શુદ્ધનિશ્ચયનયથી બંધ હોય તેા સદા બધજ રહે. આ વિષયના સમર્થાનમાં દૃષ્ટાંત કહે છેઃ-કાઈ એક પુરુષ સાંકળથી ખંધાયા છે અને બીજે બંધન રહિત છે. જે બધાયે છે તેને ‘છૂટ્યો ’ એવા વ્યવહાર ઘટે છે. ખીજા પુરુષને ( જે પહેલેથી જ બંધાયા નથો તેને ) તમે ‘ છૂટ્યા ’ એમ જે કહેવામાં આવે તેા તે ક્રોધ કરે છે કારણ કે અધ નહાતા તા પછી મેાક્ષનું વચન કઈ રીતે ઘટે ? તેવી રીતે શુદ્ધનિશ્ચયનયથી જીવને પણ બંધના અભાવમાં ‘ મુક્ત ” એવુ વચન પણ ઘટતું નથી. અહીં વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રત સ્વશુદ્ધાત્મા મુક્તજીવ સંદેશ ઉપાય છે सेवा भावार्थ छे. ६८. डुवे निश्चयनयथी लवने नन्म, ४२रा, भरण, रोग, सिंग, वालु, संज्ञा नथी भ उडे छ: Page #102 -------------------------------------------------------------------------- ________________ -होडा ७० ] પરમાત્મપ્રકાશ ૯૧ ___अत्थि ण उब्भउ जरमरणु रोय वि लिंग वि वण्ण अस्ति न न विद्यते । किं किं नास्ति । उब्भउ उत्पत्तिः जरामरणं रोगा अपि लिङ्गान्यपि वर्णाः णियमि अप्पु वियाणि तुहूं जीवहं एक वि सण्ण नियमेन निश्चयेन हे आत्मन् हे जीव विजानीहि त्वम् । कस्य नास्ति । जीवस्य न केवलमतन्नास्ति संज्ञापि नास्तीति । अत्र संज्ञाशब्देनाहारादिसंज्ञा नामसंज्ञा वा ग्राह्यो । तथाहि । वीतरागनिर्विकल्पसमाधेविपरीतैः क्रोधमानमायालोभप्रभृतिविभावपरिणामर्यान्युपार्जितानि कर्माणि तदुदयजनितान्युद्भवादीनि शुद्धनिश्चयेन न सन्ति जीवस्य । तानि कस्मान्न सन्ति । केवलज्ञानाद्यनन्तगुणैः कृत्वा निश्चयेनानादिसंतानागतोद्भवादिभ्यो भिन्नत्वादिति । अत्र उपादेयरूपानन्तसुखाविनाभूतशुद्धजीवात्तत्सकासाद्यानि भिन्नान्युद्भवादीनि तानि हेयानीति तात्पर्यार्थः ॥ ६९ ॥ याद्भवादीनि स्वरूपाणि शुद्धनिश्चयेन जीवस्य न सन्ति तर्हि कस्य सन्तीति प्रश्ने देहस्य भवन्तीति प्रतिपादयति७१) देहह उम्भउ जर-मरणु देहहँ वण्णु विचित्तु । देहहँ रोय वियाणि तुहु देहहँ लिंगु विचित्तु ॥ ७० ॥ ગાથા-૬૯ स-या:-[जीवस्य ] सपने [ उद्भवः ] म, [जरामरणं ] १२, १२, [ रोगाः अपि ] , [ लिंगानि अपि ] विंगी, [ वर्णाः ] qg [ न अस्ति ] नथी. मेम [ आत्मन् ] 3 ! [ त्वं ] तु [नियमेन ] निश्चयथा [ विजानीहि ] only. २ मधु पने नथी थेट १ नडि ५५ [ एका अपि संज्ञा ] सपने मे ५५ सा नथी. मी સંજ્ઞા શબ્દથી આહારાદિસંજ્ઞા અથવા નામસંજ્ઞા સમજવી. | ભાવાર્થ –વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી વિપરીત ક્રોધ, માન, માયા, લેભ આદિ વિભાવપરિણામેથી ઉપાર્જિત જે કર્મો છે તેના ઉદયજનિત જે જન્માદિ તે શુદ્ધ નિશ્ચયનયથી જીવને નથી, કારણ કે કેવલજ્ઞાનાદિ અનંત ગુણે કરીને નિશ્ચયનયેથી અનાદિસંતાનથી પ્રાપ્ત જન્માદિથી જીવ ભિન્ન છે. અહીં ઉપાદેયરૂપ અનંત સુખની સાથે અવિનાભૂત શુદ્ધ જીવથી જે જન્માદિ ભિન્ન છે તે હેય છે એવો તાત્પર્યાર્થ છે. ૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ ८२ યેગીદેવવિરચિત [ हा ७० देहस्य उद्भवः जरामरणं देहस्य वर्णः विचित्रः । देहस्य रोगान् विजानीहि त्वं देहम्य लिङ्गं विचित्रम् ॥ ७० ॥ देहस्य भवति । किं किम् । उब्भउ उत्पत्तिः जरामरणं च वर्णों विचित्रः । वर्णशब्देनात्र पूर्वसूत्रे च श्वेतादि ब्राह्मणादि वा गृह्यते । तस्यैव देहस्य रोगान् विजानीहीति, लिङ्गमपि लिङ्गशब्देनात्र पूर्वसूत्रे च स्त्रीपुंनपुंसकलिङ्गं यतिलिङ्ग वा ग्राह्यं चित्तं मनश्चेति । तद्यथा-शुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयभावनाप्रतिकूलै रागद्वेषमोहैर्यान्युपार्जितानि कर्माणि तदुदयसंपन्ना जन्ममरणादिधर्मा यद्यपि व्यवहारनयेन जीवस्य सन्ति तथापि निश्चयनयेन देहस्येति ज्ञातव्यम् । अत्र देहादिममत्वरूप विकल्पजालं त्यक्त्वा यदा वीतरागसदानन्दैकरूपेण सर्वप्रकारोपादेयभूतेन परिणमति तदा स्वशुद्धास्मैवोपादेय इति भावार्थः ॥ ७० ॥ अथ देहस्य जरामरणं दृष्ट्वा मा भयं जीव कार्पोरिति निरूपयति શુદ્ધ નિશ્ચયનયથી જે જન્માદિ સ્વરૂપે જીવનમાં નથી તો તે કોનાં છે? એવા શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં “તે સર્વ દેહનાં છે” એમ કહે છે – गाथा-७० मन्वया:-[ देहस्य ] ने [उद्भवः ] १.५ छ, [जरामरण ] १२॥ छ, भ२५ छ, [ देहस्य ] ने विचित्रः वर्णः ] भने ४२॥ १ छ, 'qg: ' A७४थी અહીં અને પૂર્વગાથાસૂત્રમાં તાદિ પાંચ વર્ણો અથવા બ્રાહ્મણાદિ ચાર વર્ષે સમજવા, [ देहस्य ] ते ४ हेडने [रोगान् ] भने । [ देहस्य ] भने ते ऽने [विचित्रं लिंग] વિચિત્ર લિગ છે, “લિંગ” શબ્દથી અહીં અને પૂર્વગાથાસૂત્રમાં સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને नस&ि A24यतिलिंगयित्त अर्थात् द्रव्यमान समi, सेभ [ त्वं ] तु [विजानीहि ] od. ભાવાર્થ –શુદ્ધ આત્માનાં સમ્યફશ્રદ્ધા, સમ્યગજ્ઞાન, સમ્યગુ આચરણરૂપ અભેદરત્નત્રયની ભાવનાથી પ્રતિકૃલ રાગદ્વેષથી ઉપાર્જિત જે કર્મો તેના ઉદયથી પ્રાપ્ત થતા જન્મમરણાદિ ધર્મો-જે કે વ્યવહારનયથી જીવના છે તે પણ-નિશ્ચયનયથી દેહના છે એમ અહીં દહાદિના મમતારૂપ વિકલ્પજાલને છોડીને આ જીવ જ્યારે સર્વ પ્રકારે ઉપદયભૂત એક (કેવલ) વીતરાગ સદાનંદરૂપે પરિણમે છે ત્યારે સ્વશુદ્ધઆત્મા જ ઉપાય छ सेवे। भावार्थ छ. ७०. Page #104 -------------------------------------------------------------------------- ________________ -होडा ७१ ] પરમાત્મપ્રકાશ ७२) देहँ पेक्खिव जर मरणु मा भउ जीव करेहि । जो अजरामरु बंभु परु सो अप्पाणु मुणेहि ॥ ७१ ॥ देहस्य दृष्ट्वा जरामरणं मा भयं जीव कार्षीः । यः अजरामरः ब्रह्मा परः तं आत्मानं मन्यस्य ॥ ७१ ॥ देहं पेक्खिवि जरमरणु मा भउ जीव करेहि देहसंबन्धि दृष्ट्वा | किम् । जरा-मरणम् । मा भयं कार्षीः हे जीव । अयमर्थों यद्यपि व्यव - हारेण जीवस्य जरामरणं तथापि शुद्धनिश्चयेन देहस्य न च जीवस्येति मत्वा भयं मा कार्षीः । तर्हि किं कुरु । जो अजरामरु बंभु पर सो अप्पाणु मुणेहि यः कश्चिदजरामरो जरामरणरहितब्रह्मशब्दवाच्यः शुद्धात्मा । कथंभूतः । परः सर्वोत्कृष्टस्तमित्थंभूतं परं ब्रह्मस्वभावमात्मानं जानीहि पन्द्रिय विषयप्रभृतिसमस्त विकल्पजालं मुक्त्वा परमसमाधौ स्थित्वा तमेव भावयेति भावार्थः ॥ ७१ ॥ 3 अथ देहे छिद्यमानेऽपि मिद्यमानेऽपि शुद्धात्मानं भावयेत्यभिप्रायं मनसि धृत्वा सूत्रं प्रतिपादयति — હવે દેહનાં જરા, મરણ દેખીને હું જીવ ? તું ભય ન કર એમ કહે છેઃ— माथा-७१ જરા, મરણ अन्वयार्थ :- [ जीव ] डे व ! [ देहस्य ] हेडन [ जरामरणं [ दृष्ट्रा ] हेणीने [ भयं ] लय [ मा कार्षीः ] न ४२. अहीं सा अर्थ छे ले व्यवहारનયથી જીવને જરા, મરણ છે તેા પણ શુદ્ધનિશ્ચયનયથી દેહને છે, જીવને નથી એમ જાણીને તું ભય ન કર. तो शु ४२ ते ४ छे. [ यः ] | [ अजरामरः | भराभर-भराभरणरहित[ पर: ] सर्वोत्कृष्ट [ ब्रह्मा ] 'ब्रह्म' शब्दथी वाक्य येवो शुद्ध आत्मा छे [ तं ] तेने तु [ आत्मानं ] परमस्वभाव आत्मा [मन्यस्व ] भए पांच इन्द्रियोना विषय आद्दिथी માંડીને સમસ્ત વિકલ્પજાલને છેડીને પરમસમાધિમાં સ્થિત થઇને તેને જ (પરમ બ્રહ્મસ્વરૂપ આત્માને જ ) ભાવ એવા ભાવાર્થ છે. ૭૧ હવે દેહ છેદાઈ જાઓ, ભેદાઈ જાઓ તે પણ શુદ્ધ આત્માને ભાવ એવા અભિપ્રાય રાખીને ગાથાસૂત્ર કહે છેઃ—— Page #105 -------------------------------------------------------------------------- ________________ યેગીન્દુદેવવિરચિત [होला ७२ ७३) छिनउ भिजउ जाउ खउ जोइय एहु सरीरु । अप्पा भावहि णिम्मलउ जि पोवहि भव-तीरु ॥७२॥ छिद्यतां भिद्यतां यातु क्षयं योगिन् इदं शरीरम् । आत्मानं भावय निर्मलं येन प्राप्नोषि भवतीरम् ।। ७२ ।। छिज्जउ भिज्जउ जाउ खउ जोइय एहु शरीरु छिद्यता वा द्विधा भवतु भिद्यतां वा छिद्रीभवतु क्षयं वा यातु हे योगिन् इदं शरीरं तथापि त्वं किं कुरु । अप्पा भावहि णिम्मलउ आत्मानं वीतरागचिदानन्दैकस्वभावं भावय । किंविशिष्टम् । निर्मलं भावकर्मद्रव्यकर्मनोकर्मरहितम् । येन किं भवति । जिं पावहि भवतीरु येन परमात्मध्यानेन प्राप्नोषि लभसे त्वं हे जीव । किम् । भवतीरं संसारसागरावसानमिति अत्र योऽसौ देहस्य छेदनादिव्यापारेऽपि रागद्वेषादिक्षोभमकुर्वन् सन् शुद्धात्मानं भावयतीति संपादनादर्वाङ्मोक्षं स गच्छतीति भावार्थः ॥ ७२ ॥ ___ अथ कर्मकृतभावानचेतनं द्रव्यं च निश्चयनयेन जीवाद्भिन्नं जानीहीति कथयति७४) कम्महँ केरा भावडा अण्णु अचेयणु दन्छ । जीव-सहावहँ भिण्णु जिय णियमि बुज्झहि सव्वु ॥७३॥ माथा-७२ मन्या :-[योगिन् ] ७ या ! [ इदं शरीरं] ॥ शरी२ [छिद्यतां ] छ । तेना मे टु४॥ यजमा, [भिद्यतां ] अथवा ह म छिद्रवाणु थ -मी, [ क्षयंयातु] अथवा नष्ट थ मे तो तु [निर्मलं आत्मानं] निर्मભાવકર્મ, દ્રવ્યકર્મ, કર્મરહિત, વીતરાગ ચિદાનંદ જેને એક સ્વભાવ છે એવા આત્માને [ भावय ] मा [येन] २ ५२मात्मान ध्यानथी ! [भवतीरं] संसार सागर। [प्राप्नोषि ] पार पाभीश... ભાવાર્થ –અહીં જે દેહના છેદનાદિ વ્યાપારમાં પણ રાગાદિ ક્ષોભને નહિ કરતે થકે શુદ્ધ આત્માને ભાવે છે તે જીવ એમ કરવાથી શીઘ્ર મોક્ષને પામે છે. ૭૨. હવે તું કમકૃત (રાગાદિ) ભાવોને અને અચેતન દ્રવ્યને નિશ્ચયનયથી જુદા જાણ એમ કહે છે – Page #106 -------------------------------------------------------------------------- ________________ -होडा ६५ ] પરમાત્મપ્રકાશ कर्मण: संबन्धितः भावा अन्यत् अचेतनं द्रव्यम् । जीवस्वभावात् भिन्नं जीव नियमेन बुध्यस्व सर्वम् || ७३ !! कम्म केरा भावडा अण्णु अचेयणु दव्बु कर्मसम्बन्धिनो रागादिभावा अन्यत् अचेतनं देहादिद्रव्यं एतत्पूर्वोक्तं अप्पसहावहं भिण्णु जिय विशुद्धज्ञानदर्शनस्वरूपादात्मस्वभावान्निश्चयेन भिन्नं पृथग्भूतं हे जीव णियमिं बुज्झहि सव्वु नियमेन निश्चयेन बुध्यस्व जानीहि सर्वं समस्तमिति । अत्र मिथ्यात्वाविरतिप्रमादकषाययोगनिवृत्तिपरिणामकाले शुद्धात्मोपादेय इति तात्पर्यार्थः ॥ ७३ ॥ अथ ज्ञानमयपरमात्मनः सकाशादन्यत्परद्रव्यं मुक्त्वा शुद्धात्मानं भावयेति निरूपयति ७५) अप्पा मेल्लिव णाणमउ अण्णु परायउ भाउ । सो छंडेविणु जीव तुहँ भावहि अप्प - सहाउ ॥ ७४ ॥ ૯૫ आत्मानं मुक्त्वा ज्ञानमयं अन्यः परः भावः । तं त्यक्त्वा जीव त्वं भावय आत्मस्वभावम् ॥ ७४ ॥ आधा-७३ अन्वयार्थ:-[ कर्मणः संबन्धिनः भावाः ] उर्भ संबंधी रागाहि लावेो मने [ अन्यत् अचेतनं द्रव्यं ] शरीराहि जीन्न' अयेतन द्रव्य - [ सर्वे ] मे सर्वने निश्चयनयथी [ जीवस्वभावात् ] पूर्वेति विशुद्धज्ञानदर्शन स्व३५ आत्मस्वभावथी [ भिन्नं ] लिन्न-पृथइभूत--[ जीव ] डे ! तु [ नियमेन ] निश्चयथी [ बुध्यस्व ] भाग भावार्थ:-अडीं मिथ्यात्व, अविरति, प्रभाव, उषाय, योगनी निवृत्तिना परिણામ વખતે શુદ્ધ આત્મા ઉપાદેય છે. ૭૩ હવે જ્ઞાનમય પરમાત્માથી ભિન્ન એવા પરદ્રવ્યને છેડીને તું શુદ્ધ આત્માને ભાવ એમ કહે છેઃ— गाथा - ७४ अन्वयार्थ:-[ ज्ञानमयं आत्मानं मुक्तवा ] ज्ञानमय आत्मा सिवाय [ अन्यः परः भावः ] ? अन्य पर लावे | तं ] तेने [ त्यक्तवा | छोडीने [ जीव ] डे ! त्वं ] ' [ आत्मस्वभावं ] आत्मस्वलावने [ भावय लाव. ભાવાથ :—જેમાં અનંત ગુણાની રાશિ અન્તભૂત છે એવા કેવલજ્ઞાનમય આત્માને છેડીને આત્માથી જુદા અભ્યતરમાં જે મિથ્યાત્વરાગાદિ અને બાહ્યમાં દેહાઉિપરભવા છે Page #107 -------------------------------------------------------------------------- ________________ યેગીદેવવિરચિત [ हो। १४ अप्पा मिल्लिवि णाणमउ अण्णु परायउ भाउ आत्मोनं मुक्त्वा । किंविशिष्टम् ज्ञानमयं केवलज्ञानान्तर्भूतानन्तगुणराशिं निश्चयात् अन्यो भिन्नोऽभ्यन्तरे मिथ्यात्वरागादिबहिर्विषये देहादिपरभावः सो छंडेविणु जीव तुहुँ भावहि अप्पसहाउ तं पूर्वोक्तं शुद्धात्मनो विलक्षणं परभावं छंडयित्वा त्यक्त्वा हे जीव त्वं भावय । कम् । स्वशुद्धात्मस्वभावम् । किंविशिष्टम् । केवलज्ञानाधनन्तचतुष्टयव्यक्तिरूपकार्यसमयसारसाधकमभेदरत्नत्रयात्मककारणसमयसारपरिणतमिति । अत्र तमेवोपादेयं जानीहीत्यभिप्रायः ॥ ७४ ॥ अथ निश्चयेनाष्टकर्मसर्वदोपरहितं सम्यग्दर्शनज्ञानचारित्रसहितमात्मानं जानीहीति कथयति७६) अट्टहँ कम्महँ बाहिरउ सयलहँ दोसहँ चत्तु । दंसण-णाण-चरित्तमउ अप्पा भावि णिरुत्तु ॥ ७५ ॥ अष्टभ्यः कर्मभ्यः बाह्य सकलैः दोषैः त्यक्तम् । दर्शनज्ञानचारित्रयं आत्मानं भावय निश्चितम् ।। ७५ ॥ એવા પૂર્વોક્ત શુદ્ધ આત્માથી વિલક્ષણ પરભાવને છોડીને હે જીવ! તું કેવલજ્ઞાનાદિ અનંત- * ચતુષ્ટયની વ્યક્તિરૂપ કાર્યસમયસારના સાધક અભેદરત્નત્રયાત્મક કારણસમયસારરૂપે પરિણત સ્વશુદ્ધાત્મસ્વભાવને ભાવ. અહીં તે સ્વશુદ્ધાત્મસ્વભાવને ઉપાદેય જાણે એવો અભિપ્રાય છે. ૭૪ હવે નિશ્ચયનયથી આઠ કર્મ અને સર્વ દોષોથી રહિત, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર સહિત આત્માને જાણ એમ કહે છે – ગાથા-૭૫ स-याथ:-[ अष्टभ्यः कर्मभ्यः बाम ] 218 ४ थी माझ (२डित), [ सकलैः दोषैः त्यक्तं ] स४६ षथी २डित, [दर्शनज्ञान चारित्रमयं ] सभ्यश नज्ञानयास्त्रिमय [ आत्मानं ] २मात्माने [ निश्चितं ] निश्चयथी [ भावय ] भाव. ભાવાર્થ:–શુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનાવરણાદિ આઠકર્મોથી બાહ્ય (ભિન્ન), મિથ્યાત્વ, રાગાદિ ભાવકર્મરૂપ સર્વ દોષોથી રહિત દર્શનજ્ઞાનચારિત્રમય શુદ્ધોપયોગની સાથે અવિનાભૂત, સ્વશુદ્ધાત્માનાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચ્ચારિત્રથી રચાયેલ આત્માને નિશ્ચયથી ભાવ અર્થાત્ દેખેલા, સાંભળેલા અને અનુભવેલા અને ભોગાકાંક્ષારૂપ નિદાનબંધાદિ સમસ્ત વિભાવપરિણામોને છોડીને ભાવ. Page #108 -------------------------------------------------------------------------- ________________ -होड ७६] પરમાત્મપ્રકાશ ८७ ____ अट्ठहं कम्महं बाहिरउ सयलहं दोसहं चत्त अष्टकर्मभ्यो बाह्यं शुद्धनिश्चयेन ज्ञानावरणाद्यष्टकर्मभ्यो भिन्नं मिथ्यात्वरागादिभावकर्मरूपसर्वदोषैस्त्यक्तम् । पुनश्च किंविशिष्टम् । दंसणणाणचरित्तमउ दर्शनज्ञानचारित्रमयं शुद्धोपयोगाविनाभूतैः स्वशुद्धात्मसम्यग्दर्शनज्ञानचारिनिवृत्तं अप्पा भावि णिरुत्तु तमित्थंभूतमात्मानं भावय । दृष्टश्रुतानुभूतभोगाकांक्षारूप निदानबन्धादिसमस्तविभावपरिणामान् त्यक्त्वा भावयेत्यर्थः । णिरुत्तु निश्चितम् । अत्र निर्वाणसुखादुपादेयभूतादभिन्नः समस्तभावकर्मद्रव्यकर्मभ्यो भिन्नो योऽसौ शुद्धात्मा स एवाभेदरत्नत्रयपरिणतानां भव्यानामुपादेय इति भावार्थः ॥ ७५ ॥ एवं त्रिविधात्मप्रतिपादकप्रथममहाधिकार मध्ये पृथक पृथक् स्वतन्त्र भेदभावनास्थलसूत्रनवकं गतम् ।। तदनन्तरं निश्चयसम्यग्दृष्टिमुख्यत्वेन स्वतन्त्रसूत्रमेकं कथयति७७) अप्पिं अप्पु मुणंतु जिंउ सम्मादिवि हवेइ । सम्माइटिउ जीवडउ लहु कम्मइ मुच्चेइ ॥७६ ॥ आत्मना आत्मानं जानन् जीवः सम्यग्दृष्टिः भवति । सम्यग्दृष्टिः जीवः लघु कर्मणा मुच्यते ।। ७६ ॥ अप्पि अप्पु मुणतु जिउ सम्मादिठ्ठि हवेइ आत्मनात्मानं जानन् सन् અહીં ઉપાયભૂત એવા નિર્વાણસુખથી અભિન્ન અને સમસ્ત ભાવકમ તેમ જ દ્રવ્યકર્મથી ભિન્ન એ જે શુદ્ધ આત્મા છે તે જ અભેદરત્નત્રયરૂપે પરિણમેલા ભવ્ય જીવોને ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૭૫. એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક પ્રથમ મહાધિકારમાં પૃથક પૃથક સ્વતંત્ર ભેદભાવનારૂપે નવમા સ્થલમાં નવ ગાથાસૂત્રો સમાપ્ત થયાં. ત્યાર પછી નિશ્ચયસમ્યગ્દષ્ટિની મુખ્યતાથી એક સ્વતંત્ર દોહાસૂત્ર કહે છે – गाथा-७६ मन्या :- आत्मना आत्मानं जानन् जीवः ] मामाथी मामाने नाते थ। ॐ [सम्यग्दृष्टिः भवति ] सभ्यष्टि खोय छ भने [ सम्यग्दृष्टिः जीवः ] सभ्यष्टि ५ [ लघु ] . [ कर्मणा ] ४ थी [ मुच्यते ] भुय थे. ભાવાર્થ-આત્માથી આત્માને જાણ થકો જીવ-વીતરાગ સ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમેલા અન્તરાત્મા વડે સ્વશુદ્ધાત્માને પોતાના શુદ્ધ સ્વરૂપને) અનુભવ થકો જીવ-વીતરાગસમ્યગ્દષ્ટિ હોય છે. નિશ્ચયસમ્યક્ત્વની ભાવનાનું ફલ કહેવામાં આવે १3 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ [ होडी ७७ जीवो वीतरागस्वसंवेदनज्ञानपरिणतेनान्तरात्मना स्वशुद्धात्मानं जानन्ननुभवन् सन् जीवः कर्ता सम्महिट्टि हवे वीतरागसम्यग्दृष्टिर्भवति । निश्चयसम्यक्त्वभावनायाः फलं कथ्यते सम्माइट्ठिउ जीवडउ लहु कम्मई मुच्चेइ सम्यग्दृष्टिः जीवो लघु शीघ्र ज्ञानावरणादिकर्मणा मुच्यते इति । अत्र येनैव कारणेन वीतरागसम्यग्दृष्टिः किल कर्मणा शीघ्र मुच्यते तेनैव कारणेन वीतरागचारित्रानुकूलं शुद्धात्मानुभूत्यविनाभूतं वीतरागसम्यक्त्वमेव भावनीयमित्यभिप्रायः । तथा चोक्तं श्री कुन्दकुन्दाचार्यैर्मोक्षप्राभृते निश्चयसम्यक्त्वलक्षणम् - " सदव्वरओ सवणो सम्मादिट्ठी हवे णियमेण । सम्मत्तपरिणदो उण खवेइ दुट्ठट्ठकम्माई ||" || ७७ ॥ अत ऊर्ध्वं मिथ्यादृष्टिलक्षणकथन मुख्यत्वेन सूत्राष्टकं कथ्यते तद्यथा७८) पज्जय-रत्तर जीवडर मिच्छादिट्टि हवे | बंधउ वह विह-कम्मडा जे संसारु भमेइ ॥ ७७ ॥ ચેાગીન્દ્વદેવવિરચિત पर्यायरक्तो जीवः मिथ्यादृष्टिः भवति । बध्नाति बहुविधकर्माणि येन संसारं भ्रमति ॥ ७७ ॥ છે. સમ્યગ્દષ્ટિ જીવ શીઘ્ર જ્ઞાનાવરણાદિ કર્મથી મુકાય છે. અહીં ખરેખર જે કારણે વીતરાગ સમ્યગ્દષ્ટિ કથી શીઘ્ર છૂટે છે તે કારણે જ વીતરાગ ચારિત્રને અનુકૂલ શુદ્ધાત્માની સાથે અવિનાભૂત વીતરાગ સમ્યક્ત્વ જ ભાવવા યેાગ્ય છે એવા અભિપ્રાય છે. શ્રીકુંદકુંદાચાર્ય મેાક્ષપ્રાકૃત ( ગાથા ૧૪ ) માં નિશ્ચયસમ્યईत्वनु सक्षाणु उधु छे डे "सहवरओ सवणो सम्मादिट्टी हवेइ नियमेण । सम्मतपरिणदो उण खवेइ दु कमाई ||" अर्थ:- निन्द्रव्यभां २ ( आत्मस्व३५भा भग्न ) श्रभाणु નિયમથી સમ્યગ્દષ્ટિ હાય છે. વળી સમ્યક્ત્વરૂપે પરિણમેલા તે શ્રમણ દુષ્ટ આકર્મના क्षय रे छे. ) ७९. ત્યાર પછી મિથ્યાદષ્ટિના લક્ષણના કથનની મુખ્યતાથી આઠ દોહા સૂત્રેા કહેવામાં आवे छे. ते या प्रमाणे: गाथा-७७ अन्वयार्थ:-[ पर्यायरक्तः जीवः | पर्यायभां रत थयेले। व [ मिथ्यादृष्टिःभवति ] मिथ्यादृष्टि होय छे. ते [ बहुविध कर्माणि ] अनेक प्रहार घे छे [ येन ] थी ते [ ससारं भमति ] ससारभां लभे छे. [ बध्नाति ] Page #110 -------------------------------------------------------------------------- ________________ -होइ। ७७ ] पञ्जयरत्तउ जीवडउ मिच्छादिट्ठि हवेइ पर्यायरक्तो जीवो मिथ्यादृष्टिभवति परमात्मानुभूतिरुचिप्रतिपक्षभूताभिनिवेशरूपा व्यावहारिकमृढत्रयादिपञ्चविंशतिमलान्तर्भाविनी मिथ्या वितथा व्यलीका च सा दृष्टिरभिप्रायो रुचिः प्रत्ययः श्रद्धानं यस्य स भवति मिथ्यादृष्टिः । स च किंविशिष्टः । नरनारकादिविभावर्यारतः । तस्य मिथ्यापरिणामस्य फलं कथ्यते । बंधइ बहुविकम्मडा जें संसारु भमे बध्नाति बहुविधकर्माणि यैः संसारं भ्रमति, येन मिथ्यात्वपरिणामेन शुद्धात्मोपलब्धेः प्रतिपक्षभूतानि बहुविधकर्माणि बध्नाति तैश्च कर्मभिर्द्रव्यक्षेत्रकालभवभावरूपं पञ्चप्रकारं संसारं चोक्तं मोक्षप्राभृते निश्चय मिथ्याद्रष्टिलक्षणम् - " जो पुणु ses सो साहू | मिच्छत्तपरिणदो उण बज्झदि दुट्टडकम्मेहिं ॥ पुनश्चोक्तं तैरेव - "जे पजएसु णिरदा जीवा परसमहग ति णिद्दिट्ठा | आदसहावम्मि ठिदा ते सगसमया मुणेयव्वा ||" अत्र स्वसंवित्तिरूपाद्वीतरागसम्यक्त्वात् प्रतिपक्षभूतं मिथ्यात्वं हेयमिति भावार्थः ॥ ७७ ॥ परिभ्रमतीति । तथा परदव्त्ररओ मिच्छा 77 પરમાત્મપ્રકાશ ભાવાર્થ :—નરનારકાદિ વિભાવપર્યાયમાં રત થયેલા જીવ મિથ્યાદષ્ટિ હાય છે-પરમાત્માની અનુભૂતિની રુચિથી પ્રતિપક્ષભૂત, અભિનિવેશરૂપ એવી, વ્યાવહારિક ત્રણ મૂતા, આઠ મદ, આઠ મલ, છ અનાયતન એ પચ્ચીસ દાષા જેમાં સમાય છે એવી મિથ્યા–વિતથ ( छोटी ) व्यसी ( मनावटी ) दृष्टि- अभिप्राय, रुथि, प्रत्यय, श्रद्धान-नेने छे ते मिथ्याદૃષ્ટિ હોય છે. ૯૯ તેના મિથ્યા પરિણામનું ફૂલ કહે છેઃ—તે અનેક પ્રકારનાં કર્માં ખાંધે છે કે જેથી સંસારમાં પરિભ્રમણ કરે છે—જે મિથ્યાત્વપરિણામથી શુદ્ધાત્માપલબ્ધિથી પ્રતિપક્ષભૂત બહુવિધ કર્માં ખાંધે છે, તે જ કર્મોથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવરૂપ પાંચ પ્રકારના સંસારમાં ભમે છે. ( શ્રી કુંદકુંદાચાર્ય દેવકૃત ) મેાક્ષપ્રાકૃત (ગાથા ૧૫) માં નિશ્ચયમિથ્યાર્દષ્ટિનું લક્ષણ પણ उद्धु छे :- "जो पुणु परदव्वरओ मिच्छाइटी हवेइ सो साहू | मिच्छत्तपरिणदो उण बझदि कमे”ि (अर्थ:-वणी के परद्रव्यम र छे ते साधु मिथ्यादृष्टि होय છે, મિથ્યાત્વરૂપે પરિણમેલા તે દુષ્ટ આઠ કને બાંધે છે. ) વળી તેઓએ પણ કહ્યું કે તે ( अवयनसार २-६४ ) " जे पज्जयेसु णिरदा जीवा परसमयिगत्ति णिद्धिठ्ठा । आदसहाम्म ठिदा ते सगसमया मुणेदव्या ॥ (अर्थ:- वो पर्यायां सीन छे तेभने ५२ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ગીદેવવિરચિત [ हाड ७८अथ मिथ्यात्वोपार्जितकर्मशक्तिं कथयति७९) कम्मइँ दिढ-घण-चिक्कणइँ गरुवइँ वज-समाइँ । णोण-वियक्खणु जीवडउ उप्पहि पाडहि ताइँ ॥७॥ कर्माणि दृढघन चिक्कणानि गुरुकाणि वज्रसमानि । ज्ञानविचक्षणं जीवं उत्पथे पातयन्ति तानि ॥ ७८ ।। कम्मई दिढघणचिकणई गरुवई वज्जसमाई कर्माणि भवन्ति । किंविशिष्टानि । दृढानि बलिष्ठानि घनानि निबिडानि चिक्कणान्यपनेतुमशक्यानि विनाशयितुमशक्यानि गुरुकाणि महान्ति वज्रसमान्यभेद्यानि च । इत्थंभूतानि कर्माणि किं कुर्वन्ति । णाणवियक्खणु जिवडउ उप्पहि पाडहिं ताई ज्ञानविचक्षणं जीवमुत्पथे पातयन्ति । तानि कर्माणि युगपल्लोकालोकप्रकाशककेवलज्ञानाद्यनन्तगुणविचक्षणं दक्षं जीवमभेदरत्नत्रयलक्षणान्निश्चयमोक्षमार्गात्प्रतिपक्षभूत उन्मार्गे पातयन्तीति । अत्रायमेवाभेदरत्नत्रयरूपो निश्चयमोक्षमार्ग उपादेय इत्यभिप्रायः ॥ ७८ ॥ સમય કહેવામાં આવે છે, જે જીવ આત્મસ્વભાવમાં સ્થિત છે તે સ્વસમય જાણવા.) અહીં સ્વસંવિત્તિરૂપ વીતરાગ સમ્યકૃત્વથી પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ હેય છે એ भावार्थ छ. ७७. હવે મિથ્યાત્વથી ઉપાર્જન કરવામાં આવેલાં કર્મની શક્તિનું કથન કરે છે – आथा-७८ मन्ययाथ:-[ कर्माणि ] २ [दृढ घन चिक्कणानि ] ढ-मसिष्ठ छ, धन-1मि छ, यि!-६२ ४२वाने. २५२७५ छ-२ ४२वाने. २०१४य छ, [गुरुकाणि ] गुरु-मारे छ, [ वज्र समानि ] १०० समान अमेध छ [तानि ] मेवा भी [ ज्ञान विचक्षणं जीवं ] ज्ञानमा वियक्ष बने [ उत्पथे ] Sभाभा [ पातयन्ति ] नामे छ. मेवा भी યુગવત્ લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાનાદિ અનંતગુણમાં વિચક્ષણ–દક્ષ-જીવને અભેદરત્નત્રયરૂપ નિશ્ચયમોક્ષમાગથી પ્રતિપક્ષભૂત ઉન્માર્ગમાં નાખે છે. ભાવાર્થ:–અહીં આ જ અભેદરત્નત્રયરૂપ નિશ્ચયમેક્ષમાર્ગ ઉપાદેય છે. ૭૮. હવે મિથ્યા પરિણતિથી જીવ વિપરીત તત્વને જાણે છે એમ કહે છે – Page #112 -------------------------------------------------------------------------- ________________ -हो। ७८] પરમાત્મપ્રકાશ ૧૦૧ अथ मिथ्यापरिणत्या जीवो विपरीतं तत्त्वं जानातीति निरूपयति८०) जिउ मिच्छत्ते परिणमिउ विवरिउ तच्चु मुणेई । कम्म-विणिम्मिय भावडा ते अप्पाणु भणेइ ॥७९॥ जीवः मिथ्यात्वेन परिणतः विपरीतं तत्त्वं मनुते ।। कर्मविनिर्मितान् भावान् तान् आत्मानं भणति ॥ ७९ ॥ जिउ मिच्छत्ते परिणमिउ विवरिउ तच्चु मुणेइ जीवो मिथ्यात्वेन परिणतः सन् विपरीतं तत्वं जानाति, शुद्धात्मानुभूतिरुचिविलक्षणेन मिथ्यात्वेन परिणतः सन् जीवः परमात्मादितत्वं च यथावद् वस्तुस्वरूपमपि विपरीतं मिथ्यात्वरागादिपरिणतं जानाति । ततश्च किं करोति । कम्मविणिम्मिय भावडा ते अप्पाणु भणेइ कर्मविनिर्मितान् भावान् तानात्मानं भणति, विशिष्टभेदज्ञानाभावाद्गौरस्थूलकृशादिकमजनितदेहधर्मानं जानातीत्यर्थः । अत्र तेभ्यः कर्मजनितभावेभ्यो भिन्नो रागादिनिवृत्तिकाले स्वशुद्धात्मैवोपादेय इति तात्पर्यार्थः ॥ ७९ ॥ अथानन्तरं तत्पूर्वोक्तकमजनितभावान् येन मिथ्यापरिणामेन कृत्वा बहिरात्मा आत्मनि योजयति तं परिणाम सूत्रपश्चकेन विवृणोति आथा-७८ मन्या :-[ जीवः ] ७५ [ मिथ्यात्वेन ] मिथ्यात्व३५ परिभ्य। थ। [तत्त्वं ] तत्पने [ विपरीत ] विपरीत [ मनुते ! oney छ था ते [ कर्मविनिर्मितान् भावान् ] ४थी स्यायेम मावाने [ आत्मानं भणति ] पात।३५ ४ छ. ભાવાર્થ-જીવ મિથ્યાત્વરૂપે પરિણમ્યો થકો તત્ત્વને વિપરીત જાણે છે–શુદ્ધઆત્માની અનુભૂતિની રુચિથી વિલક્ષણ મિથ્યાત્વરૂપે પરિણમ્યો થકે જીવ પરમાત્માદિ તત્ત્વને અને યથાવત્ વસ્તુસ્વરૂપને પણ વિપરીત અને રાગાદિરૂપે પરિણમેલું જાણે છે, કે જેથી તે કર્મથી બનેલા ભાવોને પિતારૂપ કહે છે–વિશિષ્ટ ભેદજ્ઞાનના અભાવથી ગોરો (श्याम), स्थूस, शाहि सेवा भनित हेडन. ध न पोता३५ गए छ. અહીં તે કર્મજનિત ભાવથી ભિન્ન રાગાદિની નિવૃત્તિના સમયે સ્વશુદ્ધાત્મા જ उपाय छे. ७८. ત્યારપછી તે કર્મ જનિત પૂર્વોક્ત ભાવને જે મિથ્યાત્વના પરિણામે કરીને બહિરાત્મા પિતામાં જેડે છે તે પરિણામનું, પાંચ ગાથાસૂત્રોથી, કથન કરે છે – १५-तर:-तत्-तान् Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ યેગીન્દુદેવવિરચિત [हो। ८०८१) हउँ गोरउ हउँ सामलउ हउँ जि विभिण्णउ वष्णु । हउँ तणु-अंगउँ थूलु हउँ एहउँ मूढउ मण्णु ॥ ८०॥ अहं गौरः अहं श्यामः अहमेव विभिन्नः वर्णः ।। अहं तन्वङ्गः स्थूल; अहं एतं मूढं मन्यस्व ॥ ८० ॥ अहं गौरो गौरवर्णः, अहं श्यामः श्यामवर्णः, अहमेव भिन्नो नानावर्णः मिश्रवर्णः । क्व । वर्णविषये रूपविषये । पुनश्च कथंभूतोऽहम् । तन्वङ्गः कृशाङ्गः । पुनश्च कथंभूतोऽहम् । स्थूलः स्थूलशरीरः । इत्थंभूतं मूढात्मानं मन्यस्व । एवं पूर्वोक्तमिथ्यापरिणामपरिणतं जीवं मुढात्मानं जानीहीति । अयमत्र भावार्थः । निश्चयनयेनात्मनो भिन्नान् कर्मजनितान् गौरस्थूलादि भावान् सर्वथा हेयभूतानपि सर्वप्रकारोपादेयभूते वीतरागनित्यानन्दैकस्वभावे शुद्धजीवे यो योजयति स विषयकषायाधीनतया स्वशुद्धात्मानुभूतेश्च्युतः सन् मूढात्मा भवतीति ॥ ८० ॥ अथ८२) हर वरु बंभणु वइसु हउ हउ खत्ति हउ सेसु । पुरिसु णउँसर इत्थि हउ मण्णइ मुटु विसेसु ॥ ८१॥ अहं वरः ब्राह्मणः वैश्यः अ अहं क्षत्रियः अहं शेषः । पुरुषः नपुंसकः स्त्री अहं मन्यते भूढः विशेषम् ॥ ८१ ।। गाथा-८० मन्वयार्थ:-[ अहं गौरः ] गेहु गोरा गवाणे। छु, [अहं श्यामः ] ई वाणे। छु, [ अहं एव विभिन्नः वर्णः ] ई हानु वाणी-मिश्र वाणीछु. १जी [ अहं तन्वंगः ] ईदृश शरीरवाणे। छु, [ अहं स्थूलः ] दुस्थूत शरीरवाणी छु [एतं मूढं मन्यस्व ] मेम मानना२ वने तु भूढ org-प्रमाणे पूजित मिथ्यापरिણામરૂપે પરિણમેલા જીવને તું મૂહાત્મા જાણ. ભાવાર્થ –નિશ્ચયનયથી આત્માથી ભિન્ન, કર્મ નિત ગૌરશૂલાદિ ભાવો સર્વથા હેય હોવા છતાં તેમને, સર્વ પ્રકારે ઉપાદેયભૂત વીતરાગ નિત્યાનંદ જેને એક સ્વભાવ છે એવો શુદ્ધ જીવમાં, જે જોડે છે તે વિષેકષાયને આધીન થઈને સ્વશુદ્ધાત્માની અનુભૂતિથી व्युत थये। थो। भूढात्मा छे. ८०. વળી ફરી મિથ્યાષ્ટિનું લક્ષણ કહે છે – Page #114 -------------------------------------------------------------------------- ________________ -होड ८२] પરમાત્મપ્રકાશ ૧૦૩ हउँ वरु बंभणु वइसु हां हां खत्तिउ हउं सेसु अहं वरो विशिष्टो ब्राह्मणः अहं वैश्यो वणिग् अहं क्षत्रियोऽहं शेषः शूद्रादि । पुनश्च कथंभूतः । पुरिसु णउं सउ इस्थि हउ मण्णइ मूढ विसेसु पुरुषो नपुंसकः स्त्रीलिङ्गोऽहं मन्यते मूढो विशेषं ब्राह्मणादिविशेषमिति । इदमत्र तात्पर्यम् । यन्निश्चयनयेन परमात्मनो भिन्नानपि कर्मजनितान् ब्राह्मणादिभेदान् सर्वप्रकारेण हेयभूतानपि निश्चयनयेनोपादेयभूते वीतरागसदानन्दैकस्वभावे स्वशुद्धात्मनि योजयति संबद्धान् करोति । कोऽसौ कथंभूतः । अज्ञानपरिणतः स्वशुद्धात्मतत्त्वभावनारहितो मूढात्मेति ॥८१॥ अथ८३) तरुणउ बूढउ रूयडउ सूरउ पंडिउ दिव्वु । खवणउ वंदउ सेवडउ मूढउ मण्णइ सव्वु ॥ ८२॥ तरुणः वृद्धः रूपवान् शूरः पण्डितः दिव्यः । क्षपणकः वन्दकः श्वेतपटः मूढः मन्यते सर्वम् ॥ ८२॥ ગાથા-૮૧ मन्वयाथ:- [अहं वरः ब्राह्मणः ] ई विशिष्ट (श्रेष्ठ ) ब्राह्मण छु, [ अहं वैश्यः] ई. वैश्य छ', [ अहं क्षत्रियः ] ई क्षत्रिय छु', [ अहं शेषः ] दु शूद्राहि छु', वणी [ अहं पुरुषः नपुंसकः स्त्री पुरुष छु, नस छु, स्त्री छु, मे प्रमाणु डु प्राह्मणहिथी વિશેષ છું એમ મૂઢ જીવ માને છે. ભાવાર્થ:–અજ્ઞાનરૂપે પરિણમેલ, સ્વશુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી રહિત મૂઢાત્મા, નિશ્ચયનયથી પરમાત્માથી ભિન્ન હોવા છતાં પણ, સર્વ પ્રકારે હેયભૂત હોવા છતાં પણ, કર્મ જનિત બ્રાહ્મણાદિ ભેદોને, નિશ્ચયનયથી ઉપાયભૂત વીતરાગ સદાનંદ જ જેને એક સ્વભાવ છે એવા શુદ્ધાત્મામાં જેડે છે–સંબંધ કરે છે. ૮૧. qणी (श भूढात्मानु सक्ष के छः ): ગાથા-૮૨ मन्वयाथ:- [ तरुणः ] डु, युवान छु', [वृद्धः । वृद्ध छु, [रुपवान् ] ई २५॥णे। छु', [ शूरः] हु सुभट छु [ पंडितः ] ई पति छ, [ दिव्यः ] ई. सौथी श्रेष्ठ दिव्य छु, [क्षपणकः] टु हिम२ छु, [वन्दकः ] ई मौद्ध छु, [श्वेतपटः] हु श्वेत५॥हि लिंगधा२४ छु. ( श्वेता५२ छु.) मे प्रमाणे ४भनित सब होने [ मूढः । भूढ मात्मा [ मन्यते ] पोताना भान छ. Page #115 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્નુદેવવિરચિત [ होडा ८3 तरुणउ बूढउ रूयडउ सूरउ पंडिउ दिव्बु तरुणो यौवनस्थोऽहं वृद्धोऽहं रूपस्यहं शूरः सुभटोsहं पण्डितोऽहं दिव्यो विशिष्टोऽहम् । पुनश्च किंविशिष्टः । खवणउ वंदउ सेवडउ क्षपणको दिगम्बरोऽहं वन्दको बौद्धोऽहं श्वेतपटादिलिङ्गधारकोंऽहमिति मूढात्मा सर्वं मन्यत इति । अयमत्र तात्पर्यार्थः । यद्यपि व्यवहारेणाभिन्नान् तथापि निश्वयेन वीतरागसहजानन्दैकस्वभावात्परमात्मनः भिन्नान् कर्मोदयोत्पन्नान् तरुणवृद्धादिविभावपर्यायान् हेयानपि साक्षादुपादेयभूते स्वशुद्धात्मतत्त्वे योजयति । कोऽसौ । ख्यातिपूजालाभादिविभावपरिणामाधीनतया परमात्मभावनाच्युतः सन् मूढात्मेति ॥। ८२ ।। अथ ८४) जणणी जणणु वि कंत घरु पत्तु वि मित्तु विदव्वु । मायाजाल वि अप्पणउ मूढउ मण्णइ सव्वु ॥ ८३ ॥ ૧૦૪ जननी जननः अपि कान्ता गृहं पुत्रोऽपि मित्रमपि द्रव्यम् । मायाजालमपि आत्मीयं मूढः मन्यते सर्वम् ॥ ८३ ॥ जननः जणणी जणणु वि कंत घरु पुत्तु वि मित्तु वि दव्बु जननी माता पितापि कान्ता भार्या गृहं पुत्रोऽपि मित्रमपि द्रव्यं सुवर्णादि यत्तत्सर्व मायाजालु वि अप्पणउ मूढउ मण्णइ सन्तु मायाजालमप्यसत्यमपि भावार्थ:-ण्याति, पूल, सालाहि विभाव परिणामने आधीन थाने, परमात्मભાવનાથી વ્યુત થયેા થકા મૂઢાત્મા ને કે જેએ વ્યવહારથી અભિન્ન છે તે! પણ નિશ્ચયથી વીતરાગસહજાનંદ જેના એક સ્વભાવ છે એવા પરમાત્માથી ભિન્ન છે એવા, કર્માદયથી ઉત્પન્ન તરુણ, વૃદ્ધાદિ વિભાવપર્યાયેા હેય હાવા છતાં પણ તેમને, સાક્ષાત્ ઉપાદેયભૂત निःशुद्धात्मतत्त्वमां, याने छे (लेडे छे, संबंध ४२ छे. ) ८२ हवे ( इरी पशु भूढात्मानु क्षण छे ): आथा-८३ अन्वयार्थ:-[ जननी ] भाता [ जननः अपि ] पिता, [ कांता | लार्या, [ गृहं ] २ [ पुत्रः अपि पुत्र, [ मित्रं अपि ] भित्र, [ द्रव्यं ] सुवर्णाहि द्रव्यत्याहि सर्व [ मायाजालं अपि ] भायान्लस छे तो पशु--असत्य तोय-त्रिभतोय, [ मृढः ] भूढात्मा [ सर्वे ] मे सर्वने [ आत्मीयं मन्यते ] पोताना माने छे. भावार्थ::-भन-वयन-डायना व्यापारमा परिशुभेो, स्वशुद्धात्मद्रव्यनी भावनाथी શૂન્ય એવા મૂઢાત્મા માતા આદિ પરસ્વરૂપ છે તાપણુ, શુદ્ધ આત્માથી ભિન્ન છે તે પણ, હેય એવા સમસ્ત નારકાદિ દુઃખનાં કારણ હોવાથી હેય છે તેાપણ, તેમને Page #116 -------------------------------------------------------------------------- ________________ -होडा ८४ ] પરમાત્મપ્રકાશ कृत्रिममपि आत्मीयं स्वकीयं मन्यते । कोऽसौ । मूढो मूढात्मा । कतिसंख्योपेतमपि । सर्वमपीति । अयमत्र भावार्थः । जनन्यादिकं परस्वरूपमपि शुद्धात्मनो भिन्नमपि हेयस्याशेषनारकादिदुःखस्य कारणत्वाद्धेयमपि साक्षादुपादेयभूतानाकुलत्वलक्षणपारमार्थिकसौख्यादभिन्ने वीतराग परमानन्दैकस्वभावे शुद्धात्मत योजयति । स कः । मनोवचनकायव्यापारपरिणतः स्वशुद्धात्मद्रव्यभावनाशून्य मूढात्मेति ॥ ८३ ॥ अध— ८५) दुक्खहँ कारण जे विसय ते सुह- हेउ रमेइ । मिच्छाइट्टिर जीवडर इत्थु ण कोइ करेइ ॥ ८४॥ दुःखस्य कारणं ये विषयाः तान् सुखहेतून् रमते । मिथ्यादृष्टिः जीवः अत्र न किं करोति ॥ ८४ ॥ दुक्खहं कारणि जे विषय ते सुहहेउ रमेइ दुःखस्य कारणं ये विपयास्तान् विषयान् सुखहेतून् मत्वा रमते । स कः । मिच्छाइट्ठिउ जीवउ मिथ्यादृष्टिर्जीवः । इत्थु ण काई करेइ अत्र जगति योऽसौ दुःखरूपविषयान् निश्चयनयेन सुखरूपान् मन्यते स मिथ्यादृष्टिः किमकृत्यं पापं ૧૦૫ સાક્ષાત્ ઉપાદેયભૂત, અને અનાકુલતા જેનું લક્ષણ છે એવા પારમાર્થિક સૌષ્યથી અભિન્ન, વીતરાગપરમાનંદ જ જેના એક સ્વભાવ છે એવા શુદ્ધાત્મતત્ત્વમાં યાજે છે (જાડે છે.) ૮૩. હવે (ફરી પણ મૂઢાત્માનું લક્ષણ કહે છે )ઃ— गाथा - ८४ अन्वयार्थः--[ ये विषयाः | ने पांच इन्द्रियना विषय। [ दुःखस्य कारणं ] दुःमना છે [ar] Hà (galaa) yuni seg mella ani [ frearefix: afta:] भिथ्यादृष्टि व [ रमते ] २ ४२ छे; [ अन ] स भगतभां हु. ३५ विषयाने निश्चयनयथी सुम३५ माने छे ते भिथ्यादृष्टि [ किं न करोति | यु अनृत्य-पाय नथी ४२तो ? અર્થાત્ બધું ચ પાપ કરે જ છે. ભાવાથ: મિથ્યાષ્ટિ જીવ વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન પરમાન દમય પરમસમરસી ભાવરૂપ સુખરસની અપેક્ષાએ નિશ્ચયથી દુઃખરૂપ વિષયાને પણ સુખના હેતુ માનીને અનુભવે છે. ૮૪ ૧૪ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ યેગીન્દુદેવવિરચિત [ हा ८५ न करोति, अपि तु सर्व करोत्येवेति । अत्र तात्पर्यम् । मिथ्यादृष्टिीवो वीतरागनिर्विकल्पसमाधिसमुत्पन्नपरमानन्दपरमसमरसीभावरूपसुखरसापेक्षया निश्चयेन दुःखरूपानपि विषयान् सुखहेतून् मत्वा अनुभवतीत्यर्थः ॥ ८४ ॥ एवं त्रिविधात्मप्रतिपादकप्रथममहाधिकार मध्ये 'पज्जय-रत्तउ जीवडउ' इत्यादिसूत्राष्टकेन मिथ्यादृष्टिपरिणतिव्याख्यानस्थलं समाप्तम् ॥ तदनन्तरं सम्यग्दृष्टिभावनाव्याख्यानमुख्यत्वेन 'कालु लहेविणु' इत्यादि सूत्राष्टकं कथ्यते । अथ८६) कालु लहेविणु जोइया जिमु जिमु मोहु गलेइ । तिमु तिमु दंसणु लहइ जिउ णियमे अप्पु मुणेइ ॥८५॥ कालं लब्ध्वा योगिन् यथा यथा मोहः गलति ।। तथा तथा दर्शनं लभते जीवः नियमेन आत्मानं मनुते ।। ८५ : कालु लहेविणु जोइया जिमु जिमु मोह गलेइ कालं लब्ध्वा हे योगिन् यथा यथा मोहो विगलति तिमु तिमु दंसणु लहइ जिउ तथा तथा दर्शनं सम्यक्त्वं लभते जीवः । तदनन्तरं किं करोति । णियमें अप्पु मुणेइ नियमेनात्मानं से प्रमाणे १ ४२न! आत्माना प्रतिपा६४ प्रथम महाधिधारमा ‘पज्जयरत्तउ जीवडउ' त्याहि मार सूत्रथा मिथ्याटिनी परितिनु व्यायानस्थ समास थयु.। त्या२ ५छी सभ्यष्टिनी भावनाना व्यायाननी भुज्यताथी 'कालुलहेविणु' ઈત્યાદિ આઠ ગાથાસૂત્ર કહેવામાં આવે છે. હવે (સમ્યગ્દષ્ટિ જીવનું કથન કહે છે):– ગાથા-૮૫ सन्या :-[ योगिन् | यो ! [ कालं लब्ध्वा ] स पाभीने [ यथा यथा ] भ म [ मोहः ] भाई [गलति ] तो तय छ [ तथा तथा ] तम. [जीवः ] 04 [ दर्शन ] सभ्यत्व [ लभते ] पामे छ, [नियमेन | नियमथी [ आत्मानं ] पोताना मामाने (पाताना शुद्ध २१३५ने ) [ मनुते ] arid . मापाथ:-सन्द्रिय, विवेन्द्रिय, पयन्द्रिय, सभी पर्याप्त मनुष्य, मायक्षेत्र, ઉત્તમકુલ, શુદ્ધ આત્માને ઉપદેશાદિ કમથી જે ઉત્તરોત્તર દુર્લભ હોવાથી કાલલબ્ધિ દુઃપ્રાપ્ત છે તેને કઈ પ્રકારે “કાકાલીય ન્યાયથી પામીને પરમાગમમાં કહેલા માર્ગથી મિથ્યાત્વાદિ ભેદથી ભિન્ન પરમાત્માની ઉપલબ્ધિ થવાથી જેમ જેમ મેહ ગળતે જાય છે તેમ તેમ Page #118 -------------------------------------------------------------------------- ________________ -हो। ८६] પરમાત્મપ્રકાશ ૧૦૭ मनुते जानातीत्यर्थः । तथाहि-एकेन्द्रियविकलेन्द्रियपञ्चन्द्रियसंज्ञिपर्याप्तमनुष्यदेशकुलशुद्धात्मोपदेशादीनामुत्तरोत्तरदुर्लभक्रमेण दुःप्राप्ता तु या काललब्धिः, कथंचित्काकतालीयन्यायेन तां लब्ध्वा परमागमकथितमार्गेण मिथ्यात्वादिभेदभिन्नपरमात्मो पलंभप्रतिपत्तेर्यथा यथा मोहो विगलति तथा तथा शुद्धात्मैवोपादेय इति रुचिरूपं सम्यक्त्वं लभते । शुद्धात्मकर्मणोर्मेंदज्ञानेन शुद्धात्मतत्त्वं मनुते जानातीति । अत्र यस्यैवोपादेयभूतस्य शुद्धात्मनो रुचिपरिणामेन निश्चयसम्यग्दृष्टिर्जातो जीवः, स एवोपादेय इति भावार्थः ॥ ८५ ॥ अत ऊर्ध्वं पूर्वोक्तन्यायेन सम्यग्दृष्टिभूत्वा मिथ्यादृष्टिभावनाया प्रतिपक्षभूतां यादृशीं भेदभावनां करोति तादृशीं क्रमेण सूत्रसप्तकेन विवृणोति८७) अप्पा गोरउ किण्हु ण वि अप्पो रत्तु ण होइ । अप्पा सुहुमु वि थूलु ण वि णाणिउ जाणे जोइ ॥८६॥ आत्मा गौरः कृष्णः नापि आत्मा रक्तः न भवति ।। आत्मा सूक्ष्मोऽपि स्थूलः नापि ज्ञानी ज्ञानेन पश्यति ॥ ८६ ॥ आत्मा गौरो न भवति रक्तो न भवति आत्मा सूक्ष्मोऽपि न भवति स्थूलोऽपि नैव । तर्हि किंविशिष्टः । ज्ञानी ज्ञानस्वरूपः ज्ञानेन करणभूतेन “શુદ્ધ આત્મા જ ઉપાદેય છે” એવું રુચિરૂપ સમ્યક્ત્વ જીવ પામે છે, શુદ્ધ આત્મા અને કર્મના ભેદજ્ઞાનથી શુદ્ધ આત્માને જાણે છે. અહીં ઉપાદેયભૂત જે શુદ્ધ આત્માની રુચિરૂપ પરિણામથી છવ નિશ્ચયસમ્યગ્દષ્ટિ થાય છે તે શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૮૫. ત્યાર પછી પૂવોક્ત ન્યાયથી સમ્યગ્દષ્ટિ થઈને મિથ્યાષ્ટિનીભાવનાથી પ્રતિપક્ષભૂત જેવી ભેદભાવના કરે છે તેવી ભેદભાવના કેમ કરીને સાત ગાથાસૂત્રથી કહે છે – ગાથા-૮૬ मन्त्राथ:-[आत्मा ] २मात्मा [ गौरः कृष्णः न अपि ] ॥२। नथी, ले। नथी, [ आत्मा ] मात्मा [ रक्तः न भवति ] स नथी, [आत्मा ] मामा [ सूक्ष्मः अपि स्थूलः अपि न ] सूक्ष्म ५ नथी स्थूद ५ नथी, [ ज्ञानी ] ते ज्ञानी अर्थात् ज्ञानस्व३५ पता थी, [ज्ञानेन ] ४२५भूत ज्ञान 43 [ पश्यति ] हे जे-ong छ अथव। ‘णाणिउ जाणइ जोई' इति पाठान्तरं, 2 ज्ञानी अर्थात् यी छे ते मामाने onid छ, अथवा આત્મા જ્ઞાનસ્વરૂપ વડે જ્ઞાની છે એમ યોગી જાણે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ યેાગી-દેવવિરચિત [ होला ८७ पश्यति । अथवा पाणि जाणइ जोई ' ' इति पाठान्तरं ज्ञानी योऽसौ योगी स जानात्यात्मानम् । अथवा ज्ञानी ज्ञानस्वरूपेण आत्मा । कोऽसौ जानाति । योगीति । तथाहि — कृष्णगौरादिकधर्मान् व्यवहारेण जीवसंवद्धानपि तथापि शुद्धनिश्चयेनशुद्धात्मनो भिन्नान् कर्मजनितान् हेयान् वीतरागस्त्रसंवेदनज्ञानी स्वशुद्धात्मतच्चे तान् न योजयति संबद्धान करोतीति भावार्थः ॥ ८६ ॥ अथ - ૧૦૮ ८८) अप्पा बंभणु वइसु ण वि ण वि खत्तिउ ण वि सेसु । पुरि णउंसर इत्थि ण वि णाणि मुणइ असेसु ॥ ८७ ॥ आत्मा ब्राह्मणः वैश्यः नापि नापि क्षत्रियः नापि शेषः । पुरुषः नपुंसकः स्त्री नापि ज्ञानी मनुते अशेषम् ॥ ८७ ॥ अप्पा बंभणु वइमु ण वि ण वि खत्तिउ ण वि सेसु पुरिसु णउंसउ इत्थि ण वि आत्मा ब्राह्मणो न भवति वैश्योऽपि नैव नापि क्षत्रियो नापि शेषः शूद्रादिः पुरुषनपुंसकस्त्रीलिङ्गरूपोऽपि नैव । तर्हि किंविशिष्टः । पाणिउ मुणइ असेसु ज्ञानी ज्ञानस्वरूप आत्मा ज्ञानी सन् । किं करोति । मनुते जानाति । कम् । अशेषं वस्तुजातं वस्तुसमूहमिति । तद्यथा । यानेव ब्राह्मणादिवर्णभेदान् पुंल्लिङ्गादिलिङ्गभेदान् व्यवहारेण परमात्मपदार्थादभिन्नान् शुद्ध ભાવાથ:—કૃષ્ણ, ગૌરાદિ ધર્મો વ્યવહારનયથી જીવની સાથે સંઅદ્ધ છે તેા પણ જે શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ આત્માથી ભિન્ન છે, કજનિત છે, હેય છે, તેમને વીતરાગ સ્વસ વેદનાની સ્વશુદ્ધાત્મતત્ત્વમાં ચેાજતા નથી અને સબદ્ધ કરતા નથી. ૮૬. હવે ( બ્રાહ્મણાદિ વર્ણ આત્માને નથી એવું વર્ણન કરે છે )— आाथा-८७ अन्वयार्थ:-[ आत्मा ] आत्मा | ब्राह्मणः वैश्य नापि । ब्राह्मणु नथी, वैश्य पशु नथी, [ क्षत्रिय नापि ] क्षत्रिय पशु नथी, [ शेषः नापि ] शूद्राहि पशु नथी; [ पुरुषः नपुंसकः स्त्री नापि ] पुरुष, नपुंस, स्त्रीलिंग३५ याशु नथी; तो पछी थे। छे ? | ज्ञानी ] ज्ञानी अर्थात् ज्ञानस्व३५ आत्मा ज्ञानी वर्तत । [ अशेषं ] समस्त वस्तुसमूहने [ मनुते ] लगे छे. ભાવાર્થ : વીતરાગનિર્વિકલ્પ સમાધિથી વ્યુત થયેલા બહિરાત્મા જે બ્રાહ્મણાદિ વધુ ભેદો, પુલ્લિંગાદિ લિંગભેદો વ્યવહારથી પરમા પદાર્થથી અભિન્ન છે, શુદ્ધનિશ્ચયનયથી ભિન્ન છે અને સાક્ષાત્ હૈય છે તેમને પેાતાના આત્મામાં જોડે છે, Page #120 -------------------------------------------------------------------------- ________________ -होड ८८] પરમાત્મપ્રકાશ ૧૦૯ निश्चयेन भिन्नान् साक्षाद्रेयभूतान् वीतरागनिर्विकल्पसमाधिच्युतो बहिरात्मा स्वात्मनि योजयति तानेव तद्विपरीतभावनारतोऽन्तरात्मा स्वशुद्धात्मस्वरूपेण योजयतीति तात्पर्यार्थः ॥ ८७ ॥ अथ८९) अप्पो वंदउ खवणु ण वि अप्पा गुरउ ण होइ । अप्पा लिंगिउ एक्कु ण वि णाणिउ जाणइ जोइ ॥८॥ आत्मा वन्दकः क्षपणः नापि आत्मा गुरवः न भवति । आत्मः लिङ्गी एकः नापि ज्ञानी जानाति योगी ।। ८८ ।। आत्मा वन्दको चौद्धो न भवति, आत्मा क्षपणको दिगम्बरो न भवति, आत्मा गुरवशब्दवाच्यः श्वेताम्बरो न भवति । आत्मा एकदण्डित्रिदण्डिहंसपरमहंससंज्ञाः संन्यासी शिखी मुण्डी योगदण्डाक्षमालातिलककुलकघोषप्रभृतिवेषधारी नैकोऽपि कश्चिदपि लिङ्गी न भवति । तहिं कथंभूतो भवति । ज्ञानी । तमात्मानं कोऽसौ जानाति योगी ध्यानीति । तथाहि-यद्यप्यात्मा व्यवहारेण वन्दकादिलिङ्गी भण्यते तथापि शुद्धनिश्चयनयेनैकोऽपि लिङ्गी न भवतीति । अयमत्र भावार्थः । देहाश्रितं द्रव्यलिङ्गमुपचरितासद्भूतव्यवहारेण जीवस्वरूपं भण्यते, वीतरागनिर्विकल्पसमाधिरूपं भावलिङ्ग तु यद्यपि शुद्धात्मતેનાથી વિપરીત ભાવનામાં રત એવો અન્તરાત્મા તેમને સ્વશુદ્ધાત્મસ્વરૂપમાં યોજતો નથી. ૮૭. હવે (વંદક, ક્ષપણાદિક ભેદ પણ જીવના નથી એમ કહે છે) – गाथा-८८ मन्वयाथ:- आत्मा ] २मात्मा | बन्दकः क्षपणः न अपि] मौद्ध नथी, यात्मा ही ५२ नथी, [ आत्मा ] माम! [ गुरवः न भवति ] श्वेत५२ नथी, [ आत्मा ] मामा [ एकः लिंगी नापि] ५५५ लिंगधारी नथी अर्थात् मे 1 त्रि . स ५२भહંસસંજ્ઞાધારી સંન્યાસી નથી, તે પછી કેવો છે ? આત્મા (જ્ઞાનસ્વરૂપ) જ્ઞાની છે, તેને [ योगी | योगी-यानी [जानाति म छ. ભાવાર્થ-જે કે આત્માને વ્યવહારનયથી વંદનાદિ લિંગી કહેવામાં આવે છે તો પણ શુદ્ધનિશ્ચયનયથી કઈ પણ લિંગ (વેશ) જીવને નથી. અહીં આ ભાવાર્થ છે કે દેહાશ્રિત દ્રવ્યલિંગને ઉપચરિત અસબૂત વ્યવહાર નયથી જીવનું સ્વરૂપ કહેવામાં આવે છે અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ ભાવ१. स्वशुद्वात्मस्वरूपेण । ०५६ स्वशुद्धात्मस्वरूपेन महालेम. २. पान्त:-लिंगमु-लिंगमनु Page #121 -------------------------------------------------------------------------- ________________ યેાગીન્નુદેવવિરચિત [ होडा ८८ स्वरूपसाधकत्वादुपचारेण शुद्धजीवस्वरूपं भण्यते, तथापि सूक्ष्मशुद्धनिश्चयेन न भण्यत इति ॥ ८८ ॥ अथ - ૧૧૦ ९०) अप्पा गुरु णवि सिस्सु णवि वि सामिउ णवि भिच्चु । सूरज काय होइ वि णवि उत्तमु णवि णिच्चु ॥ ८९ ॥ ८९ ॥ भृत्यः आत्मा गुरुः नैव शिष्यः नैव नैव स्वामी नैव भूत्यः । शूरः कातरः भवति नैव नैव उत्तमः नैव नीचः ॥ आत्मा गुरुर्नैव भवति शिष्योऽपि न भवति नैव स्वामी नैव शूरो न भवति कातरो हीनसत्त्वो नैव भवति नैवोत्तमः उत्तमकुलप्रसूतः नैव नीचो नीच कुलप्रसूत इति । तद्यथा । गुरुशिष्य दिसंबन्धान् यद्यपि व्यवहारेण जीवस्वरूपांस्तथापि शुद्ध निश्चयेन परमात्मद्रव्याद्भिन्नान् हेयभूतान् वीतरागपरमानन्दैकस्वशुद्धात्मोपलब्धेश्च्युतो बहिरात्मा स्वात्मसंवद्धान् करोति तानेव वीत - रागनिर्विकल्पसमाधिस्थो अन्तरात्मा परस्वरूपान् जानातीति भावार्थः ॥ ८९ ॥ अथ - ९१) अप्पा माणुसु देउ ण वि अप्पा तिरिउ ण होइ । अप्पा णारउ कहि ँ वि वि णाणिउ जाणइ जोइ ॥ ९० ॥ લિંગ જો કે શુદ્ધાત્મસ્વરૂપનું સાધક હોવાથી ઉપચારથી શુદ્ધ જીવનું સ્વરૂપ કહેવામાં આવે છે તા પણ તેને સૂક્ષ્મશુદ્ધનિશ્ચયનયથી શુદ્ધ જીવનુ સ્વરૂપ કહેવામાં આવતું નથી. ૮૮ हवे ( आत्मा गुरु, शिष्यादि पशु नथी खेभ उडे छे ): ગાથા−૮૯ अन्वयार्थ :- [ आत्मा ] आत्मा [ गुरुः नैव ] गुरु नथी, [ शिष्यः नैव ] शिष्य नथी, [ स्वामी नैव ] स्वाभी नथी, [ भृत्यः नैव ] नाउर नथी [ शूरः कातरः नैव | शूरवीर नथी, अतर - हीनसत्व - ( अय२ ) नथी, [ उत्तमः नैव ] उत्तम - उत्तममुखी - उत्तमसभां ४-भेला-नथी [ नीचः नैव भवति ] नीय-नीयसी - नीयमुसभां न्भेसे। नथी. ભાવાર્થ:—ગુરુશિષ્યાદિ સંબધા જો કે તા પણ શુદ્ધનિશ્ચયનયથી પરમાત્મદ્રવ્યથી ભિન્ન આત્મામાં સબદ્ધ કરે છે અને તેમને જ વીતરાગ परस्व३५ लागे छे. ८८. વ્યવહારનયથી જીવના અને હેયભૂત છે તેમને નિર્વિકલ્પ સમાધિસ્થ અન્તરાત્મા સ્વરૂપે છે પેાતાના Page #122 -------------------------------------------------------------------------- ________________ -होडा ८१ ] પરમાત્મપ્રકાશ आत्मा मनुष्यः देवः नापि आत्मा तिर्यग्र न भवति । आत्मा नारक: क्यपि नैव ज्ञानी जानाति योगी ॥ ९० ॥ अप्पा माणुसु देउ ण वि अप्पा तिरिउ ण होइ अप्पा णारउ कहि वि णवि आत्मा मनुष्यो न भवति देवो नैव भवति आत्मा तिर्यग्योनिर्न भवति आत्मा नारक: क्वापि काले न भवति । तर्हि किंविशिष्टो भवति । पाणिउ जाणइ जोइ ज्ञानी ज्ञानरूपो भवति । तमात्मानं कोऽसो जानाति । योगी कोऽर्थः । त्रिगुप्ति निर्विकल्पसमाधिस्थ इति । तथाहि । विशुद्धज्ञानदर्शनस्वभावपरमात्मतस्वभावनाप्रतिपक्षभूतैः रागद्वेषादि विभावपरिणामजालैर्यान्युपार्जितानि कर्माणि तदुदयजनितान् मनुष्यादिविभावपर्यायान् भेदाभेदरत्नत्रय भावनाच्युतो हरात्मा स्वात्मतत्वे योजयति । तद्विपरीतोऽन्तरात्मशब्दवाच्यो ज्ञानी पृथकू जानातीत्यभिप्रायः ।। ९० ।। अथ — ९२) अप्पा पंडिउ मुखु णवि णवि ईसरु गवि णीसु । तरुणउ बूढउ वालु णवि अण्णु वि कम्म-विसेसु ॥९१॥ आत्मा पण्डितः मूर्खः नैव नैव ईश्वरः नैव निःस्वः । तरुणः वृद्धः बालः नैवः अन्यः अपि कर्मविशेषः ॥ ९१ ॥ हुवे (आत्मानु' स्व३५ उडे छे ): ૧૧૧ आधा-८० अन्वयार्थ:-[ क्वापि ] अ असे [ आत्मा ] आत्मा [ मनुष्यः देवः नापि ] भनुष्य नथी, हेव नथी, [ आत्मा ] आत्मा | तिर्यग् न भवति ] तिर्यय नधी, [ आत्मा ] आत्मा [नारकः नैवः ] नारी नथी तो पछी व छे ? [ ज्ञानी ] आत्मा ज्ञानीज्ञानस्व३५ छे तेने [ योगी जानाति ] योगी - ऋणु गुप्तियुक्त निर्विश्यसमाधिस्थ योगीलागे छे. ભાવા:ભેદાભેદરત્નત્રયની ભાવનાથી શ્વેત એવા અહિરાત્મા, વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેના સ્વભાવ છે એવા પરમાત્મતત્ત્વની ભાવનાથી પ્રતિપક્ષભૂત રાગદ્વેષાદિ વિભાવપરિણામની જાલથી ઉપાર્જન કરવામાં આવેલાં કર્મના ઉદયથી થયેલ મનુષ્યાદિ વિભાવપર્યાયાને સ્વાત્મતત્ત્વમાં યેા છે-જોડે છે, તેનાથી વિપરીત ‘ અન્તરાત્મા ’ શબ્દથી વાચ્ય એવા જ્ઞાની તેમને પૃથફ જાણે છે. ૯૦. हवे (दूरी आत्मानु स्व३५ ४७ छे ): Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ યેગીદેવવિરચિત [हारा ८२ अप्पा पंडिउ मुक्खु णवि णवि ईसरु णवि णीसु तरुणउ बूढउ बालु णवि आत्मा पण्डितो न भवति मूखौं नैव ईश्वरः समर्थो नैव निःस्वो दरिद्रः तरुणो वृद्धो बालोऽपि नैव । पण्डितादिस्वरूपं यद्यात्मस्वभावो न भवति तर्हि किं भवति । अण्णु वि कम्मविसेसु अन्य एव कर्मजनितोऽयं विभावपर्यायविशेष इति । तद्यथा । पण्डितादिसंबन्धान् यद्यपि व्यवहारनयेन जीवस्वभावान् तथापि शुद्धनिश्वनयेन शुद्धात्मद्रव्याद्भिन्नान् सर्वप्रकारेण हेयभूतान् वीतरागस्वसंवेदनज्ञोनभावनारहितोऽपि बहिरात्मा स्वस्मिन्नियोजयति तानेव पण्डितादिविभावपर्यायांस्तद्विपरीतो योऽसौ चान्तरात्मा परस्मिन् कर्माणि नियोजयतीति तात्पर्यार्थः ॥ ९१ ॥ अथ९३) पुण्णु वि पाउ वि कालु णहु धम्माधम्मु वि काउ। एक्कु वि अप्पा होइ णवि मेल्लिवि चेयण-भाऊ ॥ ९२ ॥ पुण्यमपि पापमपि कालः नमः धर्माधर्ममपि कायः । एकमपि आत्मा भवति नैव मुक्त्वा चेतनभावम् ॥ ९२ ।। ગાથા-૯૧ सन्या :-[ आत्मा ] माम! | पंडितः मूर्खः नैव ] ५डित नथी, भूम नथी,, [ईश्वर नैव ] श्व२-सम-नथी [ निःस्वः नैव ] हरिद्री नथी, [ तरुणःवृद्धः बालः नैव ] યુવાન, વૃદ્ધ અને બાલક પણ નથી. नापतिस्वि३५ सामान। स्वभाव नथी तो तेशु छ ? [अन्यः अपि कर्म विशेषः] પડિતાદિ સ્વરૂપ આત્માથી ભિન્ન કર્મવિશેષ છે અર્થાત્ કર્મજનિત વિભાવ પર્યાય विशेष छ. ભાવાર્થ-વીતરાગસ્વસંવેદનરૂપ જ્ઞાનની ભાવનાથી રહિત એવો બહિરામા, પંડિતાદિ સંબંધે છે કે વ્યવહારનયથી જીવના સ્વભાવો છે તે પણ શુદ્ધનિશ્ચયનયથી શુદ્ધાત્મદ્રવ્યથી ભિન્ન, અને સર્વ પ્રકારે હૈયભૂત છે તેમને પિતામાં યોજે છે–જેડે છે અને તેનાથી વિપરીત જે અન્તરાત્મા છે તે, તે જ પંડિતાદિ વિભાવપર્યાને પર એવા કર્મમાં જે छ. (तेभने पोताथी नुहा भनित | छ.) ८१. डवे (मात्माना येतनमानु वा न ४२ छ ): Page #124 -------------------------------------------------------------------------- ________________ -होडा ८२] પરમાત્મપ્રકાશ ૧૧૩ पुएणु वि पाउ वि कालु णहु धम्माधम्मु वि काउ पुण्यमपि पापमपि कालः नभः आकाशं धर्माधर्ममपि कायः शरीरं, एक्कु वि अप्पा होइ णवि मेल्लिवि चेयणभाउ इदं पूर्वोक्तमेकमप्यात्मा न भवति । किं कृत्वा । मुक्त्वा किं चेतनभावमिति । तथाहि । व्यवहारनयेनात्मनः सकाशादभिन्नान् शुद्धनिचयेन भिन्नान हेयभूतान् पुण्यपापादिधर्माधर्मान्मिथ्यात्वगगादिपरिणतो बहिरात्मा स्वात्मनि योजयति तानेव पुण्यपापादि समस्तसंकल्पविकल्पपरिहारभावनारूपे स्वशुद्धात्मद्रव्ये सम्यकूश्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मके परमसमाधौ स्थितोऽन्तरात्मा शुद्धात्मनः सकाशात् पृथग जानातीति तात्पर्यार्थः ॥ ९२ ॥ एवं त्रिविधात्मप्रतिपादकमहाधिकारमध्ये मिथ्यादृष्टिभावनाविपरीतेन सम्यग्दृष्टिभावनास्थितेन सूत्राष्टकं समाप्तम् ॥ __ अथानन्तरं सामान्यभेदभावनामुख्यत्वेन 'अप्पा संजमु' इत्यादि प्रक्षेपकान् विहायैकत्रिंशत्सूत्रपर्यन्तमुपसंहाररूपा चूलिका कथ्यते । तद्यथा ગાથા૯૨ मन्वयाथ:-[चेतन भावं मुक्तवा] येतनमाने छोटीन (मे येतनमा सिवाय ) [ पुण्यं अपि पापं अपि ] Y७य अने ५।५, [ कालः ] स [ नभः ] २४.२., [ धर्माधर्म अपि ] धर्म द्रव्य भने अव द्रव्य, [ कायः ] शरी२ [ एकः ] माथी मे ५ [ आत्मा न एव भवति | आत्मा नथी ( ४ येतनमा१३५०४ मात्मा छे.) ભાવાર્થ –મિથ્યાત્વ, રાગાદિરૂપે પરિણમેલો બહિરાત્મા વ્યવહારનયથી આત્માથી અભિન્ન અને શુદ્ધનિશ્ચયનયથી આત્માથી ભિન્ન, હેયભૂત એવા તે પુણ્ય, પાપ અને ધર્માધર્માદિ દ્રવ્યોને પોતામાં જે છે અને તેમને જ, પુણ્ય પાપાદિ સમસ્ત સંકલ્પવિકલ્પના ત્યાગની ભાવનારૂપ, નિજશુદ્ધાત્મદ્રવ્યનાં સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગૂઆચરણરૂપ અભેદરનત્રયાત્મક પરમસમાધિમાં સ્થિત એવો અન્તરાત્મા શુદ્ધાત્માથી पृथ६ त छ. ८२. એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક મહાધિકારમાં મિથ્યાષ્ટિની ભાવનાથી વિપરીત સમ્યગ્દષ્ટિની ભાવનાની મૂખ્યતાથી આઠ ગાથાસૂત્ર સમાપ્ત થયાં. त्या२ ५छी वे सामान्य मेहमावनानी भुण्यताथी 'अप्पा संजमु ' त्यादि ૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્દ્વદેવવિરચિત [ होडा ८3 यदि पुण्यपापादिरूपः परमात्मा न भवति तर्हि कीदृशो भवतीति प्रश्ने प्रत्युत्तरमाह ९४) अप्पा संजम सीलु तर अप्पा दंसणु णाणु । ૧૧૪ अप्पा सासय- मोक्ख पर जाणंतर अप्पाणु ॥ ९३ ॥ आत्मा संयमः शीलं तपः आत्मा दर्शनं ज्ञानम् । आत्मा शाश्वतमोक्षपदं जानन् आत्मानम् ॥ ९३ ॥ 6 , अप्पा संजमु सील तउ अप्पा दंसणु णाणु अप्पा सासय मोक्खपउ आत्मा संयमो भवति शीलं भवति तपश्चरणं भवति आत्मा दर्शनं भवति शाश्वतमोक्षपदं च भवति । अथवा पाठान्तरं ' सासयमुक्खपहुं' शाश्वतमोक्षस्य पन्था मार्गः, अथवा सासय सुक्खपउ' शाश्वत सौख्यपदं स्वरूपं च भवति । किं कुर्वन् सन् । जाणंतर अप्पाणु जानन्ननुभवन् । कम् । आत्मानमिति । तद्यथा । बहिरङ्गेन्द्रियसंयमप्राणसंयमबलेन साध्यसाधकभावेन निश्वयेन स्वशुद्धात्मनि संयमनात् स्थितिकरणात् संयमो भवति, बहिरङ्गसहकारिकारणभूतेन પ્રક્ષેપકાને છેડીને એકત્રીસ સૂત્રેાસુધી ( પહેલા અધિકાર પૂર્ણ કરતાં ) ઉપસ‘હારરૂપે ચૂલિકા उडे छे. ते या प्रमाणेः જો પુણ્ય પાપાદિરૂપ પરમાત્મા નથી તેા તે કેવા છે ? એવા પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીગુરુ સમાધાન કરે છેઃ— ગાથા-૯૩ अन्वयार्थ:--[ आत्मानं जानन् ] आत्मा ( पोताने ) भलुतो - अनुभवतो-थ। [ आत्मा ] आत्मा [ संयमः | सत्यम छे, [ शीलं ] शील छे, [ तपः ] तप छे, [आत्मा ] आत्मा [ दर्शनं ] दर्शन छे, [ ज्ञानं ] ज्ञान छे भने [ आत्मा आत्मा [ शाश्वतमोक्षपदं ] शाश्वतमोक्षयह छे अथवा पाठान्तर 'सासय मुक्खपहुं' शाश्वत भोक्षना भार्ग छे. अथवा 'सासय मुक्खपउ' शाश्वत सुमस्थान छे- शाश्वतसुस्व३५ छे. ભાવા—સાધ્યસાધક ભાવ વડે હિરગ ઇન્દ્રિય સયમ અને પ્રાણસયમના અલથી નિશ્ચયે સ્વશુદ્ધાત્મામાં સયમિત રહેવુ --સ્થિતિ કરવી—તે સયમ છે. બહિરંગ સહકારીકારણભૂત કામક્રેાધાદિના ત્યાગસ્વરૂપ વ્રતરક્ષણુરૂપ શીલ વડે નિશ્ચયથી અભ્યંતરમાં સ્વશુદ્ધાત્મદ્રવ્યના નિર્મલ અનુભવ કરવા તે શીલ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ -हो। ८४] પરમાત્મપ્રકાશ ૧૧૫ कामक्रोधविवर्जनलक्षणेन व्रतपरिरक्षणशीलेन निश्चयेनाभ्यन्तरे स्वशुद्धात्मद्रव्यनिर्मलानुभवनेन शीलं भवति । बहिरङ्गेन सहकारिकारणभूतनाशनादिद्वादशविधतपश्चरणेन निश्चयनयेनाभ्यन्तरे समस्तपरद्रव्येच्छानिरोधेन परमात्मस्वभावे प्रतपनाद्विजयनातपश्चरणं भवति । स्वशुद्धात्मैवोपादेय इति रुचिकरणान्निश्चयसम्यक्त्वं भवति । वीतरागस्वसंवेदनज्ञानानुभवनानिश्चयज्ञानं भवति । मिथ्यात्वरागादिसमस्तविकल्पजालत्यागेन परमात्मतन्वे परमसमरसीभावपरिणमनाच्च मोक्षमार्गो भवतीति । अत्र बहिरङ्गद्रव्येन्द्रियसंयमादिप्रतिपालनादभ्यन्तरे शुद्धात्मानुभूतिरूपभावसंयमादिपरिणमनादुपादेयसुखसाधकत्वादात्मैवोपादेय इति तात्पर्यार्थः ॥ ९३ ॥ ___अथ स्वशुद्धात्मसंवित्तिं विहाय निश्चयनयेनान्यदर्शनज्ञानचारित्रं नास्तीत्यभिप्रायं मनसि संप्रधार्य सूत्रं कथयति१५) अण्णु जि देसणु अस्थि ण वि अण्णु जि अस्थि ण णाणु । अण्णु जि चरणु ण अस्थि जिय मेल्लिवि अप्पा जाणु ॥१४॥ अन्यद् एव दशनं अस्ति नापि अन्यदेव अस्ति न ज्ञानं । अन्यद् एव चरणं न अस्ति जीव मुक्त्वा आत्मानं जानीहि ॥ ९४ ।। બહિરંગ સહકારી કારણભૂત અનશનાદિ બાર પ્રકારના તપશ્ચરણ વડે નિશ્ચયથી અત્યંતરમાં સમસ્ત પરદ્રવ્યની ઇરછાને નિરોધ કરીને પરમાત્મસ્વભાવમાં પ્રતપવું– વિજયવંત વર્તવું તે તપશ્ચરણ છે. સ્વશુદ્ધાત્મા” જ ઉપાદેય છે એવી સચિ કરવી તે નિશ્ચયસમ્યક્ત્વ છે. વીતરાગસ્વસંવેદનરૂપ જ્ઞાનનું અનુભવન તે નિશ્ચયજ્ઞાન છે, મિથ્યાત્વ, રાગાદિ સમસ્ત વિક૯૫જાલને ત્યાગ કરીને પરમાત્મતત્વમાં પરમસમરસીભાવનું પરિણમન તે મોક્ષમાર્ગ છે. અહીં બહિરંગથી દૂબેન્દ્રિયના સંયમાદિના પ્રતિપાલનથી અત્યંતરમાં શુદ્ધાત્માનભૂતિરૂપ ભાવસંયમાદ્ધિરૂપે પરિણમનદ્વારા ઉપાદેય એવા સુખનો સાધક હોવાથી “આત્મા” જ ઉપાદેય છે એવો તાત્પર્યર્થ છે. ૯૩. હવે સ્વશુદ્ધાત્માની સંવિત્તિ સિવાય નિશ્ચયનયથી અન્ય કોઈ દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી એવો અભિપ્રાય મનમાં રાખીને સૂત્ર કહે છે – ગાથા-૯૪. स-पाथ:-[ जीव ] & ! [ आत्मानमुक्तवा ] मामा सिवाय [ अन्यतएव ] भानु [ दर्शन ] शन [ नापि अस्ति ] नथी, [ अन्यतएव ] Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ યેગીન્દ્રદેવવિરચિત [ हाड़ा ८४ अण्णु जि दंसणु अस्थि ण वि अण्णु जि अस्थि ण णाणु अण्णु जि चरणु ण अस्थि जिय अन्यदेव दर्शनं नास्ति अन्यदेव ज्ञानं नास्ति अन्यदेव चरणं नास्ति हे जीव । किं कृत्वा । मेल्लिवि अप्पा जाणु मुक्त्वा । कम् । आत्मानं जानीहीति । तथाहि यद्यपि षइद्रव्यपञ्चास्तिकायसप्ततत्वनवपदार्थाः साध्यसाधकभावेन निश्चयसम्यक्त्वहेतुत्वाद्व्यवहारेण सम्यक्त्वं भवति, तथापि निश्चयेन वीतरागपरमानन्दैकस्वभावः शुद्धात्मोपादेय इति रुचिरूपपरिणामपरिणतशुद्धात्मैव निश्चयसम्यक्त्वं भवति । यद्यपि निश्चयस्वसंवेदनज्ञानसाधकत्वात्तु व्यवहारेण शास्त्रज्ञानं भवति, तथापि निश्चयनयेन वीतरागस्वसंवेदनज्ञानपरिणतः शुद्धात्मैव निश्चयज्ञानं भवति । यद्यपि निश्चयचारित्रसाधकत्वान्मूलोत्तरगुणा व्यवहारेण चारित्रं भवति, तथापि शुद्धात्मानुभूतिरूपवीतरागचारित्रपरिणतः स्वशुद्धात्मैव निश्चयनयेन चारित्रं भवतीति । अत्रोक्तलक्षणेऽभेदरत्नत्रयपरिणतः परमात्मैवोपादेय इति भावार्थः ॥ ९४ ॥ ____ अथ निश्चयेन वीतरागभावपरिणतः स्वशुद्धात्मैव निश्चयतीर्थः निश्चयगुरुनिश्चयदेव इति कथयतियी ७ [ ज्ञानं ] शान [ न ] नथा [ अन्यत् एव | भानु । [ चरणं ] यात्रि [ न अस्ति ] नथी, [जानीहि ] मेम तु My ( अर्थात् मम॥ ६शन, ज्ञान, यारित्र छ એમ સંદેહ રહિત જાણ.) ભાવાર્થ:–જે કે છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ, અને નવ પદાર્થ સાધ્યસાધકભાવ વડે નિશ્ચયસમ્યક્ત્વના હેતુ હોવાથી વ્યવહારનયથી સમ્યફ વ છે તે પણ નિશ્ચયનયથી વીતરાગ પરમાનંદ જેનો એક સ્વભાવ છે એવો શુદ્ધ આત્મા ઉપાય છે એવી રુચિરૂપ પરિણામે પરિણમેલે શુદ્ધ આત્મા જ નિશ્ચયસમ્યકત્વ છે; જે કે શાસ્ત્રજ્ઞાન નિશ્ચયવસંવેદનજ્ઞાનનું સાધક હોવાથી વ્યવહારથી જ્ઞાન છે તો પણ નિશ્ચયનયથી વીતરાગસ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમેલ શુદ્ધ આત્મા જ નિશ્ચયજ્ઞાન છે; જે કે વ્યવહારનયથી મૂલઉત્તર ગુણ (અઠ્ઠાવીસ મૂલ ગુણો, રાસલાખ ઉત્તર ગુણ) નિશ્ચયચારિત્રના સાધક હોવાથી ચારિત્ર છે તે પણ નિશ્ચયનયથી શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગચારિત્રરૂપે પરિણમે સ્વશુદ્ધાત્મા જ ચારિત્ર છે. અહીં ઉક્ત લક્ષણવાળો અભેદરત્નત્રયરૂપે પરિણમેલ પરમાત્મા જ ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૯૪ १ अत्रोक्तलक्षणेऽ तने से अत्रोक्तलक्षणोड अमला नेमे. Page #128 -------------------------------------------------------------------------- ________________ -होडा स्थ] ९६) अण्णु जि तित्थुम जाहि जिय अण्णु जि गुरुउ म सेवि । अष्णु जि देउ म चिंति तुहुँ अप्पा विमलु मुवि ॥ ९५ ॥ अन्यद् एव तीर्थ मा याहि जीव अन्यद् एव गुरुं मा सेवस्व । अन्यद् एव देवं मा चिन्तय त्वं आत्मानं विमलं मुक्त्वा ॥ ९५ ॥ પરમાત્મપ્રકાશ अणु जि तित्थुम जाहि जिय अण्णु जि गुरुउ म सेवि अण्णु जि देउ म चिति तुहुं अन्यदेव तीर्थ मा गच्छ हे जीव अन्यदेव गुरुं मा सेवस्व अन्यदेव देवं मा चिन्तयत्वम् । किं कृत्वा । अप्पा विमल मुवि मुक्त्वा त्यक्त्वा । कम् । आत्मानम् । कथंभूतम् । विमलं रागादिरहितमिति । तथाहि । यद्यपि व्यवहारयेन निर्वाणस्थानचैत्य चैत्यालयादिकं तीर्थभूतपुरुषगुणस्मरणार्थं तीर्थं भवति, तथापि वीतराग निर्विकल्पसमाधिरूप निश्छिद्रपोतेन संसारसमुद्रतरणसमर्थत्वान्निश्चयनयेन स्वात्मतत्त्वमेव तीर्थं भवति यदुपदेशात्पारंपर्यण परमात्मतत्त्वलाभो भवतीति । व्यवहारेण शिक्षादीक्षादायकी यद्यपि गुरुर्भवति, तथापि निश्व ૧૧૭ હવે નિશ્ચયનયથી વીતરાગભાવરૂપે પરિણમેલા સ્વશુદ્ધાત્મા જ નિશ્ચયતી છે, નિશ્ચયગુરુ છે, નિશ્ચયદેવ છે એમ કહે છેઃ—— ગાથા પ अन्वयार्थः–[ विमलं ] राजाहि रहित [ आत्मानं मुक्त्वा ] आत्माने छोडीने [ जीव | डे ल ! [ त्वं ] तु [ अन्यत् एव तीर्थ ] अन्य अर्ध तीर्थभां [ मा याहि ] न [ अन्यत् एव गुरुं ] अन्य अर्ध गुरुने [ मा सेवस्व ] सेव, [ अन्यत् एव देवं ] अन्य अर्ध हेवनु' [ मा चिन्तय ] चिंतवन न ४२, ( अर्थात् पोतानो आत्मा तीर्थ छे, તેમાં રમણ કર. પાતાના આત્મા જ ગુરુ છે તેની સેવા કર અને પેાતાના આત્મા જ દેવ છે તેની આરાધના કર. ) ભાવાર્થ:—જો કે વ્યવહારનયથી નિર્વાણસ્થાન, ચૈત્ય (જિન પ્રતિમા ), ચૈત્યાલય ( भहिर ) वगेरे, तीर्थ३५ पुरुषना गुणुना स्मरणार्थे, तीर्थ छे तोपण, वीतराग निर्विश्य સમાધિરૂપ છિદ્ર રહિત જહાજ વડે સ’સારસમુદ્રને તરવાને સમર્થ હાવાથી નિશ્ચયનયથી સ્વઆત્મતત્ત્વજ તીથ છે-કે જેના ઉપદેશથી પરપરાએ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જો કે વ્યવહારનયથી શિક્ષા, દીક્ષાના દેનાર ગુરુ છે તાપણુ, નિશ્ચયનયથી પચેન્દ્રિયના વિષય ( કષાય ) આદિથી માંડીને સમસ્ત વિભાવપરિણામના ત્યાગ સમયે સસારના નાશનું કારણ હાવાથી ‘સ્વશુદ્ધાત્મા’ જ ગુરુ છે. १ पाठान्तरः यन्त Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ યેગીન્દુદેવવિરચિત [ हो। ८६यनयेन पञ्चेन्द्रियविषयप्रभृतिसमस्तविभावपरिणामपरित्यागकाले संसारविच्छित्तकारणत्वात् स्वशुद्धात्मैव गुरुः । यद्यपि प्राथमिकापेक्षया सविकल्पापेक्षया चितस्थितिकरणाथै तीर्थंकरपुण्यहेतुभूतं साध्यसाधकभावेन परंपरया निर्वाणकारणं च जिनप्रतिमादिकं व्यवहारेण देवो भण्यते, तथापि निश्चयनयेन परमाराध्यत्वाद्वीतरागनिर्विकल्पत्रिगुप्तपरमसमाधिकाले स्वशुद्धात्मस्वभाव एव देव इति । एवं निश्चयव्यवहाराभ्यां साध्यसाधकभावेन तीर्थगुरुदेवतास्वरूपं ज्ञातव्यमिति भावार्थः ॥ १५ ॥ अथ निश्चयेनात्मसंवित्तिरेव दर्शन मिति प्रतिपादयति९७) अप्पा दसणु केवलु वि अण्णु सब्बु ववहारु । एक्कु जि जोइय झोइयइ जो तइलोयह सारु ॥ ९६ ॥ आत्मा दर्शनं केवलोऽपि अन्यः सर्वः व्यवहारः । एक एव योगिन् ध्यायते यः त्रैलोक्यस्य सारः ॥ ९६ : अप्पा सणु केवलु वि आत्मा दर्शनं सम्यक्त्वं भवति । कथंभूतोऽपि । केव જે કે પ્રાથમિક અપેક્ષાએ-સવિકલ્પ અપેક્ષાએ-ચિત્તને સ્થિર કરવા માટે તીર્થકરના પુણ્યના હેતુરૂપ અને સાધ્યસાધક ભાવથી પરંપરાએ નિર્વાણનું કારણ એવી જિનપ્રતિમાદિક વ્યવહારથી દેવ કહેવાય છે તે પણ, નિશ્ચયનયથી પરમ આરાધ્ય હોવાથી વીતરાગ નિર્વિકલ્પ ત્રિગુણિયુક્ત પરમસમાધિકાલે “સ્વશુદ્ધાભસ્વભાવ” જ દેવ છે. એ પ્રમાણે સાધ્યસાધકભાવથી નિશ્ચય વ્યવહારનયથી તીર્થ, ગુરુ અને દેવનું २१३५ सयु सेवा भावार्थ छ. ८५. वे निश्चयथा सामसवित्ति ५ ( मात्मानु सवेहन ०४ ) शन ( सभ्यत्व ) छ सम छ : ગાથા-૯૬ साथ :-[ केवलं आत्मा अपि ] स ( 2 ) २मात्मा ४ [ दर्शनं ] सभ्यत्व छ, [अन्य सर्वः व्यवहारः] मीन। मधे। व्यवहार छ तेथा [ योगी के ये ! [एकः एव ध्यायते ] २४ २५ मामा-५२मात्मा-ध्यान ४२१॥ योग्य छ [ यः ] रे ५२मात्मा [ त्रैलोकस्य सारः ] १ देना सा२३५ छे. ૧ સાધ્યસાધકભાવનાં સ્પષ્ટીકરણ માટે શ્રીપંચાસ્તિકાય ગુજરાતી ગાથા ૧૬૬ થી ૧૭૨ સુધીની ફૂટનોટ જુઓ. Page #130 -------------------------------------------------------------------------- ________________ -हो। ८६] પરમાત્મપ્રકાશ ૧૧૯ लोऽपि । अण्णु सव्वु ववहारु अन्यः शेषः सर्वोऽपि व्यवहारः। तेन कारणेन एक्कु जि जोश्य झाइयइ हे योगिन् , एक एव ध्यायते । यः आत्मा कथंभूतः । जो तइलोयहं सारु यः परमात्मा त्रैलोक्यस्य सारभूत इति । तद्यथा । वीतरागचिदानन्दैकस्वभावात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुभूतिरूपाभेदरत्नत्रयलक्षणनिर्विकल्पत्रिगुप्तिसमाधिपरिणतो निश्चयनयेन स्वात्मैव सम्यक्त्वं अन्यः सर्वोऽपि व्यवहारस्तेन कारणेन स एव ध्यातव्य इति । अत्र यथा द्राक्षाकर्पूरश्रीखण्डादिबहुद्रव्यैर्निष्पन्नमपि पानकमभेदविवक्षया कृत्वैकं भण्यते, तथा शुद्धात्मानुभूतिलक्षणैनिश्चयसम्यग्दर्शनज्ञानचारित्रैर्बहुभिः परिणतो अनेकोऽप्यात्मा त्वभेदविवक्षया एकोऽपि भण्यत इति भावार्थः । तथा चोक्तं अभेदरत्नत्रयलक्षणम्-" दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः । स्थितिरात्मति चारित्रं कुत एतेभ्यो भवति बन्धः ॥" ॥ ९६ ॥ अथ निर्मलमात्मानं ध्यायस्व येन ध्यातेनान्तर्मुहूर्तेनैव मोक्षपदं लभ्यत इति निरूपयति ભાવાર્થ:–નિશ્ચયનયથી વીતરાગ ચિદાનંદ જ જેને એક સ્વભાવ છે એવા આત્મતત્વનાં સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગુઅનુભૂતિરૂપ અભેદરત્નત્રયસ્વરૂપ અને નિર્વિકલ્પ ત્રિગુપ્તિયુક્ત સમાધિમાં પરિણમેલે સ્વાત્મા જ સમ્યક્ત્વ છે, બાકી બધાય व्यव.२ छे, तेथी ते ०४ (२वात्मा ) ध्याचा योग्य छे. અહીં જેવી રીતે દ્રાક્ષ, કપૂર, ચંદનાદિ અનેક દ્રવ્યોથી બનેલ પાનક અભેદ વિવ ક્ષાએ કરીને એક જ કહેવાય છે તેવી રીતે શુદ્ધ આત્માની અનુભૂતિસ્વરૂપ નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાત્મક અનેક ભાવરૂપે પરિણમેલો આત્મા અનેક હોવા છતાં અભેદવિવક્ષાથી એક જ કહેવાય છે, એવો ભાવાર્થ છે. (શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પુરુષાર્થ સિદ્ધયુપાય ગાથા २१६ मा) महत्नत्रयनु स्व३५ मे २४ प्रमाणे ४युछ- 'दर्शनमात्मविनिश्चितिरात्म परिज्ञान मिष्यते बोधः । स्थितिरात्मनि चारित्रं कुत एतेभ्यो भवति बंधः ॥” मथ:આત્માના સ્વરૂપનો નિશ્ચય થવો તે સમ્યગ્દર્શન છે. આત્માના સ્વરૂપનું પરિજ્ઞાન થવું તે સમ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપમાં લીન થવું તે સમ્યગ્વારિત્ર છે. જ્યારે આ ત્રણેય ગુણ આત્મસ્વરૂપ છે તે એનાથી કર્મોને બંધ કેવી રીતે થઈ શકે ? ( અર્થાત્ થઈ શકતો નથી, તે નિશ્ચયરત્નત્રય તો સાક્ષાત્ મોક્ષનું કારણ છે.) ૯૬. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ યેગીન્દુ દેવવિરચિત [ हाडा ८७९८) अप्पा झायहि गिम्मलउ कि बहुएँ अण्णेण । जो झायंतहँ परम-पउ लब्भइ एक-खणेण ॥ ९७ ॥ आत्मानं ध्यायस्व निर्मलं किंबहुना अन्येन । यं ध्यायमानानां परमपदं लभ्यते एकक्षणेन ॥ ९७ ।। अप्पा झायहि णिम्मलउ आत्मानं ध्यायस्व । कथंभूतं निर्मलम् । किं बहुएं अण्णेण किं बहुनान्येन शुद्धात्मबहिर्भूतेन रागादिविकल्पजालमालाप्रपञ्चेन । जो झायंतहं परमपउ लब्भइ यं परमात्मानं ध्यायमानानां परमपदं लभ्यते । केन कारणभूतेन । एकखणेण एकक्षणेनान्तर्मुहर्तेनापि । तथाहि । समस्तशुभाशुभसंकल्पविकल्परहितेन स्वशुद्धात्मतत्वध्यानेनान्तर्मुहूर्तेन मोक्षो लभ्यते तेन कारणेन तदेव निरन्तरं ध्यातव्यमिति । तथा चोक्तं बृहदाराधनाशास्त्रे । षोडशतीर्थकराणां एकक्षणे तीर्थकरोत्पत्तिवासरे प्रथमे श्रामण्य હવે કહે છે કે તું નિર્મળ આત્માનું ધ્યાન કર કે જેનું ધ્યાન કરવાથી તું અંતમુહૂર્તમાં જ મોક્ષપદ પામીશ – ગાથા-૯૭ मन्त्राथ:-[ निर्मलं आत्मानं ] नियमात्माने [ ध्यायस्व ] ध्याव, [ अन्येन बहुना किं ] अन्य-शुद्धामाथी पडित-मने हवि:५०समान अ५ यथा शु. प्रय छ ? ४।२६ है [ यं ध्यायमानानां | रेनु ५२मात्मानु ध्यान ४२।२।माने [ एकक्षणेन ] मन्तभुतमा ५ [ परमपदं लभ्यते ] ५२भ५४ ( मेक्षि५६) मणे छे. ભાવાર્થ – સમસ્ત શુભાશુભ સંકલ્પવિકલ્પરહિત સ્વશુદ્ધાત્મતત્ત્વના ધ્યાનથી અન્તર્મુહૂર્તમાં મેક્ષ મળે છે તેથી તે જ નિરંતર ધ્યાવવા યોગ્ય છે. બૃહદારાધના શાસ્ત્રમાં ५ युछे :-"षोडशतीर्थकराणां एकक्षणे तीर्थकरोत्पत्तिवासरे प्रथम श्रामण्यबोधसिद्धिः अन्तर्मुहूर्तेन निवृता । (मथ:-*षलनाथी भांडीने शान्तिनाथ ताय ४२ सुधी से। તીર્થકરોને જે દિવસે દિવ્યધ્વનિની ઉત્પત્તિ થઈ હતી તે પ્રથમ દિવસે બહુ મુનિઓને શ્રામણ્યબોધસિદ્ધિ (ચારિત્ર અને કેવલજ્ઞાનની સિદ્ધિ ) એક ક્ષણે-અન્તર્મુહૂર્તમાં થઈ). અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-જે પરમાત્માના ધ્યાનથી અન્તર્મુહૂર્તમાં મોક્ષ થાય છે તે અત્યારે તેનું ધ્યાન કરનારા અમને કેમ મેક્ષ થતો નથી? १ पाहात२:-कारणभूतेन करणभूतेन ૨ આ ગાથા સંસ્કૃત ટીકાવાળી ભગવતી આરાધનામાં પાન ૧૭૭૧, ગાથા ર૨૮ માં છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ -होडा ८८] પરમાત્મપ્રકાશ ૧૨૧ बोधसिद्धिः अन्तर्मुहूर्तेन निर्वृत्ता । अत्राह शिष्यः । यद्यन्तर्मुहर्तपरमात्मध्यानेन मोक्षो भवति तर्हि इदानीमस्माकं तद्धयानं कुर्वाणानां किं न भवति । परिहारमाह । यादृशं तेषां प्रथमसंहननस हितानां शुक्लध्यानं भवति तादृशमिदानीं नास्तीति । तथा चोक्तम्-“ अत्रेदानी निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः । धर्मध्यानं पुनः प्राहुः श्रेणिभ्यां प्राग्विवर्तनम् ॥” । अत्र येन कारणेन परमात्मध्यानेनान्तर्मुहर्तेन मोक्षो लभ्यते तेन कारणेन संसारस्थितिच्छेदनार्थमिदानीमपि तदेव ध्यातव्यमिति भावार्थः ॥ ९७ ॥ अथ अस्य वीतरागमनसि शुद्धात्मभावना नास्ति तस्य शास्त्रपुराणतपश्चरणानि किं कुर्वन्तीति कथयति९९) अप्पा णिय-मणि णिम्मलउ णियमे वसइ ण जासु । सत्थ-पुराणइँ तव-चरणु मुक्खु वि करहिं कि तासु ॥ ९८॥ आत्मा निजमनसि निर्मल: नियमेन वसति न यस्य । शास्त्रपुराणानि तपश्चरणं मोक्ष अपि कृर्वन्ति किं तस्य ।। ९८ ।। તેનું સમાધાન – પ્રથમ સંહનનવાળાને (વજવૃષભનારાચસંહનનવાળા જીવોને) જેવું શુક્લધ્યાન થાય છે તેવું શુક્લધ્યાન અત્યારે થતું નથી ( શ્રી રામસેનકૃત तत्वानुशासन था ८३ मां ) यु ५५ छ “ अत्रेदानी निषेधन्ति शुक्लध्यानं जिनोत्तमाः । धर्मध्यानं पुनः प्राहुः श्रेणिभ्यां प्राग्विवर्तिनाम ॥' अथ:-सजवीत।જિનવરદેવે આ ભરતક્ષેત્રમાં અત્યારે ( આ પંચમકાલમાં ) શુક્લધ્યાનને નિષેધ કર્યો છે પણ તેમણે આ કાલમાં ધર્મધ્યાન કહ્યું છે, ( ધર્મધ્યાન હોય એમ કહ્યું છે. ) ઉપશમ અને ક્ષપકશ્રેણીથી નીચેના ગુણસ્થાનમાં વર્તતા અને ધર્મધ્યાન હોઈ શકે છે તેવી ભગવાનની આજ્ઞા છે. અહીં જે કારણે પરમાત્માના ધ્યાનથી અન્તમુહૂર્તમાં મોક્ષ મળે છે તે કારણે સંસારની સ્થિતિ છેદવા માટે અત્યારે પણ ( આ પંચમકાલમાં પણ છે તે જ પરમાત્માનું ધ્યાન કરવા યોગ્ય છે એવો ભાવાર્થ છે. ૯૭.૪૪ હવે કહે છે કે જેના રાગરહિત મનમાં શુદ્ધાત્મભાવના નથી તેને શાસ્ત્ર, पुराण, तपश्च२९ोहिशु ४२ ? છે આ ગાથા સંસ્કૃત ટીકાવાળી ભગવતી આરાધના આશ્વાસ ૭, ગાથા ૨૦૨૮ પાના ૧૭૭૨ ની સંસ્કૃત ટીકામાં આધારરૂપે આપેલ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્નુદેવવિરચિત [ होडा स्ट अप्पा oियमणि णिम्मलउ णियमें वसइ ण जासु आत्मा निजमनसि निर्मलो नियमेन वसति तिष्ठति न यस्य सत्थपुराणई तवचरणु मुक्खु वि करहिं किं तासु शास्त्रपुराणानि तपश्चरणं च मोक्षमपि किं कुर्वन्ति तस्येति । तद्यथा । वीतरागनिर्विकल्पसमाधिरूपा यस्य शुद्धात्मभावना नास्ति तस्य शास्त्र - पुराणतपश्चरणानि निरर्थकानि भवन्ति । तर्हि किं सर्वथा निष्फलानि । नैवम् । यदि वीतरागसम्यक्त्वरूप स्वशुद्धात्मोपादेयभावनासहितानि भवन्ति तदा मोक्षस्यैव बहिरङ्गसहकारिकारणानि भवन्ति तदभावे पुण्यबन्धकारणानि भवन्ति । मिथ्यात्वरागादिसहितानि पापबन्धकारणानि च विद्यानुवादसंज्ञितदशमपूर्वश्रुतं पठित्वा भर्गपुरुषादिवदिति भावार्थः ॥ ९८ ॥ अथात्मनि ज्ञाते सर्व ज्ञातं भवतीति दर्शयति १००) जोइय अप्पे जाणपण जगु जाणियउ हवे । अहँ des Hlass विविउ जेण वसे ॥ ९९ ॥ ૧૨૨ योगिन् आत्मना ज्ञातेन जगत् ज्ञातं भवति । आत्मनः संबन्धिनि भावे बिम्बितं येन वसति ॥ ९९ ॥ ગાથા-૯૮ अन्वयार्थः–[ यस्य ] ने वनां [ निजमनसि ] नि भनभां [ निर्मलः आत्मा ] निर्भद आत्मा [ नियमेन ] निश्चयथी [ न वसति ] वसतो नथी [ तस्य ] [ शास्त्रपुराणानि ] शास्त्र, पुराशी मने [ तपश्चरणं ] तप [ किं ] शुं [ मोक्षं अपि ] भोक्षने पशु [ कुर्वन्ति ] अरी शडे ? ભાવાથ :——વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ શુદ્ધાત્મભાવના જેને નથી તેને શાસ્ત્ર, પુરાણ અને તપશ્ચરણ નિરર્ણાંક છે. प्रश्नः - तो शुं तेथे। सर्वथा ( तद्दन ) निष्ड्स छे ? तेनुं सभाधान:- सर्वथा नहि ( तेथे सर्वथा निष्ड्स नथी. ) ले 'वीतरागસમ્યક્ત્વરૂપ શુદ્ધાત્મા ४ ઉપાદેય છે, એવી ભાવના સહિત હાય તા તે મેાક્ષનાં હિર`ગ સહકારી કારણ છે, તેના અભાવમાં તે પુણ્યધનાં કારણ છે. મિથ્યાત્વ, રાગાદિ સહિત હાય તે, તેઓ પાપમધનાં કારણુ છે, જેમ રુદ્રપુરુષને વિદ્યાનુવાદ નામના દશમા પૂર્વ સુધી શાસ્ત્ર ભણવા છતાં પાપમધના કારણે થયાં હતાં. હવે આત્માને જાણતાં સર્વ જણાયુ એમ દર્શાવે છેઃ--- Page #134 -------------------------------------------------------------------------- ________________ -होड ८८ પરમાત્મપ્રકાશ ૧૨૩ जोइय अप्पे जाणिएण हे योगिन् आत्मना ज्ञातेन । किं भवति । जगु जाणियउ हवेइ जगत्रिभुवनं ज्ञातं भवति । कस्मात् । अप्पहं केरइ भाक्डइ बिंबिउ जेण बसेइ आत्मनः संबन्धिनि भावे केवलज्ञानपर्याये बिम्बितं प्रतिविम्बितं येन कारणेन वसति तिष्ठतीति । अयमर्थः । वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानेन परमात्मतत्त्वे ज्ञाते सति समस्तद्वादशाङ्गागमस्वरूपं ज्ञातं भवति । कस्मात् । यस्माद्राघवपाण्डवादयो महापुरुषा जिनदीक्षां गृहीत्वा द्वादशाङ्गं पठित्वा द्वादशाङ्गाध्ययनफलभूते निश्चयरत्नत्रयात्मके परमात्मध्याने तिष्ठन्ति तेन कारणेन वीतरागस्वसंवेदनज्ञानेन निजात्मनि ज्ञाते सति सर्वं ज्ञातं भवतीति । अथवा निर्विकल्पसमाधिसमुत्पन्नपरमानन्दसुखरसास्वादे जाते सति पुरुषो जानाति । किं जानाति । वेत्ति मम स्वरूपमन्यदेहरागादिकं परमिति तेन कारणेनात्मनि ज्ञाते सर्व ज्ञातं भवति । अथवा आत्मा कर्ता श्रुतज्ञानरूपेण व्याप्तिज्ञानेन करणभूतेन सर्व लोकालोकं जानाति तेन कारणेनात्मनि ज्ञाते सर्व ज्ञातं भव ગાથા-૯૯ साथ:-[ योगिन् । ॐ ये ! | आत्मना ज्ञातेन ] नि मामाने Mai, [ जगत् ज्ञातं भवति ] Ya४ ४ाय! [ येन ] ४१२७ ३ । आत्मनः संबंधिनि भावे ] मात्माना सज्ञानपर्यायमा [बिंबितं वसति ] ते प्रतिनिमित થઈને વસે છે. ભાવાર્થ –વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાન વડે પરમાત્મતત્ત્વ જાણતાં, સમસ્ત બાર અંગનું સ્વરૂપ જણાયું કારણ કે (૧) જેથી રામ, પાંડવ આદિ મહાપુરુષે જિનદીક્ષા લઈને બાર અંગ ભણીને બાર અંગના અધ્યયનના ફલરૂપ, નિશ્ચયરત્નત્રયાત્મક પરમાત્મધ્યાનમાં લીન રહે છે તેથી વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાન વડે નિજ આત્માને જાણતાં સવ જણાયું છે. (૨) અથવા નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન પરમાનંદરૂપ સુપરસનો આસ્વાદ ઉત્પન્ન થતાં જ, પુરુષ એમ જાણે કે “મારું સ્વરૂપ અન્ય છે, દેહ–રાગાદિ પર छ” तेथी मामाने नाता, सायु. (3) अथवा ४३५ मात्मा ४२ भूत श्रुतજ્ઞાનરૂપ વ્યાપ્તિજ્ઞાનથી સર્વ લેકાલકને જાણે છે તેથી આત્માને જાણતાં સર્વ જણાયું. (૪) અથવા કેવલજ્ઞાનની ઉત્પત્તિના બીજરૂપ વીતરાગ, નિર્વિકલ્પ ત્રણગુપ્તિયુક્ત સમાધિના બલથી કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં, જેવી રીતે દર્પણમાં પઢાર્થો પ્રતિબિંબિત થાય છે તેવી રીતે સર્વલકનું સ્વરૂપ જણાય છે. એ કારણે આત્માને જાણતાં, સર્વ જણાયું. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ યેગીન્દુદેવવિરચિત [हो१०० तीति । अथवा वीतरागनिर्विकल्पत्रिगुप्तिसमाधिबलेन केवलज्ञानोत्पत्तिबीजभूतेन केवलज्ञाने जाते सति दर्पणे बिम्बवत् सर्व लोकालोकस्वरूपं विज्ञायत इति हेतोरात्मनि ज्ञाते सर्व ज्ञातं भवतीति अत्रेदं व्याख्यानचतुष्टयं ज्ञात्वा बाह्याभ्यन्तरपरिग्रहत्यागं कृत्वा सर्वतात्पर्येण निजशुद्धात्मभावना कर्तव्येति तात्पर्यम् । तथा चोक्तं समयसारे-“ जो पस्सइ अप्पाणं अबद्धपुटं अणण्णम विसेसं । अपदेससुत्तमज्झं पस्सइ जिणसासणं सव्वं ॥” ॥ ९९ ॥ अथैतदेव समर्थयति१०१) अप्प-सहावि परिट्ठियह एहउ होइ विसेसु । दीसइ अप्प-सहावि लहु लोयालोउ असेसु ॥ १०० ॥ आत्मस्वभावे प्रतिष्ठितानां एष भवति विशेषः । दृश्यते आत्मस्वभावे लघु लोकालोकः अशेषः ॥ १०० ॥ अप्पसहावि परिट्ठियह आत्मस्वभावे प्रतिष्ठितानां पुरुषाणां, एहउ होइ અહીં આ ચાર પ્રકારનું વ્યાખ્યાન જાણીને બાહ્ય અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને સર્વ તાત્પર્યથી નિજ શુદ્ધાત્માની ભાવના કર્તવ્ય છે, એ ભાવાર્થ છે. શ્રી સમયસાર ( ॥१५ ) मा ५५ यु छ - " जो पस्सइ अप्पाणं अबद्धपुढं अणण्णमविसेसं । अपदेससुत्तमज्झं पस्सइ जिणसासणं सव्वं ॥ अथ:-2 पुरुष २मात्माने अमद्धस्ट, અનન્ય, અવિશેષ ( તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત) દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે-કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યથુત તેમ જ અભ્યતર જ્ઞાનરૂપ माक्श्रुतवाणु छे. ८८. હવે આજ વાતનું સમર્થન કરે છે – गाथा-१०० मन्या :-[ आत्मस्वभावे ] मात्भवमामा [ प्रतिष्ठितानां ] स्थित पुरुषानु [ एषः विशेषः भवति ] 21 प्रत्यक्ष विशेष य छ [ आत्मस्वभावे ] ५२मात्मस्वमा स्थित पुरुषाने [ अशेषः लोकालोकः ] समस्त altalk २१३५ [ लधु ] [ [ दृश्यते ] हेपाय छे. अथवा 8-1२ 'दीसई अप्पसहाउ लहु' આત્મસ્વભાવ શીધ્ર દેખાય છે, માત્ર આત્મસ્વભાવ દેખાય છે એટલું જ નહિ પણ સમસ્ત લેકાલોકનું સ્વરૂપ પણ શીધ્ર દેખાય છે. ભાવાર્થ:–અહીં વિશેષપણે પૂર્વ સૂત્રમાં કહેલાં ચારેય વ્યાખ્યાન જાણવા કારણ કે તે વ્યાખ્યાન પ્રમાણે વૃદ્ધ આચાર્યોની સાક્ષી પણ મળી આવે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ होहा १०१ ] विसेसु एष प्रत्यक्षीभूतो विशेषो भवति । एष कः | दीस अप्पसहावि लहु दृश्यते परमात्मस्वभावे स्थितानां लघु शीघ्रम् | अथवा पाठान्तरं ' दीसर अपसहाउ लहु ' । दृश्यते स कः, आत्मस्वभावः कर्मतापन्नो, लघु शीघ्रम् । न केवलमात्मस्वभावो दृश्यते लोयालोउ असेसु लोकालोकस्वरूपमप्यशेषं दृश्यत इति । अत्र विशेषेण पूर्वसूत्रोक्तमेव व्याख्यानचतुष्टयं ज्ञातव्यं यस्मात्तस्यैव वृद्धमतसंवादरूपत्वादिति भावार्थः ॥ १०० ॥ अतोऽमुमेवार्थ दृष्टान्तदान्ताभ्यां समर्थयति — પરમાત્મપ્રકાશ १०२) अप्पु पयासइ अप्पु परु जिम अंबरि रवि-राउ | जो एत्थु म ति करि एहउ वत्थु सहाउ ॥ १०१ ॥ ૧૨૫ आत्मा प्रकाशयति आत्मानं परं यथा अम्बरे रविरागः । योगिन् अत्र मा भ्रान्ति कुरु एष वस्तुस्वभावः || १०१ || अपयास आत्मा कर्ता प्रकाशयति । कम् । अप्पु परु आत्मानं परं च । यथा कः किं प्रकाशयति । जिमु अंबरि रविराउ यथा येन प्रकारेण अम्बरे रविरागः । जोइय एत्थु म भंति करि एहउ वत्थुसहाउ हे योगिन् अत्र भ्रान्ति मा कार्षीः, एष वस्तुस्वभावः इति । तद्यथा । यथा निर्मेघाकाशे रविरागो रविप्रकाशः स्वं परं च प्रकाशयति तथा वीतरागनिर्विकल्पसमाधिरूपे कारणसमयसारे स्थित्वा मोहमेघपटले विनष्टे सति परमात्मा ( अरे ते व्याण्यानना, वृद्ध आन्यायना भतनी साथै पशु भेज माय छे. ) १००. હવે આ જ અને દૃષ્ટાંત દાર્શ તથી દૃઢ કરે છેઃ ગાથા—૧૦૧ अन्वयार्थ:-[ यथा ] लेवी रीते [ अम्बरे । आाशमां [ रविरागः ] सूर्यना अाश पोताने अने परने प्राशे छे तेवी रीते [ आत्मा ] आत्मा | आत्मानं ] पोताने अने [ परं ] परने प्राशे छे, तो [ योगिन् ] ऐ योगी ! [ अत्र ] मां [ भ्रांति ] ब्रान्ति [ मा कार्षीः ] न ४२ ( २ ) [ एषः वस्तुस्वभावः ] આ જ વસ્તુને સ્વભાવ છે. ભાવા : જેવી રીતે વાદળાં વિનાના ( નિર્મળ ) આકાશમાં સૂર્યના પ્રકાશ પેાતાને અને પરને પ્રકાશે છે તેવી રીતે વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ કારણસમયસારમાં સ્થિત થઈને, માહરૂપી મેઘપટલના નાશ થતાં, પરમાત્મા છદ્મસ્થ-અવસ્થામાં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ યોગીન્દુદેવવિરચિત [ हो। १०२ छद्मस्थावस्थायां वीतरागभेदभावनाज्ञानेन स्वं परं च प्रकाशयतीत्येष पश्चादहदवस्थारूपकार्यसमयसाररूपेण परिणम्य केवलज्ञानेन स्वं परं च प्रकाशयतीत्येष आत्मवस्तुस्वभावः संदेहो नास्तिति । अत्र योऽसौ केवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिरूपः कार्यसमयसारः स एवोपादेय इत्यभिप्रायः ॥ १०१ ॥ अथास्मिन्नेवार्थे पुनरपि व्यक्त्यर्थं दृष्टान्तमाह१०३) तारायणु जलि विबियउ णिम्मलि दीसइ जेम । अप्पए णिम्मलि बिबियउ लोयोलोउ वि तेम ॥ १०२॥ तारागणः जले बिम्बित: निर्मले दृश्यते यथा । आत्मनि निर्मले बिम्बितं लोकालोकमपि तथा ॥ १०२ ।। तारायणु जलि बिंबियउ तारागणो जले विम्बितः प्रतिफलतः । कथंभूते जले । णिम्मलि दीसइ जेम निर्मले दृश्यते यथा । दार्टान्तमाह । अप्पइ णिम्मलि बिंबियउ लोयालोउ वि तेम आत्मनि निर्मले मिथ्यात्वरागादिविकल्पजालरहिते 'बिम्बितं लोकालोकमपि तथा दृश्यत इति । अत्र विशेषव्याख्यानं यदेव पूर्वदृष्टान्तसूत्रे व्याख्यानमत्रापि तदेव ज्ञातव्यम् । વીતરાગ ભેદભાવનારૂપ જ્ઞાનવડે સ્વ અને પરને પ્રકાશે છે, પછી અહ“ત-અવસ્થારૂપ કાર્ય સમયસારરૂપે પરિણમીને કેવલજ્ઞાનથી સ્વ અને પરને પ્રકાશે છે. એ આત્મવસ્તુનો સ્વભાવ છે એમાં સંદેહ નથી. અહીં કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયની વ્યક્તિરૂપ જે કાર્યસમયસાર છે તે જ ઉપાદેય છે એવો અભિપ્રાય છે. ૧૦૧ હવે ફરી આ જ અર્થને સ્પષ્ટ કરવા માટે દૃષ્ટાંત કહે છે – ગાથા-૧૦૨ म-क्याथ:-[ यथा ] 24 शते [ तारागणः ] तारामान। समूड [ निर्मले जले ] निर्भ reci [ बिम्बितः | प्रतिमिमित धन [ दृश्यते ] हेपाय छ [ तथा ] तेवी शत [ निर्मले आत्मनि । भियावह विsetथा२डित निर्माण सामामा [ लोकालोकं अपि ] स ५५ प्रतिनिमित धन. ४ाय छे.. ભાવાર્થ –અહીં પૂર્વદષ્ટાંતસૂત્રમાં જે વિશેષ વ્યાખ્યાન કહ્યું હતું તે જ વ્યાખ્યાન અહીં પણ જાણવું કારણ કે આ સૂત્ર પણ તે દાંતના દઢ કરવા १. पाठान्तर:-बिम्बितं बिम्बित प्रतिबिंबितं Page #138 -------------------------------------------------------------------------- ________________ -हो। १०३] પરમાત્મપ્રકાશ ૧૨૭ कस्मात् । अयमपि तस्य दृष्टान्तस्य दृढीकरणार्थमिति सूत्रतात्पर्यार्थः ॥ १०२ ॥ अथात्मा परश्च येनात्मना ज्ञानेन ज्ञायते तमात्मानं स्वसंवेदनज्ञानबलेन जानीहीति कथयति१०४) अप्पु वि पर वि वियाणइ जे अप्पे मुणिएण । सो णिय-अप्पा जाणि तुहुँ जोइय णाण-बलेण ॥ १०३ ॥ आत्मापि परः अपि विज्ञायते येन आत्मना विज्ञातेन । तं निजात्मानं जानीहि त्वं योगिन् ज्ञानबलेन ॥ १०३ : अप्पु वि परु वि वियाणियइ जे अप्पे मुणिएण आत्मापि परोऽपि विज्ञायते येन आत्मना विज्ञातेन सो णिय अप्पा जाणि तुहुं तं निजात्मानं जानीहि त्वम् । जोइय णाणवलेण हे योगिन् , केन कृत्वा जानीहि । ज्ञानबलेनेति । अयमत्रार्थः । वीतरागसदानन्दैकस्वभावेन येनात्मना ज्ञातेन स्वात्मा परोऽपि ज्ञायते तमात्मानं वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानभावनासमुत्पन्नपरमानन्दसुखरसास्वादेन जानीहि तन्मयो भूत्वा सम्यगनुभवेति भावार्थः ।। १०३ ॥ अतः कारणात् ज्ञानं पृच्छति અર્થે છે એવો સૂત્રને તાત્પર્યાર્થ છે. ૧૦૨ હવે જે આત્માને જાણતાં સ્વ અને પ૨ જણાય છે તે આત્માને તું સ્વસંવેદનરૂપ જ્ઞાનના બલ વડે જાણ એમ કહે છે – ગાથા૧૦૩ स-या:-[ येन आत्मना विज्ञातेन ] 2 मामाने deai, [ आत्मा अपि परः अपि ] स्व भने ५२ [ विज्ञाते | ४९य छ [ तं निजात्मानं ] ते नि मात्माने [ योगिन् ] है ये ! [ त्वं ] तुं [ ज्ञानबलेन ] ज्ञानना ५८ 43 [ जानीहि ] omeg. ભાવાર્થ –વીતરાગ સદાનંદજ જેને એક સ્વભાવ છે એવા જે આત્માને જાણતાં, સ્વાત્મા અને પર પણ જણાય છે તે આત્માને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાનની ભાવનાથી ઉત્પન્ન પરમાનંદરૂપ સુખરસનો આસ્વાદ વડે તું જાણતન્મય થઈને सभ्य मनुभव. १०3. એ કારણે પ્રભાકરભટ્ટ (મહાવિનયથી ) જ્ઞાનનું સ્વરૂપ પૂછે છે – Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ યેગીન્દુદેવવિરચિત [हो। १०४१०५) णोणु पयासहि परमु महु कि अण्णे बहुएण । जेण णियप्पा जाणियइ सामिय एक-खणेण ॥ १०४ ॥ ज्ञान प्रकाशय परमं मम किं अन्येन बहुना । येन निजात्मा ज्ञायते स्वामिन् एकक्षणेन ॥ १०४ ॥ णाणु पयासहि परमु महु ज्ञानं प्रकाशय परमं मम। किं अण्णे बहुएण किमन्येन ज्ञानरहितेन बहुना। जेण णियप्पा जाणियई येन ज्ञानेन निजात्मा ज्ञायते, सामिय एक्कखणेण हे स्वामिन् नियतकालेनैकक्षणेनेति । तथाहि । प्रभाकरभट्टः पृच्छति । किं पृच्छति । हे भगवन् येन वीतरागस्वसंवेदनज्ञानेन क्षणमात्रेणैव शुद्धबुद्धकस्वभावो निजात्मा ज्ञायते तदेव ज्ञानं कथय किमन्येन रागादिप्रवर्धकेन विकल्पजालेनेति । अत्र येनैव ज्ञानेन मिथ्यात्वरागादि विकल्परहितेन निजशुद्धात्मसंवित्तिरूपेणान्तर्मुहूर्तेनैव परमात्मस्वरूपं ज्ञायते तदेवोपादेयमिति तात्पर्यार्थः ॥ १०४ ॥ अत उर्ध्व सूत्रचतुष्टयेन ज्ञानस्वरूपं प्रकाशयति१०६) अप्पा णाणु मुणेहि तुहुँ जो जोणइ अप्पाणु । जीव-पएसहिं तित्तिडउ णाणे गयण-पवाणु ॥१०५|| ગાથા-૧૦૪ साथ:-[ स्वामिन ] स्वामी ! [ येन ] 2 शान 43 | एक क्षणेन ] नियत सभा-क्षपा२मi, [ निजात्मा ] नि यात्म [ ज्ञायते । य छ [ परमं ज्ञानं ] ते ५२म ज्ञान [ मम ] भने [प्रकाशय ] प्राशी, [ अन्ये बहुना किं ] ज्ञान सिवायना અન્ય અનેક વિકલ્પ જાલેથી મને શું પ્રયોજન છે? ભાવાર્થ -પ્રભાકરભટ્ટ શ્રીગીન્દ્રદેવને પૂછે છે કે હે ભગવાન ! વીતરાગસ્વસંવેદનરૂપ જ્ઞાનથી ક્ષણમાત્રમાંજ શુદ્ધ, બુદ્ધ જેને એક સ્વભાવ છે એ નિજ આત્મા જણાય છે તે જ જ્ઞાનને ઉપદેશ કરે, અન્ય રાગાદિવર્ધક વિકલ્પજાલથી શું પ્રયોજન છે? અહીં મિથ્યાત્વરાગાદિવિકલ્પથી રહિત, નિજશુદ્ધ આત્માની સંવિત્તિરૂપ જે જ્ઞાન વડે પરમાત્માનું સ્વરૂપ જણાય છે તે જ જ્ઞાન ઉપાદેય છે એવો તાત્પર્યાર્થ છે. ૧૦૪. Page #140 -------------------------------------------------------------------------- ________________ -हो। १०५] પરમાત્મપ્રકાશ ૧૨૯ आत्मानं ज्ञानं मन्यस्व त्वं यः जानाति आत्मानम् । जीवप्रदेशः तावन्मात्र ज्ञानेन गगनप्रमाणम् ।। १०५ ।। ____ अप्पा णाणु मुणेहि तुहुं प्रभाकरभट्ट आत्मानं ज्ञानं मन्यस्व त्वम् । यः किं करोति । जो जाणइ अप्पाणु यः कर्ता जानाति । कम् । आत्मानम् । किविशिष्टम् । जीवपएसहिं तित्तिडउ जीवप्रदेशैस्तावन्मानं लोकमात्रप्रदेशम् । अथवा पाठान्तरम् । 'जीवपएसहिं देहसमु' तस्यार्थों निश्चयेन लोकमात्रप्रदेशोऽपि व्यवहारेणैव संहारविस्तारधर्मत्वादेहमात्रः । पुनरपि कथंभूतम् आत्मानं णाणे गयणपवाणु ज्ञानेन कृत्वा व्यवहारेण गगनमानं जानीहीति । तद्यथा । निश्चयनयेन मतिश्रुतावधिमनःपर्ययकेवलज्ञानपञ्चकादभिन्नं व्यवहारेण ज्ञानापेक्षया रूपावलोकनविषये दृष्टिवल्लोकालोकव्यापकं निश्चयेन लोकमात्रासंख्येयप्रदेशमपि व्यवहारेण स्वदेहमानं तमित्थंभूतमात्मानम् आहारभयमेथुनपरिग्रहसंज्ञास्वरूपप्रभृतिसमस्तविकल्पकलोलजालं त्यक्त्वा जानाति यः स पुरुष ज्ञानादभिन्नत्वाज् ज्ञानं भण्यत इति । अत्रायमेव निश्चयनयेन पञ्चज्ञानादभिन्नमात्मानं जानात्यसौ ત્યાર પછી ચાર ગાથા સૂત્રથી શ્રી ગુરુ જ્ઞાનનું સ્વરૂપ પ્રકાશે છે. आथा-1०५ सन्यया:-श्री. शुरु छ प्रमा४२ मट्ट! [त्वं] तु [ आत्मानं ] मात्माने [ ज्ञानं मन्यस्व ] ज्ञान -[ यः ] 2 [ आत्मानं ] यात्माने [ जीवप्रदेशः तावन्मात्रं ] पोताना प्रशानी अपेक्षा तटसो १ मात्र २मर्थात् सोना प्रदेश २८। Mond छ, अथ। ५।-त२ प्रमाणे 'जीव पएसहिं देहसमु' 2 सामान નિશ્ચયનયથી આત્માના પ્રદેશો લોકના પ્રદેશો જેટલા છે તે પણ વ્યવહારનયથી સંકેચविस्तार! धर्म वाथी प्रभा छ भने [ ज्ञानेन गगनप्रमाणं ] व्य१६२नयथा शाननी अपेक्षा माशप्रभाए | जानाति ] MY छ. माथ:-निश्चयनयथा ( ! ) भतिज्ञान, श्रुतज्ञान, भवधिज्ञान, मन:५-यજ્ઞાન, કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનથી અભિન્ન છે અને જેવી રીતે આંખ રૂ૫ દેખવાના વિષયમાં એક પ્રકારે (વ્યવહારનયથી) વ્યાપક કહેવાય છે તેવી રીતે, વ્યવહારનયથી જ્ઞાનની અપેક્ષાએ લોકાલેક વ્યાપક છે, નિશ્ચયથી લેક જેટલે અસંખ્યાત પ્રદેશ છે, વ્યવહારથી સ્વદેહપ્રમાણ છે–આવા આત્માને આહાર–ભય–મથુનપરિગ્રહસંજ્ઞા સ્વરૂપથી માંડીને સમસ્ત વિકલ્પજાલનો ત્યાગ કરીને જે જાણે છે તે પુરુષ જ જ્ઞાનથી અભિન્ન હોવાથી જ્ઞાન वाय . १७ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ યેગીન્દ્રદેવવિરચિત [ घोडा १०६ ध्याता तमेवोपादेयं जानीहीति भावार्थः । तथा चोक्तम् -" आमिणिबोहिय सुदोधिमणकेवल च तं होदि एगमेव पदं । सो एसो परमट्ठो जं लहिंदुं णिव्वुदि गादि ॥" ॥ १०५ ॥ १०७) अप्पहँ जे वि विभिण्ण वढ ते वि हवंति ण णाणु । ते तुहु तिणि वि परिहरिवि णियमि अप्पु वियाणु ॥१०६॥ आत्मनः ये अपि विभिन्नाः वत्स तेऽपि भवन्ति न ज्ञानम् । तान् त्वं त्रीण्यपि परिहृत्य नियमेन आत्मानं विजानीहि ।। १०६ ॥ अप्पहँ जे वि विभिण्ण वढ आत्मनः सकाशाद्यपि भिन्नाः वत्स ते वि हवंति ण णाणु तेऽपि भवन्ति न ज्ञानं, तेन कारणेन तुहुँ तिण्णि वि परिहरिवि तान् कर्मतापन्नान् तत्र हे प्रभाकरभट्ट त्रीण्यपि परिहृत्य । पश्चाकि कुरु । णियमि अप्पु वियाणु निश्चयेनात्मानं विजानीहीति । तद्यथा। सकलविशदैकज्ञानस्वरूपात् परमात्मपदार्थात् निश्चयनयेन भिन्नान् त्रीण्यपि धर्मार्थ ગાથા૧૦૬ અહીં નિશ્ચયનયથી આ જ પાંચ જ્ઞાનથી અભિન્ન આત્માને જે ધ્યાતા જાણે છે તેને જ ઉપાદેય જણે, એવો ભાવાર્થ છે. (શ્રી સમયસાર ગાથા ૨૦૪માં) કહ્યું પણ છે કે " आभिणिबोहिय सुदोधिमणकेवलं च तं होदि एकमेव पदं । सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदि जादि ॥ अर्थ:-भतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान, मनःपर्य यज्ञान भने उसज्ञानતે એક જ પદ (કારણકે જ્ઞાનના સર્વ ભેદ જ્ઞાન જ છે; તે આ પરમાર્થ છે (શુદ્ધનયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે- ) કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત थाय छे.) १०५ सन्या :-[वत्स ] ७ (शष्य ! [ ये अपि ] ॥ [ आत्मनः विभिन्नाः | मात्माथी नुहा छ [ ते अपि] ते ५४ [ ज्ञानं ] ज्ञान | न भवन्ति ] नथी. तेथी के प्रभा४२ भट्ट ! [ त्वं ] तु [ तान् त्रीणि अपि ] धर्म म मने म कसे वायने (मे त्राशय पुरुषार्थ ने ) [परिहृत्य ] छोटीन [नियमेन ] निश्चयथा [ आत्मानं ] मामाने [विजा. नीहि ] M. माथ:-निश्चयनयथा स४स-विश४-२४-शान२१३५ ५२माथ-पथ थी भिन्न એવા ધર્મ અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થને છોડીને વીતરાગ સ્વસંવેદન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્માની અનુભૂતિરૂપ જ્ઞાનમાં સ્થિત થઈને આત્માને જાણ, ૧૦૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ -हो। १०७] પરમાત્મપ્રકાશ ૧૩૧ कामान् त्यक्त्वा वीतरागस्वसंवेदनलक्षणे शुद्धात्मानुभूतिज्ञाने स्थित्वात्मानं जानीहीति भावार्थः ॥ १०६ ॥ १०८) अप्पा णाणहँ गम्मु पर णाणु वियाणइ जेण । तिण्णि वि मिल्लिवि जाणि तुहुँ अप्पाणाणे तेण ॥१०७॥ आत्मा ज्ञानस्य गम्यः परः ज्ञानं विजानाति येन । त्रीण्यपि मुक्त्वा जानीहि त्वं आत्मानं ज्ञानेन तेन ॥ १०७ ।। अप्पा णाणहं गम्मु पर आत्मा ज्ञानस्य गम्यो विषयः परः । कोऽर्थः । नियमेन । कस्मात् । णाणु वियाणइ जेण ज्ञानं कर्तृ विजानात्यात्मानं येन कारणेन अतः कारणात् तिणि वि मिल्लिवि जाणि तुहं त्रीण्यपि मुक्त्वा जानीहि त्वं हे प्रभाकरभट्ट, अप्पा णाणे तेण । कं जानीहि । आत्मानम् । केन । ज्ञानेन तेन कारणेनेति । तथाहि । निजशुद्धात्मा ज्ञानस्यैव गम्यः । कस्मादिति चेत् । मतिज्ञानादिकपञ्चविकल्परहितं यत्परमपदं परमात्मशब्दवाच्यं હવે આત્માનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા–૧૦૭ मन्वयार्थ:-[ आत्मा ] मात्मा [ परः ] नियमयी [ ज्ञानस्य गम्यः ] ज्ञानने गोयर छ. ( ज्ञान विषय छ ). [ येन ] ४२ [ ज्ञानं ] ज्ञान ४ [ विजानाति ] सामान on छ. [ तेन ] तेथी के प्रभा४२म ! [ त्वं ] तु । श्रीणि अपि मुक्त्वा ] धर्म, अर्थ मने म कसे वायने छोडीन [ज्ञानेन ] ज्ञान 43 [ आत्मानं | मामाने [ विजानीहि ] on]. ભાવાર્થ –નિજ શુદ્ધાત્મા જ્ઞાનને જ ગમ્ય છે, કારણ કે મતિજ્ઞાનાદિ પાંચ ભેદ રહિત “પરમાત્મ” શબ્દથી વાચ્ય જે પરમપદ સાક્ષાત્ મોક્ષનું કારણ છે, તદ્રુપ જે પરમાત્મા છે તે આત્માને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાનગુણ વિના દુર્ધર અનુષ્ઠાન કરવા છતાં પણ ઘણું પુરુ પામતા નથી. શ્રી સમયસાર (गाथा २०५ ) मा ४यु ५५ छ । “णाणगुणेहिं विहीणा एवं तु पदं बहुवि ण लहंति । तं गिण्ह णियद मेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥ (मथ:--ज्ञानगुथ्था २डित घणाय । (घ! પ્રકારનાં કર્મ કરવા છતાં, આ જ્ઞાનસ્વરૂપ પદને પામતા નથી, માટે હે ભવ્ય ! જે તું કર્મથી સર્વથા મુક્ત થવા ઈચ્છતો હા આ નિયત એવા આને (જ્ઞાનને ) अ५ ४२.) Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ યોગીન્દુ દેવવિરચિત [ हाडा १०८ - साक्षान्मोक्षकारणं तद्रूपो योऽसौ परमात्मा तमात्मानं वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानगुणेन विना दुर्धरानुष्ठानं कुर्वाणाअपि बहवोऽपि न लभन्ते यतः कारणात् । तथा चोक्तं समयसारे-" णाणगुणेहिं विहीणा एदं तु पदं बहू वि ण लहंति । तं गिण्ह णियदमेदं जइ इच्छसि दुक्खपरिमोक्वं ॥" । अत्र धर्मार्थकामादिसर्वपरद्रव्येच्छां योऽसौ मुश्चति स्वशुद्धात्मसुखामृते तृप्तो भवति स एव नि:परिग्रहो भण्यते स एवात्मानं जानातीति भावार्थः । उक्तं च"अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णिच्छदे धम्मं । अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि ॥" ॥ १०७ ॥ अथ१०९) णाणिय णाणिउ णाणिएण णाणिउँ जा ण मुणेहि । ता अण्णाणिं णाणमउँ कि पर बंभु लहेहि ॥ १०८॥ ज्ञानिन् ज्ञानी ज्ञानिना ज्ञानिनं यावत न मन्यस्व । तावद् अज्ञानेन ज्ञानमयं किं परं ब्रह्म लभसे ॥ १०८ ।। णाणिय हे ज्ञानिन् णाणिउ ज्ञानी निजात्मा णाणिएण ज्ञानिना અહીં ધર્મ, અર્થ, કામાદિ સર્વ પદ્રવ્યની ઈચ્છાને જે છોડે છે અને સ્વશુદ્ધાત્મસુખામૃતમાં તૃપ્ત થાય છે તે જ નિ:પરિગ્રહી કહેવામાં આવે છે, તે જ પોતાના આત્માને ond छ, मेवे। मापाथ छे. (श्री. समयसा२ ॥१॥ २१०मा) प्रयु ५५५ छ -“अपरिग्गहो अणिच्छो भणिदो णाणि य णिच्छदे धम्मं । अपरिग्गहो दु धम्मम्स जाणगो तेण सो होदि ॥ (अर्थ:--मनि२७४ने अपरियडी यो छ भने ज्ञानी धने ( १९यने ) २छते नथी, तथा ते धर्मनि। परियाडी नथी, (धर्मनी) शाय४ ४ . ) १०७. હવે જ્ઞાનથી જ પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે એમ કહે છે ગાથા–૧૦૮ मन्या :-[ ज्ञानिन् ] ॐ ज्ञानी! [ ज्ञानी ] शान-१३५ नि !! [ ज्ञानिना ] ४२४भूत नि. २ मा 43 [ ज्ञानिनं ] ज्ञान-१३५ मेव। मामाने [ यावत् न जानासि ] न्यi सुधी ते नथी [ तावत् ] त्यो सुधा [ अज्ञानेन] अज्ञान 43 मिथ्या १२॥२॥हि वि४८५०६१3 [ ज्ञानमयं ] शानभय [ परं ब्रह्म ] cष्ट ब्रह्मस्वमापने [किं लभसे ] शु पाभी श १ ४ी ५ न पाभी श. ભાવાર્થ-જ્યાં સુધી કર્તારૂપ આત્મા કર્મરૂપ આત્માને, કરણરૂપ આત્માવડે, આત્માને માટે, આત્માથી, આત્મામાં સ્થિત થઈને સમસ્ત રાગાદિ વિકલ્પજાલને છોડીને Page #144 -------------------------------------------------------------------------- ________________ -हो। १०८] પરમાત્મપ્રકાશ १33 निजात्मना करणभूतेन । कथंभूतो निजात्मा । णाणिउ ज्ञानी ज्ञानलक्षणः तमित्थंभूतमात्मानं जा ण मुणेहि यावत्कालं न जानासि ता अण्णाणिं णाणमउं तावत्कालमज्ञानेन मिथ्यात्वरागादिविकल्पजालेन ज्ञानमयम् । किं पर बंभु लहेहि कि परमुत्कृष्टं ब्रह्मस्वभावं लभसे किं तु नैवेति । तद्यथा । यावत्कालमात्मा कर्ता आत्मानं कर्मतापन्नम् आत्मना करणभूतेन आत्मने निमितं आत्मनः सकाशात् आत्मनि स्थितं समस्तरागादिविकल्पजालं मुक्त्वा न जानासि तावत्कालं परमब्रह्मशब्दवाच्यं निर्दोषिपरमात्मानं किं लभसे नैवेति भावार्थः ॥ १०८ ॥ इति सूत्रचतुष्टयेनान्तरस्थले ज्ञानव्याख्यानं गतम् । ___अथानन्तरं सूत्रचतुष्टयेनान्तरस्थले परलोकशब्दव्युत्पत्त्या परलोकशब्दवाच्यं परमात्मानं कथयति११०) जोइज्जइ ति बंभु परु जाणिज्जइ ति सोइ । वंभु मुणेविणु जेण लहु गम्मिज्जइ परलोइ ॥ १०९॥ दृश्यते तेन ब्रह्मा परः ज्ञायते तेन स एव । ब्रह्म मत्वा येन लघु गम्यते परलोके ।। १०१ ।। જાણતા નથી ત્યાં સુધી “પરબ્રહ્મ” શબ્દથી વાચ્ય એવા નિર્દોષ પરમાત્માને શું પામી श? न पाभी श. १०८. એ રીતે પ્રથમ મહાસ્થલમાં ચાર દોહક સૂત્રોથી અન્ડરસ્થલમાં જ્ઞાનનું વ્યાખ્યાન સમાપ્ત થયું. ત્યાર પછી અન્ડરસ્થલમાં ચાર ગાથા સૂત્રોથી પરલેક શબ્દની વ્યુત્પત્તિ અનુસાર પરલોક શબ્દથી વાય પરમાત્માનું કથન કરે છે – ગાથા–૧૦૯ मन्वयाथ:-[ येन ] 2 ४२ मथवा पुरुष 43 [ब्रह्म मत्वा ] ब्रह्म શબ્દથી વાગ્યે નિર્દોષ પરમાત્માને જાણીને તે જ બ્રહ્મસ્વરૂપના જાણનાર પુરુષ વડે Aथा ते ॥ ४॥२ [ परलोके ] ' ५२।४' २०४थी पथ्य सेवा ५२मात्मतत्वमा [ लघु | N५ (शुद्ध मामा ) [ गम्यते ] प्राप्त थाय छ [ तेन ] ते पुरुष 43 Aथवा ते ४ ४२ [ परः ] उत्कृष्ट [ ब्रह्मा ] ' ब्रह्म' Av४थी वाथ्य सेवा शुद्ध मात्मा [ दृश्यते ) हेपाय छ 424! 'पर' मेवा ५४न। प्रमाणे 'ब्रह्म २७४थी વાચ્ચ એવો શુદ્ધ આત્મા નિયમથી દેખાય છે, માત્ર દેખાય છે એટલું જ નહિ ५५ [ सेन ] ते पुरुष 43 अथवा ते ४ ४२ [ सः एव ] ते ४ शुद्ध मामा Page #145 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્દ્વન્દેવવિરચિત [ डाडा ११० - जोइज दृश्यते तिं तेन पुरुषेण तेन कारणेन वा । कोऽसौ दृश्यते । बंधु परु ब्रह्मशब्दवाच्यः शुद्धात्मा । कथंभूतः । परः उत्कृष्टः । अथवा पर इति पाठे नियमेन । न केवलं दृश्यते जाणिजः ज्ञायते तेन पुरुषेण तेन कारणेन वा सोइ स एव शुद्धात्मा । केन कारणेन । बंभु मुणेविणु जेण लहु येन पुरुषेण येन कारणेन वा ब्रह्मशब्दवाच्य निर्दोषिपरमात्मानं मत्वा ज्ञात्वा पश्चात् गम्मिज्जइ परलोइ तेनैव पूर्वोक्तेन ब्रह्मस्वरुपपरिज्ञानपुरुषेण तेनैव कारणेन व गम्यते । क्व । परलोके परलोकशब्दवाच्ये परमात्मतत्वे । किं च । योऽसौ शुद्ध निश्चयनयेन शक्तिरूपेण केवलज्ञानदर्शनस्वभावः परमात्मा स सर्वेषां सूक्ष्मैकेन्द्रियादिजीवानां शरीरे पृथक् पृथग्रूपेण तिष्ठति स एव परमब्रह्मा स एव परमविष्णुः स एव परमशिवः इति, व्यक्तिरूपेण पुनर्भगवान नैव मुक्तिगत सिद्धात्मा वा परमब्रह्मा विष्णुः शिवो वा भण्यते । तेन नान्यः कोऽपि परिकल्पितः जगद्वयापी तथैवेको परमब्रह्मा विष्णुः शिवो वास्तीति । अयमत्रार्थः । यत्रासौ मुक्तात्मा लोकाग्रे तिष्ठति स एव ब्रह्मलोकः स एव विष्णुलोकः स एव शिवलोको नान्यः कोऽपीति भावार्थः ॥ १०९ ॥ अथ - ૧૩૪ १११) मुणि वर - विंदहँ हरि-हरहं जो मणि णिवसर देउ परहँ जि परतरु णाणमउ सो वुच्चर पर लोउ ॥११०॥ मुनिवरवृन्दानां हरिहराणां यः मनसि निवसति देवः । परस्माद् अपि परतरः ज्ञानमयः स उच्यते परलोकः ॥ ११० ॥ [ ज्ञायते ] भषाय छे. ભાવાર્થ:—શુદ્ધનિશ્ચયનયથી શક્તિરૂપે કેવલજ્ઞાનદનસ્વભાવવાળા જે પરમાત્મા છે તે, સર્વ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવાના શરીરમાં પૃથક્ પૃથરૂપે રહે છે તે જ પરમબ્રહ્મા છે તે જ પરમ વિષ્ણુ છે અને તે જ પરમિશવ છે, અને વ્યક્તિરૂપે ભગવાન અહુત જ અથવા મુક્તિગત સિદ્ધાત્મા જ પરમબ્રહ્મા છે, વિષ્ણુ છે, શિવ છે, તેનાથી બીજો કાઈ કલ્પિત જગદ્રવ્યાપી તેમ જ એક પરબ્રહ્મ, વિષ્ણુ, શિવ નથી. અગ્રભાગમાં બિરાજે છે તે छे, जीले अर्थ पशु नहि, અહીં આ અર્થ છે કે મુક્તાત્મા જે લેાકના ४ ब्रह्मसोङ छे, ते विष्णुसोउ छे, ते ४ शिवसोउ એવા ભાવાર્થ છે. ૧૦૯ હવે પરમાત્મા પરલેાક છે એમ કહે છે: Page #146 -------------------------------------------------------------------------- ________________ —छोडा १११] मुणिवरविंदहं हरिहरहं मुनिवरवृन्दानां हरिहराणां च जो मणि णिवसड़ देउ योऽसौ मनसि निवसति देवः आराध्यः । पुनरपि किंविशिष्टः । परहं जि परतरु णाणमउ परस्मादुत्कृष्टादपि अथवा परहं जि बहुवचनं परेभ्योऽपि सकाशादतिशदेन परः परतरः । पुनरपि कथंभूतः । ज्ञानमयः केवलज्ञानेन निर्वृत्तः सो बुच्चइ परलोउ स एवंगुणविशिष्टः शुद्धात्मा परलोक इत्युच्यते इति । पर उत्कृष्टो वीतरागचिदानन्दैकस्वभाव आत्मा तस्य लोकोऽवलोकनं निर्विकल्पसमाधौ वानुभवनमिति परलोकशब्दस्यार्थः, अथवा लोक्यन्ते दृश्यन्ते जीवा - दिपदार्था यस्मिन् परमात्मस्वरूपे यस्य केवलज्ञानेन वा स भवति लोक: परश्चासौ लोकश्च परलोकः व्यवहारेण पुनः स्वर्गापवर्गलक्षणः परलोको भण्यते । अत्र योऽसौ परलोकशब्दवाच्यः परमात्मा स एवोपादेय इति तात्पर्यार्थः ॥ ११० ॥ अथ – પરમાત્મપ્રકાશ ११२) सो पर बुच्चइ लोउ परु जसु मइ तित्थु वसे । गइ जीवह जि णियमे ँ जेण हवेइ ॥ १११ ॥ v म त ગાથા—૧૧૦ अन्वयार्थ:-[ य देवः ] ने माराध्य सेवा आत्मदेव [ मुनिवर वृन्दानां ] मुनिवरोना अने [हरिहराणां ] हुरि भने हुरना (इन्द्र भने वासुदेवना ) [ मनसि ] वित्तभां [ निवसति ] वसे छे, [ परस्मात् अपि परः ] उद्धृष्टथी पशु उत्ष्ट छे अथवा 'परहं जि ' महुवयन होतां उष्ट आत्मा रतां यडियाता छे, [ ज्ञानमयः ] ज्ञानथी श्यायेसा छे [ सः ] ते–सेवा गुणुश्री विशिष्ट शुद्धात्मा - [ परलोकः ] परखे | [ उच्यते ] अडेवाय छे. ૧૩૫ ભાવા:પર અર્થાત્ ઉત્કૃષ્ટ વીતરાગ ચિદાનંદ જેના એક સ્વભાવ છે એવા આત્મા તેને લોક અર્થાત્ તેનુ અવલોકન અથવા નિર્વિકલ્પ સમાધિમાં તેનુ' અનુભવન એવા ‘ પરલેાક ’ શબ્દના અર્થ છે, અથવા જે પરમાત્મસ્વરૂપમાં અથવા જેના કેવલજ્ઞાનથી જીવાદિ પદાર્થો દેખાય છે—–જણાય છે તે લેાક છે પરમ લેાક ( પરમાત્મા ) પરલેાક છે, અને વ્યવહારનયથી સ્વર્ગ મેાક્ષને પરલેાક કહ્યો છે. અહીં પરલેાક ’ શબ્દથી વાચ્ય એવા જે પરમાત્મા છે તે જ ઉપાદેય છે એવા तात्पर्यार्थ छे. ११०. હવે જેનુ મન નિજ આત્મામાં વસે છે તે જ્ઞાની જીવ પરલોક છે એમ उडे छे:-- 6 Page #147 -------------------------------------------------------------------------- ________________ १३६ યેગીન્દુદેવવિરચિત [ हो। १११ सः परः उच्यते लोकः परः यस्य मतिः तत्र वसति । यत्र मतिः तत्र गति: जीवस्य एव नियमेन येन भवति । १११ ।। सो पर वुच्चइ लोउ परु स परः नियमेनोच्यते लोको जनः । कथंभूतो भण्यते । पर उत्कृष्टः । स कः । जसु मइ तित्थु वसेइ यस्य भव्यजनस्य मतिर्मनश्चित्तं तत्र निजपरमात्मस्वरूपे वसति विषयकषायविकल्पजालत्यागेन स्वसंवेदनसंवित्तिस्वरूपेण स्थिरीभवतीति । यस्य परमात्मतत्त्वे मतिस्तिष्ठति स कस्मात्परो भवतीति चेत् जहिं मइ तहिं जीवहं जि णियमें जेण हवेइ येन कारणेन यत्र स्वशुद्धात्मस्वरूपे मतिस्तत्रैव गति :। कस्यैव । जीव-जीवस्यैव अथवा बहुवचनपक्षे जीवानामेव निश्चयेन भवतीति । अयमत्र भावार्थः । यद्यातरौद्राधीनतया स्वशुद्धात्मभावनाच्युतो भूत्वा परभावेन परिणमति तदा दीर्घसंसारी भवति, यदि पुननिश्चयरत्नत्रयात्मके परमात्मतत्त्वे भावनां करोति तर्हि निर्वाणं प्राप्नोति इति ज्ञात्वा सर्वरागादिविकल्पत्यागेन तत्रैव भावनां कर्तव्येति ॥ १११ ॥ अथ ગાથા-૧૧૧ मन्या :- [यस्य मतिः ] 2 भव्य पनी भति [ तत्र ] नि०५२मात्मस्व३५i [ वसति ] से छे | सः ] तेने [ परः ] नियमथा [ परः लोकः उच्यते ] ५२।४-उत्तमन-वाय छे. [ येन ] २५ [ यत्र ] न्यi [ जीवस्य एव ] वनी [ मतिः ] भति आय छ | तत्र | त्यin | गतिः ] गति [ नियमेन ] निश्चयथा [ भवति ] थाय छे. ભાવાર્થ-જે ભવ્ય જીવની મતિ–મન-ચિત્ત નિજપરમાત્મ-સ્વરૂપમાં વસે છે અર્થાત્ વિષયકષાય વિકલ્પજાલના ત્યાગથી સ્વસંવેદનસંવિત્તિસ્વરૂપ વડે જેની મતિ સ્થિર થઈ છે તેને નિયમથી પરલોક-ઉત્કૃષ્ટ જન–કહેવામાં આવે છે. કારણ કે જે સ્વશુદ્ધાત્મસ્વરૂપમાં જીવની અથવા જીવોની મતિ હોય છે ત્યાં ગતિ નિશ્ચયથી થાય છે. અહીં આ ભાવાર્થ છે કે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને આધીન થવાથી સ્વશુદ્ધાત્મભાવનાથી ટ્યુત થઈને પરભાવરૂપે પરિણમે છે તો દીર્ઘ સંસારી થાય છે, અને જે નિશ્ચયરત્નત્રયાત્મક પરમાત્મતત્ત્વમાં ભાવના કરે છે તે તે નિર્વાણ પામે છે, એમ જાણીને સવ રાગાદિ વિક૯પજાલનો ત્યાગ કરીને તેમાં જ (પરમાત્મ-તત્ત્વમાં જ ) ભાવના કરવી જોઈએ. ૧૧૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ -होछ। ११२] પરમાત્મપ્રકાશ ૧૩૭ ११३) जहि मइ तहि गइ जीव तहुँ मरणु वि जेण लहेहि । ते परबंभु मुएवि मइँ मा पर-दव्वि करेहि ॥११२ ॥ यत्र मतिः तत्र गतिः जीव त्वं मरणमपि येन लभसे । तेन परब्रह्म मुक्त्वा मति मा परद्रव्ये कार्षीः ॥ ११२ ।। जहिं मइ तहिं गइ जीव तुहुं मरणु वि जेण लहेहि यत्र मतिस्तत्र गतिः । हे जीव त्वं मरणेन कृत्वा येन कारणेन लभसे ते परवंभु मुएवि मई मा परदवि करेहि तेन कारणेन परब्रह्मशब्दवाच्यं शुद्धद्रव्यार्थिकनयेन टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावं वीतरागसदानन्दैकसुखामृतरसपरिणतं निजशुद्धात्मतत्वं मुक्त्वा मति चित्तं परद्रव्ये देहसंगादिषु मा कार्षी रिति तात्पर्यार्थः ॥ ११२ ॥ एवं सूत्रचतुष्टयेनान्तरस्थले परलोकशब्दव्युत्पत्या परलोकशब्दवाच्यस्य परमात्मनो व्याख्यानंगतम् । __ तदन्तरं किं तत् परद्रव्यमिति प्रश्ने प्रत्युत्तरं ददाति વળી ફરી પણ આ વાતને દઢ કરે છે. ગાથા-૧૧૨ मन्या :-[ यत्र मतिः तत्र गतिः ] न्यो भति छ त्यो गति छ [ येन ] तथा [ जीव ] ! [त्वं ] तु [ मरणं अपि] भशन ५ ते तिन [ लभसे ] पाभीश [ तेन | तेथी तुं [परब्रह्म मुक्त्वा ] ५२प्रझने छन [ परद्रव्यं ] ५२द्रव्यमा | मति मा कार्षीः ] भन न an (थित्तने नने-सुद्धि न प्रवता.) ભાવાર્થ:–તેથી શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી “પરબ્રહ્મ” શબ્દથી વાગ્ય, ટકેલ્કીર્ણ જ્ઞાચક જ જેને એક સ્વભાવ છે એવા, એક (કેવલ) વીતરાગસદાનંદરૂપ સુખામૃતરસરૂપે પરિણમેલા નિજશુદ્ધાત્મતત્વને છોડીને પરદ્રવ્યમાં–દેહસંગાદિમાં ચિત્તને ન જેડ-ન પ્રવર્તાવ. ૧૧૨ એ પ્રમાણે અન્તસ્થલમાં ચાર ગાથાસૂત્રોથી “પરલેક” શબ્દની વ્યુત્પત્તિથી “પરલોક” શબ્દથી વાચ્ય એવા પરમાત્માનું વ્યાખ્યાન સમાપ્ત થયું. હવે પરલોક (પરમાત્મા) માં મન લગાવ, પરદ્રવ્યની મમતા છોડ એમ જે કહેવામાં આવ્યું તેમાં ‘પદ્રવ્ય ” શું છે? એવો શિષ્ય પ્રશ્ન કર્યો, તેનું સમાધાન શ્રી ગુરુ કરે છે – Page #149 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્નુદેવવિરચિત [ होडी ११४ ११४) जं णियदव्वह भिण्णु जडु तं परदिव्वु वियाणि । पुग्गलु धमाधम्मु णहु कालु वि पंचमु जाणि ॥ ११३ ॥ यत् निजद्रव्याद् भिन्नं जडं तत परद्रव्यं जानीहि । पुद्गलः धर्माधर्मः नमः कालं अपि पञ्चमं जानीहि || ११३ || ૧૩૮ जमित्यादि । पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । जं यत् णियदव्वहं निजद्रव्यात् भिण्णु भिन्नं पृथग्भूतं जड जडं तं तत् परदव्वु वियाणि परद्रव्यं जानीहि । तच्च किम् । पुग्गलु धम्माधम्मु णहु पुद्गलधर्माधर्मनभोरूपं कालु वि कालमपि पंचमु जाणि पञ्चमं जानीहीति । अनन्तचतुष्टयस्वरूपान्निजद्रव्याद्वाह्यं भावकर्मद्रव्यकर्मनो कर्मरूपं जीवसंबद्धं शेषं पुद्गलादिपञ्चभेदं यत्सर्वं तद्वेयमिति ॥ ११३ ॥ अथ वीतरागनिर्विकल्पसमाधिरन्तर्मुहूर्तेनापि कर्मजालं दहतीति ध्यानसामर्थ्यं दर्शयति ११५) जड़ णिविस विकु वि करइ परमप्पड़ अणुराउ | अग्ग-कणी जिम कट्ट - गिरि उहइ असेसु वि पाउ ॥ ११४ ॥ यदि निमिषार्धमपि कोऽपि करोति परमात्मनि अनुरागम् | अग्निकणिका यथा काष्ठगिरिं दहति अशेषमपि पापम् ॥ ११४ ॥ ગાથા-૧૧૩ अन्वयार्थ:-[ यत ] 7 [ निजद्रव्यात् ] निनद्रव्यथी - आत्मपदार्थ थी[ भिन्नं | हो जर्ड ] पार्थ छे [ तत् । तेने तु [ एन्द्रव्यं जानीहि ] परद्रव्य भए भने ते परद्रव्य [ पुद्गलः धर्माधर्मः नभः कालं अपि पंचमं जानीहि ] પુદ્ગલદ્રવ્ય, ધદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાલદ્રવ્ય એ પ્રમાણે પાંચ જાણુ. भावार्थ:-अन'तयतुष्टस्व३५ निन्द्रव्यथी माह्य ( लिन्न ), भावर्म, द्रव्यर्भ, અને નાક રૂપ જીવના સંબંધવાળું અને બાકીનું પુદ્ગલાદિ પાંચ ભેદવાળું જે કાંઇ છે તે मधु डेय छे. ११३. હવે વીતરાગ નિર્વિકલ્પ સમાધિ અન્તર્મુહમાં જ કજાલને બાળી નાખે છે એવુ' ધ્યાનનુ' સામર્થ્ય છે એમ દર્શાવે છેઃ—— ગાથા—૧૧૪ अन्वयार्थ :- [ यदि ] ले [ कः अपि ] ६ [ निवार्धम् अपि | अर्धा Page #150 -------------------------------------------------------------------------- ________________ -દોહા ૧૧૫] પરમાત્મપ્રકાશ ૧૩૯ जइ इत्यादि । जइ णिविसद्ध वि यदि निमिषार्धमपि कु वि करइ कोऽपि कश्चित् करोति । किं करोति । परमप्पइ अणुराउ परमात्मन्यनुरागम् । तदा किं करोति । अग्गिकणी जिम कट्टगिरी अग्निकणिका यथा काष्ठगिरिं दहति तथा डहइ असेसु वि पाउ दहत्यशेष पापमिति । तथाहि-ऋद्धिगौरवरसगौरवकवित्ववादित्वगमकत्ववाग्मित्वचतुर्विधशब्दगौरवस्वरूपप्रभृतिसमस्त विकल्पजालत्यागरूपेण महाबातेन प्रज्वलिता निजशुद्धात्मतत्वध्यानाग्निकणिका १स्तोकाग्निकेन्धनराशिमिवान्तर्मुहूर्तेनापि चिरसंचितकर्मराशिं दहतीति । अत्रैवंविधं शुद्धात्मध्यानसामर्थ्यं ज्ञात्वा तदेव निरन्तरं भावनीयमिति भावार्थः ॥ ११४ ॥ अथ हे जीव चिन्ताजालं मुक्त्वा शुद्धात्मस्वरूपं निरन्तरं पश्येति निरूपयति११६) मेल्लिवि सयल अवक्खडी जिय णिचितउ होइ । चित्तु णिवेसहि परमपए देउ णिरंजणु जोइ ॥ ११५॥ નિમિષ માત્ર પણ [vમામનિ અનુરાધ ] પરમાત્મામાં અનુરાગ | ત ] કરે તે તે, જેવી રીતે (મિયfor ] અગ્નિની એક કણી [ કાછબિf | કાષ્ટના પહાડને [ રતિ ] ભસ્મ કરી નાખે છે તેવી રીતે, [ પમ્ મfપ ] સંપૂર્ણ પાપનો નાશ કરી નાખે છે. ભાવાર્થ:-ઋદ્ધિનો ગર્વ, રસને ગર્વ, ( રસાયનનો ગર્વ અર્થાત્ પારા વગેરે ધાતુઓને ભસ્મ કરવાને મદ, અથવા નવ રસ જાણવાનો મદ ) અને કવિકલાનો મદ, વાદમાં જીતવાને મદ, શાસ્ત્રની ટીકા બનાવવાને મદ, શાસ્ત્રનું વ્યાખ્યાન કરવાનો મઢ આ ચાર શબ્દગૌરવ–એ ગર્વાદિસ્વરૂપથી માંડીને સમસ્ત વિકલ્પજાલોના ત્યાગરૂપ પંચડ પવનથી પ્રજ્વલિત નિજ શુદ્ધ આત્મતત્ત્વના ધ્યાનરૂપ અગ્નિકણિકા, જેવી રીતે અગ્નિની નાની કણી ઇન્ધનના પહાડને ભસ્મિભૂત કરી નાખે છે, તેવી રીતે, દીર્ઘકાલથી સંચિત કરેલા ( અનેક ભવમાં સંચિત કરેલા ) કર્મરાશિને અન્તમુહૂર્તમાં ભસ્મ કરી નાખે છે-નષ્ટ કરી દે છે. અહીં આવું શુદ્ધાત્મધ્યાનનું સામર્થ્ય જાણીને તે જ નિરંતર ભાવવાયેગ્ય છે. એવો ભાવાર્થ છે. ૧૧૪. હવે હે જીવ ! ચિતાજાળને ત્યાગ કરીને શુદ્ધાત્મસ્વરૂપને તું નિરંતર દેખ એમ કહે છે – ૧ પાઠાન્તર:-રતifજ્ઞ=સ્તક્રિક્રિાનિ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ચેાગીન્નુદેવવિરચિત मुक्त्वा सकलां चिन्तां जीव निश्चिन्तः भूत्वा । चित्तं निवेशय परमपदे देवं निरञ्जनं पश्य ।। ११५ ।। लिवि इत्यादि । मेल्लिवि मुक्त्वा सयल समस्तं अवक्खडी देशभाषया चिन्तां जिय हे जीव णिचिंतउ होइ निश्चिन्तो भूत्वा । किं कुरु । चित्तु णिवेसहि चित्तं निवेशय धारय । क्व । परमपए निजपरमात्मपदे | पश्चात् किं कुरु । देउ णिरंजणु जोड़ देवं निरञ्जनं पश्येति । तद्यथा । हे जीव दृष्टश्रुतानुभूतभोगाकांक्षास्वरूपापध्यानादि समस्तचिन्ताजालं मुक्त्वा निश्चिन्तो भूत्वा चित्तं परमात्मस्वरूपे स्थिरं कुरु, तदनन्तरं भावकर्मद्रव्यकर्मनो कर्माञ्जनरहितं देवं परमाराध्यं निजशुद्धात्मानं ध्यायेति भावार्थः । अपध्यानलक्षणं कथ्यते - " बन्धवधच्छेदादे द्वेषाद्रागाच्च परकलत्रादेः । आध्यानमपध्यानं शासति जिनशासने 17 विशदाः ॥ ॥ ११५ ॥ [ होडा १०२ अथ शिवशब्दवाच्ये निजशुद्धात्मनि ध्याते यत्सुखं भवति तत्सूत्रत्रयेण प्रतिपादयति ગાથા–૧૧૫ अन्वयार्थ :- [ जीव ] ४१ ! [ सकलां चिंतां ] अधी चिंता छोडीने [ निश्चिन्तः भूत्वा ] निश्चित बहने तु [ चित्तं ] तारा सित्तने [ परमपदे ] परमहम [ निवेशय ] धारी राम ( सगाड ) अने [ निरंजनं देवं पश्य ] निरंनन દેવને દેખ. ભાવાથ:—હે જીવ! દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભાગની આકાંક્ષાસ્વરૂપ અપધ્યાનાદિ સમસ્ત ચિંતાજાલને છેડીને, નિશ્ચિત થઈને ચિત્તને પરમાત્મસ્વરૂપમાં સ્થિર કર અને ભાવક, દ્રવ્યક, અને નાકરૂપ અજન રહિત પરમ આરાધ્ય એવા દેવ જે નિજ શુદ્ધાત્મા તેનુ ધ્યાન કર. अयध्याननु स्व३५ उडे छेः " बन्धवधच्छेदादेद्वेषाद्रागाच्च परकलत्रादेः । आर्तध्यानमपध्यानं शासति जिनशासने विशदाः || ” ( श्री रत्नश्रीवाया गया ७८ ) ( અર્થ :-દ્વેષભાવથી પરનાં વધખધનછંદનાદિનું ચિંત્વન કરવું અને રાગભાવથી પરસ્ત્રીઆદિનુ' ચિંતવન કરવુ તેને જિનશાસનમાં વિચક્ષણ પુરુષા ( જ્ઞાતા પુરુષા ) तध्यान उडे छे. ११५. " હવે શિવ' શબ્દથી વાચ્ય એવા નિજશુદ્ધાત્માનુ' ધ્યાન કરતાં, જે સુખ થાય છે તેનુ કથન ત્રણ ગાથાસૂત્રેાથી કરે છેઃ—— Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ -होड ८८] પરમાત્મપ્રકાશ ११७) जं सिव-दंसणि परम-सुहु पावहि झाणु करंतु । तं सुहु भुवणि वि अस्थि णवि मेल्लिवि देउ अणंतु ॥११६॥ यत् शिवदर्शने परमसुखं प्राप्नोषि ध्यानं कुर्वन् । तत् सुखं भुवनेऽपि अस्ति नैव मुक्त्वा देवं अनन्तम् ॥ ११६ ।। जमित्यादि । पदखण्डनारूपेण व्याख्यानं क्रियते-जं यत् सिवदंसणि स्वशुद्धात्मदर्शने परमसुहु परमसुखं पावहि प्राप्नोपि हे प्रभाकरभट्ट । किं कुर्वन् सन् । झाणु करंतु ध्यानं कुर्वन् सन् तं सुहु तत्पूर्वोक्तसुखं भुवणि वि भुवनेऽपि अस्थि णवि अस्ति नैव । किं कृत्वा । मेल्लिवि मुक्त्वा । कम् । देउ देवम् । कथंभूतम् । अणंतु अनन्तशब्दवाच्यपरमात्मपदार्थमिति । तथाहिशिवशब्देनात्र विशुद्धज्ञानस्वभावो निजशुद्धात्मा ज्ञातव्यः तस्य दर्शनमवलोकनमनुभवनं तस्मिन् शिवदर्शने परमसुखं निजशुद्धात्मभावनोत्पन्नवीतरागपरमाह्लादरूपं लभसे । किं कुर्वन् सन् । वीतरागनिर्विकल्पत्रिगुप्तिसमाधिं कुर्वन् । इत्थंभूतं सुखं अनन्तशब्दवाच्यो योऽसौ परमात्मपदार्थस्तं मुक्त्वा त्रिभुवनेऽपि नास्तीति । अयमत्रार्थः । शिवशब्दवाच्यो योऽसौ निजपरमात्मा स एव रागद्वेषमोहपरिहारेण ध्यातः सन्ननाकुलत्वलक्षणं परमसुखं ददाति नान्यः कोऽपि शिवनामेति पुरुषः ॥ ॥ ११६ ॥ अथ ગાથા-૧૧૬ मन्ययाथ:-प्रमा४२ म ! [ध्यानं कुर्वन् ] ध्यानने ४२तेथ। [शिवदर्शने] नि शुद्धीमान शनमा [यत् परमसुखं ] २ ५२मसुमन [प्राप्नोषि ] तु प्ति ४२॥ २ [ तत् सुखं ] ते सु५ [ अनंतं देवं मुक्त्वा ] ' मानत. २०४थी वाय्य सेवा ५२मात्मदेव सिवाय [ भुवने अपि ] त्र भुवनमा [ नैव ] नथी. भावार्थ:--मडी 'शिव' शपथी विशुद्धज्ञानस्वभावाणे। निशुद्धामा ना. વીતરાગ નિર્વિકપ ત્રિગુપ્તિયુક્ત સમાધિને કરતે થકો તું શિવદર્શનમાં અર્થાત્ તેનું દર્શનઅવેલેકન-અનુભવન–તેમાં નિજશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન વિતરાગ પરમ આહલાદરૂપ પરમ સુખ તું પામી શકે તેવું સુખ, “અનંત” શબ્દથી વાચ્ય એવો જે આ પરમાત્મ५४ाथ छे तेने छोडीन, a भुवनमा (ज्यांय ५ ) नथी. અહીં આ અર્થ છે કે “શિવ” શબ્દથી વાચ્ય એવો જે નિજ પરમાત્મા છે તે જ રાગદ્વેષમહના ત્યાગ વડે ધ્યાન કરવામાં આવતાં, અનાકુલતા જેનું લક્ષણ Page #153 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્નુદેવવિરચિત ११८) जं मुणि लहह अनंत - सुहु णिय- अप्पा झायंतु । तं सुहइंदु विवि लहइ देवि ૧૪૨ ** यत् मुनिः लभते अनन्तसुखं निजात्मानं ध्यायन् । तत् सुखं इन्द्रोऽपि नैव लभते देवीनां कोटिं रम्यमाणः ।। ११७ ॥ जमित्यादि । जं यत् मुणि मुनिस्तपोधनः लहइ लभते अनंतसुहु अनन्तसुखम् । किं कुर्वन् सन् । णियअप्पा ज्ञायंतु निजात्मानं ध्यायन् सन् तं सुहु तत्पूर्वोक्तं सुखं इंदु वि णवि लहइ इन्द्रोऽपि नैव लभते । किं कुर्वन् सन् । देवि कोडि रमंतु देवीनां कोटिं रमयन् अनुभवन्निति । अयमत्र तात्पर्यार्थः । वाह्याभ्यन्तरपरिग्रहरहितः स्वशुद्धात्मतत्त्वभावनोत्पन्नवीतराग परमानन्दसहितो मुनिर्यत्सुखं लभते तदेवेन्द्रादयोऽपि न लभन्त इति । तथा चोक्तम् — " दह्यमाने जगत्यस्मिन्महता मोहना | विमुक्त विषयासंगाः सुखायन्ते तपोधनाः ॥ ११७ ॥ છે એવા પરમસુખને આપે છે બીજો કાઈ - શિવ ' નામના પુરુષ પરમસુખને આપતા નથી ૧૧૬. હવે કહે છે કે જે સુખ આત્માનુ ધ્યાન કરવાથી મહામુનિ પામે છે તે સુખ ઇન્દ્રાદિ દેવાને દુર્લભ છેઃ अन्वयार्थ:-[ निजात्मानं [ मुनिः ] तयोधन | अनंतसुखं ] ने ते सु [ कोटिं देवीनां रम्यमाणः ] [ इन्द्रः अपि ] न्द्र प [ नैव लभते ] पामतेो नथी. [ हो। ११७ कोडि रमंतु ॥ ११७॥ એમ હવે કહે છેઃ~~ ) ગાથા-૧૧૭ ध्यायन् ] नि आत्मानु ध्यान उरतो थो अनंतसु [ लभते ] पाछे [ तत् सुखं | रोड हेवीमोनी साथै रमाणु उरतो अनुभवतो ભાવાર્થ:—બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત, સ્વશુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી જે સુખ પામે છે તે સુખ દેવેન્દ્રાદિ પણુ ઉત્પન્ન વીતરાગ પરમાનદ સહિત મુનિ પામતા નથી. વળી કહ્યું પણ છે विमुक्तविषयासंगा सुखायन्ते तपोधनः । કે दह्यमाने जगत्यस्मिन्महतः मोहवह्निना । ( अर्थ. - महामोर३यी अग्निथी गणता આ જગતમાં ( બધા જીવેા દુઃખી છે, માત્ર ) જેમણે સર્વ વિષયના સંગ છેડી દીધા છે मेवा भुनियो सुणी छे. ) ११७. ( હવે વૈરાગી મુનિ જ નિજ આત્માને જાણતા થકા નિર્વિકલ્પ સુખને પામે છે 66 Page #154 -------------------------------------------------------------------------- ________________ -हाड११८] પરમાત્મપ્રકાશ ૧૪૩ ११९) अप्पा-दंसणि जिणवरहँ जं सुह होइ अणंतु । तं सुहु लहइ विराउ जिउ जाणतउ सिउ संतु ।। ११८ ॥ आत्मदर्शने जिनवराणां यत् सुखं भवति अनन्तम् । तत् सुखं लभते विरागः जीवः जानन् शिवं शान्तम् ॥ ११८ ।। अप्पा इत्यादि । अप्पादंसणि निजशुद्धात्मदर्शने जिणवरहं छद्मस्थावस्थायां जिनवराणां जं सुहु होइ अणंतु यत्सुखं भवत्यनन्तं तं सुहु तत्पूर्वोक्तसुखं लहइ लभते । कोऽसौ । विराउ जिउ वीतरागभावनापरिणतो जीवः किं कुर्वन् सन् । जाणतउ जानन्ननुभवन् सन् । कम् । सिउ शिवशब्दवाच्यं निजशुद्धात्मस्वभावम् । कथंभूतम् । संतु शान्तं रागादिविभावरहितमिति । अयमत्र भावार्थः । दीक्षाकाले शिवशब्दवाच्यस्वशुद्धात्मानुभवने यत्सुखं भवति जिनवराणां वीतरागनिर्विकल्पसमाधिरतो जीवस्तत्सुखं लभत इति ॥ ११८ ॥ अथ कामक्रोधादिपरिहारेण शिवशब्दवाच्यः परमात्मा दृश्यत इत्यभिप्रायं मनसि संप्रधार्य सूत्रमिदं कथयन्ति१२०) जोइय णिय-मणि णिम्मलए पर दीसइ सिउ संतु । अंबरि णिम्मलि घण-रहिए भाणु जि जेम फुरंतु ॥ ११९॥ ગાથા–૧૧૮ स-या:-[ आत्मदर्शने ] निशुद्धात्मानी शानभा [ जिनवराणां ] छAथावस्थामां-मुनि-अवस्थामां-निशेन । यत् अनंत सुखं ] 2 अनात सुम | भवति ] थाय छ [ ततसुखं ] ते सुम । विराग जीवः | पीत भावनामा परिणभेतो ०१ ( भुनि२।०४ ) [ शांत ] शांत-२॥दि विमा २डित-मने | शिवं ] 'शिव' श७४थी पाय सेवा निशुद्धात्म स्वमायने [ जानत | त। ५।मनुभवतो थ/- [ लभते ] पामे छे. ભાવાર્થ-દીક્ષા સમયે “ શિવ ” શબ્દથી વાચ્ય એવા સ્વશુદ્ધાત્માના અનુભવમાં જિનવરોને જે સુખ થાય છે તે સુખ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રત જીવ (वि२४त मुनि ) पामे छे. ११८. હવે કામધાદિના પરિવાર વડે “ શિવ” શબ્દથી વાચ્ય એવા પરમાત્મા દેખાય છે, એ અભિપ્રાય મનમાં રાખીને આ ગાથાસૂત્ર કહે છે – १ ५४ान्तर:- कथयन्ति-प्रतिपादयति Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચેગીન્નુદેવવિરચિત योगिन् निजमनसि निर्मले परं दृश्यते शिवः शान्तः । अम्बरे निर्मले घनरहिते भानुः इव यथा स्फुरन् ॥ ११९ ॥ जोइय इत्यादि । जोइय हे योगिन् णियमणि निजमनसि । कथंभूते । णिम्मलए निर्मले परं नियमेन दीसह दृश्यते । कोऽसौ । कर्मतापन्नः सिउ शिवशब्दवाच्यो निजपरमात्मा । कथंभूतः । संतु शान्तः रागादिरहितः । दृष्टान्तमाह । अम्बरे आकाशे । कथंभूते । णिम्मलि निर्मले । पुनरपि कथंभूते । घणरहिए घनरहिते । क इव । भाणु जि भानुरिव यथा । किं कुर्वन् । फुरंतु स्फुरन् प्रकाशमान इति । अयमत्र तात्पर्यार्थः । यथा घनघटाटोपविघटने स निर्मलाकाशे दिनकरः प्रकाशते तथा शुद्धात्मानुभूतिप्रतिपक्षभूतानां कामक्रोधादिविकल्परुपघनानां विनाशे सति निर्मल चित्ताकाशे केवलज्ञानाद्यनन्तगुणकरकलितः निजशुद्धात्मादित्यः प्रकाशं करोतीति ।। ११९ ।। अथ यथा मलिने दर्पणे रूपं न दृश्यते तथा रागादिमलिन चित्ते शुद्धात्मस्वरूपं न दृश्यत इति निरूपयति-— [ होडी १२० १२१) राएँ रंगिए हियवडर देउ ण दीसह संतु । दप्पणि महलउ बिंबु जिम एहउ जाणि णिभंतु ॥ १२०॥ अन्वयार्थ:-[ योगिन् ] हे भनभां [ शांत ] शांत-राजाहि रहित નિજ પરમાત્મા [ परं ] नियमथी | घनरहिते निर्मले अंबरे ] वाहणां [ स्फुरन् ] प्राशमान थाय छे. ગાથા—૧૧૯ योगी ! [ निर्मले निजमनसि | पोताना निर्भव मने [ शिवः - શિવ ? શબ્દથી વાચ્ય એવા [ दृश्यते ] हेपाय छे. [ यथा ] लेवी रीते रहित निर्भस आशमां [ भानुः इव ] सूर्य ભાવાથ :—જેવી રીતે ઘટાટોપ વાદળાં વીખરાઈ જતાં, નિર્મળ આકાશમાં સૂર્ય પ્રકાશે છે તેવી રીતે શુદ્ધત્માની અનુભૂતિથી પ્રતિપક્ષભૂત કામક્રાધાદિ વિકલ્પરૂપ વાદળાંઓના નાશ થતાં, નિર્મલ ચિત્તરૂપી આકાશમાં કેવળજ્ઞાનાદિ અન‘તગુણરૂપી કિરણેાથી યુક્ત નિજશુદ્ધાત્મારૂપી સૂર્ય પ્રકાશ કરે છે. ૧૧૯. હવે જેવી રીતે મલિન ણુમાં રૂપ દેખાતું નથી તેવી રીતે રાગાદિથી મલિન ચિત્તમાં શુદ્ધાત્મસ્વરૂપ દેખાતુ નથી એમ કહે છેઃ— Page #156 -------------------------------------------------------------------------- ________________ - घोडा १२१ ] પરમાત્મપ્રકાશ रागेन रञ्जिते हृदये देवः न दृश्यते शान्तः । दर्पणे मलिने बिम्बं यथा पतत् जानीहि निर्भ्रान्तम् ॥ १२० ।। राएं इत्यादि । राएं रंगिए हियवडए रागेन रञ्जिते हृदये देउ ण दीसह देवो न दृश्यते । किंविशिष्टः संतु शान्तो रागादिरहितः । दृष्टान्तमाह । दप्पणि महलए दर्पणे मलिने बिंबु जिम बिम्बं यथा एहउ एतत् जागि जानीहि हे प्रभाकरभट्ट णिभंतु निर्भ्रान्तं यथा भवतीति । अयमत्राभिप्रायः । यथा मेघपटलप्रच्छादितो विद्यमानोऽपि सहस्रकरो न दृश्यते तथा केवलज्ञानकिरणैर्लोकालोकप्रकाशकोsपि कामक्रोधादिविकल्पमेघप्रच्छादितः सन् देहमध्ये शक्तिरूपेण विद्यमानोऽपि निजशुद्धात्मा दिनकरो न दृश्यते इति ॥ १२० ॥ अथानन्तरं विषयासक्तानां परमात्मा न दृश्यत इति दर्शयति१२२ ) जसु हरिणच्छी हियवडए तसु गवि वंभु वियारि । ऐकहि केम समति वढ बे खंडा पडियारि ॥१२१॥ ૧૪૫ यस्य हरिणाक्षी हृदये तस्य नैव ब्रह्म विचारय । एकस्मिन् कथं समायातौ वत्स द्वौ खंडौ प्रत्याकारे ( ? ) || १२१ ॥ जसु इत्यादि । जसु यस्य पुरुषस्य हरिणच्छि हरिणाक्षी स्त्री हियवडए अन्वयार्थ:-[ रागेन रंजिसे ] [ शांतः ] शांत - राजाहि रहित - [ देव: ] [ यथा ] नेवी रीते [ मलिने दर्पणे] આ વાત हे प्रलापुर नथी [ एतत् [ जानीहि ] भए. ગાથા—૧૨૦ रागथी रति ( भसिन ) [ हृदये ] हृध्यमां आत्महेव [ न दृश्यते] हेमात नथी, भविन हर्षशुभां [ बिंब | प्रतिमिम द्वेषातु लट्ट ! तु [ निर्भ्रान्तिम् ] सहेड रहित ભાવાઃ—જેવી રીતે મેઘપટલથી આચ્છાદિત થયા થકા, ( સહસ્ર કિરણાથી ) શોભિત સૂર્ય વિદ્યમાન હેાવા છતાં પણ, દેખાતા તેવી રીતે કામક્રેાધાદિ વિકલ્પરૂપ વાદળાંથી આચ્છાદિત થયા થકા, કેવલજ્ઞાનરૂપ કિરણેાથી લેાકાલાકના પ્રકાશક નિજશુદ્ધાત્મારૂપ સૂર્ય શરીરમાં શક્તિરૂપે વિદ્યમાન હેાવા છતાં પણ, દેખાતા નથી. ૧૨૦. ત્યાર પછી ' વિષયાસક્ત ’ જીવાને ( જેએ વિષયામાં · આસક્ત છે તેમને ) પરમાત્મા દેખાતા નથી એમ દર્શાવે છે: ૧૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ યેગીન્દ્રદેવવિરચિત [हे१२१ हृदये वसतीति क्रियाध्याहारः, तसु तस्य गवि नैवास्ति । कोऽसौ । बंभु ब्रह्मशब्दवाच्यो निजपरमात्मा वियारी एवं विचारय त्वं हे प्रभाकरभट्ट । अत्रार्थे दृष्टान्तमाह । एक्कहिं केम एकस्मिन् कथं समंति सम्यग्मिमाते सम्यगवकाशं कथं लभेते वढ बत बे खंडा द्वो खड्गी असी । क्वाधिकरणभूते । पडियारी प्रतिकारे ( ? ) कोशशब्दवाच्ये इति । तथाहि । वीतरागनिर्विकल्पपरमसमाधिसंजातानाकुलत्वलक्षणपरमानन्दसुखामृतप्रतिबन्धकैराकुलत्वोत्पादकैः स्त्रीरूपावलोकनचिन्तादिसमुत्पन्नहावभावविभ्रमविलास विकल्पजालैर्मूच्छिते वासिते रञ्जिते परिणते चित्ते त्वेकस्मिन् प्रतिहारे ( ? ) खड्गद्वयवत्परमब्रह्मशब्दवाच्य निजशुद्धात्मा कथमवकाशं लभते न कथमपीति भावार्थः । हावभावविभ्रमविलासलक्षणं कथ्यते । " हावो मुख विकारः स्याद्भावश्चित्तोत्थ उच्यते । विलासो नेत्रजो ज्ञेयो विभ्रमो भ्रयुगान्तयोः ॥" ॥ १२१ ।। ગાથા-૧૨૧ मन्वयाथ:-[ यस्य ] २ पुरुषना [ हृदये ] यम [ हरिणाक्षी ] (३२९ २वी सुंदर नयनवी ) स्त्री से छे [ तस्य ] तेरे [ ब्रह्म ] 'ब्रह्म' शvथी 4॥२य सेवा नि०५२मात्मान। | नैव | २१४१॥ भगत। नथी, मेम के प्रमा४२म ! तु [विचारय ] विया२ ४२. तेनी पुष्टि भाटे दृष्टांत आपामा माये छ. [बत् ] अरे ! [ एकस्मिन् प्रतिहारे ] मे १ न्यानमा [ द्वौ खड्गौ ] मे तनपा२ [ कथं ] शी रीते [ समायातौ ] समाय ? ભાવાર્થ-વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિથી ઉત્પન્ન, અનાકુલતા જેનું લક્ષણ છે એવા પરમાનંદરૂપ જે સુખામૃતની પ્રતિબંધક, આકુલતાની ઉત્પાદક એવી સ્ત્રીરૂપને દેખવાની અભિલાષાથી ઉત્પન્ન થાવ, ભાવ, વિભ્રમ, વિલાસના વિકલ્પજાલથી મૂછિત–વાસિત–જિત-પરિણત-ચિત્તમાં, એક મ્યાનમાં બે તલવાર ન સમાય તેની જેમ, “બ્રહ્મ” શબ્દથી વાચ્ય એ નિજશુદ્ધાત્મા કેવી રીતે અવકાશ મેળવે? ( अर्थात् न भेजवे.) डाप, माप, विभ, विसासनु २१३५ ४ छ. "हायो मुखविकारः स्याद्भावश्चित्तोत्थ उच्यते । विलासो नेत्रजो ज्ञेयो विभ्रमो भ्रयुगान्तयोः ॥” (अथ:-भुविधा२ ते डाव छ, यित्तविडार ते मा छ, नेत्रना विधा२ તે વિલાસ છે, બંને ભમ્મરના છેડાને વિકાર તે વિભ્રમ છે.) ૧૨૧. હવે રાગાદિ રહિત નિજમનમાં પરમાત્મા વસે છે એમ દર્શાવે છે – , Page #158 -------------------------------------------------------------------------- ________________ -होडा १२२ ] પરમાત્મપ્રકાશ अथ रागादिरहिते निजमनसि परमात्मा निवसतीति दर्शयति १२३) णिय-मणि णिम्मलि णाणियहँ णिवसइ देउ अणाइ । हंसा सरवरि लीणु जिम महु एहउ पडिहाई ॥ १२२ ॥ निजमनसि निर्मले ज्ञानिनां निवसति देवः अनादिः । हंसः सरोवरे लीन: यथा मम ईदृशः प्रतिभाति ।। १२२ ।। णियमणि इत्यादि । णियमणि निजमनसि । किंविशिष्टे । णिम्मलि निर्मले रागादिमलरहिते । केषां मनसि । णाणियहं ज्ञानिनां णिवस निवसति । aisai | देउ देवः आराध्यः किंविशिष्टः । अणाइ अनादिः क इव कुत्र । हंसा सरवर लीणु जिम हंसः सरोवरे लीनो यथा हे प्रभाकरभट्ट महु एहउ पsिहाइ ममैवं प्रतिभातीति । तथाहि । पूर्वसूत्रकथितेन चित्ताकुलत्वोत्पादकेन स्त्रीरूपावलोकनसेवनचिन्तादिसमुत्पन्नेन रागादिकल्लोलमालाजालेन रहिते निजशुद्धात्मद्रव्यसम्यक्श्रद्धान सहजसमुत्पन्नवीतराग परमसुखसुधारस स्वरूपेण निर्मलनी रेण पूर्णे वीतरागस्वसंवेदनजनितमानससरोवरे परमात्मा लीनस्तिष्ठति । कथंभूतः । निर्मलगुणसादृश्येन हंस इव हंसपक्षी इव । कुत्र प्रसिद्धः । सरोवरे । हंस इवेत्यभिप्राय भगवतां श्री योगीन्द्रदेवानाम् ॥ १२२ ॥ १४७ गाथा - १२२ अन्वयार्थः–[ ज्ञानीनां ] ज्ञानीखोना [ निर्मले | निर्भरागाद्दिभसरहित| निजमनसि | निमनमां [ अनादिः देवः ] अनादिदेव ने माराध्य छे ते [ निवसति ] वसे छे, ते [ हंसः ] इस [ सरोवरे ] सरोवरमा [ लीनः ] सीन थने रह्यो होय ! ईदृश ] मेवु | मम ] भने [ प्रतिभाति ] लागे छे ( शुभ શ્રી ચેાગીન્દ્રદેવ પ્રભાકરભટ્ટને કહે છે. ) ભાવાર્થ :-પૂર્વ સૂત્રમાં કહેલી, ચિત્તની આકુલતાની ઉત્પાદક એવી, સ્રીરૂપને દેખવાની, સેવવાની અભિલાષાદિથી ઉત્પન્ન રાગાદિ કલ્લેાલમાલાની જાલથી રહિત, નિજશુદ્ધાત્મદ્રવ્યની સમ્યક્શ્રદ્ધા નથી. સહજ ઉત્પન્ન વીતરાગ પરમસુખસુધારસસ્વરૂપ નિલ નીરથી પૂ, વીતરાગ સ્વસ વેનનિત માનસસરાવરમાં પરમાત્મા લીન રહે છે. તે પરમાત્મા નિર્મૂલગુણની સમાનતાથી હુંસ જેવા–હ*સ પક્ષી જેવા-છે. જેમ હંસનું નિવાસસ્થાન માનસરાવર છે તેમ બ્રહ્મનુ નિવાસસ્થાન નિર્મૂલ ચિત્ત છે એવા श्रीभगवान योगीन्द्रदेवना अभिप्राय है. १२२. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ યેગીન્દુદેવવિરચિત [ हो। १२3 उक्तं च१२४) देउ ण देउले णवि सिलए णवि लिप्पइ णवि चित्ति । अखउ णिरंजणु णाणमउ सिउ संठिउ सम-चित्ति ॥१२३॥ देवः न देवकुले नैव शिलायां नैव लेप्ये नैव चित्रे ।। अक्षयः निरञ्जन: ज्ञानमयः शिवः संस्थितः समचित्ते ।। १२३ ॥ देउ इत्यादि । देउ देवः परमाराध्यः ण नास्तिः कस्मिन् कस्मिन् नास्ति । देउले देवकुले देवतागृहे णवि सिलए नैव शिलाप्रतिमायां, णवि लिप्पइ नैव लेपप्रतिमायां, णवि चित्ति नैव चित्रप्रतिमायाम् । तर्हि क्व तिष्ठति । निश्चयेन अखउ अक्षयः णिरंजणु कर्माअनरहितः । पुनरपि किंविशिष्टः । णाणमउ ज्ञानमयः केवलज्ञानेन निर्वत्तः सिउ शिवशब्द वाच्यो निजपरमात्मा । एवंगुणविशिष्टः परमात्मा देव इति । संठिउ संस्थितः समचित्ति समभावे समभावपरिणतमनसि इति । तद्यथा । यद्यपि व्यवहारेण धर्मवर्तनाવળી કહ્યું છે કે – ગાથા૧૨૩ मन्वयाथ:-[देवः | ३५ २ ५२म मा२ध्य छेते [ देवकुले न ] देवासयमा नथी, [ शिलायां न ] ५थ्थनी प्रतिभामा ५५५ नथी, [ लेप्ये नव ] अपनी भूतिभा ५५ नथी, [ चित्रे नैव ] यिनी प्रतिभामा ५ नथी. तो ते या छ ? ते ४ छे. निश्चयथा [ अक्षयः ] अक्षय, [ निरंजनः ] भनथी २डित, | ज्ञानमयः ] उपलज्ञानथा स्यायेस, [ शिवः ] 'शिव' शv४थी वाच्य मेवा नि५२मामा-मेवो विशिष्ट ५२मात्मा [ समचित्ते संस्थितः ] समभावभा-समभावे परिशुभेसा यित्तमां-स्थित છે, (અર્થાત્ સમભાવમાં પરિણત સાધુઓના મનમાં સ્થિત છે, બીજી જગ્યાએ નહિ). ભાવાર્થ-જો કે વ્યવહારનયથી ધર્મની વર્તન માટે સ્થાપનારૂપે પૂર્વોક્ત ગુણના લક્ષણવાળ દેવ દેવાલયમાં રહે છે તે પણ, નિશ્ચયનયથી જે શત્રુ-મિત્ર, સુખદુઃખ, જીવિત–મરણ આદિમાં સમતારૂપ છે અને જે વીતરાગ સહજાનંદ જ જેનું એક રૂપ છે એવા પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન, સમ્યગઅનુભૂતિરૂપ અભેદ રત્નત્રયાત્મક સમચિત્તમાં “શિવ” શબ્દથી વાચ એ પરમામાં રહે છે. સમચિત્તમાં પરિણત શ્રમણનું સ્વરૂપ (શ્રી પ્રવચનસારના ત્રીજા અધિકારની ૨૪૧ ગાથામાં ) यु छ “ समसत्तु बंधुवागो समसुहदुक्खो पसंसणिं दशमो । समलोठुकंचणो पुण जीविद मरणे समो समणो । . Page #160 -------------------------------------------------------------------------- ________________ -हो। १२3*२] પરમાત્મપ્રકાશ ૧૪૯ निमित्तं स्थापनारूपेण पूर्वोक्तगुणलक्षणो देवो देवगृहादौ तिष्ठति तथापिनिश्चयेन शत्रुमित्रसुखदुःखजीवितमरणादिसमतारूपे वीतरागसहजानन्दैकरूपपरमात्मतत्वसम्यक्श्रद्धानज्ञानानुभूतिरूपाभेदरत्नत्रयात्मकसमचित्ते शिवशब्दवाच्यः परमात्मा तिष्ठतीति भावार्थः ॥ तथा चोक्तं समचित्तपरिणतश्रमणलक्षणम्-" समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिंदसमो । समलोहकंचणो वि य जीविदमरणे समो समणो ॥" ॥ १२३ ॥ इत्येकत्रिंशत्सूत्रैश्शूलिकास्थलं गतम् । अथ स्थलखंख्याबाह्यं प्रक्षेपकद्वयं कथ्यते१२५) मणु मिलियउ परमेसरहँ परमेसरु वि मणस्स । बीहि वि समरसि हूवाहँ पुज्ज चडावउँ कस्स ।।१२३२॥ मनः मिलितं परमेश्वरस्य परमेश्वरः अपि मनसः । द्वयोरपि समरसीभूतयोः पूजां समारोपयामि कस्य ॥ १२३*२ ।। मणु इत्यादि । मणु मनो विकल्परूपं मिलियउ मिलितं तन्मयं जातम् । कस्य संबन्धित्वेन । परमेसरहं परमेश्वस्य परमेसरु वि मणस्स परमेश्वरोऽपि (मथ:-शत्रु भने मधु ने समान छ, सुभ भने दुःपने समान छ, પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સમતા છે, લેઝ (માટીનું ઢેકું) અને કાંચન જેને સમાન છે તેમ જ જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે, તે શ્રમણ છે.) ૧૨૩. એ પ્રમાણે એકવીસ સૂત્રોથી ચૂલિકાસ્થલ સમાપ્ત થયું. ( यूलि। नाम 24'तनु छ, ते ५। २यसन मत सुधा थये।.) હવે સ્થલસંખ્યાથી બાહ્ય એવા બે પ્રક્ષેપકે કહે છે – ગાથા–૧૨૩૨ मन्या :- मनः ] वि४६५३५ मन परमेश्वरस्य मिलित ] ५२मा मामा भणी यु-तन्मय थ आयु भने [ परमेश्वरः अपि ] ५२भेश्व२ ५५५ । मनसः ] मनमा सीन थय!, मे प्रभारी [ द्वयोः अपि समरसी भूतयोः ] मन्नेय सभ२स 25 गया ( ५२२५२मा सेभे४ थई गया ) त्यारे दुवे [ कस्य ] ना [ पूजां समारोपयामि ] પૂજા કરું ? અર્થાત્ નિશ્ચયનયથી કેઈની પૂજા ન કરું. ભાવાર્થ – કે વ્યવહારનયથી ગૃહસ્થાવસ્થામાં વિષયકષાયરૂપ દુર્થાનની વંચના અથે અને ધર્મની વૃદ્ધિ અથે પૂજા, અભિષેક, દાનાદિ વ્યવહાર હોય છે १ ५४ान्तर:-परमेश्वरस्य परमेश्वरस्य परमात्मा , Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગીÇદેવવિરચિત [ हो। १२3*3 मनः संबन्धित्वेन लीनो जातः बीहि वि समरसिहूवाहं एवं द्वयोरपि समरसीभूतयोः पुज्ज पूजां चडावउं समारोपयामि । कस्स कस्य निश्चयनयेन न कस्यापीति । अयमत्र भावार्थः । यद्यपि व्यवहारनयेन गृहस्थावस्थायां विषयकषायदानवञ्चनार्थ मवर्धनार्थ धच पूजाभिषेकदानादिव्यवहारोऽस्ति तथापि वीतरागनिर्विकल्पसमाधिरतानां तत्काले बहिरङ्गव्यापाराभावात् स्वयमेव नास्तीति ।। १२३*२ ।।। १२६) जेण णिरंजणि मणु धरिउ विषय-कसायहि जंतु । मोक्खहँ कारणु एत्तडउ अण्णु ण तनु ण मंतु ॥ १२३३॥ येन निरञ्जने मनः धृतं विषयकषायेषु गच्छत् । मोक्षम्य कारणं एतावदेव अन्यः न तन्वं न मन्त्रः ॥ १२३४३ ॥ जेण इत्यादि । येन येन पुरुषेण कर्तृभूतेन णिरंजणि कर्माजनरहिते परमात्मनि मणु मनः धरिउ धृतम् । किं कुर्वत् सत् । विसयकसायहिं जंतु विषयकषायेषु गच्छत् सत् । विस यकसायहिं तृतीयान्तं पदं सप्तम्यन्तं તેપણ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રત યોગીશ્વરોને તે કાલે બહિરંગ વ્યાપારનો सला पाथी २वय तi नथी. १२3*२. હવે આ કથનને દઢ કરે છે – ગાથા-૧૨૩૩ मन्या :-[ येन ] २ पुरुषे [ विषयकषायेषु गच्छत् | विषयायमi rdi [ मनः ] भनने [ निरंजने धृतं ] ४३पी मनथी २डित ५२मात्मामा परी २॥भ्यु छ ( -दागाउयु छ ) तेने [ एतावत् एव ] विषय४ायम २त चित्तने पाछ पाणीने पाताना मात्मामा स्था५ मेट' [ मोक्षस्य कारणं ] भीक्षनु ४१२१५ छ, [ अन्यः न तंत्र न मन्त्रः ] अन्य भी ७ ५५ -२॥२ गोषय-भत्र મંત્રાક્ષ –માક્ષનું કારણ નથી. ___“विसयकसायहिं जंतु"- “ विषय४पाय" शहनेत्री विमस्तिनी प्रत्यय लावा છતાં તમે સાતમીના પ્રત્યય તરીકે કેમ લીધો? તેનું સમાધાનઃ-પ્રાકૃતમાં કઈ વાર કારક વ્યભિચાર અને લિંગવ્યભિચાર थाय छे. २॥ ५धेय . Page #162 -------------------------------------------------------------------------- ________________ -होहा १२३*3 ] कथं जातमिति चेत् । परिहारमाह । प्राकृते क्वचित्कारक - व्यभिचारो भवति लिङ्गव्यभिचारश्च । इदं सर्वत्र ज्ञातव्यम् | मोक्खहं कारणु मोक्षस्य कारणं rasउ एतावदेव | विषयकपायरतचित्तस्य व्यावर्तनेन स्वात्मनि स्थापनं अण्णु ण अन्यत् किमपि न मोक्षकारणम् । अन्यत् किम् । तन्तु तन्त्रं शास्त्रमौषधं वा मंतु मन्त्राक्षरं चेति । तथाहि । शुद्धात्मतच्चभावनाप्रतिकूलेषु विषयकषायेषु गच्छत् सत् मनो वीतराग निर्विकल्प स्वसंवेदनज्ञानबलेन व्यावर्त्य निजशुद्धात्मद्रव्ये स्थापयति यः स एव मोक्षं लभते नान्यो मन्त्रतन्त्रादिवलिष्ठोऽपीति भावार्थः || १२३३ || પરમાત્મપ્રકાશ एवं परमात्मप्रकाशवृत्तौ प्रक्षेपकश्यं विहाय त्र्यधिकविंशत्युत्तरशत दोहक सूत्रैस्त्रिविधात्मप्रतिपादकतामा प्रथम महाधिकारः समाप्तः ॥ १ ॥ ૧૫૧ ભાવાથ:—જે ( જે કેાઇ આસન્ન ભવ્ય જીવ) શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી પ્રતિકૂલ વિષયકષાયમાં જતાં મનને વીતરાગ નિર્વિકલ્પ સ્વવેદન જ્ઞાનના અલ વડે વ્યાવૃત્ત કરીને ( પાછું વાળીને ) નિજશુદ્ધાત્મદ્રવ્યમાં સ્થાપે છે તે જ મેાક્ષ પામે છે. બીજો મંત્ર, તંત્ર આદિમાં બલિષ્ઠ હાવા છતાં પણ મેાક્ષ પામતા નથી. ૧૨૨૩. આ પ્રમાણે પરમાત્મપ્રકાશની વૃત્તિમાં ત્રણ પ્રક્ષેપકાને છેડીને એકસે ત્રેવીસ દોહકસૂત્રોથી ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક નામના પ્રથમ મહાધિકાર સમાપ્ત થયેા. ઇતિ પ્રથમ મહાધિકાર. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ [अ० २ हाहा - યોગીન્દુદેવવિરચિત द्वितीय-महाधिकारः । अत ऊर्ध्वं स्थलसंख्याबहिर्भूतान् प्रक्षेपकान् विहाय चतुर्दशाधिकशतद्वयप्रमितैर्दोहकसूत्रैर्मोक्षमोक्षफलमोक्षमार्गप्रतिपादनमुख्यत्वेन द्वितीयमहाधिकारः प्रारभ्यते । तत्रादौ सूत्रदशकपर्यन्तं मोक्षमुख्यतया व्याख्यानं करोति । तद्यथा१२७) सिरिगुरु अक्खहि मोक्खु महु मोक्खहँ कारणु तत्थु । मोक्खहँ केरउ अण्णु फलु जे जाणउँ परमत्थु ॥ १ ॥ श्रीगुरो आख्याहि मोक्षं मम मोक्षस्य कारणं तथ्यम् । मोक्षस्य संबन्धि अन्यत् फलं येन जानामि परमार्थम् ।। १ ।। सिरिगुरु इत्यादि । सिरिगुरु हे श्रीगुरो योगीन्द्रदेव अक्खहि कथय मोक्खु मोक्षं महु मम, न केवलं मोक्षं मोक्खहं कारणु मोक्षस्य कारणम् । कथंभूतम् । तत्थु तथ्यम् मोक्खहं केरउ मोक्षस्य संबन्धि अण्णु अन्यत् । દ્વિતીય મહાધિકાર ત્યાર પછી સ્થલ સંખ્યાથી બહિર્ભત ( પ્રકરણની સંખ્યાથી બહાર ) પ્રક્ષેપકને છોડીને બસે ચોદ દેહકસૂત્રોથી મેક્ષ, મેક્ષફલ અને મોક્ષમાર્ગના કથનની મુખતાથી બીજે મહાધિકાર શરૂ કરવામાં આવે છે – તેમાં પણ પહેલાં, દસ હકસૂત્રો સુધી મેક્ષની મુખ્યતાથી વ્યાખ્યાન કરે છે. ते । प्रमाणे : ગાથા–૧ स-याथ-[ श्रीगुरो ] है श्री गुरु योगीन्द्रदेव ! मा [ मम । मन [ तथ्यं ] तथ्य ( सत्यार्थ', यथार्थ ) [ मेाक्षं ] भाक्ष, तेभ [ मोक्षस्य कारणं ] भक्षनु ४।२९५ [ अन्यत् ] भने 4जी [ मोक्षस्य संबंधि फलं ] भाक्षनु ३८ [ आख्याहि ] ४५। ४शन ४।-[ येन ] थी- Y व्यायानने Mशुपाथी- [ परमार्थ ] ५२मा ने | जानामि ] only. Page #164 -------------------------------------------------------------------------- ________________ -होडा २ ] किम् । फलु फलम् । एतत्रयेन ज्ञातेन किं भवति । जें जाणउं येन त्रयस्य व्याख्यानेन जानाम्यहं कर्ता । कम् । परमत्थु परमार्थमिति । तद्यथा । प्रभाकरभट्टः श्रीयोगीन्द्रदेवान् विज्ञाप्य मोक्षं मोक्षफलं मोक्षकारणमिति त्रयं पृच्छतीति भावार्थः ॥ १ ॥ પરમાત્મપ્રકાશ अथ तदेव त्र्यं क्रमेण भगवान् कथयति — १२८) जोय मोक्खु वि मोक्ख फल पुच्छिउ मोक्खहँ हेउ । सो जिण भासिउ णिणि तुहुँ जेण वियाणहि भेउ ॥ २ ॥ योगिन् मोक्षोऽपि मोक्षफलं पृष्टं मोक्षस्य हेतुः । ૧૫૩ तत् जिनभाषितं निशृणु त्वं येन विजानासि भेदम् || २ || जोय इत्यादि । जोइय हे योगिन् मोक्खु वि मोक्षोऽपि मोक्खफलु मोक्षफलं पुच्छिउ पृष्टं त्वया कर्तृभूतेन । पुनरपि कः पृष्टः । मोक्खहं हेउ मोक्षस्य हेतुः कारणम् । तत्रयं जिणभासिउ जिनभाषितं णिसुणि निश्चयेन शृणु समाकर्णय तुहुं त्वं जेण येन त्रयेण ज्ञानेन वियाणहि भेउ विजानासि भेदं त्रयाणां सम्बन्धिनमिति । अयमत्र तात्पर्यार्थः । श्रीयोगीन्द्रदेवाः कथयन्ति हे प्रभाकरभट्ट शुद्धात्मोपलम्भलक्षणं मोक्षं केवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिरूपं मोक्षफलं ભાવાર્થ :—પ્રભાકરભટ્ટ શ્રી યાગીન્દ્રદેવને વિનતી કરીને મેાક્ષ, મેાક્ષલ અને મેાક્ષનું કારણ એ ત્રણને પૂછે છે. ૧. ભગવાન શ્રી ગુરુ એ ત્રણેયનુ` કથન ક્રમપૂર્વક કહે છેઃ— आथा-२ अन्वयार्थ :- | योगिन् ] हे योगी ! [ त्वं ते [ मोक्षं अपि मोक्षफलंमोक्षस्य हेतुः ] भोक्ष, भोक्षनुं इस भने भोक्षनु र पूछयु तो [ तं ] ते त्रशेयने तु निश्चयथी [ जिन भाषितं ] नवरदेवे ह्या प्रमाणे [ निशृणु ] सांलज, [ येन ] } ?थी तु° [ भेदं ] से त्रय लेहने [ विजानासि ] सभ्ययारे लागी राडे. ભાવા.—શ્રી યાગીન્દ્રદેવ કહે છે કે હું પ્રભાકરભટ્ટ ! હું શુદ્ધ આનીત્મા ઉપલબ્ધિ જેનું લક્ષણ છે એવા મેક્ષને, કેવલજ્ઞાનાદિ અનંતચતુષ્ટયની વ્યક્તિરૂપ મેાક્ષલને અને ભેદાભેદરત્નત્રયાત્મક મેાક્ષમાગ ને ક્રમપૂર્વક ( જિન-આજ્ઞા પ્રમાણે ) तने हुंछ, तेने तु ( अरामर ) सांलण. २. ૧૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ યેગીન્દ્વન્દેવવિરચિત भेदाभेदरत्नत्रयात्मकं मोक्षमार्ग च क्रमेण प्रतिपादयाम्यहं त्वं अथ धर्मार्थकाममोक्षाणां मध्ये सुखकारणत्वान्मोक्ष एवोत्तम मनसि संप्रधार्य सूत्रमिदं प्रतिपादयति ૧૫૪ १२९) धम्मह अत्थ कामहँ वि एयहँ सयलहँ मोक्खु । उत्तमुपभण िणाणि जिय अणे जेण ण सोक्खु ॥ ३ ॥ [ २५० २ होड़ा 3 विति ॥ २ ॥ इति अभिप्रायं धर्मस्य अर्थस्य कामस्यापि एतेषां सकलानां मोक्षम् । उत्तमं प्रभणन्ति ज्ञानिनः जीव अन्येन येन न सौख्यम् ॥ ३ ॥ धम्म इत्यादि । धम्महं धर्मस्य धर्माद्वा अत्यहं अर्थस्य अर्थाद्वा कामहं वि कामस्यापि कामाद्वा एयहं सयलहं एतेषां सकलानां संबन्धित्वेन एतेभ्यो वा सकाशात् मोक्खु मोक्षं उत्तमु पभणहिं उत्तमं विशिष्टं प्रभणन्ति । के कथयन्ति । णाणि ज्ञानिनः । जिय हे जीव । कस्मादुत्तमं प्रभणन्ति मोक्षम् । tort अन्येन धर्मार्थकामादिना जेण येन कारणेन ण सोक्खु नास्ति परमसुखम् । इति । तद्यथा — धर्मशब्देनात्र पुण्यं कथ्यते अर्थशब्देन तु पुण्यफलभूतार्थी राज्यादिविभूतिविशेषः, कामशब्देन तु तस्यैव राज्यस्य मुख्यफलभूतः स्त्रीवस्त्रगंध माल्यादिसंभोगः । एतेभ्यस्त्रिभ्यः सकाशान्मोक्षमुत्तमं कथयन्ति । के ते । वीतराग निर्विकल्प स्वसंवेदनज्ञानिनः । कस्मात् | आकुलत्वोत्पादकेन वीतराग परमानन्द -- હવે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષમાંથી મોક્ષ જ સુખનું કારણ હાવાથી, ઉત્તમ છે એવા અભિપ્રાય મનમાં રાખીને આ સૂત્ર કહે છેઃ-— गाथा - 3 अन्वयार्थ :- [ ज्ञानिनः ] ज्ञानीओ। [ धर्मस्य अर्थस्य अपि कामस्य एतेषां सकलानां ] धर्म, अर्थ, अने अभ मे समस्त पुरुषार्थ थी [ मोक्ष ] मे भोक्षने | उत्तमं ] उत्तम - विशिष्ट - [ प्रभणन्ति ] उ छे [ येन ] २ रमन्य सेवा धर्म, अर्थ, अम से [ जीव ] अणुथी [ सौख्यं ! [ अन्येन ] भोक्षथी न] परमसु तु नथी. एयना भावार्थ:-अत्रे ‘ धर्म' शब्दथी पुएय समन्वु, 'अर्थ' शब्दथी ફલરૂપ રાજ્યાદિ વિભૂતિ વિશેષ સ`પદા સમજવી અને ‘કામ’ શબ્દથી તે રાજ્યના મુખ્ય ફલરૂપ શ્રી. વસ્ત્ર, ગંધ, માલા આદિના ભાગ સમજવા. આ ત્રણ કરતાં મેક્ષ ઉત્તમ છે એમ વીતરાગ નિર્વિકલ્પ સ્વસ વેઇનવાળા જ્ઞાનીઓ કહે છે. કારણ કે Page #166 -------------------------------------------------------------------------- ________________ – હા ૪] પરમાત્મપ્રકાશ ૧૫૫ सुखामृतरसास्वाद विपरीतेन धर्मार्थकामादिना मोक्षादन्येन येन कारणेन सुखं નાતીતિ માવાઈ રૂ अर्थ धर्मार्थकामेभ्यो यद्युत्तमो न भवति मोक्षस्तर्हि तत्त्रयं मुक्त्वा परलोकशब्दवाच्यं मोक्षं किमिति जिना गच्छन्तीति प्रकटयन्ति१३०) जइ जिय उत्तमु होइ णवि एयहँ सयलह सोइ । तो कि तिण्णि वि परिहरवि जिण वचहि पर-लोइ ॥४॥ यदि जीव उत्तमो भवति नैव एसेभ्यः सकलेभ्यः स एव । ___ तत: किं त्रीण्यपि परिहृत्य जिनाः व्रजन्ति परलोके ॥ ४ ॥ जइ इत्यादि । जइ यदि चेत् जिय हे जीव उत्तमु होइ णवि उत्तमो भवति नैव । केभ्यः । एयहं सयलहं एतेभ्यः पूर्वोक्तेभ्यो धर्मादिभ्यः । कतिसंख्योपेतेभ्यः । सकलेभ्यः सो वि स एव पूर्वोक्तो मोक्षः तो ततः कारणात् कि किमर्थ तिणि वि परिहरवि त्रीण्यपि परिहत्य त्यक्त्वा जिण जिनाः આકુલતાના ઉત્પાદક, વીતરાગપરમાનંદરૂપ સુખામૃતરસના આસ્વાદથી વિપરીત અને મક્ષથી અન્ય એવા ધર્મ, અર્થ અને કામથી સુખ થતું નથી. ૩. - હવે જે ધર્મ, અર્થ અને કામથી મોક્ષ ઉત્તમ ન હોય તો તે ત્રણેયને છેડીને પરલોક” શબ્દથી વાચ્ય એવા મોક્ષમાં જિનદેવ શા માટે જાય ? એમ દર્શાવે છે – ગાથા-૪. અન્વયાર્થ:– વીર | હે જીવ! [ અહિ ] [ પતેઃ તાઃ ] પૂર્વોક્ત ધર્માદિ એ બધાથી | Rઃ પ ] પૂર્વોક્ત મેક્ષ [ ૩ત્તમઃ ] ઉત્તમ [ રૈવ ] ન હોય [ તતઃ ] તે [ નિના: ] શ્રી જિનેશ્વરદેવ [ રાશિ રિચિ ] ઘર્મ, અર્થ ને કામ એ ત્રણેયને છેડી [ પારો રે ] પરલોકમાં [ fઉં ત્રાતિ ] શા માટે જાય છે? અહીં “પરલેક” શબ્દથી વાચ્ય એવું પરમાત્મધ્યાન (પરમાત્માનું અવલોકન ) સમજવું પણ કામમોક્ષ ન સમજવો. ભાવાર્થ–પરલોક” શબ્દને વ્યુત્પત્તિ અર્થ કહે છે. પર અર્થાત્ ઉત્કૃષ્ટ, “પર” શબ્દથી મિથ્યાત્વ રાગાદિ રહિત કેવલજ્ઞાનાદિ અનંત ગુણ સહિત પરમાત્મા સમજવો, તે ગુણવિશિષ્ટ પરમાત્માનું લોકન-અવલોકન–વીતરાગપરમાનંદરૂપ સમરસીભાવનું અનુભવન તે લોક છે. એ પ્રમાણે “પરલોક” શબ્દને અર્થ છે. અથવા “પર” શબ્દથી પૂર્વોક્ત લક્ષણવાળો પરમાત્મા સમજવો. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ યોગીન્દુદેવવિરચિત [अ० २ हाहा ५कर्तारः वचहिं व्रजन्ति गच्छन्ति । कुत्र गच्छन्ति । परलोइ परलोकशब्दवाच्ये परमात्मध्याने न तु कायमोक्षे चेति । तथाहि-परलोकशब्दस्य व्युत्पत्यर्थः कथ्यते । परः उत्कृष्टो मिथ्यात्वरागादिरहितः केवलज्ञानाद्यनन्तगुणसहितः परमात्मा परशब्देनोच्यते तस्यैवंगुण विशिष्टस्य परमात्मनो लोको लोकनमवलोकनं वीतरागपरमानन्दसमरसीभावानुभवनं लोक इति परलोकशब्दस्यार्थः । अथवा पूर्वोक्तलक्षणः परमात्मा परशब्देनोच्यते । निश्चयेन परमशिवशब्दवाच्यो मुक्तात्मा शिव इत्युच्यते तस्य लोकः शिवलोक इति । अथवा परमब्रह्मशब्दवाच्यो मुक्तात्मा परमब्रह्म इति तस्य लोको ब्रह्मलोक इति । अथवा परम विष्णुशब्दवाच्यो मुक्तात्मा विष्णुरिति तस्य लोको विष्णुलोक इति परलोकशब्देन मोक्षो भण्यते परश्चासौ लोकश्च परलोक इति । परलोकशब्दस्य व्युत्पत्त्यर्थो ज्ञातव्यः न चान्यः कोऽपि परकल्पितः शिवलोकादिरस्तीति । अत्र स एव परलोकशब्दवाच्यः परमात्मोपादेय इति तात्पयः ॥ ४ ॥ अथ तमेव मोक्षं सुखदायकं दृष्टान्तद्वारेण दृढयति१३१) उत्तमु सुक्खु ण देइ जइ उत्तमु मुक्खु ण होइ । तो कि इच्छहि बंधणहि बद्धा पसुय वि सोइ ॥५॥ उत्तम सुखं न ददाति यदि उत्तमो मोक्षो न भवति ।। ततः किं इच्छन्ति बन्धनै बद्धा पशवोऽपि तमेव ॥ ५ ॥ નિશ્ચયથી “પરમશિવ” શબ્દથી વાચ એ મુક્તાત્મા “શિવ” સમજો, તેને લેક તે શિવલેક છે. અથવા “પરમબ્રા” શબ્દથી વાચ્ય એવો મુક્તાત્મા પરમબ્રહ્મ સમજવો, તેને લેક તે બ્રહ્મલેક છે. અથવા “પરમવિષ્ણુ” શબ્દથી વાચ્ય એવો મુક્તાત્મા વિષ્ણુ સમજવો, તેનો લેક તે વિષ્ણુલેક છે. એ પ્રમાણે “પરલેક” શબ્દથી મક્ષ કર્યો છે. પર લેક તે પરલોક છે એ પ્રમાણે “પરલોક” શબ્દને વ્યુત્પત્તિ–અર્થ સમજવો; પર કલ્પિત (પરે કપેલે) એ બીજો કોઈ શિવલોકાદિ (શિવલેક, બ્રહ્મલોક, विपY ) नथी. ( ५२८४ हन। म न समो . ) અહીં તે જ “પરલેક” શબ્દથી વાચ્ય એવો પરમાત્મા ઉપાદેય છે એવું તાત્પર્ય છે. ૪. હવે તે જ મોક્ષ સુખ દેનાર છે એમ દષ્ટાન્ત દ્વારા દઢ કરે છે – Page #168 -------------------------------------------------------------------------- ________________ પરમામપ્રકાશ ૧૫૭ -होला ] उत्तमु इत्यादि । उत्तमु उत्तमं सुक्खु सुख ण देइ जइ न ददाति यदि चेत् उत्तमु मुक्खु ण होइ उत्तमो मोक्षो न भवति तो तस्मात्कारणात् किं किमर्थं इच्छहि इच्छन्ति बंधणहिँ बन्धनैः बद्धा निबद्धाः । पसुय वि पशवोऽपि । किमिच्छन्ति । सोइ तमेव मोक्षमिति । अयमत्र भावार्थः । येन कारणेन सुखकारणत्वाद्धेतोः बन्धनबद्धाः पशवोऽपि मोक्षमिच्छन्ति तेन कारणेन केवलज्ञानाद्यनन्तगुणाविनाभूतस्योपादेयरूपस्यानन्तसुखस्य कारणत्वादिति ज्ञानिनो विशेषेण मोक्षमिच्छन्ति ॥ ५ ॥ ___अथ यदि तस्य मोक्षस्याधिकगुणगणो न भवति तर्हि लोको निजमस्तकस्योपरि तं किमर्थं धरतीति निरूपति१३२) अणु जइ जगहँ वि अहिययरु गुण-गणु ताणु ण होइ । तो तरलोउ वि किं धरइ णिय-सिर-उप्परि सोइ ॥ ६ ॥ अन्यद् यदि जगतोऽपि अधिकतरः गुणगणः तस्य न भवति । ततः त्रिलोकऽपि किं धरति निजशिर उपरि तमेव ॥ ६ ॥ ગાથા–પ सन्या :-[ यदि ] . [ मोक्षः ] भाक्ष [ उत्तमं सुख ] उत्तम. सुमने [ न ददाति ] न मापतो जय ते [ उत्तमं न भवति ] उत्तम न य [ ततः | ने मोक्ष उत्तम न छोय तो पछी [ बंधनैः बद्धः ] धनाथी मायेस [ पशवः अपि ] पशुमा ५५ [ तं एव ] मोक्षन (मधनथी. टवाने ) [ किं इच्छन्ति ] કેમ ઈચ્છે છે? ભાવાર્થમોક્ષ તે સુખનું કારણ છે એવા હેતુથી બંધનથી બંધાયેલ પશુઓ પણ મોક્ષને ( છુટકારાને ) ઇચ્છે છે તેથી (એમ સમજાય છે કે ) મક્ષ કેવલજ્ઞાનાદિ અનંતગણની સાથે અવિનાભાવી એવા, ઉપાદેયરૂપ અનંતસુખનું કારણ છે. માટે જ્ઞાનીઓ વિશેષપણે મોક્ષને ઈચ્છે છે. ૫ હવે તે મોક્ષમાં અધિક ગુણોનો સમૂહ ન હોત તે ત્રણ લોક તેને પોતાના મસ્તક ઉપર શા માટે રાખે એમ કહે છે – आथा-१ मन्या :-[ अन्यत् ] quी [ यदि ] ने [ तस्य | भोक्षमा [ जगतः अपि ] समस्त ०४तथी पार [ अधिकतरः गुणगणः ] मधित२ गुणून समूह Page #169 -------------------------------------------------------------------------- ________________ યાગીન્નુદેવવિરચિત | २५० २ छोड़ा ६ - अणु इत्यादि । अणु पुनः जइ यदि चेत् जगह वि जगतोऽपि सकाशात् अferre अतिशयेनाधिकः अधिकतरः । कोऽसौ । गुणगुणु गुणगणः तासु तस्य मोक्षस्य ण होइ न भवति । तो ततः कारणात् तलोउ वि त्रिलोकोऽपि कर्ता । किं धरइ किमर्थं धरति । कस्मिन् । णियसिरउप्पर निजशिरसि उपरि । किं धर किं धरति । सोइ तमेव मोक्षमिति । तद्यथा । यदि तस्य मोक्षस्य पूर्वोक्तः सम्यक्त्वादिगुणगणो न भवति तर्हि लोकः कर्ता निजमस्तकस्योपरि कि धरतीति । अत्रानेन गुणगणस्थापनेन किं कृतं भवति, बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काराभिधानानां नवानां गुणानामभावं मोक्षं मन्यन्ते ये वृद्धवैशेषिकास्ते निषिद्धाः । ये च प्रदीप निर्वाणवज्जीवाभावं मोक्षं मन्यन्ते सोगतास्ते च निरस्ताः । यच्चोक्त सांख्यैः सुप्तावस्थावत् सुखज्ञानरहितो मोक्षस्तदपि निरस्तम् । लोकाग्रे तिष्ठतीति वचनेन तु मण्डिकसंज्ञा नैयायिकमतान्तर्गता यत्रैवमुक्तस्तत्रैव तिष्ठतीति वदन्ति तेऽपि निरस्ता इति । जैनमते पुनरिन्द्रियजनितज्ञानसुखस्याभावे न चातीन्द्रियज्ञानसुखस्येति कर्मजनितेन्द्रियादिदशप्राणसहितस्याशुद्धजीवस्याभावेन न पुनः शुद्धजीवस्येति भावार्थः ॥ ६ ॥ ૧૫૮ न होत [तत: ] तो [ त्रिलोकः अपि ] [ न भवति बोर्ड [ ए ] मोक्ष [ निजशिरोपरि ] पोताना भस्त ५२ । किं धरति ] शा भाटे राजे ? ભાવાઃ—જો તે મેાક્ષમાં પૂર્વોક્ત સમ્યક્ત્ત્વાદિ ણા ન હેાત તેા લાક તેને પેાતાના મસ્તક ઉપર શા માટે રાખે ? અહીં આ ગુણગણની સ્થાપનાથી શું કરવામાં આવ્યું છે ? ( અહીં મેાક્ષમાં અનંત ગુણાનુ સ્થાપન કરવાથી મિથ્યાદષ્ટિએનુ ખંડન કરવામાં આવ્યું છે તે શી शते ते उड़े छे:-- ( १ ) युद्धि, सुख, दु:ख, रिछा, द्वेष, प्रयत्न, धर्म, अधर्म, सौंसार, नामना નવ ગુણેાના અભાવને મેાક્ષ ( મિથ્યાર્દષ્ટિ) વૈશેષિકા માને છે તેના નિષેધ કર્યા છે. ( ૨ ) જેમ દીવાનું બુઝાવવું તે નિર્વાણુ છે તેમ જીવના અભાવ તે મેાક્ષ છે તેમ બૌદ્ધો માને છે, તેનુ' ખંડન કરવામાં આવ્યું છે. ( ૩ ) સાંપ્યદર્શનવાળા એમ કહે છે કે સુપ્ત–અવસ્થાની સમાન સુખજ્ઞાનથી રહિત તે મેાક્ષ છે તેનું પણુ ખંડન કર્યુ. છે. " ( ૪ ) · લેાકાગ્રે રહે છે’ એ વચન વડે ‘ જીવ જ્યાં મુક્ત થાય છે ત્યાં જ રહે છે ’ એમ મડિક નામના તૈયાયિકમતી કહે છે તેમનુ પણ जडन थयु. Page #170 -------------------------------------------------------------------------- ________________ -होला ७] ૫રમાત્મપ્રકાશ ૧૫૯ अथोत्तमं सुखं न ददाति यदि मोक्षस्तर्हि सिद्धाः कथं निरन्तरं सेवन्ते तमिति कथयति१३३) उत्तमु सुक्खु ण देइ जइ उत्तमु मुख ण होइ । तो कि सयलु वि कालु जिय सिद्ध वि सेवहि सोइ ॥७॥ उत्तमं सुखं न ददाति यदि उत्तमः मोक्षो न भवति । ततः किं सकलमपि कालं जीव सिद्धा अपि सेधन्ते तमेव ॥ ७ ॥ उत्तमु इत्यादि । उत्तमु सुक्खु उत्तमं सुखं ण देइ न ददाति जइ यदि चेत् । उत्तमु उत्तमो मुक्खु मोक्षः ण होइ न भवति । तो ततः कारणात् , किं किमर्थ, सयलु वि कालु सकलमपि कालम् । जिय हे जीव । सिद्ध वि सिद्धा अपि सेवहिं सेवन्ते सोइ तमेव मोक्षमिति । तथाहि । यद्यतीन्द्रियपरमाहादरूपमविनश्वरं सुखं न ददाति मोक्षस्तहि कथमुत्तमो भवति उत्तमत्वाभावे च केवलज्ञानादिगुणसहिताः सिद्धा भगवन्तः किमर्थं निरन्तरं सेवन्ते च चेत् । વળી જનમતમાં તે (ક્ષમાં) ઈન્દ્રિયજનિત જ્ઞાન અને સુખનો અભાવ થતાં કાંઈ અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયસુખને અભાવ થતો નથી, અને કર્મજનિત ઈન્દ્રિયાદિ દશ પ્રાણસહિત અશુદ્ધ જીવને અભાવ થતાં, કાંઈ શુદ્ધ જીવને અભાવ થતો નથી એવો ભાવાર્થ છે. ૬. હવે જે મોક્ષ ઉત્તમ સુખને ન આપતું હોય તે સિદ્ધાં તેમનું શા માટે નિરંતર સેવન કરે એમ કહે છે – आथा-७ मन्वयार्थ:-[ यदि ] ने भाक्ष | उत्तमं सुखं ] उत्तम सुमने [ न ददाति ] न मापे ते[ मोक्षः ] मोक्ष । उत्तमः ] उत्तम [ न भवति ] - डेय, [ ततः ] ने ते उत्तम न य तो पछी [ जीव ] छ ! [ सिद्धाः अपि ] सिद्धो ५६ [ सकलं अपि कालं ] स स [ तं एव ] भाक्षने [ किं सेवन्ते ] ! भाट सेवे ? ભાવાર્થ – મિક્ષ અતીન્દ્રિય પરમ આલ્હાદરૂપ, અવિનાશી સુખને ન આપે તે તે કેવી રીતે ઉત્તમ હોય? અને ઉત્તમપણાના અભાવમાં કેવલજ્ઞાનાદિ ગુણસહિત સિદ્ધ ભગવંત શા માટે મેક્ષને નિરંતર સેવે? (પણ સિદ્ધ ભગવતે નિરંતર મોક્ષને સેવે છે, તેથી જણાય છે કે તે (મેક્ષ ) ઉત્તમ સુખને આપે છે. સિદ્ધના સુખનું સ્વરૂપ (શ્રી પૂજ્ય પદકૃત સિદ્ધભક્તિ ગાથા ૭ માં) પણ કહ્યું છે કે – Page #171 -------------------------------------------------------------------------- ________________ १६० યેગીન્દુ દેવવિરચિત [१० २ होला ८. तस्मादेव ज्ञायते तत्सुखमुत्तमं ददातीति । उक्तं च सिद्धसुखम्-" आत्मोपादानसिद्धं स्वयमतिशयवद्वीतबाधं विशालं, वृद्धिहासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वन्द्वभावम् । अन्यद्रव्यानपेक्षं निरूपमममितं शाश्वतं सर्वकालमुत्कृष्टानन्तसारं परमसुखमतस्तस्य सिद्धस्य जातम् ॥" । अत्रेदमेव निरन्तरमभिलपणीयमिति भावार्थः ॥ ७ ॥ अथ सर्वेषां परमपुरुषाणां मोक्ष एव ध्येय इति प्रतिपादयति१३४) हरि-हर-बंभु वि जिणवर वि मुणि-वर-विंद वि भव्य । परम-णिरंजणि मणु धरिवि मुक्खु जि झोयहि सव्व ॥८॥ हरिहरब्रह्माणोऽपि जिनवरा अपि मुनिवरवृन्दान्यपि भव्याः ॥ परमनिरञ्जने मनः धृत्वा मोक्षं एव ध्यायन्ति सर्वे ॥ ८ ॥ " आत्मोपादान सिद्धं स्वयमतिशयवद्वीतबाधं विशालं, वृद्रिहासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वन्द्वभाषम् । अन्यद्रव्यानपेक्षं निरुपमममितं शाश्वतं सर्वकाल मुत्कृष्टानन्तसारं परमसुखमतस्तम्य सिद्धस्य जातम ॥" ( અથ–આત્માના ઉપાદાનથી પ્રગટેલું ( પોતાના આત્મામાં જ ઉત્પન્ન थयेस), स्वय अतिशयवाणु, माधा२डित, विशाल, वृद्धिानि २डित, विषयोथी २डित, निद (द्वन्द्वमाथी २डित ), मन्य द्रव्यनी अपेक्षा १२नु, निरुपम, अभित, શાશ્વત, સદાકાલ, ઉત્કૃષ્ટ અને અનંત સારવાળું એવું પરમસુખ હવે સિદ્ધभगवानने उत्पन्न थयु. ) અહીં આની જ ( મોક્ષની જ ) નિરંતર અભિલાષા કરવા યોગ્ય છે એવો ભાવાર્થ છે ૭. હવે સવ પરમપુરુષોએ મોક્ષ જ ધ્યાવવા યોગ્ય છે એમ કહે છે – गाथा-८ साथ:-[ हरिहर ब्रह्माणः अपि ] रि, ७२ भने ब्रह्मा [ जिनवराः अपि । सिन१२३३।, [ मुनिवर वृंदानि अपि ] मुनीश्वरे। [ भव्याः ] भने मात भव्ये। [ सर्वे ] मे सर्व [ परम निरंजने ] भन्ने विषय४ायम तु° थ धीन. ५२म नि२ नमन निor ५२मात्म२५३५मा जान [ मोक्षं एव ] मे भीक्षनु । [ ध्यायन्ति ] ध्यान ४२ छे. , Page #172 -------------------------------------------------------------------------- ________________ -हाडा ८] પરમાત્મપ્રકાશ ૧૬૧ हरिहर इत्यादि । हरिहरवंभु वि हरिहरब्रह्माणोऽपि जिणवर वि जिनवरा अपि मुणिवरविंद वि मुनिवरवृन्दान्य पि भव्व शेषभव्या अपि । एते सर्वे किं कुर्वन्ति । परमणिरंजणि परमनिरञ्जनाभिधाने निजपरमात्मस्वरूपे । मणु मनः धरिवि विषयकषायेषु गच्छत् सद् व्यावृन्य धृत्वा पश्चात् मुक्खु जि मोक्षमेव झायहिं ध्यायन्ति सव्व सर्वेऽपि इति । तद्यथा । हरिहरादयः सर्वेऽपि प्रसिद्धपुरुषाः ख्यातिपूजालाभादिसमस्त विकल्पजालेन शून्ये, शुद्धबुद्धकस्वभावनिजात्मद्रव्यसम्यश्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसमुत्पन्नवीतरागसहजानन्दैकसुखरसानुभवेन पूर्णकलशवत् भरितावस्थे निरअनशब्दाभिधेयपरमात्मध्याने स्थित्वा मोक्षमेव ध्यायन्ति । अयमत्र भावार्थः । यद्यपि व्यवहारेण सविकल्पावस्थायां वीतरागसर्वज्ञस्वरूपं तत्प्रतिबिम्बानि तन्मन्त्राक्षराणि तदाराधकपुरुषाश्च ध्येया भवन्ति तथापि वीतरागनिर्विकल्पत्रिगुप्तिगुप्तपरमसमाधिकाले निजशुद्धात्मैव ध्येय इति ॥ ८ ॥ अथ भुवनत्रयेऽपि मोक्षं मुक्त्वा अन्यत्परमसुखकारणं नास्तीति निश्चिनोति१३५) तिहयणि जीवहँ जत्थि णवि सोक्खहँ कारणु कोइ । मुक्सु मुएविणु एक्कु पर तेणवि चिंतहि सोइ ॥ ९॥ ભાવાર્થ-હરિ, હર આદિ બધાય પ્રસિદ્ધ પુરુષો ખ્યાતિ પૂજા, લાભ આદિ સમસ્ત વિકલ્પ જાલથી શૂન્ય એવા, શુદ્ધ, બુદ્ધ એક સ્વભાવવાળા નિજ આત્મદ્રવ્યનાં સભ્યશ્રદ્ધાન, સમ્યગજ્ઞાન, અને સમ્યગ્વારિત્રરૂપ અભેદ રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન માત્ર વીતરાગ સહજાનંદરૂપ સુખરસના અનુભવથી પૂર્ણકલશની જેમ પરિપૂર્ણ એવા નિરંજન શબ્દથી કહેવા યોગ્ય પરમાત્માના ધ્યાનમાં સ્થિત થઈને એક મોક્ષને જ ધ્યાવે છે. અહીં આ ભાવાર્થ છે કે જે કે વ્યવહારનયથી સવિકલ્પ અવસ્થામાં વીતરાગ સર્વજ્ઞનું સ્વરૂપ, વીતરાગની પ્રતિમા, તેના મંત્રાક્ષરો અને તેના આધારક પુરુષે ધ્યાવવા યોગ્ય છે તો પણ વીતરાગ નિર્વિકલ્પ ત્રિગુપ્તિ વડે ગુણ પરમસમાધિકાલમાં જ શુદ્ધ આત્મા જ ધ્યાવવા ગ્ય છે. ૮. હવે ત્રણ લેકમાં મેક્ષ સિવાય બીજું કોઈ પણ ( બીજી કઈ પણ વસ્તુ ) પરમસુખનું કારણ નથી એમ નકકી કરે છે – ૨૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ १६२ યોગીન્દ્રદેવવિરચિત म० २ हो। त्रिभुवने जीवानां अस्ति नैव सुखस्य कारणं किमपि । मोक्षं मुक्त्वा एक परं तेनैव चिन्तय तमेव ॥ ९ ॥ तिहुयणि इत्यादि । तिहुयणि त्रिभुवने जीवहं जीवानां अत्थि णवि अस्ति नैव । किं नास्ति । सोक्खहं कारणु सुखस्य कारणम् । कोइ किमपि वस्तु । किं कृत्वा । मुक्खु मुएविणु एकु मोक्षं मुक्त्वैकं पर नियमेन तेणवि तेनैव कारणेन चिंतहि चिंतय सोइ तमेव मोक्षमिति । तथाहि । त्रिभुवनेऽपि मोक्षं मुक्त्वा निरन्तरातिशयसुखकारणमन्यत्पञ्चेन्द्रियविषयानुभवरूपं किमपि नास्ति तेन कारणेन हे प्रभाकरभट्ट वीतरागनिर्विकल्पपरमसामायिके स्थित्वा निजशुद्धात्मस्वभावं ध्याय त्वमिति । अत्राह प्रभाकरभट्टः हे भगवन्नतीन्द्रियमोक्षसुख निरन्तरं वय॑ते भवद्भिस्तच्च न ज्ञायते जनः । भगवानाह हे प्रभाकरभट्ट कोऽपि पुरुषो निर्व्याकुलचित्तः प्रस्तावे पञ्चेन्द्रियभोगसेवारहितस्तिष्ठति स केनापि देवदत्तेन पृष्टः सुखेन स्थितो भवान् । तेनोक्तं सुखमस्तीति तत्सुखमात्मोत्थम् । कस्मादिति चेत् । तत्काले स्त्रीसेवादिस्पर्शविपयो नास्ति भोजनादिजिह्वेन्द्रि ગાથા-૯ साथ:-[ त्रिभुवने ] a सोमi [ जीवानां ] ~वाने [ मोक्षं मुक्त्वा ] भक्ष सिवाय [ किं अपि ] ६ ५५ वस्तु [ सुखस्य कारणं ] सुमनु ४।२५ [ नैव अस्ति ] नथी. [ तेन एव ] तेथी तु [ परं | नियमथी [ एकं तं एव | मे४ भानु ४ [ चिन्तय ] यिन्तवन ४२. - ભાવાર્થ –શ્રી યોગીન્દ્રાચાર્ય પ્રભાકર ભટ્ટને કહે છે કે હે શિષ્ય! ત્રણ લેકમાં પણ મેક્ષ સિવાય પંચેન્દ્રિયના વિષયના અનુભવરૂપ બીજું કઈ પણ નિરંતર અતિશય સુખનું કારણ નથી, તેથી હે પ્રભાકરભટ્ટ ! તું વીતરાગ નિર્વિક૯પ પરમ સામાયિકમાં સ્થિત થઈને નિજ શુદ્ધાત્મસ્વભાવને ધ્યાવ. અહીં પ્રભાકરભટ્ટ પૂછે છે કે હે ભગવાન ! આપે અતીન્દ્રિય મોક્ષસુખનું નિરંતર વર્ણન કરે છે પરંતુ તે સુખને જગતના જ જાણતા નથી. (તે તે સુખની અન્ય જીવોને પ્રતીતિ શી રીતે થાય?) ત્યારે ભગવાન શ્રીગુરુ કહે છે કે હે પ્રભાકરભટ્ટ ! કઈ પણ પુરુષ નિર્બાકુલ ચિત્તવાળ થઈને પંચેન્દ્રિય ભેગના સેવનથી રહિત એકલો આરામમાં બેઠો છે તે વખતે કઈ દેવદત્ત નામના પુરુષે તેને પૂછયું કે “ તમે આનંદમાં છો ને ? ત્યારે Page #174 -------------------------------------------------------------------------- ________________ –દોહા ૯] यविषयो नास्ति विशिष्टरूपगन्धमाल्यादिघ्राणेन्द्रियविषयो नास्ति दिव्य स्त्रीरूपावलोकना दिलोचन विषयो नास्ति श्रवणरमणीयगीतवाद्यादिशब्द विषयोऽपि नास्तीति तस्मात् ज्ञायते तत्सुखमात्मोत्थमिति । किं च । एकदेशविषयव्यापाररहितानां तदेकदेशेनात्मोत्थसुखमुपलभ्यते वीतराग निर्विकल्पस्वसंवेदनज्ञानरतानां पुनर्निरवशेषपञ्चेन्द्रियविषयमानसविकल्पजालनिरोधे सति विशेषेणोपलभ्यते । इदं तावत् स्वसंवेदन प्रत्यक्षगम्यं सिद्धात्मनां च सुखं पुनरनुमानगम्यम् । तथाहि । मुक्तात्मनां शरीरेन्द्रिय विषयव्यापाराभावेऽपि सुखमस्तीति साध्यम् । कस्माद्धेतोः इदानीं पुनर्वीतरागनिर्विकल्पसमाधिस्थानां परमयोगिनां पञ्चेन्द्रियविषय व्यापाराभावेऽपि स्वात्मोत्थवीतरागपरमानन्दसुखोपलब्धिरिति । अत्रेत्थंभूतं सुखमेवोपादेयमिति भावार्थः । तथागमे चोक्तमात्मोत्थमतीन्द्रियसुखम् - " अइसयमादसमुत्थं विसयातीदं ગળોત્રમમાંત । લઘુચ્છિ” | ૨ મુદ્દે મુગોળસિદ્ધાળું ” |o || પરમાત્મપ્રકાશ તેણે કહ્યું કે આનંદ વર્તે છે ? તે સુખ આત્માથી ઉત્પન્ન થયુ છે. જો તમે કા કે શા માટે ? તેા તેના ઉત્તર એ છે કે તે સમયે સ્ત્રીસેવનાદિ સ્પર્શના વિષય નથી, ભેાજનાદિ જિહ્વા ઇન્દ્રિયને વિષય નથી, વિશિષ્ટરૂપ ગંધમાલાદિ ઘ્રાણેન્દ્રિયના વિષય નથી, દિવ્ય શ્રી પુરુષનાં અવલેાકનાદિ નેત્રને વિષય નથી, કર્ણને પ્રિય ગીત વિદ્યાદિ શબ્દના વિષય નથી તેથી એમ જણાય છે કે તે સુખ આત્માથી ઉત્પન્ન થયુ છે. હવે વિશેષ કહેવામાં આવે છે . એકદેશવિષયવ્યાપાર રહિત જીવાને તે એકદેશ આત્માથી ઉત્પન્ન સુખ પ્રાપ્ત થાય છે, અને વીતરાગ નિર્વિકલ્પ સ્વસ વેઇનરૂપ જ્ઞાનમાં રત જીવાને સમસ્ત પચેન્દ્રિયવિષય અને મનના વિકલ્પજાલના નિરોધ થતાં, વિશેષપણે આત્માથી ઉત્પન્ન સુખ પ્રાપ્ત થાય છે. આ સુખ તે સ્વસ ́વેદનપ્રત્યક્ષથી ગમ્ય છે, અને સિદ્ધોનુ સુખ તે। અનુમાનથી પણ જણાય છે. તે આ પ્રમાણેઃ— મુક્ત આત્માને શરીર અને ઇન્દ્રિયના વિષયના વ્યાપારના અભાવ હાવા છતાં, સુખ છે એ સાધ્ય છે. તેના હેતુ એ છે કે અહીં વીતરાગ નિર્વિકલ્પ સમાધિસ્થ પરમયાગીઓને, પચેન્દ્રિવિષય વ્યાપારને અભાવ હાવા છતાં પણ, પેાતાના આત્માથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ સુખની ઉપલબ્ધ હોય છે. * ૧૬૩ અહીં આવું સુખ જ ઉપાદેય છે એવા ભાવાર્થ છે. વળી આગમ ( શ્રી પ્રવચનસાર–૧–૧૩ ) માં આત્માથી ઉત્પન્ન અતીન્દ્રિય સુખનુ સ્વરૂપ પણ કહ્યું છે કેઃ— अइसयमादसमुत्थं विषयातीदं अणो वम मणं तं । अच्छिण्णं च सुहं सुधुवओगप्पसिद्धाणं ॥ "" Page #175 -------------------------------------------------------------------------- ________________ १६४ યેગીન્દુ દેવવિરચિત [ અ૦૨ દેહા ૧૦ अथ यस्मिन् मोक्षे पूर्वोक्तमतीन्द्रियसुखमस्ति तस्य मोक्षस्य स्वरूपं कथयति१३६) जीवहँ सो पर मोक्खु मुणि जो परमप्पय-लाहु । कम्म-कलंक-विमुकाहँ णाणिय वोल्लहि साहू ॥१०॥ जीवानां तं परं मोक्षं मन्यस्व य: परमात्मलाभः । कर्मकल विमुक्तानां ज्ञानिनः ब्रुवन्ति साधवः ॥ १० ॥ जीवहं इत्यादि । जीवहं जीवानां सो तं परं नियमेन मोक्खु मोक्षं मुणि मन्यस्व जानीहि हे प्रभाकरभट्ट । तं कम् । जो परमप्पयलाहु यः परमात्मलाभः । इत्थंभूतो मोक्षः केषां भवति । कम्मकलंकविमुक्काहं ज्ञानावरणाद्यष्टविधकर्मकलङ्कविमुक्तानाम् । इत्थंभूतं मोक्ष के ब्रुवन्ति । णाणिय बोल्लाहिं वीतरागस्वसंवेदनज्ञानिनो ब्रुवन्ति । ते के । साहू साधवः इति । तथाहि । केवलज्ञानाद्यनन्तगुणव्यक्तिरूपस्य कार्यसमयसारभूतस्य हि परमात्मलाभो मोक्षो भवतीति । स च केषाम् । पुत्रकलत्रममत्वस्वरूपप्रभृतिसमस्तविकल्परहितध्यानेन (मथ:-शुद्धोपयोगी निष्पन्न येता मामासानु (वणी मातानु अने. सिद्ध मतानु ) सुम. मतिशय, मात्मात्पन्न, विषयातीत ( अतीन्द्रिय ), अनुपम (७५मा विनानु ) मन त भने अविछिन्न ( अतूट४ ) छ. ) ६. હવે જે મોક્ષમાં પૂર્વોક્ત અતીન્દ્રિય સુખ છે તે મોક્ષનું સ્વરૂપ કહે છે – माथा-10 माथ:-हे प्रमा४२मट्ट! | कर्म कलंकविमुक्तानां ] ज्ञानावाद ! ४२न। ४४४थी २डित [ जीगनां ] याने [ यः परमात्मलाभः ] है ५२मात्मानी प्राप्ति थाय छ [ तं ] तेने [ परं ] नियमथा [ मोक्षं ] भाक्ष [ मन्यस्व ] ong, मेम | माधवः ज्ञानिनः ब्रुवंति | पीत।। स्वस वेन शाना साधु। ४७ छ. ભાવાર્થ –પુત્ર, કલત્રાદિ પરવસ્તુઓના મમત્વથી માંડીને સમસ્ત વિક૯પોથી રહિત ધ્યાનથી જેઓ ભાવકર્મ દ્રવ્યકર્મરૂપી કમકલથી રહિત થયા છે એવા ભવ્ય જીવને કેવલજ્ઞાનાદિ અનંતગુણની વ્યક્તિરૂપ કાર્યસમયસારભૂત પરમાત્માની પ્રાપ્તિ તે ખરેખર મોક્ષ છે એમ સાધુજ્ઞાનીઓ કહે છે. १ पान्त२:–साधवः इति-रत्नत्रय वेष्टमेन मोक्षसाधका-साधव इति । Page #176 -------------------------------------------------------------------------- ________________ -होडा ६ ] પરમાત્મપ્રકાશ भावकर्मद्रव्यकर्मकलङ्करहितानां भव्यानां भवतीति ज्ञानिनः कथयन्ति । अत्रायमेव मोक्षः पूर्वोक्तस्यानन्तसुखस्योपादेयभूतस्य कारणत्वादुपादेय इति भावार्थः ॥ १० ॥ एवं मोक्षमोक्षफलमोक्षमार्गादिप्रतिपादक द्वितीयमहाधिकारमध्ये सूत्रदशकेन मोक्षस्वरूपनिरूपणस्थलं समाप्तम् । अथ तस्यैव मोक्षस्यानन्तचतुष्टयस्वरूपं फलं दर्शयति— १३७) दंसणु णाणु अनंत - सुहु समउ ण तुट्टइ जासु । सो पर मास मोक्ख-फल विज्जउ अस्थि ण तासु ॥ ११ ॥ दर्शन ज्ञानं अनन्तसुखं समयं न त्रुट्यति यस्य । तत् परं शाश्वतं मोक्षफलं द्वितीयं अस्ति न तस्य ॥ ११ ॥ ૧૬૫ दंसणु इत्यादि । दंसणु केवलदर्शनं णाणु केवलज्ञानं अनंतसुहु अनन्तसुखम् एतदुपलक्षणमनन्तवीर्याद्यनन्तगुणाः समउ ण तुट्टइ एतद्गुणकदम्बकमेकसमयमपि यावन्न त्रुटयति न नश्यति जासु यस्य मोक्षपर्यायस्याभेदेन तदाधारजीवस्य वा सो पर तदेव केवलज्ञानादिस्वरूपं सासउ मोक्खकलु शाश्वतं मोक्षफलं भवति । विज्जउ अत्थि ण तासु तस्यानन्तज्ञानादिमोक्षफलस्यान्यद् द्वीतीयमधिकं અહીં આ જ મેાક્ષ પૂર્વોક્ત ઉપાદેયભૂત અનંત સુખનુ કારણ હાવાથી, ઉપાદેય છે એવા ભાવાર્થ છે. ૧૦. એ પ્રમાણે મેક્ષ, માક્ષલ અને મેાક્ષમાર્ગના પ્રતિપાદક દ્વિતીય મહાધિકારમાં દસ દોહક સૂત્રેાથી મેાક્ષસ્વરૂપના નિરૂપણનું સ્થલ સમાપ્ત થયું. હવે તે માક્ષનુ કુલ અનતચતુષ્ટસ્વરૂપ છે એમ દર્શાવે છેઃ— गाथा - ११ अन्वयार्थः–[ यस्य | मोक्षपर्यायना अथवा अमेथी तेना आधारभूत बना [ दर्शनं ज्ञानं अनंत सुखं ] ने देवलदर्शन, देवलज्ञान भने अनतसु भने उपलक्षणुथी अनंतवीर्याहि अनंत गुणो मे गुणुनो समूह [ समयं न त्रुट्यति ] मे सभयभात्र પણ નાશ પામતા નથી ( અર્થાત સદાય રહે છે ) તે જ કેવલજ્ઞાનાદિ સ્વરૂપ જ [ शाश्वतं मोक्षफलं ] भोक्षनुं शाश्वत इस [ अस्ति ] छे, [ तस्य परं द्वितीयं न ] તે અન'તજ્ઞાનાદિ મેાક્ષલથી ખીજુ કાંઇપણ અધિક નથી. ભાવાર્થ :—મોક્ષનું અનંતજ્ઞાનાદિરૂપ ફૂલ જાણીને સમસ્ત રાગાદિના ત્યાગથી તેના અર્થે જ નિર'તર શુદ્ધાત્માની ભાવના કરવી જોઇએ. ૧૧. Page #177 -------------------------------------------------------------------------- ________________ १६६ યેગીન્દુદેવવિરચિત [अ० २ हो। १२ - किमपि नास्तीति । अयमत्र भावार्थः । अनन्तज्ञानादिमोक्षफलं ज्ञात्वा समस्त रागादित्यागेन तदर्थमेव निरन्तरं शुद्धात्मभावना कर्तव्येति ॥ ११ ॥ एवं द्वितीयमहाधिकारे मोक्षफलकथनरूपेण स्वतन्त्रसूत्रमेकं गतम् । ___ अथानन्तरमेकोनविंशतिसूत्रपर्यन्तं निश्चयव्यवहारमोक्षमार्गव्याख्यानस्थलं कथ्यते तद्यथा१३८) जीवहँ मोक्खहँ हेउ वरु दसणु णाणु चरित्तु । ते पुणु तिण्णि वि अप्पु मुणि णिच्छएँ एहउ वुत्तु ॥१२॥ जीधानां मोक्षस्य हेतुः वरं दर्शनं ज्ञानं चारित्रम् । तानि पुनः त्रीण्यपि आत्मानं मन्यस्व निश्चयेन एवं उक्तम ॥ १२ ॥ जीवहं इत्यादि । जीवहं जीवानां अथवा एकवचनपक्षे 'जीवहो ' जीवस्य मोक्खहं हेउ मोक्षस्य हेतुः कारणं व्यवहारनयेन भवतीति क्रियाध्याहारः । कथंभूतम् । वरु वरमुत्कृष्टम् । किं तत् । दंसणु णाणु चरितु सम्यग्दर्शनज्ञानचारित्रत्रयम् । ते पुणु तानि पुनः तिणि वि त्रीण्यपि सम्यग्दर्शनज्ञानचारित्राणि अप्पु आत्मानमभेदनयेन मुणि मन्यस्व जानीहि त्वं हे प्रभाकरभट्ट णिच्छएं निश्चयनयेन एहउ वुत्त एवमुक्तं भणितं तिष्ठतीति । इदमत्र तात्पर्यम् । भेदरत्नत्रयात्मको व्यवहारमोक्षमार्गः साधको भवति अभेद रत्नत्रयात्मकः એ પ્રમાણે બીજા મહાધિકારમાં મેક્ષલના કથનરૂપે સ્વતંત્ર એક દેહકસૂત્ર સમાપ્ત થયું. - ત્યાર પછી ઓગણીસ સૂત્રો સુધી નિશ્ચયવ્યવહારમોક્ષમાર્ગના વ્યાખ્યાનનું સ્થલ કહે છે તે આ પ્રમાણે – ગાથા-૧૨ मन्बया :-[ वरं दर्शनं ज्ञानं चारित्रं ] अष्ट सभ्यशन, सभ्यज्ञान अने सम्यच्यारित्र [ जीवानां ] याने २२वा वने व्य१७२नयथा (मेहनयथा ) [ मोक्षस्य हेतु: ] भीक्षनु ७२७५ छ । पुनः ] अने प्रभा४२भट्ट ! तु [ त्रीणि अपि | सभ्यशन, सन्यज्ञान भने सभ्ययास्त्रि से प्रणयने अमेहनयथा [ आत्मानं मन्यस्व ] मात्मा or ote. [ एवं ] मेम निश्चयनयथा श्रीवात।वे ४ छ. ભાવાર્થ –ભેદરત્નત્રયાત્મક વ્યવહારક્ષમાર્ગ સાધક છે, અને અભેદરત્નત્રયાત્મક નિશ્ચયમોક્ષમાર્ગ સાધ્ય છે. એ પ્રમાણે નિશ્ચયવ્યવહારમોક્ષમાર્ગનો સાધ્યસાધકભાવ Page #178 -------------------------------------------------------------------------- ________________ -हाडा १७ પરમાત્મપ્રકાશ ૧૬૭ पुनर्निश्चयमोक्षमार्गः साध्यो भवति, एवं निश्चयव्यवहारमोक्षमार्गयोः साध्यसाधकभावो ज्ञातव्यः सुवर्णसुवर्णपाषाणवत् इति । तथा चोक्तम्-" सम्मईसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे । ववहोरा णिच्छपदो तत्तियमइओ णिओ अप्पा ॥" ॥ १२ ॥ अथ निश्चयरत्नत्रयपरिणतो निजशुद्धात्मैव मोक्षमार्गों भवतीति प्रतिपादयति१३९) पेच्छड़ जाणइ अणुचरइ अप्पिं अप्पर जो जि । दसणु णाणु चरित्तु जिउ मोक्खहँ कारणु सो जि ॥१३॥ पश्यति जानाति अनुचरति आत्मना आत्मानं य एव ।। दर्शनं ज्ञानं चारित्रं जीवः मोक्षस्य कारणं स एव ॥ १३ ॥ पेच्छइ इत्यादि । पेच्छइ पश्यति जाणइ जानाति अणुचरइ अनुचरति । केन कृत्वा । अप्पई आत्मना कारणभूतेन । कं कर्मतापन्नम् । अग्पउ निजात्मानम् । जो जि य एव कर्ता दंसणु णाणु चरित्तु दर्शनज्ञानचारित्रत्रयं भवतीति क्रियाध्याहारः । कोऽसौ भवति । जिउ जीवः य एवाभेदनयेन सम्यग्दर्शनસુવર્ણ અને સુવર્ણ પાષાણની માફક જાણ. ( દ્રવ્યસંગ્રહની ગાથા ૩૯ માં કહ્યું પણ છે ॐ-" सम्महं सणणाणं चरणं मोक्खस्स कारणं जाणे । ववहारा णिच्छयदो तत्तियमईओ णिओ अप्पा || " मथ:-सम्यान, सभ्य ज्ञान मने सभ्यश्यारित्रने, व्य१९२नयथा મોક્ષનું કારણ જાણો. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રમય નિજ આત્માને निश्चयथा मोक्षनु १२७५ ! ) १२. હવે નિશ્ચયરત્નત્રયરૂપે પરિણમેલ નિજશુદ્ધાત્મા જ મોક્ષમાર્ગ છે એમ કહે છે – ગાથા-૧૩ मन्वयाथ:-[यः एव ] 2 ०१ [ आत्माना ] पोताना मात्भाथी [ आत्मानं ] पोताना मामाने [ पश्यति जानाति अनुचरति ] हेमे छ, त छ भने मायरे छ, [ सः एव ) ते ४ अमेहनयथी । दर्शनं ज्ञान चारित्रं ] शनशानयारित्र ३५३५ ०१ ४ अर्थात् सभ्यनिशानयारित्र ३५३५ निश्चयरत्नत्रय परिणत ०१ [ मोक्षस्य कारणं ] १ भानु ४।२५ . ભાવાર્થ-જે આત્માથી નિજ આત્માને મોક્ષના કારણરૂપે દેખે છે નિર્વિકલ્પ સ્વરૂપે અવલોકે છે અને તત્ત્વાર્થ શ્રદ્ધાનની અપેક્ષાએ ચલ, મલિન અને અગાઢ ૧ જુઓ ગુજરાતી પંચાસ્તિકાય ગાથા ૧૫૮ થી ૧૭૨ ફૂટનોટ સહિત. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ યેગીન્દુદેવાવિરચિત [ અ. ૨ દેહા ૧૩ ज्ञानचारित्रत्रयं भवतीति मोक्वहं कारणु निश्चयेन मोक्षस्य कारण एक एव सो जि स एव निश्चयरत्नत्रयपरिणतो जीव इति । तथाहि । यः कर्ता निजात्मानं मोक्षस्य कारणभूतेन आत्मना कृत्वा पश्यति निर्विकल्परूपेणावलोकयति । अथवा तत्वार्थश्रद्धानापेक्षया चलमलिनागाढपरिहारेण शुद्धात्मैवोपादेय इति रुचिरूपेण निश्चिनोति न केवलं निश्चिनोति वीतरागस्वसंवेदनलक्षणाभेदज्ञानेन जानाति परिच्छिनत्ति । न केवलं परिच्छिनत्ति । अनुचरति रागादिसमस्तविकल्पत्यागेन तत्रैव निजस्वरूपे स्थिरीभवतीति स निश्चयरत्नत्रयपरिणतः पुरुष एव निश्चयमोक्षमार्गों भवतीति । अत्राह प्रभाकरभट्टः । तत्त्वार्थ श्रद्धानरुचिरूपं सम्यग्दर्शनं मोक्षमार्गों भवति नास्ति दोषः, पश्यति निर्विकल्परूपेणावलोकयति इत्येवं यदुक्तं तत्सत्तावलोकदर्शनं कथं मोक्षमार्गों भवति यदि भवति चेत्तर्हि तत्सत्तावलोकदर्शनमभव्यानामपि विद्यते तेषामपि मोक्षो भवति स चागमविरोधः इति । परिहारमाह । तेषां निर्विकल्पसत्तावलोकदर्शनं દોને તજીને “એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી ચિરૂપે નિર્ણય કરે છે, માત્ર નિશ્ચય કરે છે એટલું જ નહિ પણ વીતરાગસ્વસંવેદન જેનું લક્ષણ છે એવા અભેદજ્ઞાનથી જાણે છે–પરિચ્છેદન કરે છે, માત્ર પરિચ્છેદન કરે છે એટલું જ નહિ પણ રાગાદિ સમસ્ત વિકલ્પને ત્યાગ કરીને અનુચરે છે–ત્યાંજ–નિજસ્વરૂપમાં જસ્થિર થાય છે તે નિશ્ચયરત્નત્રય પરિણત પુરુષ જ નિશ્ચયમેક્ષમાર્ગ છે. એવું કથન સાંભળીને અહીં પ્રભાકરભટ્ટ પૂછે છે કે હે પ્રભુ! તત્વાર્થ શ્રદ્ધાનરુચિરૂપ સમ્યગ્દર્શન મેક્ષમાર્ગ છે, એમાં તે દોષ નથી. ( એ તે બરાબર છે. ) પણ ‘દેખે છે -નિર્વિકલ્પરૂપે અવલોકે છે તે દર્શન ” એ પ્રમાણે આપે જે કહ્યું તે સત્તાવલોકનરૂપ દન કેવી રીતે મોક્ષનું કારણ થાય ? જે આપ કહેશો કે તેવું દેખાવારૂપ દર્શન મિક્ષનું કારણ થાય તે તે સત્તાવલેકનદર્શને અભવ્યોને પણ વતે છે, તે તેમને પણ મોક્ષ થાય. પણ અભવ્યને મોક્ષ થાય તે આગમને વિરોધ આવે છે. તેનો પરિહાર:–અમોને નિર્વિકલ્પસત્તાવલોકનદર્શન બહારના વિધ્યમાં વર્તે છે, પણ અંતરંગ શુદ્ધાત્મતત્ત્વના વિષયમાં વર્તતું નથી ( અભવ્યને જે દેખવારૂપ દર્શન છે તે બાહ્યપદાર્થોનું છે, અંતરંગ શુદ્ધાત્મતત્ત્વનું દર્શન તે અભવ્યોને હેતું નથી. ) તમે કહેશે કે કેમ ? તે તેનું સમાધાન:–તે અભને મિથ્યાત્વાદિ ૧ પાઠાન્તર–અવતરતિમતિ ૨ પાઠાન્તર–મતિ મથg Page #180 -------------------------------------------------------------------------- ________________ -होड। १४ परमात्मश: ૧૬૯ बहिर्विषये विद्यते न चाभ्यन्तरशुद्धात्मतचविषये । कस्मादिति चेत् । तेषामभव्यानां मिथ्यात्वादिसप्तप्रकृत्युपशमक्षयोपशमक्षयाभावात् शुद्धात्मोपादेय इति रुचिरूपं सम्यग्दर्शनभेत्र नास्ति चारित्रमोहोदयात् पुनर्वीतरागचारित्ररूपं निर्विकल्पशुद्धात्मसत्तावलोकनमपि न संभवतीति भावार्थः । निश्चयेनाभेदरत्नत्रयपरिणतो निजशुद्धात्मैव मोक्षमार्गों भवतीत्यस्मिन्नर्थ संवादगाथामाह-"स्यणत्तयं ण वट्टइ अप्पाणं मुइत्तु अण्णद वियम्हि । तम्हा तत्तियमइओ होदि हु मोक्खस्स कारणं आदा ॥" ॥ १३ ॥ अथ भेदरत्नत्रयात्मकं व्यवहारमोक्षमार्ग दर्शयति१४०) जे बोल्लइ ववहारु-गउ देसणु णाणु चरित्तु । तं परियाणहि जीव तुहुँ जे परु होहि पवित्त ॥ १४ ॥ यद् ब्रूते व्यवहारनयः दर्शनं ज्ञानं चारित्रम् । तत परिजानीहि जीव त्वं येन परः भवसि पवित्रः ॥ १४ ॥ સાત પ્રકૃતિને ઉપશમ, ક્ષયપશમ અને ક્ષયનો અભાવ હોવાથી “એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે' એવું ચિરૂપ સમ્યગ્દર્શન જ હોતું નથી, અને ચારિત્રમેહના ઉદયથી વીતરાગચારિત્રરૂપ નિર્વિકલ્પ શુદ્ધાત્મસત્તાવલોકન પણ તેને સંભવતું નથી એ भावार्थ छ. નિશ્ચયનયથી અભેદરનત્રય પરિણુત નિજશુદ્ધાત્મા જ મોક્ષમાર્ગ છે એવા मर्थनी साथे मेवाणी गाथा (द्रव्यसनी आया ४० ) ४९ छ -'रयणत्तयं ण बट्टइ अप्पाणं भुइत्तु अण्णदवियम्हि । तम्हा तत्तियमइउ होदि हु मोक्खस्स कारणं आदा ॥” ( मथ: -- २मात्मा सिवाय अन्य द्रव्यमा २त्नत्रय २७ता नथी ते ४२ રત્નત્રયમયી આમ જ ખરેખર મોક્ષનું કારણ છે. ) ૧૩. હવે ભેદરત્નત્રયાત્મક વ્યવહારક્ષમાર્ગને દર્શાવે છે – ગાથા-૧૪ मन्या :- [ यत् दर्शनं ज्ञानं चारित्रं ] 2 सभ्यशन, सभ्यज्ञान, सभ्ययात्रि से अयने [ व्यवहारनयः ] व्यवडा२नय [ ब्रूते ] ४९ छ [ तत् ] ते पूर्वरित ४२त्नत्रय२१३५ने [ जीव ] ! [ त्वं ] तु [ परिजानीहि ] समस्त ४२ -[ येन ] २ रत्नत्रयना परिज्ञानथी तु [ पवित्रः परः । पवित्रसनपून्य अनेट ५२मात्मा [ भवसि ] ५४२. Page #181 -------------------------------------------------------------------------- ________________ ચેાગી-દેવવિરચિત [ २५० २ होला १४ परमात्मा जं इत्यादि । जं यत् बोल्ल ब्रूते । कोऽसौ कर्ता । ववहारणउ व्यवहारनयः । यत् किं ब्रूते । दंसणु णाणु चरितु सम्यग्दर्शनज्ञानचारित्रत्रयं तं पूर्वोक्तं भेदरत्नत्रयस्वरूपं परियाणहि परि समन्तात् जानीहि । जीव तुहुं हे जीव त्वं कर्ता । जें येन भेदरत्नत्रयपरिज्ञानेन परु होहि परः उत्कृष्टो भवसि त्वम् । पुनरपि किंविशिष्टस्त्वम् । पवित्तु पवित्रः सर्वजनपूज्य इति । तद्यथा । हे जीव सम्यग्दर्शनज्ञानचारित्ररूपनिश्चयरत्नत्रयलक्षणनिश्चयमोक्षमार्गसाधकं व्यवहारमोक्षमार्ग जानीहि । त्वं येन ज्ञातेन कथंभूतो भविष्यसि । परंपरया पवित्रः भविष्यसि इति । व्यवहारनिश्चयमोक्षमार्गस्वरूपं कथ्यते । तद्यथा । वीतरागसर्वज्ञप्रणीत इद्रव्यादिसम्यक् श्रद्धानज्ञानवताद्यनुष्ठानरूपो व्यवहारमोक्षमार्गः निजशुद्धात्म सम्यकश्रद्धानज्ञानानुष्ठानरूपो निश्चयमार्गः । अथवा साधको व्यवहारमोक्षमार्गः, साध्यो निश्चयमोक्षमार्गः । अत्राह शिष्यः । निश्चय मोक्षमार्गों निर्विकल्प: तत्काले सविकल्पमोक्षमार्गों नास्ति कथं साधको भवतीति । अत्र परिहारमाह । भूतनैगमनयेन परंपरया भवतीति । अथवा सविकल्पनिर्विकल्पभेदेन निश्चयमोक्षमार्गों द्विधा, तत्रानन्तज्ञानरूपोऽहमित्यादि सविकल्परूपसाधको भवति, निर्विकल्पसमाधिरूपो साध्यो भवतीति भावार्थ: ॥ सविकल्प निर्विकल्प निश्चयमोक्षमार्गविषये संवाद १७० ભાવાર્થ:—હૈ જીવ ! તું સમ્યગ્દ નજ્ઞાનચારિત્રરૂપ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ નિશ્ચયમેાક્ષમાના સાધક એવા વ્યવહારમાક્ષમાને જાણ કે જેને જાણવાથી તું પરપરાએ પવિત્ર પરમાત્મા થઈશ. વ્યવહારનિશ્ચયમાક્ષમાનુ સ્વરૂપ કહે છે. તે આ પ્રમાણે-વીતરાગસજ્ઞપ્રણીત છ દ્રવ્યાદિનું સમ્યગ્ર શ્રદ્ધાન, તેમનું સમ્યજ્ઞાન અને વ્રતાદિનું અનુષ્ઠાનરૂપ વ્યવહારમેાક્ષમાર્ગ છે, નિજ શુદ્ધ આત્માનાં સમ્યક્શ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યઅનુષ્ઠાનરૂપ નિશ્ચયમે ક્ષમાગ છે; અથવા વ્યવહારમેાક્ષમાગ સાધક છે; નિશ્ચયમે ક્ષમાગ સાધ્ય છે. આ કથન સાંભળીને અહીં શિષ્યે પ્રશ્ન કર્યા કે નિશ્ચયમેાક્ષમાગતા નિર્વિકલ્પ છે, તે સમયે ( નિર્વિકલ્પ નિશ્ચયમાક્ષમાર્ગ વખતે તે ) સવિકલ્પ મેાક્ષમાર્ગ તે હાતે નથી. તેા પછી વ્યવહારમેાક્ષમાર્ગ કેવી રીતે સાધક છે ? અહીં પ્રશ્નનેા પરિહાર કરે :~ ભૂતનૈગમનયથી પરંપરાએ ( સાધક ) છે. અથવા નિશ્ચયમેાક્ષમાગ સવિકલ્પ નિર્વિકલ્પના ભેદથી બે પ્રકારના છે. ત્યાં · હું અનતજ્ઞાનરૂપ છું ઈત્યાદિ વિકલ્પરૂપ સાધક છે, અને નિર્વિકલ્પ સમાધિરૂપ સાધ્ય છે એવા ભાવાર્થી છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ -होडा १५ ] 77 गाथामाह- " जं पुण सगयं तच्चं सवियप्पं होइ तह यं अवियप्वं । सवियप्पं सासवयं णिरासवं विगयसंकष्पं । ॥ १४ ॥ एवं पूर्वोक्तकोनविंशतिसूत्रप्रमितमहास्थलमध्ये निश्चयव्यवहारमोक्षमार्गप्रतिपादनरूपेण सूत्रत्रयं गतम् । इदानीं चतुर्दशसूत्रपर्यन्तं व्यवहारमोक्षमार्गप्रथमावयवभूतव्यवहारसम्यक्त्वं मुख्यवृत्या प्रतिपादयति । तद्यथा— १४१) दव्व जाणइ जहठियाँ तह जगि मण्णइ जो जि । अप्पहँ केरउ भावडर अविचल दंसणु सो जि ॥१५॥ - પરમાત્મપ્રકાશ: द्रव्याणि जानाति यथास्थितानि तथा जगति मन्यते य एव । आत्मनः सम्बन्धी भावः अविचलः दर्शनं स एव ।। १५ ।। दव्व इत्यादि । दव्वई द्रव्याणि जाणड़ जानाति । कथंभूतानि । जहठियई यथास्थितानि वीतरागस्वसंवेदनलक्षणस्य निश्चयसम्यग्ज्ञानस्य परंपरया ૧૭૧ સવિલ્પ, નિર્વિકલ્પ નિશ્ચયમેાક્ષમાના વિષયમાં આ જઅની સાક્ષીભૂત ( મેળવાળી ) ગાથા ( શ્રી દેવસેનકૃત શ્રી તત્ત્વસાર ગાથા ૫ ) માં પણ કહ્યું છે કે " जं पुण सगयं तत्त्वं सवियप्पं होइ तह य अवियप्पं । सवियप्पं सासवयं णिरासवं विगय संकष्पं ॥ ( અર્થ:—વળી જે આત્મતત્ત્વ છે તે પણ સવિકલ્પ અને નિર્વિકલ્પના ભેદથી બે પ્રકારનુ છે. તેમાં જે સવિકલ્પ છે તે તે આસ્રવ સહિત છે અને જે નિર્વિકલ્પ છે તે આસ્રવ રહિત છે. ) ૧૪. એ પ્રમાણે પૂર્વોક્ત એગણીસ સૂત્રેાના મહાસ્થલમાં નિશ્ચયવ્યવહાર મેાક્ષમાના પ્રતિપાદનરૂપે ત્રણ સૂત્રેા સમાપ્ત થયાં. હવે ચૌદ સૂત્રેા સુધી વ્યવહારમેાક્ષમાર્ગના પ્રથમ અળભૂત વ્યવહારસમ્યક્ત્વની મુખ્યતાથી કથન કરે છે તે આ પ્રમાણેઃ— ગાથા ૧૫ अन्वयार्थ :- [ यः पत्र ] ० [ द्रव्याणि ] द्रव्याने मागतां [ यथास्थितानि ] यथास्थित ( प्रेम छे तेम, वा स्व३ये छे तेवा स्व३ये ) [ जानाति ] लो छे, [ तथा ] तेवी ४ रीते | मन्यते ] माने छे । सः एव आत्मनः संबंधी अविचल : भावः ] ते ४ आत्मानो अवियस भाव ते पूर्वोस्त लवभाव - [ दर्शन ] सम्यग्दर्शन है. છે—વીતરાગ સ્વસ ́વેદન જેનુ` સ્વરૂપ છે એવા કારણભૂત પરમાગમના જ્ઞાનથી આ જગતમાં યથાસ્થિત ભાવાથ:-દ્રવ્યાને જાણે નિશ્ચય સમ્યજ્ઞાનનો પરપરાએ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ યોગીન્દ્રદેવવિરચિત [ અ. ૨ દોહા ૧૫ कारणभूतेन परमागमज्ञानेन परिच्छिनत्तीति । न केवलं परिच्छिनत्ति तह तथैव जगि इह जगति मण्णइ मन्यते निजात्भद्रव्यमेवोपादेयमिति रुचिरूपं यन्निश्चयसम्यक्त्वं तस्य परंपरया कारणभूतेन-"मूढत्रयं मदाश्चाष्टौ तथानायतनानि षट् । अष्टौ शङ्कादयश्चेति दृग्दोषाः पञ्चविंशतिः" इति श्लोककथितपश्चविंशतिसम्यक्त्वमलत्यागेन श्रद्दधातीति । एवं द्रव्याणि जानाति श्रदधाति । को सौ । अप्पहं केरउ भावडउ आत्मनः संबन्धिभावः परिणामः । किविशिष्टो भावः । अविचलु अविचलोऽपि चलमलिनागाढदोषरहितः दंसणु दर्शनं सम्यक्त्वं भवतीति । क एव । सो जि स एव पूर्वोक्तो जीवभाव इति । अयमत्र भावार्थः । इदमेव सम्यक्त्वं चिन्तामणि रिदमेव कल्पवृक्ष इदमेव कामधेनुरिति मत्वा भोगाकांक्षास्वरूपादिसमस्त विकल्पजाल वर्जनीयमिति । तथा चोक्तम् દ્રવ્યનું પરિ છેદન કરે છે, માત્ર પરિચ્છેદન કરે છે એટલું જ નહિ પણ, નિજ આત્મદ્રવ્ય જ ઉપાદેય છે ” એવી ચિરૂપ જે નિશ્ચયસમ્યક્ત્વ છે તેની પરંપરાએ કારણભૂત એવા “મૂર્ચ માધાણી તથાનાયતનાનિ પદ્ ! સદી શક્રાદયતિ air iાવંશતઃ ” ( શ્રી સોમદેવ યશતિલક પૃષ્ઠ ૧૨૪ ) ( અથ:-ત્રણ મૂઢતા, આઠ મદ, ઉછ અનાયતન, આઠ શંકાદિ અંગે–એ પ્રમાણે સમ્યગ્દર્શનના પચ્ચીશ દોષ છે. ) એમ શ્લોકમાં કહ્યા પ્રમાણે સમ્યકત્વના પચીશ મલના ત્યાગ વડે દ્રવ્યની શ્રદ્ધા કરે છે. આ રીતે દ્રવ્યોને આત્માને અવિચલ ચલ, મલ, અગાઢ દોષ રહિત પરિણામ-પૂર્વોક્ત છવભાવ-જાણે છે, શ્રદ્ધે છે તે સમ્યક્ત્વ છે. અહીં આ ભાવાર્થ છે કે આ જ સમ્યકત્વ ચિંતામણિ છે, આ જ કલ્પવૃક્ષ છે, આ જ કામધેનુ છે એમ જાણીને ભેગ, આકાંક્ષા સ્વરૂપથી માંડીને સમસ્ત વિકલ્પ જાલને છોડવા ચોગ્ય છે. કહ્યું પણ છે કે-“સુતે વિતામણિચ્ચ દે ચર્ચા જુદુનઃ | કામધેનુધરે તર્જ જ પ્રાર્થના ” ( અથ:–જેના હાથમાં ચિંતામણિરત્ન છે, જેને ઘેર કલ્પવૃક્ષ છે, જેના ધનમાં કામધેનું છે તેને અન્ય પ્રાર્થના કરવાની શી જરૂર છે ? ) ૧૫ ૧. ત્રણ મૂઢતા-દેવમૂઢતા, ગુરુમૂઢતા, ધર્મમૂઢતા. ૨. આઠ મદ–જાતિમદ, કુલમદ, ધનમદ, રૂ૫મદ, તપમદ, બલમદ, વિદ્યામ, રાજમદ. ૩. છ અનાયતન-કુદેવ, કુગુરુ અને કુધર્મની અને એ ત્રણેના આરાધકોની પ્રશંસા. ૪. આઠ અંગે–શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢતા, પરદેલ-કથન, અસ્થિરકરણ, સાધર્મીઓ પ્રત્યે પ્રેમ ન રાખો, અપ્રભાવના. Page #184 -------------------------------------------------------------------------- ________________ -हो। १६ ] પરમાતમપ્રકાશ १७3 "हस्ते चिन्तामणियस्य गृहे यस्यसुरद्रुमः । कामधेनुर्धने यस्य तस्य का प्रार्थना परा ॥" ॥ १५ ॥ ____ अथ यै षड्द्रव्यैः सम्यक्त्वविषयभूतै स्त्रिभुवनं भृतं तिष्ठति तानीदृक् जानीहीत्यभिप्राय मनसि संप्रधार्य सूत्र मिदं कथयति१४२) दव्वइ जाणहि ताइ छह तिहुयणु भरियउ जेहिं । आइ-विणास-विवज्जियहि णाणिहि पभणियएहि ॥१६॥ द्रव्याणि जानीहि तानि षट् त्रिभुवनं भृतं यः । आदिविनाशविवर्जितैः ज्ञानिभिः प्रभणितेः ॥ १६ ॥ दव्वई इत्यादि । दव्वई द्रव्याणि जाणहि त्वं हे प्रभाकरभट्ट ताई तानि परमागमप्रसिद्धानि । कतिसंख्योपेतानि छह षडेव । यैः द्रव्यैः किं कृतम् । तिहुयणु भरियउ त्रिभुवनं भृतम् । जेहिं यैः कर्तभूतैः । पुनरपि किंविशिष्टैः । आइविणासविवज्जयहिं द्रव्यार्थिकनयेनोदिविनाशविवर्जितैः । पुनरपि कथंभूतैः । णाणिहि पभणियएहिं ज्ञानिभिः प्रणितैः कथितैश्चेति । अयमत्राभिप्रायः । एतै, षड् भिव्यनिष्पन्नोऽयं लोको न चान्यः कोऽपि लोकस्य हर्ता कर्ता रक्षको वास्तीति । किं च । यद्यपि षड्द्रव्याणि व्यवहारसम्यक्त्वविषयभूतानि હવે સમ્યક્ત્વના વિષયભૂત જે છ દ્રવ્ય ત્રણ જગતમાં ભર્યા પડ્યાં છે તેમને એવા જ ( એવા જ સ્વરૂપે ) જાણો, એ અભિપ્રાય મનમાં રાખીને આ गाथा-सूत्र छ: ગાથા-૧૬ मन्या :-3 प्रभा४२भट्ट ! तु | तानि षद्रव्याणि ] ते मारामप्रसिद्ध छ द्रव्याने [ जानीहि ] only-[यैः । २ छ द्रव्ये। [ त्रिभुवनं भूतं ] Alay सोमा भयो ५७यां छे भने ? छ द्रव्याने [ ज्ञानिभिः ] ज्ञानासामे द्रव्यार्थिनयथी [ आदिविनाशविर्वाजिनः ] माहि-त २डित [ प्रमाणितः ] ४i छे. ભાવાર્થ – આ લેક આ છ દ્રવ્યોથી બનેલું છે, પણ બીજે કઈ લેકના xता, ती : २६४ नथी. વળી વ્યવહારસમ્યક્ત્વના વિષયભૂત છ દ્રવ્યો છે તે પણ શુદ્ધનિશ્ચયનયથી શુદ્ધાત્માની અનુભૂતિરૂપ વીતરાગ સમ્યક્ત્વને વિષય તે નિત્યાનંદ જેનો એક સ્વભાવ છે એવો નિજશુદ્ધાત્મ જ છે. ૧૬. Page #185 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્નુદેવવિરચિત [ २१० २ हो । १७ भवन्ति तथापि शुद्ध निश्चयेन शुद्धात्मानुभूति रूपस्य वीतरागसम्यक्त्वस्य नित्या - नन्दैकस्वभावो निजशुद्धात्मैव विषयो भवतीति ॥ १६ ॥ ૧૭૪ अथ तेषामेव पड़द्रव्याणां संज्ञां कथयति चेतनाचेतनविभागं च कथयति — १४३) जीउ सचेणु दव्वु मुणि पंच अचेयण अण्ण | पोग्गल धम्माहम् हु काले सहिया भिष्ण ॥ १७ ॥ जीवः सचेतनं द्रव्यं मन्यस्व पञ्च अचेतनानि अन्यानि । पुद्गलः धर्माधर्मौ नभः कालेन सहितानि भिन्नानि ॥ १७ ॥ जीउ इत्यादि । जीउ सचेयणु दव्वु चिदानन्दैकस्वभावो जीवश्चेतनाद्रव्यं भवति । मुणि मन्यस्व जानीहि त्वम् | पंच अचेयणु पञ्चाचेतनानि अण्ण जीवादन्यानि । तानि कानि । पोग्गल धम्माहम्मु णहु पुद्गलधर्माधर्मनभां सि कथंभूतानि तानि कालें सहिया कालद्रव्येण सहितानि । पुनरपि कथंभूतानि । भिण्ण स्वकीयस्वकीयलक्षणेन परस्परं भिन्नानि इति । तथाहि । द्विधा सम्यक्त्वं भण्यते सरागवीतरागभेदेन । सरागसम्यक्त्वलक्षणं कथ्यते । प्रशमसंवेगाહવે તે છ દ્રવ્યાનાં નામ કહે છે અને તેમને ચેતન અને અચેતન એવા विभाग उडे छे. ગાથા—૧૭ अन्वयार्थ :- [ जीवः ] a [ सचेतनद्रव्यं ] येतनद्रव्य छे अने [ अन्यानि | लवद्रव्यथी अन्य छे भने [ भिन्नानि | पोतपोतानां लक्षणुश्री परस्पर हां छे, भेवां [ gque: aufant au: miða afgarfa da ya, u, 244, 2413121, IAसहित पांच द्रव्ये। [ अच्चेतनानि ] मयेतन छे [ मन्यस्व ] सेभ तु भए. ભાવાથ: ચિદાનંદ જ જેના એક સ્વભાવ છે એવા જીવ ચેતનદ્રવ્ય છે અને જે જીવદ્રવ્યથી અન્ય છે અને પાતપેાતાનાં લક્ષણથી પરસ્પર જુદાં છે એવા પુદગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલસહિત પાંચદ્રવ્ય અચેતન છે એમ તુ' જાણુ. સમ્યક્ત્વ એ પ્રકારનું છે, એક સરાગ સમ્યક્ત્વ, બીજી વીતરાગ સમ્યક્ત્વ. સરાગ સમ્યક્ત્વનું સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રશમ, સવેગ, અનુકપા અને આતિકયની અભિવ્યક્તિ લક્ષણવાળું સરાગ સમ્યક્ત્વ છે, તે જ વ્યવહાર સમ્યક્ત્વ છે. તેનાં વિષયભૂત છ દ્રવ્યા છે, વીતરાગ ચારિત્રની સાથે અવિનાભાવી, નિજશુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ વીતરાગસમ્યક્ત્વ છે તે જ નિશ્ચયસમ્યક્ત્વ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ —દાહા ૧૭ | नुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं सरागसम्यक्त्वं भण्यते, तदेव व्यवहारसम्यक्त्वमिति तस्य विषयभूतानि द्रव्याणीति । वीतरागसम्यक्त्वं निजशुद्धात्मानुभूतिलक्षणं वीतरागचारित्राविनाभूतं तदेव निश्चयसम्यक्त्वमिति । अत्राह प्रभाकरभट्टः । निजशुद्धात्मैवोपादेय इति रुचिरूपं निश्वयसम्यक्त्वं भवतीति बहुधा व्याख्यातं पूर्व भवद्भिः, इदानीं पुनः वीतरागचारित्राविनाभूतं निश्चयसम्यक्त्वं व्याख्यातमिति पूर्वापरविरोधः कस्मादिति चेत् । निजशुद्धात्मैवोपादेय इति रुचिरूपं निश्चयसम्यक्त्वं गृहस्थावस्थायां तिर्थकरपरमदेव भरत सगररामपाण्डवादीनां विद्यते, न च तेषां वीतरागचास्त्रिमस्ताति परस्परविरोधः, अस्ति चेत्तर्हि तेषामसंयतत्वं कथमिति पूर्वपक्ष: । तत्र परिहारमाह । तेषां शुद्धात्मोपादेयभावनारूपं निश्चयसम्यक्त्वं विद्यते परं किंतु चारित्रमोहोदयेन स्थिरता नास्ति व्रतप्रतिज्ञाभङ्गो भवतीति तेन कारणेन संयता वा भण्यन्ते । शुद्धात्मभावनाच्युताः सन्तः भरतादयो निर्दोषपरमात्मनामर्हत्सिद्धानां गुणस्तववस्तुस्तवरूपं स्तवनादिकं कुर्वन्ति तच्चरित - पुराणादिकं च समाकर्णयन्ति तदाराधकपुरुषाणामाचार्योपाध्यायसाधूनां विषयकपाय પરમાત્મપ્રકાશ આ કથન સાંભળીને અહીં પ્રભાકરભટ્ટ પૂછે છે કે હે પ્રભુ ! એક નિજશુદ્ધ આત્મા જ ઉપાદેય છે ’ એવી રુચિરૂપ નિશ્ચયસમ્યકૃત્વ છે ’ એમ આપે પૂર્વે અનેકવાર કહ્યું છે અને અહીં આપ વીતરાગચારિત્રની સાથે અવિનાભૂત નિશ્ર્ચયસમ્યક્ત્વ હોય છે એમ આપે કહ્યું, તેા તેમાં પૂર્વાપર વિરાધ આવે છે. તે કેવી રીતે વિરોધ આવે છે એમ કહેા તા તેનુ કારણ આ છે કે નિજશુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી રુચિરૂપ નિશ્ચયસમ્યક્ત્વ ગૃહસ્થાવસ્થામાં તીર્થંકર પરમદેવ, ભરતચક્રવર્તી, સગરચક્રવર્તી, રામ, પાંડવ આદિ મહાપુરુષોને હાય છે પણ તેમને વીતરાગરિત્ર હાતું નથી, તે। એ પ્રમાણે પરસ્પર વિરોધ આવે છે. જો આપકા કે તેમને વીતરાગ ચારિત્ર હાય છે તે તેમને અસયતપણુ કહ્યુ છે તે કેવી રીતે ઘટી શકે ? ૧૭૫ તેના પરિહાર કહે છે તે મહાપુરુષાને શુદ્ધ આત્મા ઉપાદેય છે ’એવી ભાવનારૂપ નિશ્ર્ચયસમ્યક્ત્વ હોય છે, પણ ચારિત્રમાહના ઉદયથી સ્થિરતા હાતી નથી, વ્રતપ્રતિજ્ઞાના ભંગ થાય છે, તે કારણે તેમને અસયત કહ્યા છે. શુદ્ધ આત્માની ભાવનાથી ચુત થતા થકા ( જ્યારે શુદ્ધ આત્માની ભાવના રહેતી નથી ત્યારે ) ભરતાદિ અહંત સિદ્ધ એવા નિર્દોષ પરમાત્માના ગુણસ્તવન, વસ્તુસ્તવનરૂપ સ્તવનાદિ કરે છે અને તેમનાં ચરિત્ર તથા પુરાણાદિક સાંભળે છે. તેમના આરાધક પુરુષા એવા આચાય ઉપાધ્યાય અને સાધુઓને વિષચકષાયના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ યોગીન્દુદેવવિરચિત [म० २ होछ। १८ दुर्ध्यानवश्वनाथ संसारस्थितिच्छेदनार्थं च दानपूजादिकं कुर्वन्ति तेन कारणेन शुभरागयोगात् सरागसम्यग्दृष्टयो भवन्ति । या पुनस्तेषां सम्यक्त्वस्य निश्चय. सम्यक्त्वसंज्ञा वीतरागचारित्राबिनाभूतस्य निश्चयसम्यक्त्वस्य परंपरया साधकत्वादिति । वस्तुवृत्त्या तु तत्सम्यक्त्वं सरागम्यक्त्वाख्यं व्यवहारसम्यक्त्वमेवेति भावार्थः ॥ १७ ॥ अथानन्तरं सूत्रचतुष्टयेन जीवादिपइद्रव्याणां क्रमेण प्रत्येकं लक्षणं कथ्यते१४४) मुत्ति-विहूणउ णाणमउ परमाणंद-सहाउ । णियमि जोइय अप्पु मुणि णिच्चु निरंजणु भाउ ॥१८॥ मूर्ति विहीन: ज्ञानमयः परमानन्दस्वभावः । नियमेन योगिन् आत्मानं मन्यस्व नित्यं निरञ्जनं भावम् || १८ ॥ मुत्तिविहूणउ इत्यादि । मुत्तिविहणउ अमूर्तः शुद्धात्मनो विलक्षणया स्पर्शरसगन्धवर्णवत्या मूर्त्या विहीनत्वात् मूर्तिविहीनः णाणमउ क्रमकरणव्यवधानरहितेन लोकालोकप्रकाशकेन केवलज्ञानेन निर्वत्तत्वात् ज्ञानमयः । परमाणंद દુર્થાનના વંચના અથે સંસારસ્થિતિના છેદન અર્થે દાનપૂજાદિક કરે છે તે કારણે શુભરાગના સંબંધથી તેઓ સરાગસમ્યગ્દષ્ટિ છે. વળી તેમના ( સરાગ ) સમ્યત્વને નિશ્ચયસમ્યક્ત્વનું નામ પણ ઘટી શકે છે કારણ કે તે વીતરાગચારિત્રની સાથે અવિનાભૂત નિશ્ચયસમ્યક્ત્વનું પરંપરાએ સાધક છે. વસ્તુતાએ (વાસ્તવિકપણે ) તો સરોગસમ્યકત્વથી કહેવામાં આવતું તે સમ્યકત્વ વ્યવહારસમ્યકત્વ જ છે એવો ભાવાર્થ છે. ૧૦. - ત્યાર પછી ચાર દોકસૂત્રોથી છવાદિ છ દ્રવ્યમાંના દરેકના કમથી લક્ષણ ४ छ: गाथा-१८ साथ:- [ योगिन् । यी ! तु। नियमेन ] शुद्ध निश्चयनयथा [ आत्मानं | २मात्माने [ मूर्ति विहीनः ] भूर्ति , [ ज्ञानमयः | ज्ञानमय, [ परमानंदस्वभावः । ५२मान स्वभावाणी, [ नित्यं ] नित्य, [ निरंजनं ] निन [ भाव | भने विशिष्ट पदार्थ ३५ [ मन्यस्व ] ang. ભાવાર્થ –હે યોગી ! તું શુદ્ધનિશ્ચયનયથી આત્માને આવો જાણ કે તે અમૂર્ત શુદ્ધ આત્માથી વિલક્ષણ સ્પર્શ–રસ–ગંધ-વર્ણવાળી મૂર્તિથી રહિત હોવાથી મૂર્તિ રહિત છે, ક્રમ, કરણ અને વ્યવધાનથી રહિત લેાકાલેક પ્રકાશક કેવલજ્ઞાનથી Page #188 -------------------------------------------------------------------------- ________________ -होडा १८ ] सहाउ वीतरागपरमानन्दैकरूपसुखामृतरसास्वादेन समरसीभावपरिणतस्वरूपत्वात् परमानन्दस्वभावः । णियमिं शुद्धनिश्वयेन । जोइय हे योगिन् । अप्पु तमित्थंभूतमात्मानं मुणि मन्यस्व जानीहि त्वम् | पुनरपि किविशिष्टं जानीहि । णिच्चु शुद्धद्रव्यार्थिकनयेन टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावत्वान्नित्यम् । पुनरपि किंविशिष्टम् । णिरंजणु मिथ्यात्वरागादिरूपाञ्जनरहितत्वान्निरञ्जनम् । पुनश्च कथं मूतमात्मानं जानीहि । भाउ भावं विशिष्टपदार्थम् इति । अत्रैवंगुणविशिष्टः शुद्धात्मैवोपादेय अन्यद्धेयमिति तात्पर्यार्थः ।। १८ ।। 66 अथ १४५) पुग्गल छव्वहु मुत्तु वढ इयर अमुत्तु वियाणि । धम्माम्मु वि गठियाँ कारण पभणहि णाणि ॥१९॥ પરમાત્મપ્રકાશ: पुद्गलः षड्विधः मूर्तः वत्स इतराणि अमूर्तानि विजानीहि । धर्माधर्ममपि गतिस्थित्योः कारणं प्रभणन्ति ज्ञानिनः ॥ १९ ॥ पुग्गल इत्यादि पुग्गल पुद्गलद्रव्यं छव्विहु षड्विधम् । तदा चोक्तम्पुढची जलं च छाया चउरिदियविसय कम्मपाउग्गा | कम्मतीदा एवं छन्भेया छे मेव। तात्पर्यार्थ छे. १८. हवे दूरी छे: રચાયેલ હાવાથી જ્ઞાનમય છે, વીતરાગપરમાનંદ જ જેનુ એક રૂપ છે એવા સુખામૃતના રસાસ્વાદથી જેનુ સ્વરૂપ સમરસીભાવમાં પરિણમ્યું. હાવાથી પરમાનંદસ્વભાવવાળા છે. શુદ્ધદ્રવ્યાકિનયથી એક ( કેવલ ) ટકાકી નાયકસ્વભાવવાળે! હાવાથી નિત્ય છે, મિથ્યાત્વ રાગાદિ અજન રહિત હૈાવાથી નિરજન છે અને એક વિશિષ્ટ પદાર્થ છે. અહીં આવા ગુણવાળા શુદ્ધ આત્મા वत्स ! तु [ विजानीहि ] लए गतिनु मने अधर्मद्रव्य स्थितिनुं [ प्रभणन्ति ] उ छे. १७७ જ ગાથા—૧૯ अन्वयार्थः–[ पुद्गलः षड़विधः ] युद्धद्रव्य छ अारनु छे भने [ मूर्त: ] भूर्ति छे, [ इतराणि ] माडीना यांय द्रव्य [ अमूर्तानि ] भूर्त छे सेभ | वत्स ] [ धर्माधर्म अपि गतिस्थित्योः कारणं ] धर्मद्रव्य ( उदासीन ) र छे [ ज्ञानिनः ] सेभ ज्ञानीओ। ઉપાદેય છે, ખાકીનું બધુંય હૈય Page #189 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્નુદેવવિરચિત [અ૦ ૨ દોહા ૧૯ पुग्गला होंति ॥ " एवं तत्कथं भवति मुत्तु स्पर्शरसगन्धवर्णवती मूर्तिरिति वचनान्मूर्तम् । वढ वत्स पुत्र । इयर इतराणि पुद्गलात् शेषद्रव्याणि अ स्पर्शाद्यभावादमूनि वियाणि विजानीहि त्वम् । धमाधम् विधर्माधर्मद्वयमपि गइठियहं गतिस्थित्योः कारणु कारणं निमित्तं पभणहिं प्रभणन्ति कथयन्ति । के कथयन्ति । णाणि वीतरागस्वसंवेदनज्ञानिनः इति । अत्र द्रष्टव्यम् । यद्यपि वज्रवृषभनाराचसंहननरूपेण पुद्गलद्रव्यं मुक्तिगमनकाले सहकारिकारणं भवति तथापि धर्मद्रव्यं च गतिसहकारिकारणं भवति, अधर्मद्रव्यं च लोकाग्रे स्थितस्य स्थितिसहकारिकारणं भवति । यद्यपि मुक्तात्मप्रदेशमध्ये परस्परैकक्षेत्रावगाहेन तिष्ठन्ति तथापि निश्चयेन विशुद्धज्ञानदर्शनस्वभावपरमात्मानः सकाशाद्भिन्नस्वरूपेण मुक्तौ तिष्ठन्ति । तथात्र संसारे चेतनाकारणानि हेयाનીતિ માવાથઃ ॥ ૨૧ । ૧૭૮ ભાવાર્થ :—પુદ્ગલદ્રવ્ય છ પ્રકારનું છે. પુદ્ગલદ્રવ્યના છ ભે ( શ્રી પચાસ્તિકાચ ગાથા ૭૬–૧માં ) પણ કહ્યુ છે કે पुढवी जल च छाया चउरिदिय विषय જન્મવારના રમાતીવા વયં એવા પુનહા દોતિ || ” ( અ:—પૃથ્વી, જલ, છાયા, નેત્ર સિવાયના ચાર ઈન્દ્રિયના વિષયેા, કવણા તથા પરમાણુ એમ છ વસ્તુઓથી પુદ્ગલના છ ભેદ સમજી લેવા જોઇએ. ( અર્થાત્ ખાદરાદર, ખાદરસૂક્ષ્મ, સૂક્ષ્મમાદર, સૂક્ષ્મ અને સૂક્ષ્મસૂક્ષ્મ એમ છ પ્રકારના પુદ્ગલ છે ) એ પ્રમાણે તે કઈ રીતે છે ? ૮ જે સ્પ, રસ, ગંધ, વર્ણવાળું હાય તે મૂર્ત છે ” એ આગમના વચનાનુસારે તે મૂર્ત છે; પુદ્ગલ સિવાયના બાકીના પાંચ દ્રવ્યા સ્પર્શાદિના અભાવ હાવાથી અમૂર્ત છે એમ હે વત્સ ! તુ... જાણુ. ધદ્રવ્ય ગતિનું અને અધર્મ દ્રવ્ય સ્થિતિનુ' ( ઉઢાસીન ) કારણ છે એમ વીતરાગસ્વસ'વેદનવાળા જ્ઞાનીઓ કહે છે. અહીં એ વાત દેખવાની છે કે વાવૃષભનારાચસહનનરૂપે પુદ્ગલદ્રવ્ય મુક્તિગમનકાલે સહકારીકારણ છે, તાપણુ ધર્મ દ્રવ્ય પણ ગતિમાં સહકારી કારણ છે, અધર્મ દ્રવ્ય પણ લેાકાગ્રે સ્થિત થતા સિદ્ધને સ્થિતિમાં સહકારી કારણ છે. જે કે આ બધા દ્રવ્યા મુક્તાત્માના પ્રદેશમાં એકક્ષેત્રાવગાહે રહે છે તેાપણ નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાન, વિશુદ્ધ દન જેના સ્વભાવ છે એવા પરમાત્માથી તેએ ભિન્ન ભિન્ન સ્વરૂપે મુક્તિમાં રહે છે; તથા આ સંસારમાં ચેતનનાં કારણે! ( નિમિત્ત કારણેા ) હાય છે એવા ભાવાથ છે. ૧૯. Page #190 -------------------------------------------------------------------------- ________________ -हो। २०] . પરમાત્મપ્રકાશ: १७८ अथ१४६) दव्वुइ सयलइ वर ठियइ णियमे जासु वसंति । तं णहु दव्यु वियाणि तुहुं जिणवर एउ भणंति ॥२०॥ द्रव्याणि सकलानि उदरे स्थितानि नियमेन यस्य वसन्ति । तत् नभः द्रव्यं विजानीहि त्वं जिनवरा एतद् भणन्ति ॥ २० ॥ दव्वई द्रव्याणि । कतिसंख्योपेतानि । सयलई समस्तानि उवरि उदरे ठियई स्थितानि णियमें निश्चयेन जासु यस्य वसंति आधाराधेयभावेन तिष्ठन्ति . तं तत् णहु दव्यु नभ आकाशद्रव्यं वियाणि विजानीहि तुहुं त्वं हे प्रभाकरभट्ट जिणवर जिनवराः वीतरागसर्वज्ञाः एउ भणंति एतद्भणन्ति कथयन्तीति । अयमत्र तात्पर्यार्थः । यद्यपि परस्परैकक्षेत्रावगाहेन तिष्ठत्याकाशं तथापि साक्षादुपादेयभूतादनन्तसुखस्वरूपात्परमात्मनः सकाशादत्यन्तभिन्नत्वाद्धेयमिति ॥२०॥ अथ१४७) कालु मुणिज्जहि दबु तुहु वट्टण-लक्खणु एउ । रयणहँ रासि विभिण्ण जिम तसु अणुयहँ तह भेउ ॥२१॥ હવે આકાશનું સ્વરૂપ કહે છે ગાથા-૨૦ मन्वयाथ:-[ यस्य उदरे ] नी ४२ [ सकलाणि द्रव्याणि ] समस्त द्रव्यो [ स्थितानि ] स्थित छ, । नियमेन ] निश्चयथा [ वसन्ति ] साधार-साधेयमाथी २७ छ [ तत् ] तेने [ त्वं ] तु [ नभः द्रव्यः ] मशद्रव्य [विजानीहि ] on. [ एतत् जिणवराः भणन्ति ] अमले प्रमा४२ भट्ट! सिन१२-वीत। सर्वज्ञદેવ–કહે છે (લેકાકાશ આધાર છે અને અન્ય બઘા દ્રવ્ય આધેય છે.) ભાવાર્થ – કે સર્વ દ્રવ્યો પરસ્પર એકત્રાવગાહથી આકાશમાં રહે છે પણ તે ( આકાશ ) સાક્ષાત્ ઉપાદેયભૂત અનંત ચતુષ્ટય સ્વરૂપ પરમાત્માથી અત્યંત भिन्न पाथी य छ. २०. સર્વે કાલદ્રવ્યનું વ્યાખ્યાન કરે છે - ગાથા–૨૧ स-याथ :- भव्य ! [ त्वं ] तु [ वर्तनालक्षणं ] N aagin द्रव्यने [ कालं द्रव्यं ] स नामनु द्रव्य [ विजानीहि ] oney [ एतत् | A सद्रव्यना Page #191 -------------------------------------------------------------------------- ________________ યેગીન્દ્વદેવવિરચિત कालं मन्यस्व द्रव्यं त्वं वर्तनालक्षणं एतत् । रत्नानां राशिः विभिन्नः यथा तस्य अणूनां तथा भेदः ॥ २१ ॥ कालु इत्यादि । कालु कालं मुणिज्जहि मन्यस्व जानीहि । किं जानीहि । दव्वु कालसंज्ञं द्रव्यम् । कथंभूतम् । वट्टणलक्खणु वर्तनालक्षणं स्वयमेव परिणममाणानां द्रव्याणां बहिरङ्गसहकारिकारणम् । किंवदिति चेत् । कुम्भकारचक्रस्याधस्तन शिलावदिति । एउ एतत् प्रत्यक्षीभूतं तस्य कालद्रव्यस्यासंख्येयप्रमितस्य परस्परभेदविषये दृष्टान्तमाह । रयणहं रासि रत्नानां राशिः । कथंभूतः । विभिष्ण विभिन्नः विशेषेण स्वरूपव्यवधानेन भिन्नः जिम यथा तसु तस्य कालद्रव्यस्य अणुयहं अणूनां कालाणूनां तह तथा भेउ भेदः इति । अत्राह शिष्यः । समय एव निश्चयकालः, अन्यन्निश्चयकाल संज्ञ कालद्रव्यं નાસ્તિ ! ત્ર પરિહારમારૢ । સમયસ્તાવfચઃ । માાત્ । વિનવત્વાત્। तथा चोकं समयस्य विनश्वरत्वम् - " समओ उप्पण्णद्धंसी " इति । स च पर्यायो द्रव्यं विना न भवति । कस्य द्रव्यस्य भवतीति विचार्यते यदि અસખ્ય પ્રદેશ ભિન્ન ભિન્ન છે તે બાબતમાં દૃષ્ટાંત કહે છેઃ~~ [ ચથા ] જેવી રીતે [ પટનાનાં રાશિઃ ] રત્નાની રાશિ [ જિમિન્ન: ] ભિન્ન ભિન્ન છે તેવી રીતે [ તત્ત્વ અનુનાં મેટ્: ] કાલદ્રવ્યના અણુએ પરસ્પર જુઠા છે, ભાવાર્થ:—હે ભવ્ય ! વર્તનાલક્ષણવાળું આ પ્રત્યક્ષ કાલ નામનું દ્રવ્ય તું જાણું. અર્થાત્ જેવી રીતે કુંભારના ચાકને તેને ફરવામાં નીચેના પથ્થરનું પડ બહિરંગ સહકારી કારણ છે તેવી રીતે સ્વમેવ પરિણમતાં દ્રવ્યાને તેના પરિણમનમાં કાલ દ્રવ્ય બહિરંગ સહકારી કારણ છે. ૧૮૦ કાવ્યના અસખ્ય પ્રદેશાના પરસ્પર ભેદના વિષયમાં દૃષ્ટાંત કહે છે. જેવી રીતે રત્નાની રાશિ વિભિન્ન છે. બધા રત્ના પાતપેાતાનાં વિશેષ સ્વરૂપવ્યવધાનથી ( સ્વરૂપની ભિન્નતાથી) જુદાં જુદાં છે-તેવી રીતે કાલદ્રવ્યના અસબ્ય જેટલા અણુએ પરસ્પર જુદા છે. [અ॰ ૨ દોહા ૨૧– પ્રશ્ન: સમય જ નિશ્ચયકાલ છે, અન્ય નિશ્ચયકાલ નામનું દ્રવ્ય નથી. તેના પરિહાર:—સમય તે વિનશ્વર હાવાથી પર્યાય છે ( શ્રી પંચાસ્તિકાયમાં ) સમયનું વિનશ્વરપણું કહ્યું છે ‘સમમો વળજ્જૈની ' ( અથ:--સમય ઉત્પન્ન‘સી છેસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. ) વળી તે પર્યાય દ્રવ્ય વિના હાતા નથી. તે। હવે સમય કયા દ્રવ્યના પર્યાય છે તે વિચારીએ. જો સમય પુદ્ગલદ્રવ્યના પર્યાય હોય તે પુદ્ગલપરમાણુપિંડથી બનેલ Page #192 -------------------------------------------------------------------------- ________________ –હા ૨૧ ] પરમામપ્રકાશ ૧૮૧ पुद्गलद्रव्यस्य पर्यायो भवति तर्हि पुद्गलपरमाणुपिण्ड निष्पन्नघटादयो यथा मूर्ता भवन्ति तथा अणोरण्वन्तरव्यतिक्रमणाजातः समयः, चक्षुःसंपुट विघटनाजातो निमिषः, जलभाजनहस्तादिव्यापाराज्जाता घटिका, आदित्य बिम्बदर्शनाजातो दिवसः, इत्यादि कालपर्याया मूर्ता दृष्टिविषयाः प्राग्भवन्ति । कस्मात् । पुद्गलद्रव्योपादानकारणजातत्वाद् घटादिवत् इति । तथा चोक्तम् । उपादानकारणसदृशं कार्य भवति मृत्पिण्डायुपादानकारणजनितघटादिवदेव न च तथा समयनिमिषघटिकादिवसादिकालपर्याया मूर्ता दृश्यन्ते । यैः पुनः पुद्गलपरमाणुमन्दगतिगमननयनपुटविघटनजलभाजनहस्तादिव्यापारदिनकरबिम्बगमनादिभिः पुद्गलपर्यायभूतैः क्रियाविशेषैः समयादिकालपर्यायाः परिच्छिद्यन्ते, ते चाणुव्यतिक्रमणादयः तेषामेव समयादिकालपर्यायाणां व्यक्तिनिमित्तत्वेन बहिरङ्गसहकारिकारणभूता एव ज्ञातव्या न चोपादानकारणभूता घटोत्पत्तौ कुम्भकारचक्रचीवरादिवत् । तस्माद् ज्ञायते तत्कालद्रव्यममूर्तमविनश्वरमस्तीति तस्य तत्पर्यायाः समयनिमिषादय इति । अत्रेदं तु कालद्रव्यं सर्वप्रकारोपादेयभूतात् शुद्धबुद्धक ઘટાદિ જેવી રીતે મૂર્ત હોય છે તેવી રીતે એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી પરમાણુના ગમનથી ઉત્પન્ન થતા સમય, આંખના બીડવા-ઉઘડવાથી ઉત્પન્ન થતો નિમિષ, જલભાજન અને હસ્તાદિ વ્યાપારથી ઉત્પન્ન થતી ઘડી, સૂર્યના બિબના ઉદયથી ઉત્પન્ન થતે દિવસ ઇત્યાદિ કાલપર્યાયે મૂર્ત હોવા જોઈએ, અને મૂર્ત હોવાથી દષ્ટિના વિષય થવા જોઈએ, કારણ કે તેઓ પુતદ્રવ્યના ઉપાદાન કારણથી ઉત્પન્ન થયેલા માન્યા છે. વળી કહ્યું છે કે–પાશાળતાં વાર્થ મતિ' ઉપાદાન કારણના જેવું જ કાર્ય થાય છે. જેવી રીતે માટીના પિંડાદિ ઉપાદાન કારણ જેવું ઘટાદિ કાર્ય મૂર્ત થાય છે, પણ તે પ્રમાણે સમય, નિમિષ, ઘડી, દિવસ આદિ કાલપર્યાય મૂર્ત જોવામાં આવતા નથી. વળી પુદ્ગલપરમાણુનું મંદગતિથી ગમન, નયનપુટવિઘટન ( આંખના પલકોર ), જલભાજન તથા હસ્તાદિને વ્યાપાર, સૂર્યબિંબનું ગમન વગેરે પુદ્ગલપર્યાયભૂત ક્રિયા વિશેથી સમયદિ કાલપર્યાયે જણાય છે તે પરમાણુના વ્યતિક્રમાદિ ક્રિયાવિશેષોને કાલના તે સમયાદિ પર્યાયની જ પ્રગટતાના નિમિત્તપણે માત્ર બહિરંગ સહકારી કારણભૂત જ જાણવા, પણ જેવી રીતે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, ચાકડો, ચીવરાદિ ઉપાદાનકારણ નથી તેવી રીતે તેમને ઉપાદાનકારણભૂત ન જાણવા. માટે જણાય છે કે તે કાલદ્રવ્ય અમૂર્ત અને અવિનશ્વર છે. સમય, નિમિષ, આદિ કાલદ્રવ્યના પર્યાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ યેગીન્દુ દેવવિરચિત [ અ૦ ૨ દોહા ૨૨स्वाभावाज्जीवद्रव्याद्भिन्नत्वाद्धेय मिति तात्पर्यार्थः ॥ २१ ॥ अथजीवपुद्गलकालद्रव्याणि मुक्त्वा शेषधर्माधर्माकाशान्येकद्रव्याणीति निरूपयति१४८) जीउ वि पुग्गलु कालु जिय ए मेल्लेविण दव । इयर अखंड वियाणि तुहु अप्प-पएसहि सव्व ॥२२॥ जीवोऽपि पुद्गलः कालः जीव एतानि मुक्त्वा द्रव्याणि | इतराणि अखण्डानि विजानीहि त्वं आत्मपदेशैः सर्वाणिः ॥ २२ ॥ जीउ वि इत्यादि । जीउ वि जीवोऽपि पुग्गल पुद्गलः कालु कालः जिय हे जीव ए मेल्लेविणु एतानि मुक्त्वा दव्व द्रव्याणि इयर इतराणि धर्माधर्माकाशानि अखंड अखण्डद्रव्याणि वियाणि विजानीहि तुहुं त्वं हे प्रभाकरभट्ट । कैः कृत्वाखण्डानि विजानीहि । अप्पपएसहिं आत्मप्रदेशैः । कतिसंख्योपेतानि सव्व सर्वाणि इति । तथाहि । जीवद्रव्याणि पृथक् पृथक् जीवद्रव्यगणनेनानन्तसंख्यानि पुद्गलद्रव्याणि तेभ्योऽप्यनन्तगुणोनि भवन्ति । અહીં આ કાલદ્રવ્ય પણ સર્વ પ્રકારે ઉપાયભૂત, શુદ્ધ, બુદ્ધ જ જેનો એક સ્વભાવ છે એવા જીવદ્રવ્યથી ભિન્ન હોવાથી, હેય છે એ તાત્પર્યાર્થ છે. ૨૧ હવે જીવ, પુદ્ગલ અને કાલ આ ત્રણ દ્રવ્યો સિવાયના બાકીના ધર્મ, અધમ અને આકાશ આ ત્રણ દ્રવ્ય એક એક છે એમ કહે છે – ગાથાર स-याथ:-[ जीव । ! प्रभा भट्ट ! [ त्वं ] तु [ जीवः पुद्गलः अपि कालः ] ७१, पुल भने ४८ [ एतानि द्रव्याणि ] मे ना द्रव्याने [ मुक्त्वा ] छोडीन [ इतराणि सर्वाणि ] पाश्रीन धर्म, अधर्म मने. २।४।२५ मे स त्रा द्रव्याने [ आत्मप्रदेशैः ] पातपातान। प्रदेशथी [ अखंडानि ] २५५'3 [ विजानीहि ] org. ભાવાર્થ-જીવદ્રવ્ય પૃથક પૃથફ છવદ્રવ્યની સંખ્યાની ગણતરીથી અનંત છે, પુદ્ગલ દ્રવ્યો તેનાથી પણ અનંતગુણ છે, ( કાલાણુ અસંખ્યાત છે) અને ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્ય એક એક છે. અહીં એક જીવદ્રવ્ય જ ઉપાદેય છે. તેમાં પણ છે કે શુદ્ધનિશ્ચયનયથી શક્તિ-અપેક્ષાએ સર્વ જીવો ઉપાદેય છે તે પણ વ્યક્તિ–અપેક્ષાએ પાંચ પરમેષ્ઠી જ Page #194 -------------------------------------------------------------------------- ________________ -होडा २३ ] धर्माधर्माकाशानि पुनरेकद्रव्याण्येवेति । अत्र जीवद्रव्यमेवोपादेयं तत्रापि यद्यपि शुद्ध नियेन शक्त्यपेक्षया सर्वे जीवा उपादेयास्तथापि व्यक्त्यपेक्षया पञ्च परमेष्ठिन एव तेष्वपि मध्ये विशेषेणार्हत्सिद्धा एव तयोरपि मध्ये सिद्धा, एव, परमार्थेन तु मिथ्यात्वरागादिविभावपरिणाम निवृत्तिकाले स्वशुद्धात्मैवोपादेय इत्युपादेयपरंपरा ज्ञातव्येति भावार्थः ।। २२ ।। પરમાત્મપ્રકાશઃ अथ जीवपुद्गलौ सक्रियौ धर्माधर्माकाशकालद्रव्याणि निःक्रियाणीति प्रतिपादयति १४९) दव्व चयारि वि इयर जिय गमणागमण - विहीण । जीउ वि पुग्गलु परिहरिवि पभणहि णाण- प्रवीण ॥ २३ ॥ १८३ द्रव्याणि चत्वारि अपि इतराणि जीव गमनागमनविहीनानि । जीवमपि पुद्गलं परिहृत्य प्रभणन्ति ज्ञानप्रवीणाः || २३ || द इत्यादि । दव्य द्रव्याणि । कतिसंख्योपेतानि एव । चयारि वि चत्वार्येव इयर जीवपुद्गलास्यामितराणि जिय हे जीव । कथंभूतान्येतानि । ઉપાદેય છે, તેમાં પણ વિશેષ કરીને અન્ત અને સિદ્ધ અને તે બન્નેમાં પણ સિદ્ધ ભગવંતા જ ઉપાદેય છે, રાગાદિ વિભાવપરિણામેાની નિવૃત્તિકાલે સ્વશુદ્ધાત્મા જ દેયની પર પરા જાણવી એવા ભાવા છે. ૨૨. ભગવંતા જ ઉપાદેય છે પરમાથી તા મિથ્યાત્વ, उपाधेय छे. मे प्रमाणे उपा હવે જીવ અને પુદ્ગલ એ એ દ્રવ્યા સક્રિય છે. ધર્મ, અધર્મ,આકાશ અને કાલ એ ચાર દ્રવ્યે નિક્રિય છે એમ કહે છેઃ— ગાથા ૨૩ अन्वयार्थ:- [ जीव ] ! [ जीवं अपि पुनले ] व अने પુદ્દગલ એ द्रव्य [ परिहृत्य ] छोडीने [ इतराणि चत्वारि एव द्रव्याणि ] लवयुगसथी अन्य धर्म, अधर्म, आाश भने अस मे यार ४ द्रव्य [ गमनागमन विहीनानि | जमना शमन ( यसन डिया ) रहित छे-निष्डिय छे-भ [ ज्ञानप्रवीणाः ] ज्ञानप्रवीथे। लेहा मेहरत्नत्रयाराध विवेडीओ ( श्रुत देवसीओ ) [ प्रभणन्ति ] ४ छे. ભાવાથ :—ક નાકરૂપ પુદ્ગલા સ`સાર અવસ્થામાં જીવાને ગતિમાં સહકારી કારણભૂત છે, અનેકનાકના અભાવથી સિદ્ધો નિઃક્રિય છે. પુદ્ગલસ્કધાને પણ ગતિનું બહિર`ગ નિમિત્ત કાલાણુરૂપ કાલદ્રવ્ય છે. આથી શું કહેવાયુ ? આથી એ Page #195 -------------------------------------------------------------------------- ________________ યાગીન્દ્વદેવવિરચિત |અ૦૨ દોહા ૨૩गमणागमणविहीण गमनागमनविहिनानि निःक्रियाणि चलनक्रिया विहीनानि । किं कृत्वा । जीउ वि पुग्गल परिहरिवि जीवपुद्गलौ परिहृत्य पभणहिं एवं प्रभणन्ति कथयन्ति । के ते । णाण-पवीण भेदाभेदरत्नत्रयाराधका विवेकिन इत्यर्थः । तथाहि । जीवानां संसारावस्थायां गतेः सहकारिकारणभूताः कर्मनोकर्मपुद्गलाः कर्मनो कर्माभावात्सिद्धानां निःक्रियत्वं भवति पुद्गलस्कन्धानां तु कालाणुरूपं कालद्रव्यं गतेर्बहिरङ्गनिमित्तं भवति । अनेन किमुक्त भवति । अविभागिव्यवहारकालसमयोत्पत्तौ मन्दगतिपरिणतपुद्गलपरमाणुः घटोत्पत्तौ कुम्भकारवद्वहिरङ्गनिमित्तेन व्यञ्जको व्यक्तिकारको भवति । कालद्रव्यं तु मृत्पिण्डवदुपादानकारणं भवति । तस्य तु पुद्गलपरमाणोर्मन्दगतिगमनकाले यद्यपि धर्मद्रव्यं सहकारिकारणमस्ति तथापि कालाणुरूपं निश्चयकालद्रव्यं च सहकारिकारणं भवति । सहकारिकारणानि तु बहून्यपि भवन्ति मत्स्यानां धर्मद्रव्ये विद्यमानेऽपि जलवत्, કહેવાયું કે જેવી રીતે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર હિરગનિમિત્તથી વ્યંજક-વ્યક્તિકારક-છે તેવી રીતે વ્યવહારકાલરૂપ અવિભાગી સમયની ઉત્પત્તિમાં મંદગતિએ પરિણત પુદ્દગલપરમાણુ બહિરંગ નિમિત્તથી વ્યજક-વ્યક્તિકારક છે જેમ (ઘટપર્યાયની ઉત્પત્તિમાં) માટીના પિંડ ઉપાદાન કારણ છે તેમ ( સમય પર્યાયની ઉત્પત્તિમાં ) કાલદ્રવ્ય ઉપાદાન કારણ છે અને તે પુદ્ગલપરમાણુના મંદગતિથી ગમનકાલે જો કે ધર્મદ્રવ્ય પણ સહકારી કારણ છે તેપણ કાલારૂપ નિશ્ચય કાલદ્રવ્ય પણ સહકારી કારણ છે. ૧૮૪ ( અત્રે કોઇ પ્રશ્ન કરે કે ગમનમાં ધર્મદ્રવ્ય સહકારી કારણુ હાય છે, અને આપ કાલને શા માટે સહકારી કારણ કહેા છે ? તેનુ સમાધાન એ છે કે ) સહકારી કારણેા અનેક હોય છે. મત્સ્યને ગમનમાં ધર્મ દ્રવ્ય વિદ્યમાન હેાવા છતાં પણ, જલ સહકારી નિમિત્ત છે, ઘડાની ઉત્પત્તિમાં કુંભારનુ બહિરંગ નિમિત્ત હાવા છતાં પણ, ચાકડા, ચીવરાદિ સહકારી નિમિત્ત છે. જીવાને ગમનમાં ધદ્રવ્ય વિદ્યમાન હાવા છતાં પણ, કનાક રૂપ પુદ્ગલો સહકારી કારણ છે અને પુદ્ગલેાને ગતિનું કાલદ્રવ્ય સહકારી કારણ છે. અહીં કાઇ પ્રશ્ન કરે કે ( ધદ્રવ્યનેતા ગતિનું નિમિત્ત બધી જગ્યાએ કહ્યું છે અને કાદ્રવ્યને વનાનું કારણ કહ્યું છે ) કાલદ્રવ્યને ગતિનુ નિમિત્ત કઈ જગ્યાએ કહ્યું છે ? તેનું સમાધાન:—પંચાસ્તિકાય પ્રાભૂતમાં શ્રીકુંદકુંદાચાય દેવે સક્રિય-નિઃક્રિય વ્યાખ્યાનકાલે ( ગાથા ૯૮માં ) કહ્યું છે કેઃ— Page #196 -------------------------------------------------------------------------- ________________ પરમામપ્રકાશ: ૧૮૫ -हो। २3 ] घटोत्पत्तौ कुम्भकारबहिरङ्गनिमित्तेऽपि चक्रचीवरादिवत् , जीवानां धर्मद्रव्ये विद्यमानेऽपि कर्मनोकर्मपुद्गला गतः सहकारिकारणं, पुद्गलानां तु कालद्रव्यं गतेः सहकारिकारणम् । कुत्र भणितमास्ते इति चेत् । पश्चास्तिकायप्राभृते श्रीकुन्दकुन्दाचार्यदेवैः सक्रियनिःक्रियव्याख्यानकाले भणितमस्ति-“जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा । पुग्गलकरणा जीवा खंदा खलु कालकरणेहिं ॥" पुद्गलस्कन्धानां धर्मद्रव्ये विद्यमानेऽपि जलवत् द्रव्यकालो गतेः सहकारिकारणं भवतीत्यर्थः । अत्र निश्चयनयेन निःक्रियसिद्धस्वरूपसमानं निजशुद्धात्मद्रव्यमुपादेयमिति तात्पर्यम् । तथा चोक्तं निश्चयनयेन निःक्रियजीवलक्षणम्" यावक्रियाः प्रवर्तन्ते तावद् द्वैतस्य गोचराः । अद्वये निष्कले प्राप्ते निःक्रियस्थ कुतः क्रिया ॥" ॥ २३ ॥ अथ पञ्चास्तिकायसूचनार्थ कालद्रव्यमप्रदेशं विहाय कस्य द्रव्यस्य कियन्तः प्रदेशा भवन्तीति कथयति " जीवा पुग्गलकाया सह सकिरिया हवंति णय सेसा । __पुग्गलकरणा जीवा खंदा खलु कालकारणेहिं ।। અર્થ–બાદો કારણ સહિત રહેલા જીવો અને પુદ્રલે સક્રિય છે, બાકીનાં દ્રવ્યો સક્રિય નથી ( નિષ્ક્રિય છે ). જીવો પુલકરણવાળા (જેમને સક્રિયપણમાં પુલ બહરગ સાધન હોય એવા ) છે. અને સ્કન્ધ અર્થાત્ પુદ્ગલે તે કાલકરણવાળા (જેમને સક્રિયપણામાં કાળ બહિરંગ સાધન હોય એવા ) છે. જેવી રીતે માછલાંને ધર્મદ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ જલ ગતિનું સહકારી કારણ છે તેવી રીતે પુલસ્કોને ધર્મદ્રવ્ય વિદ્યમાન હોય છતાં પણ, દ્રવ્યકાલ ગતિનું સહકારી કારણ છે એવો અર્થ છે. અહીં નિશ્ચયનયથી નિઃકિય સિદ્ધસ્વરૂપ સમાન ( નિષ્ક્રિય ) નિજશુદ્ધાત્મદ્રવ્ય ઉપાદેય છે એવું તાત્પર્ય છે. બીજી જગ્યાએ પણ નિશ્ચયનયથી નિઃકિય જીવનું લક્ષણ કહ્યું છે કે " यावक्रियाः प्रवर्तन्ते तावद् द्वैतस्य गोचराः । अद्वये निष्कले प्राप्ते नि:क्रियस्य कुतः क्रिया ॥" अथ-rii सुधी । वने सनयतनाहि जिया व छ त्यो सुधा ‘ત જોવામાં આવે છે. અદ્વૈત અને નિષ્કલ થતાં, નિષ્કિયને ક્રિયા કેવી રીતે હોય? ૨૩. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ યોગીન્દુદેવવિરચિત [अ० २ हो। २४१५०) धम्माधम्मु वि एक्कु जिऊ ए जि असंख्य-पदेस । गयणु अणंत-पएसु मुणि बहु-विह पेग्गल-देस ॥२४॥ धर्माधर्मों अपि एकः जीवः एतानि एव असंख्यप्रदेशानि । गगनं अनन्तप्रदेशं मन्यस्व बहुविधाः पुद्गलदेशाः ॥ २४ ॥ धम्माधम्मु वि इत्यादि । धम्माधम्मु वि धर्माधर्मद्वितयमेव एक्कु जिउ एको विवक्षितो जीवः । ए जि एतान्येव त्रीणि द्रव्याणि असंखपदेश असंख्येयप्रदेशानि भवन्ति । गयणु गगनं अणंतपएसु अनन्तप्रदेशं मुणि मन्यस्व जानीहि । बहुविह बहुविधा भवन्ति । के ते । पुग्गलदेस पुद्गलप्रदेशाः । अत्र पुद्गलद्रव्यप्रदेश विवक्षया प्रदेशशब्देन परमाणवो ग्राह्याः न च क्षेत्रप्रदेशा इति । कस्मात् । पुद्गलस्यानन्तक्षेत्रप्रदेशाभावादिति । अथवा पाठान्तरम् । 'पुग्गलु तिविहु पएसु'। पुद्गगलद्रव्ये संख्यातासंख्यातानन्तरूपेण त्रिविधाः प्रदेशाः परमाणवो भवन्तीति । अत्र निश्चयेन द्रव्यकर्माभावादमूर्ता मिथ्यात्वरागादिरूपभावकर्मसंकल्पविकल्पाभावात् शुद्धालोकाकाशप्रमाणेनासंख्येयाः प्रदेशा यस्य शुद्धात्मनः स शुद्धात्मा वीतराग હવે પંચાસ્તિકાયની સૂચનાથે અપ્રદેશી કાલદ્રવ્ય સિવાયના અન્ય પાંચ દ્રવ્યોમાં કયા દ્રવ્યને કેટલા પ્રદેશ હોય છે તે કહે છે – ગાથા ૨૪ ___ मन्या :-[धर्माधर्मयोः अपि एकः जीवः एतानि एव ] धर्म द्रव्य, अधद्रव्य मन मे विवक्षित रूप से २१ वा द्रव्यने [ असंख्य प्रदेशानि ] असन्यप्रदेश, [ गगनं अनन्त प्रदेश | 24शने मन तशी मने [ पुद्गलप्रदेशाः ] पुगतना प्रह।। [ बहुविधाः । अने४ ५४॥२ छ [ मन्यस्व ] म तु Y. माडी पुगतद्रव्यप्रशानी વિવેક્ષાથી ( પુદગલના કથનમાં) “પ્રદેશ” શબ્દથી પરમાણુઓ સમજવા પણ ક્ષેત્રના પ્રદેશ ન સમજવા, કારણકે પુદ્ગલોને અનંત ક્ષેત્રપ્રદેશનો અભાવ છે. म पाह-त२–'पुग्गलु तिविहु पएस' ५८द्रव्यमा सयात, Avयात અને અનંતરૂપે ત્રિવિધ પ્રદેશ અર્થાત્ પરમાણુઓ હોય છે. ભાવાર્થ:–અહીં શુદ્ધનિશ્ચયનયથી દ્રવ્યકર્મના અભાવથી અમૂર્ત મિથ્યાત્વરાગાદિરૂપ ભાવકર્મના-સંકલ્પવિકલ્પના–અભાવથી શુદ્ધ એવા લેકાકાશપ્રમાણ અસંખ્ય પ્રદેશો જેને છે તે શુદ્ધ આત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિની પરિણતિના કાલે સાક્ષાત उपाय छ सेवा भावार्थ छ. २४. Page #198 -------------------------------------------------------------------------- ________________ –દોહા ૨૫] પરમાત્મપ્રકાશઃ ૧૮૭ निर्विकल्पसमाधिपरिणतिकाले साक्षादुपादेय इति भावार्थः ॥ २४ ॥ अथ लोके यद्यपि व्यवहारेणैकक्षेत्रावगाहेन तिष्ठन्ति द्रव्याणि तथापि निश्चयेन संकरव्यतिकरपरिहारेण कुत्वा स्वकीयस्वकीयस्वरूपं न त्यजन्तीति दर्शयति१५१) लोयोगासु धरेवि जिय कहियइ दव्वा जाइ। एकहि मिलियइँ इत्थु जगि सगुणहि णिवसहि ताइँ ॥२५॥ लोकाकाशं धृत्वा जीव कथितानि द्रव्याणि यानि । ___ एकत्वे मिलितानि अत्र जगति स्वगुणेषु निवसन्ति तानि || २५ ॥ लोयागासु इत्यादि । लोयागासु लोकाकाशं कर्मतापन्नं धरेवि धृत्वा मर्यादीकृत्य' जिय हे जीव अथवा लोकाकाशमाधारीकृत्वा ठियाई आधेयरूपेण स्थितानि । कानि स्थितानि । कहियई दव्वई जाई कथितानि जीवादिद्रव्याणि यानि । पुनः कथंभूतानि । एकहिंमिलियई एकत्वे मिलितानि । હવે લેકમાં જે કે વ્યવહારનયથી બધા દ્રવ્ય એકક્ષેત્રાવગાહે રહે છે તો પણ નિશ્ચયનયથી સંકર વ્યતિકર દેને પરિહાર કરીને પોત પોતાનું સ્વરૂપ છોડતા નથી એમ કહે છે. ગાથા ૨૫ અન્વયાર્થ:– કa] હે જીવ! [17 જ્ઞાતિ ] આ જગતમાં [ જાનિ યાજ ચિતનિ છે જે જીવાદિ દ્રવ્યો કહેવામાં આવ્યાં છે | તાનિ ] તે સર્વ [ રોકાયા પૃહા ] લેકાકાશની મર્યાદામાં રહ્યાં છે (લકાકાશની અંદર જ રહ્યાં છે, લેકાકાશની બહાર નથી ) અથવા લોકાકાશને આધારે આધેયરૂપે રહ્યાં છે, [ પfમઢિતાનિ ] એકક્ષેત્રમાં સાથે મળેલાં રહે છે, એકક્ષેત્રાવગાહી રહે છે તે પણ [ a ] તે છે દ્રવ્ય [ Parળેલુ નિવસતિ ] નિશ્ચયનયથી પિતતાના ગુણેમાં જ રહે છે “Tof ત્રીજી વિભક્તિના અંતવાળું કરણસૂચક આ પદ પોતાના ગુણેમાં” એમ અધિકરણના ( સાતમી વિભક્તિના ) અર્થવાળું કેવી રીતે થયું ? પૂર્વે કહ્યું જ છે કે પ્રાકૃત ભાષામાં કઈ વાર કારક વ્યભિચાર અને લિંગવ્યભિચાર થાય છે. ભાવાર્થ-જે કે પૂર્વોક્ત છએ દ્રવ્યો ઉપચરિત અસદ્દભૂત-વ્યવહારનયથી આધાર–આધેય ભાવથી એકક્ષેત્રાવગાહે રહે છે તે પણ શુદ્ધપારિણમિક પરમ ભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિક થી સંકરવ્યતિકર દોના પરિહાર વડે પોતપોતાના સામાન્ય વિશેષ શુદ્ધ ગુણોને છોડતાં નથી. ૧ પાઠાન્તર:-=ા Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ યેગીન્દુદેવવિરચિત [ અ૨ દેહ ૨૫ इत्थु जगि अत्र जगति सगुणहिं णिवसहिं निश्चयनयेन स्वकीयगुणेषु निवसन्ति 'सगुणहिं ' तृतीयान्तं करणपदं स्वगुणेष्वधिकरणं कथं जातमिति । ननु कथितं पूर्व प्राकृते कारकव्यभिचारो लिङ्गव्यभिचारश्च क्वचिद्भवतीति । कानि निवसन्ति ताई पूर्वोक्तानि जीवादिषइद्रव्याणीति । तद्यथा । यद्यप्युपचरितासद्भूतव्यवहारेणाधाराधेयभावेनैकक्षेत्रावगाहेन तिष्ठन्ति तथापि शुद्धपारिणामिकपरमभावग्राहकेण शद्धद्रव्यार्थिकनयेन संकरव्यतिकरपरिहारेण स्वकीयस्वकीयसामान्यविशेषशुद्धगुणान्न ત્યગ્રતીતિ ! વત્રાહુ ગમવારમટ્ટઃ | હે માવન સોળસ્તાવસંધ્યાતા ઘરમાણે भणितः तिष्ठति तत्रासंख्यातप्रदेशलोके प्रत्येकं प्रत्येकमसंख्येयप्रदेशान्यनन्तजीवद्रव्याणि, तत्र चकैके जीवद्रव्ये कर्मनोकर्मरूपेणानन्तानि पुद्गलपरमाणुद्रव्याणि च तिष्ठन्ति तेभ्योऽप्यनन्तगुणानि शेषपुद्गलद्रव्याणि तिष्ठन्ति तानि सर्वाण्यसंख्येयप्रदेशलोके कथमवकाशं लभन्ते इति पूर्वपक्षः । भगवान् परिहारमाह । अवगाहनशक्तियोगादिति । तथाहि । यथैकम्मिन् गूढनागरसगद्याणके शनसहस्रलक्षसुवर्णसंख्याप्रमितान्यवकाशं लभन्ते, अथवा यथैकस्मिन् प्रदीपप्रकाशे बहवोऽपि प्रदीषप्रकाशा अवकाशं लभन्ते, अथवा यथैकस्मिन् भस्मघटे जलघटः सम्यगवकाशं આ કથન સાંભળીને પ્રભાકરભટ્ટ પૂછે છે કે હે ભગવાન! પરમાગમમાં લેકને અસંખ્યાત પ્રદેશી કહ્યું છે, તે અસંખ્યાત પ્રદેશી લોકમાં પ્રત્યેક પ્રત્યેક અસંખ્યાતપ્રદેશી એવા અનંત જીવદ્રવ્યો અને તે એક એક છવદ્રવ્યમાં કર્મ-કર્મરૂપે અનંત પુદગલ પરમાણુદ્રવ્ય રહે છે. તે અનંત પુદ્ગલપરમાણદ્રવ્યથી પણ અનંતગુણા બાકીના પુદગલ પરમાણુ દ્રવ્ય રહે છે,–તો તે સર્વ દ્રવ્યો અસંખ્યપ્રદેશવાળા લોકમાં કેવી રીતે અવકાશ પામે (રહી શકે )? એવો પૂર્વપક્ષ છે. ભગવાન શ્રી ગુરુ તેનો પરિહાર કહે છે. અવગાહનશક્તિને લીધે ( આકાશમાં અવકાશ દેવાની શક્તિ છે તેના કારણે પૂર્વોક્ત છ દ્રવ્ય એકક્ષેત્રાવગાહે રહે છે. ) તે આ પ્રમાણે– (૧) જેવી રીતે એક ગૂઢ નાગરસગુટિકામાં સે હજાર લાખ જેટલી સંખ્યાનું સુવર્ણ રહે છે, (૨) અથવા જેવી રીતે એક દીવાના પ્રકાશમાં ઘણું દીવાને પ્રકાશ અવકાશ પામે છે, અથવા (૩) જેવી રીતે એક રાખના ઘડામાં પાણીને ઘડો સારી રીતે સમાઈ જાય છે ( જેવી રીતે ઘડા જેટલી રાખમાં ઘડા જેટલું પાણી પૂરતું શેષાઈ જાય છે ) અથવા (૪) જેવી રીતે એક ઊંટણીના દૂધના ઘડામાં મધને ઘડો સમાઈ જાય છે અથવા (૫) જેવી રીતે એક ભૂમિઘરમાં (ભેરામાં) Page #200 -------------------------------------------------------------------------- ________________ -होडा २५ ] लभन्ते, अथवा यथैकस्मिन् उष्ट्रीक्षीरघटे मधुघटः सम्यगवकाशं लभते । अथवा यथैकस्मिन् भूमिगृहे बहवोऽपि पटहजयघण्टादिशब्दाः सम्यगवकाशं लभन्ते, तथैकस्मिन् लोके विशिष्टावगाहनशक्ति योगात् पूर्वोक्तानन्तसंख्या जीवपुद्गला अवकाशं लभन्ते नास्ति विरोधः इति । तथा चोक्तं जीवानामवगाहनशक्तिस्वरूपं परमागमे – “ एगणिगादसरीरे जीवा दव्वप्यमाणदो दिट्ठा | सिद्धे हिं अनंतगुणा सव्वेण वितीदकालेण || " पुनस्तथोक्तं पुद्गलानामवगाहनशक्तिस्वरूपम् - " ओगावगाढणिचिदो पुग्गलकाएहिं सव्वदो लोगो । सुमेहिं बादरेहिं य णंताणं तेहिं विविहेहिं || । अयमत्र भावार्थ: । यद्यप्येकावगाहेन तिष्ठन्ति तथापि शुद्ध निश्वयेन जीवाः केवलज्ञानाद्यनन्तगुणस्वरूपं न त्यजन्ति पुद्गलाच वर्णादिस्वरूपं न त्यजन्ति शेषद्रव्याणि च स्वकीयस्वकीयस्वरूपं न त्यजन्ति ||२५|| " પરમાત્મપ્રકાશ: अथ जीवस्य व्यवहारेण शेषपञ्चद्रव्यकृतमुपकारं कथयति, तस्यैव जीवस्य निश्चयेन तान्येव दुःखकारणानि च कथयति — ઢાલ, જયજયકાર અને ઘટ વગેરેના અનેક શબ્દો સારી રીતે અવકાશ પામે છે તેવી રીતે એક જ લેકમાં વિશિષ્ટ અવગાહનશક્તિને લીધે પૂર્વોક્ત અનંત સંખ્યાવાળા જીવા અને અનંતાનંત પુદ્ગલા અવકાશ પામે છે, એમાં કોઇ વિરોધ નથી. પરમાગમમાં ( શ્રી ગેામ્મટસાર જીવકાંડ ગા. ૧૯૫ માં ) જીવાની અવગાહનશક્તિનુ સ્વરૂપ પણ કહ્યું છે કે पगणिगोदसरी रे जीवा दत्रपामाणदो दिट्ठा सिद्धेहि अनंतगुणा सण वितीदकालेण ॥" ( अर्थ:- अतीतासभां थमेसा सर्व सिद्धोथी દ્રવ્યપ્રમાણથી અન’તગુણા જીવા એક નિગેાના શરીરમાં જોવામાં આવ્યા છે. વળી પ‘ચાસ્તિકાય ગા. ૬૪ માં ) પુદગલાની અવગાહનશક્તિનું સ્વરૂપ પણ કહ્યું છે કે" ओगाढ गाढणिचिदो पुग्गलकापहि सव्त्रदो लोगो । सुहुमेहिं बादरेहिं य णंताणं तेहिं विविहेहि ||” ( अर्थ:- दो सर्वतः विविध प्रहारना, अनंतानं'त सूक्ष्म तेम ४ महर गयो ( गवसुधा ) वडे [ विशिष्ट रीते ] अवगाडाने गाढ भरेसो छे. " ૧૮૯ અહીં આ ભાવાર્થ છે કે જોકે સદ્રવ્ય એકક્ષેત્રાવગાહથી રહે છે તાપણુ શુદ્ધનિશ્ચયનયથી જીવા કેવલજ્ઞાનાદિ અનંત ગુણસ્વરૂપને છેડતા નથી અને પુદ્ગલા વર્ણાદિસ્વરૂપને છેડતાં નથી અને બાકીનાં દ્રવ્યો પાતપાતાનુ સ્વરૂપ છે।ડતાં નથી. ૨૫ હવે બાકીનાં પાંચ દ્રવ્યેા જીવને વ્યવહારથી ઉપકાર કરે છે એમ કહે છે અને તે જ જીવને નિશ્ચયથી તેએ જ દુઃખનાં કારણેા છે એમ કહે છે:— Page #201 -------------------------------------------------------------------------- ________________ १४० યેગીન્દુદેવવિરચિત [२१. २ हो। २६१५२) एयह दव्वइ देहियहँ णिय-णिय-कज्जु जणति । उ-गइ-दुक्ख सहत जिय ते संसारु भमंति ॥ २६ ॥ एतानि द्रव्याणि देहिनां निजनिजकार्य जनयन्ति । चतुर्गतिदुःखं सहमानाः जीवाः तेन संसारं भ्रमन्ति ॥ २६ ॥ एयई इत्यादि । एयई एतानि दव्वई जीवादन्यद्रव्याणि देहियहं देहिनां संसारिजीवानाम् । किं कुर्वन्ति । णियणियकज्जु जणंति निजनिजकार्य जनयन्ति येन कारणेन निजनिजकार्य जनयन्ति । चउगइदुक्ख सहत जिय चतुर्गतिदुःखं सहमानाः सन्तोजीवाः ते संसारु भमंति तेन कारणेन संसारं भ्रमन्तीति । तथा च । पुद्गलस्तावजीवस्य स्वसंवित्तिलक्षण विभावपरिणामरतस्य व्यवहारेण शरीरवाङ्मनःप्राणापाननिष्पत्तिं करोति, धर्मद्रव्यं चोपचरितासभृतव्यवहारेण गतिसहकारित्वं करोति, तथैवाधर्मद्रव्यं स्थितिसहकारित्वं करोति, तेनैव व्यवहारनयेन आकाशद्रव्यमवकाशदानं ददाति, तथैव कालद्रव्यं च शुभाशुभपरिणामसहकारित्वं करोति । एवं पञ्चद्रव्योणामुपकारं लब्ध्वा जीवो निश्चयव्यवहाररत्नत्रयभावनाच्युतः सन् चतुर्गतिदुःखं सहत इति भावार्थः ॥ २६ ॥ स-याथ:-[ एतानि द्रव्याणि ] थी । मन्य द्रव्ये। [ देहिनां ] स'सारी वोन [ निजनिज कार्य जनयन्ति ] पातपाताना ने अपन्न ४२ छ [ तेन ] ते ४२[ चतुर्गतिदुःखं सहमानाः ] न२४६ या२ गतिना हुमाने सहन ४२ता ५४ [ जीवाः ] . [ संसारं भ्रमन्ति संसारमा भ्रम ४२ छे. ભાવાર્થ –પુદ્ગલદ્રવ્ય તે, સ્વસંવેદનથી વિલક્ષણ વિભાવપરિણામમાં રત જીવને વ્યવહારથી શરીર, વાણી, મન અને શ્વાસે છૂવાચસ નિપજાવે છે અને ધર્મદ્રવ્ય ઉપચરિત અસદભૂત વ્યવહારનયથી ગતિમાં સહકારી છે તેમ જ અધર્મ દ્રવ્ય સ્થિતિમાં સહકારી છે, તે જ વ્યવહારનયથી ( ઉપચરિત અસદભૂતવ્યવહારનયથી ) આકાશદ્રવ્ય અવકાશદાન આપે છે તેમ જ કાલદ્રવ્ય શુભાશુભ પરિણામમાં સહકારી છે. એ પ્રમાણે પાંચ દ્રવ્યોને ઉપકાર ( ઉદાસીન નિમિત્ત ) પામીને જીવ નિશ્ચયવ્યવહારરત્નત્રયની ભાવનાથી ભ્રષ્ટ થયો કે ચાર ગતિનાં દુઃખને સહે છે એવો लावार्थ छे. २६. ૧. લૌકિકમાં “ ઉપકાર ” અર્થ અન્યનું ભલું કરવું એ છે પણ તે તાવિક અર્થ નથી. “ ઉપકાર કરે છે ' એને અહીં તાત્વિક અર્થ એ છે કે “ ઉદાસીન નિમિત્ત થાય છે.” Page #202 -------------------------------------------------------------------------- ________________ -होडा २७ ] अथैवं पञ्चद्रव्याणां स्वरूपं निश्वयेन दुःखकारणं ज्ञात्वा हे जीव निजशुद्धात्मापलम्भलक्षणे मोक्षमार्गे स्थीयत इति निरूपयति પરમાત્મપ્રકાશઃ १५३) दुक्ख कारण मुणिवि जिय दव्वहँ एहु सहाउ | होय मोक्aहँ मग्ग लहु गम्मिज्जइ पर-लाउ ॥२७॥ दुःखस्य कारणं मत्वा जीव द्रव्याणां एतत्स्वभावम् । भृत्वा मोक्षस्य मार्गे लघु गम्यते परलोकः ।। २७ ।। ૧૯૧ दुक्खहं कारणु दुःखस्य कारणं मुणिवि मत्वा ज्ञात्वा जिय हे जीव । किं दुःखस्य कारणं ज्ञात्वा दव्वहं एहु सहाउ द्रव्याणामिमं शरीरवाड़मनः प्राणापाननिष्पच्या दिलक्षणं पूर्वोक्तस्वभावम् । एवं पुद्गलादिपञ्चद्रव्यस्वभावं दुःखस्य कारणं ज्ञात्वा । किं क्रियते । होयवि भूत्वा । क । मोक्खहं मग्नि मोक्षस्य मार्गे लहु लघु शीघ्रं पश्चात् गम्मिज्जइ गम्यते । कः कर्मतापन्नः । परलोउ परलोको मोक्ष । इति तथाहि । वीतरागसदानन्दैकस्वभाविकसुखविपरीतस्याकुलत्वोत्पादकस्य दुःखस्य कारणानि पुद्गलादिपञ्चद्रव्याणि ज्ञात्वा हे जीव भेदाभेदरत्नत्रयलक्षणे 'मोक्षस्य मार्गे स्थित्वा परः परमात्मा तस्याव હવે એ પ્રમાણે નિશ્ચયનયથી પાંચ દ્રવ્યાનું સ્વરૂપ દુઃખનું કારણ જાણીને હું જીવ ! નિજશુદ્ધાત્માની પ્રાપ્તિ જેનું સ્વરૂપ છે એવા મેાક્ષમાર્ગીમાં સ્થિત થા, भउ छे: गाथा - २७ अन्वयार्थ :- [ जीव ] डे ल ! [ द्रव्याणां एतत् स्वभावं ] द्रव्योना भन, વચન, કા, શ્વાસેાચ્છ્વાસની નિષ્પત્તિ આદિ સ્વરૂપ આ પૂર્વોક્ત સ્વભાવને પુદ્ગલાદિ द्रव्योना स्वभावने - [ दुःखस्य कारणं ] हुमनु ४२ [ मत्वा | लगी [ मोक्षस्य मार्गे भुत्वा ] मोक्षना भार्गभां स्थित थाने तने परलोकः ] ( उत्1⁄2ष्ट ४३५ ) भोक्षनी [ लघु ] शीघ्र ४ [ गम्यते ] प्राप्ति थाय સ્વાભા ભાવાથ :—પુદ્ગલાદિ પાંચ દ્રવ્યાને એક ( કૈવલ ) વીતરાગ સઢાનંદરૂપ વિક સુખથી વિપરીત ખાકુલતાના ઉત્પાદક અને દુ:ખના કારણેા જાણીને મેાક્ષના ભેદાભેદરત્નત્રયસ્વરૂપ માર્ગમાં સ્થિત થઈને પર અર્થાત્ પરમાત્મા તેના અવ ! १. पाठान्तर: - मोक्षस्य मार्गे मोक्षमार्गे Page #203 -------------------------------------------------------------------------- ________________ ચેગીન્દ્વદેવવિરચિત અ૦ ૨ દોહા ૨૮ लोकनमनुभवनं परमसमरसीभावेन परिणमनं परलोको मोक्षस्तत्र गम्यत इति भावार्थः ।। २७ ।। अथें व्यवहारेण मया भणितं जीवद्रव्यादिश्रद्धानरूपं सम्यग्दर्शनमिदानीं सम्यज्ञानं चारित्रं च हे प्रभाकरभट्ट शृणु त्वमिति मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति१५४) नियमे कहियउ एह मह ववहारेण वि दिट्टि । ૧૯૨ एवहि णाणु चरित सुणि जे पावहि परमेट्ठि ॥ २८ ॥ नियमेन कथिता एषा मया व्यवहारेणापि दृष्टिः । इदानीं ज्ञानं चारित्रं शृणु येन प्राप्नोषि परमेष्ठिनम् || २८ ॥ णिय में नियमेन निश्चयेन कहियउ कथिता एहु मई एषा कर्मतापन्ना मया । नैव । ववहारेण व व्यवहारनयेनैव । एषा का । दिट्ठ दृष्टिः । दृष्टिः कोऽर्थः सम्यक्त्वम् । एवहिं इदानीं णाणु चरितु मुणि हे प्रभाकरभट्ट क्रमेण ज्ञानचास्त्रिद्वयं शृणु । येन श्रुतेन किं भवति । जें पावहि येन सम्यग्ज्ञानचारित्रद्वयेन प्राप्नोषि । किं प्राप्नोषि । परमेट्ठि परमेष्ठिपदं मुक्तिपदमिति । લેાકનરૂપ–અનુભવનરૂપ–પરમસમરસીભાવે પરિણમનરૂપ-પરલેાકની–મેાક્ષની તને પ્રાપ્તિ थाय २७. હવે વ્યવહારનયથી મેં જીવદ્રવ્યાદિ શ્રદ્ધાનરૂપ આ સમ્યગ્દર્શન કહ્યું, હવે હું પ્રભાકરભટ્ટ ! તું સમ્યજ્ઞાન અને સમ્યમ્ચારિત્ર સાંભળ, એમ મનમાં રાખીને આ દોહાસૂત્ર उडे छे: गाथा-२८ अन्वयार्थ:- [ मया ] में [ व्यवहारेण एव ] व्यवहारनयथी ०४ [ एषा दृष्टिः | या सभ्यत्व ( सभ्यग्दर्शननु स्व३५ ) [ नियमेन ] निश्चयथी [ कथिता | तने, [ इदानीं ] हवे प्रलाभट्ट ! तु भथी [ ज्ञानं चारित्रं ] ज्ञान भने यात्रि ने [ शृणु ] सल [ येन ] डे भेथी ( ने सांभजवाथी ) ज्ञान भने यरित्र मे अन्नेनु' धार] ४२वाथी [ परमेष्ठिनम् ] तु परमेष्ठी पढने - भोक्षपहने - [ प्राप्नोषि ] पाभी. ભાવા:-હવે વ્યવહારસમ્યક્ત્વના વિષયભૂત દ્રવ્યાનુ ચૂલિકારૂપે (સાંગેાપાંગ, વિશેષ કથનરૂપે ) વ્યાખ્યાન કરે છે તે આ પ્રમાણેઃ— " परिणाम जीव मुत्तं सपदेसं एय खित्त किरिया य । णिच्चं कारण कत्ता सव्वगदं इदरम्हि यपवेसो " १. पाठान्तरः- काका कथिताः Page #204 -------------------------------------------------------------------------- ________________ -होड। २८] પરમાત્મપ્રકાશ: ૧૯૩ अतो व्यवहारसम्यक्त्वविषयभूतानां द्रव्याणां चूलिकारूपेण व्याख्यानं क्रियते । तद्यथा । “परिणाम जीव मुत्तं सपदेसं एय खित्त किरिया य । णिचं कारण कत्ता सव्वगदं इदरम्हि य पवेसो ।” परिणाम इत्यादि । 'परिणाम' परिणामिनौ जीवपुद्गलौ स्वभावविभावपरिणामाभ्यां शेषचत्वारि द्रव्याणि जीवपुद्गलवद्विभावव्यञ्जनपर्यायाभावात् मुख्यवृत्त्या पुनरपरिणामी नि इति । 'जीव' शुद्धनिश्चयनयेन विशुद्धज्ञानदर्शनस्वभावं शुद्धचैतन्यं प्रोणशब्देनोच्यते तेन जीवतीति जीवः, व्यवहारनयेन पुनः कर्मोदयजनितद्रव्यभावरूपैश्चतुर्भिः प्राणैर्जीवति जीविप्यति जीवितपूर्वो वा जीवः पुद्गलादिपञ्चद्रव्याणि पुनरजीवरूपाणि । 'मुत्तं' अमूर्तशुद्धान्मनो विलक्षणा स्पर्शरसगन्धवर्णवती मूर्तिरुच्यते तद्भावान्मूर्तः पुद्गलः । जीवद्रव्यं पुनरनुपचरितासद्भूतव्यवहारेण मूर्तमपि शुद्धनिश्चयनयेनामृतम् । धर्माधर्माकाशकालद्रव्याणि चामूर्तानि । ' सपदेसं' लोकमात्रप्रमितासंख्येयप्रदेशलक्षणं जीवद्रव्यमादिं कृत्वा पञ्चद्रव्याणि पश्चास्तिकायसंज्ञानि सप्रदेशानि कालद्रव्यं पुनर्बहुप्रदेशलक्षणकायत्वाभावादप्रदेशम् । 'एय' द्रव्यार्थिकनयेन धर्माधर्माकाशद्रव्या (मथ:- परिणाम, 4, भूत, सप्रश, ४, क्षेत्र, लिया, नित्य, ४१२९५, ર્તા, સર્વગત, બીજાં દ્રવ્યામાં પ્રવેશપણું આ બાર બેલ છ દ્રવ્યમાં ઉતારવા. ) ( હવે આ બાર બેલ છ દ્રવ્યમાં કઈ રીતે ઘટે છે તે કહે છે. ) ( १ ) परिणाम' २॥ ॐ द्रव्योमा १ भने पुगत मे मे द्रव्ये। स्वभाव વિભાવ પરિણામો વડે પરિણામી છે, બાકીનાં ચાર દ્રવ્ય, તેમાં જીવપુદ્ગલની જેમ વિભાવવ્યંજનપર્યાયને સદ્ભાવ નહીં હોવાથી, મુખ્યપણે તે અપરિણામી છે. ( २ ) 'जीव' शुद्ध निश्चयनयी 'प्रा' २०४थी विशुद्ध-ज्ञानशनस्माવાળે શુદ્ધ ચૈતન્ય કહેવામાં આવે છે, તેનાથી જે જીવે છે તે જીવ છે, જ્યારે વ્યવહારનયથી તો કર્મોદયજનિત દ્રવ્યભાવરૂપ ચાર પ્રાણેથી જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતા હતા તે જીવ છે, અને પુલાદિ પાંચ દ્રવ્ય અવરૂપ છે. (3 ) 'मुत्तं' अभूत शुद्ध मामाथी विलक्षण २५०-२४--q वाणुरे હોય તે મૂર્ત કહેવાય છે, તે ભાવવાળું હોવાથી પુદ્ગલ મૂર્ત છે, જ્યારે જીવદ્રવ્ય તે અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી મૂર્ત છે તે પણ શુદ્ધનિશ્ચયનયથી અમૂર્ત છે, અને ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ ચાર દ્રવ્ય અમૂર્ત છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ યેગીદુદેવવિરચિત [२. २ हो। २८ण्येकानि भवन्ति जीवपुद्गलकालद्रव्याणि पुनरनेकानि भवन्ति । 'खेत्त' सर्वद्रव्याणामवकाशदानसामर्थ्यात् क्षेत्रमाकाशमेकं शेषपञ्चद्रव्याण्यक्षेत्राणि । 'किरिया य' क्षेत्रात्क्षेत्रान्तरगमनरूपा परिस्पन्दवती चलनवती क्रिया सा विद्यते ययोस्तो क्रियावन्तौ जीवपुद्गलौ धर्माधर्माकाशकालद्रव्याणि पुननिष्क्रियाणि । 'णिचं' धर्माधर्माकाशकालद्रव्याणि यद्यप्यर्थपर्यायत्वेनानित्यानि तथापि मुख्यवृत्या विभावव्यअतपर्यायाभावात् नित्यानि द्रव्यार्थिकनयेन च, जीवपुद्गलद्रव्ये पुनर्यद्यपि द्रव्यार्थिकनयापेक्षया नित्ये तथाप्यगुरुलघुपरिणति रूपस्वभावपर्यायापेक्षया विभावव्यअनपर्यायापेक्षया चानित्ये । 'कारण' पुद्गलधर्माधर्माकाशकालद्रव्याणि व्यवहारनयेन जीवस्य शरीरवाङ्मनःप्राणापानादिगतिस्थित्यगाहवर्तनाकार्याणि कुर्वन्ति इति कारणानि भवन्ति, जीवद्रव्यं पुनर्यद्यपि गुरुशिष्यादिरूपेण परस्परोग्रहं करोति तथापि पुद्गलादिपञ्चद्रव्याणां किमपि न करोतीत्यकारणम् । 'कत्ता' शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन यद्यपि बन्धभोक्षद्रव्यभावरूप पुण्यपापघटपटादीनामकर्ता जीवस्तथाप्यशुद्धनिश्चयेन शुभाशुभोपयोगाभ्यां परिणतः सन् ( ४ ) 'सपदेस' मात्र प्रभा५५ २८! असण्यात प्र वद्रव्यथा माने પંચાસ્તિકાય નામના પાંચ દ્રવ્યો સપ્રદેશ છે, જ્યારે કાલદ્રવ્ય તે બહુપ્રદેશ જેનું લક્ષણ છે એવા કાયત્વનો અભાવ હોવાથી અપ્રદેશ છે. (५) · एय ' द्रव्यार्थिनयथी. धर्म, अधम अने २॥४वार द्रव्ये। એક એક છે, જ્યારે જીવ, પુદ્ગલ અને કાલ એ ત્રણ દ્રવ્યો અનેક છે. (६) • खेत्त ' स द्रव्याने २०१४। वानु सामथ्य वाथी मा ४ જ ક્ષેત્ર છે, જ્યારે બાકીના પાંચ દ્રવ્યો તે અક્ષેત્ર છે. (७ ) · किरिया य ' मे क्षेत्रथी भी क्षेत्रमा मन३५ परि२५४ाणी-यसनવાળી-કિયા તે જેમને વર્તે છે એવા જીવ અને પુલ એ બે દ્રવ્ય ક્રિયાવાન છે, જ્યારે ધર્મ, અધમ આકાશ અને કાલ એ ચાર દ્રવ્ય તે નિષ્ક્રિય છે. ( ८ ) · णिच्च ' धर्म, अधम, मा४२५ अने त थे या२ द्रव्येने અર્થપર્યાયની અપેક્ષાએ અનિત્ય છે તો પણ-મુખ્યપણે તેમને વિભાવવ્યંજનપર્યાય નહિ હોવાથી દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે જ્યારે જીવપુલ દ્રવ્ય તેજે કે દ્રવ્યાર્થિક ની અપેક્ષાએ નિત્ય છે તે પણ અગુરુલઘુપરિણતિરૂપ સ્વભાવપર્યાયની અપેક્ષાએ અને વિભાવવ્યંજનપર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. पाहान्त२:-रूप-स्वरूप Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ -દોહા ૨૮] પરમાત્મપ્રકાશ: पुण्यपापबन्धयोः कर्ता तत्फलभोक्ता च भवति विशुद्धज्ञानदर्शनस्वभावनिजशुद्धात्मद्रव्यसम्यश्रद्धानज्ञानानुष्ठानरूपेण शुद्धोपयोगेन तत्परिणतः सन् मोक्षस्यापि कर्ता तत्फलभोक्ता च । शुभाशुभशुद्धपरिणामानां परिणमनमेव कर्तृत्वं सर्वत्र ज्ञातव्यमिति । पुद्गलादिपञ्चद्रव्याणां च स्वकीयस्वकीयपरिणामेन परिणमनमेव कर्तत्वम् । वस्तुवृत्त्या पुनः पुण्यपापादिरूपेणाकर्तत्वमेव । 'सव्वगदं' लोकालोकव्याप्त्यपेक्षया सर्वगतमाकाशं भण्यते धर्माधर्मी च लोकव्याप्त्यपेक्षया जीवद्रव्यं तु पुनरेकैकजीवापेक्षया लोकपूरणावस्थां विहायासर्वगतंनानाजीवापेक्षया सर्वगतमेव भवतीति । पुद्गलद्रव्यं पुनर्लोकरूपमहास्कन्धापेक्षया सर्वगतं शेषपुद्गलापेक्षया सर्वगतं न भवतीति । कालद्रव्यं पुनरेककालाणुद्रव्यापेक्षयो सर्वगतं न भवति लोकप्रदेश (૯) “વાર પુલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ પાંચ દ્રવ્યો, વ્યવહારનયથી શરીર, વાણી, મન, ધાસોરસ આદિરૂપ, ગતિ, સ્થિતિ, અવગાહન, વર્તનારૂપ જીવનાં કાર્યો કરે છે તેથી, કારણ છે, જ્યારે જીવદ્રવ્ય તે જો કે ગુરુશિષ્યાદિરૂપે પરસ્પર ઉપકાર કરે છે તો પણ-પુદગલાદિ પાંચ દ્રવ્યનું કાંઈ પણ કરતા નથી તેથી જીવ અકારણ છે. ( ૧૦ ) “કા' જીવ શુદ્ધપારિણામક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી–જે કે બંધમાક્ષનો, દ્રવ્યભાવરૂપ પુણ્ય, પાપને અને ઘટ પટ આદિને અકર્તા છે તે પણ અશુદ્ધનિશ્ચયનયથી શુભાશુમ ઉપગરૂપે પરિણમત થકો પુણ્ય પાપબંધને કર્તા અને તેનાં ફલનો ભોક્તા છે, અને વિશુદ્ધજ્ઞાન વિશુદ્ધદર્શન જેનો સ્વભાવ છે એવા નિજશુદ્ધાત્મદ્રવ્યના સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન, સમ્યગુ અનુષ્ઠાનરૂપ શુદ્ધ પગ વડે તેરૂપે પરિણમતો થકો મોક્ષનો પણ કર્તા છે અને તેના ફલને ભક્તા છે. શુભ, અશુભ, શુદ્ધપરિણામરૂપે પરિણમવું તે જ કર્તાપણું સર્વત્ર જાણવું, અને પુદગલાદિ પાંચદ્રવ્યોને પોતપોતાના પરિણામરૂપ પરિણમવું તે જ કર્તાપણું છે અને વસ્તુદષ્ટિથી તે પુણ્યપાપ આદિરૂપે કર્તાપણું નથી જ. ( ૧૧ ) Har' આકાશ કાલકમાં વ્યાપવાની અપેક્ષાએ, સર્વાગત છે, અને ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્ય, લેકમાં વ્યાપવાની અપેક્ષાએ સર્વગત છે. વળી જવદ્રવ્ય એક એક જીવની અપેક્ષાએ કેવલી સમુઘાતમાં લેકપૂરણની અવસ્થાને છોડીને અસર્વગત છે, અનેક જીવની અપેક્ષાએ, સર્વગત જ છે. વળી પુદ્ગલ દ્રવ્ય લેકરૂપ મહાત્કંધની અપેક્ષાએ સર્વગત છે, બાકીના પુદગલની અપેક્ષાએ સર્વગત નથી વળી કાલદ્રવ્ય એક 1. પાઠાન્તર-તfromત: તુ વરિતા Page #207 -------------------------------------------------------------------------- ________________ યાગીન્નુદેવવિરચિત [અ૦૨ દોહા ૨૮प्रमाणनानाकालाविवक्षया लोके सर्वगतं भवति । ' इदरम्हि यपवेसो' यद्यपि सर्वद्रव्याणि व्यवहारेणैकक्षेत्रावगाहेनान्योन्यानुप्रवेशेन तिष्ठन्ति तथापि निश्चयनयेन चेतनादिस्वकीयस्वकीय स्वरूपं न त्यजन्तीति । तथा चोक्तम् — “अण्णोष्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स । मेलंता वि य णिचं सगसब्भावं ण विजर्हति ॥" । इदमत्र तात्पर्यम् । व्यवहारसम्यक्त्व विषयभूतेषु षड्द्रव्येषु मध्ये वीतरागचिदानन्दैकादिगुणस्वभावं शुभाशुभमनोवचनकायव्यापाररहितं निजशुद्धात्मद्रव्यमेवोपादेयम् ||२८|| एकोनविंशतिसूत्रप्रमितस्थले पूर्वसूत्रत्रयं गतम् । इदं पुनरन्तरं स्थलं चतुर्दशसूत्रप्रमितं षद्रव्यध्येयभूतव्यवहारसम्यक्त्वव्याख्यानमुख्यत्वेन समाप्तमिति । निश्चयव्यवहारमोक्षमार्गप्रतिपादकत्वेन अथ संशय विपर्ययानव्यवसायरहितं सम्यग्ज्ञानं प्रकटयति ૧૯૬ એક કાલાહુદ્રવ્યની અપેક્ષાએ સંગત નથી, લેાકના પ્રદેશા જેટલા અનેક કાલાણુની વિવક્ષાથી લાકમાં સર્વાંગત છે. ( ૧૨ ) ‘ , ચપયેલો ' જો કે સ દ્રવ્યેા વ્યવહારનયથી એકક્ષેત્રાવગાહે – કરીને એક બીજામાં પ્રવેશીને રહે છે તાપણ નિશ્ચયનયથી ચેતનાદિ પાતપેાતાનુ સ્વરૂપ છેડતાં નથી. ( શ્રી પચાસ્તિકાય ગાથા ૭માં કહ્યું પણ છે કે अण्णोष्णं पविसंता दिता ओगासमण्णरस । मेलंता विय णिच्चं सगं सभावं વિનતિ ॥ ( અથ.—તેએ ( –છએ દ્રવ્યેા ) એક બીજામાં પ્રવેશ કરે છે, અન્યન્ય અવકાશ આપે છે પરસ્પર ( ક્ષીર નીરવત્ ) મળી જાય છે તાપણુ સદા પોતપેાતાના સ્વભાવને છેાડતાં નથી. ) અહીં આ તાત્પ છે કે વ્યવહારસમ્યક્ત્વનાં વિષયભૂત છ દ્રવ્યામાં એક ( કેવલ ) વીતરાગ ચિટ્ટાન આદિ અનંતગુણસ્વરૂપ, શુભાશુભ મન, વચન, કાયના વ્યાપારથી રહિત એક નિજશુદ્ધાત્મદ્રવ્ય જ ઉપાદેય છે. ૨૮. 66 એ પ્રમાણે ઓગણીસ ગાથાસૂત્રેાના સ્થલમાં નિશ્ચયવ્યવહારમે ક્ષમાના કથનની મુખ્યતાથી પૂર્વના ત્રણ સૂત્રે સમાપ્ત થયાં. અને આ ચૌદ સૂત્રાનું અન્તરસ્થલ, છ દ્રવ્યા જેનુ ધ્યેય છે ( જેને વિષય છે ) એવા વ્યવહાર સમ્યક્ત્વનાં વ્યાખ્યાનની મુખ્યતાથી સમાપ્ત થયું. હવે સશય, વિપ અને અધ્યવસાય રહિત જે સમ્યજ્ઞાન છે તેને પ્રગટ કરે છે:— ૧ પાઠાન્તરઃપુનઃસયંસ્થ=પુનરન્તરસ્થનું Page #208 -------------------------------------------------------------------------- ________________ -होडा २५ ] પરમાત્મપ્રકાશ: १८७ १५५) जं जह थक्कउ दव्वु जिय तं तह जाणइ जो जि । अपहं केर भावडर णाणु मुणिज्जहि सो जि ॥ २९॥ यद् यथा स्थितं द्रव्यं जीव तत् तथा जानाति य एव । आत्मनः संबन्धी भावः ज्ञानं मन्यस्व स एव ।। २९ ।। जं इत्यादि । जं यत् जह यथा थक्कउ स्थितं दव्वु द्रव्यं जिय हे जीव तं तत् तह तथा जाणइ जानाति जो जि य एव । य एव कः । अप्प के भावडर आत्मनः संबन्धी भावः परिणामः णाणु मुणिज्जहि ज्ञानं मन्यस्व जानीहि सो जि स एव पूर्वोक्त आत्मपरिणाम इति । तथा च यद् द्रव्यं यथा स्थितं सत्तालक्षणं उत्पादव्ययत्रौव्यलक्षणं वा गुणपर्यायलक्षणं वा सप्तभङ्गयात्मकं वा तत् तथा जानाति य आत्मसंबन्धी स्वपरिच्छेदको भावः परिणामस्तत् सम्यग्ज्ञानं भवति अयमत्र भावार्थः । व्यवहारेण सविकपावस्थायां तच्चविचारकाले स्वपरपरिच्छेदकं ज्ञानं भण्यते । निश्चयनयेन पुनर्वीत - राग निर्विकल्पसमाधिकाले बहिरुपयोगो यद्यप्यनीहितवृत्त्या निरस्तस्तथापीहापूर्वकविकल्पाभावाद्गौणत्वमितिकृत्वा स्वसंवेदनज्ञानमेव ज्ञानमुच्यते ॥ २९ ॥ ગાથા ૨૯ अन्वयार्थ:-[ जीव ] डे ल ! | यः एव आत्मनः संबन्धी भावः ] आत्मानो परिणाम [ यत् यथास्थितं द्रव्यं तत् तथा ] द्रव्यनु ठेवु स्व३५ छे तेवा ४ स्व३तेने | जानाति | लगे छे [ सः एव ] ते आत्मपरिणाम ४ [ ज्ञानं ] ज्ञान है [ मन्यस्त्र ] सेभ तु लागु ભાવાથ :—જે દ્રવ્ય જેવી રીતે સ્થિત છે તેવી રીતે અર્થાત્ જે સત્તાસ્વરૂપ છે, ઉત્પાદવ્યય ધ્રૌવ્યસ્વરૂપ છે અથવા ગુણપર્યાયસ્વરૂપ છે અથવા સાત ભ’ગીસ્વરૂપ છે તેવી રીતે તેને જે આત્માના સ્વપરપરિચ્છેદક ભાવ -પરિણામ-જાણે છે તે સભ્યજ્ઞાન છે. અહીં આ ભાવાર્થ છે કે વ્યવહારનયથી સવિકલ્પ-અવસ્થામાં તત્ત્વના વિચારકાલે સ્વપરિચ્છેદક જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે; અને નિશ્ચયનયથી વીતરાગાર્વિકલ્પ સમાધિના કાલે, જો કે અહિર ઉપયાગ અનીહિત છે ખરો તાપણ ઇહાપૂર્વક વિકલ્પના અભાવ હોવાને લીધે તેનું ગૌણપત્રુ હાવાથી સ્વસ`વેદનજ્ઞાનને જ જ્ઞાન वामां आवे छे. २८. હવે સ્વપરદ્રવ્યને જાણીને કરીને સ્વસ્વરૂપમાં સ્થિતિ થવી તે રાગાદિરૂપ જે પરદ્રવ્યના સકલ્પવિકલ્પના ત્યાગ જ્ઞાની જીવાનુ` સમ્યગ ચરિત્ર છે એમ કહે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ યાગી-દેવવરચિત [ अ० २ छोड़ा 30 अथ स्वपरद्रव्यं ज्ञात्वा रागादिरूपपरद्रव्यविषयसंकल्प विकल्पत्यागेन स्वस्वरूपे अवस्थानं ज्ञानिनां चारित्रमिति प्रतिपादयति ૧૯૮ १५६) जाणवि मण्णवि अप्पु परु जो पर - भाउ चएइ । सो णिउ सुद्धउ भावडर णाणिहिं चरण हवेइ ॥ ३० ॥ ज्ञात्वा मत्वा आत्मानं परं यः परभावं त्यजति । स निजः शुद्धः भावः ज्ञानिनां चरणं भवति ॥ ३० ॥ जावि इत्यादि । जाणवि सम्यग्ज्ञानेन ज्ञात्वा न केवलं ज्ञात्वा मण्णवि तच्चार्थश्रद्धा लक्षण परिणामेन मत्वा श्रद्धाय | कम् । अप्पु परु आत्मानं च परं च जो यः कर्ता परभाउ परभावं चएइ त्यजति सो स पूर्वोक्तः णिउ निजः सुद्धउ भावडउ शुद्धो भावो णाणिहिं चरणु हवे ज्ञानिनां पुरुषाणां चरणं भवतीति । तद्यथा । वीतरागसहजानन्दैकस्वभावं स्वद्रव्यं तद्विपरीतं परद्रव्यं च संशयविपर्ययानध्यवसायरहितेन ज्ञानेन पूर्वं ज्ञात्वा शङ्कादिदोषरहितेन सम्यक्त्वपरिणामेन श्रद्धाय च यः कर्ता मायामिथ्यानिदानशल्यप्रभृतिसमस्त चिन्ताजाल ગાથા-૩૦ अन्वयार्थः-[ आत्मानं परं ] स्वपरने [ ज्ञात्वा ] सम्यग्ज्ञानथी लगीने, तेभ ४ [ मत्वा ] तत्त्वार्थ श्रद्धानस्व३५ परिणामथी श्रद्धीने पशु [ यः | [ परभावं । परलावने [ त्यजति ] छोडे छे [ सः निजशुद्धभावं ] ते निशुद्धभाव [ ज्ञानीनां चरणं ज्ञानी पुरुषोनुं यरित्र [ भवति ] छे. ભાવા:-વીતરાગ સહજ આનંદ જ જેના એક સ્વભાવ છે એવા સ્વદ્રવ્યને અને તેનાથી વિપરીત પરદ્રવ્યને સશય, વિષય અને અનધ્યવસાય રહિત એવા જ્ઞાન વડે જાણીને અને શ‘કાદિ દોષ રહિત એવા સમ્યક્ત્વ પરિણામથી શ્રદ્ધીને, માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્યથી માંડીને સમસ્ત ચિંતાજાલના ત્યાગ વડે, પરમાનંદરૂપ સુખરસાસ્વાદથી તૃપ્ત થઈને જે સ્થિતિ રહે છે તે પુરુષ જ અભેદથી ( अलेहनयथी ) निश्चययारित्र छे. 30 આ પ્રમાણે મેક્ષ, મેાક્ષલ, મેાક્ષમાર્ગાદિના પ્રતિપાક બીજા મહાધિકારમાં નિશ્ચયવ્યવહારમેાક્ષમાર્ગની મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્રેા, છ દ્રવ્યાની શ્રદ્ધા જેનું સ્વરૂપ છે એવા વ્યવહારસમ્યક્ત્વના વ્યાખ્યાનની મુખ્યતાથી ચૌદ સભ્યશ્ચારિત્રની મુખ્યતાથી બે સૂત્ર એ પ્રમાણે સમુઢાયરૂપે ગાથાસૂત્રા સમ્યજ્ઞાન અને ઓગણીસ સૂત્રેાનુ` સ્થલ સમાપ્ત થયું. Page #210 -------------------------------------------------------------------------- ________________ छोड़ा 3१ ] त्यागेन निजशुद्धात्मस्वरूपे परमानन्दसुखरसास्वादतृप्तो भूत्वा तिष्ठति स पुरुष एवाभेदेन निश्चयचारित्रं भवतीति भावार्थ: ।। ३० ।। एवं मोक्षमोक्षफलमोक्षमार्गादिप्रतिपादक द्वितीय महाधिकारमध्ये निश्चयव्यवहारमोक्षमार्गमुख्यत्वेन सूत्रत्रयं पड़द्रव्यश्रद्धानलक्षणव्यवहारसम्यक्त्वव्याख्यानमुख्यत्वेन सूत्राणि चतुर्दश, सम्यगज्ञानचारित्रमुख्यत्वेन सूत्रद्वयमिति समुदायेनैकोनविंशतिसूत्रस्थलं समाप्तम् । પરમાત્મપ્રકાશ अथानन्तरमभेदरत्नत्रयव्याख्यानमुख्यत्वेन सूत्राष्टकं कथ्यते, तत्रादौ तावत् रत्नत्रय भक्तभव्यजीवस्य लक्षणं प्रतिपादयति १५७) जो भत्तउ रयण-तयहँ तसु मुणि लक्खणु एउ | अप्पा मिल्लिवि गुण- णिलउ तासु वि अण्णु ण झेउ ॥ ३१ ॥ ૧૯૯ यः भक्तः रत्नत्रयस्य तस्य मन्यस्व लक्षणं एतत् । आत्मानं मुक्त्वा गुणनिलयं तस्यापि अन्यत् न ध्येयम् ॥ ३१ ॥ किं जानीहि । जो इत्यादि । जो यः भक्त भक्तः । कस्य । रणयत्तयहं रत्नत्रयसंयुक्तस्य तसु तस्य जीवस्य मुणि मन्यस्व जानीहि हे प्रभाकरभट्ट । लक्खणु लक्षणं एउ इदमग्रे वक्ष्यमाणम् । इदं किम् । आत्मानं मुक्त्वा । किं विशिष्टम् । गुणणिलउ गुणनिलयं गुणगृहं तासु वि atra state oणु ण झेउ निश्चयेनान्यद्भहिर्द्रव्य ध्येयं न भवतीति । तथाहि । व्यवहारेण वीतरागसर्वज्ञ प्रणीतशुद्धात्मतच्चप्रभृतिषद्रव्यपञ्चास्तिकाय सप्ततत्त्व अप्पा मिल्लिवि ત્યાર પછી અભેદ રત્નત્રયના વ્યાખ્યાનની મુખ્યતાથી આઠ સૂત્રેા કહે છે, તેમાં પ્રથમ તા રત્નત્રયના ભક્ત ભવ્ય જીવનું લક્ષણ કહે છેઃ— गाथा - ३१ अन्वयार्थ:-डे प्रभार ! | यः ] a [ रत्नत्रयस्य भक्तः ] रत्नत्रय सक्षणु तु [ मन्यस्व | शु ભક્ત छे [ तस्य ] ते भव' [ इदं लक्षणं ] | गुणनिलयं आत्मानं मुक्त्वा ] गुणुना धाम सेवा आत्माने छोडीने | तस्य अन्यत् | निश्चयथी आत्माथी जीन्नु अ महिद्रव्य [ न ध्येयं ] घ्याववा योग्य नथी. ભાવાર્થ :—વ્યવહારનયથી વીતરાગ સર્વજ્ઞપ્રણીત શુદ્ધાત્મતત્ત્વાદિ, છ દ્રવ્ય પંચાસ્તિકાય, સાત તત્ત્વ, નવ પદાર્થોનાં સમ્યક્શ્રદ્ધાન, સમ્યજ્ઞાન, અને અહિંસાદિ વ્રત, શીલના પરિપાલનરૂપ ભેદરત્નત્રયના અને નિશ્ચયનયથી વીતરાગ સદા આનંદ Page #211 -------------------------------------------------------------------------- ________________ २०० યેગીન્દ્રદેવવિરચિત [अ० २ हो। 3२ - पदार्थविषये सम्यक् श्रद्धानज्ञानाहिंसादिव्रतशीलपरिपालनरूपस्य भेदरत्नत्रयस्य निश्चयेन वीतरागसदानन्दैकरूपसुखसुधारसास्वादपरिणतनिजशुद्धात्मतच्वसम्यश्रद्धानज्ञानानुचरणरूपस्याभेदरत्नत्रयस्य च योऽसौ भक्तस्तग्येदं लक्षणं जानीहि । इदं किम् । यद्यपि व्यवहारेण सविकल्पावस्थायां चित्तस्थितिकरणार्थं देवेन्द्रचक्रवादिविभूतिविशेषकारणं परंपरया शुद्धात्मप्राप्तिहेतुभूतं पञ्चपरमेष्ठिरूपस्तववस्तुस्तवगुणस्तवादिकं वचनेन स्तुत्यं भवति मनसा च तदक्षररूपादिकं प्राथमिकानां ध्येयं भवति, तथापि पूर्वोक्त निश्चयरत्नत्रयपरिणतिकाले केवलज्ञानाद्यनन्तगुणपरिणतः स्वशुद्धात्मैव ध्येय इति । अत्रेदं तात्पर्यम् । योऽसावनन्तज्ञानादिगुणः शुद्धात्मा ध्येयो भणितः स एव निश्चयेनोपादेय इति ॥ ३१ ॥ अथ ये ज्ञानिनो निर्मलरत्नत्रयमेवात्मानं मन्यन्ते शिवशब्दवाच्यं ते मोक्षपदाराधकाः सन्तो निजात्मानं ध्यायन्तीति निरूपयति१५८) जे रयण-तउ णिम्मलउ णाणिय अप्पु भणंति । ते आराहय सिव-पयहँ णिय-अप्या झायति ॥३२॥ ये रत्नत्रयं निर्मलं ज्ञानिनः आत्मानं भणन्ति । ते आराधकाः शिवपदम्य निजात्मानं ध्यायन्ति ॥ ३२ ।। જેનું એક રૂપ છે એવા સુખસુધારસના આસ્વાદથી પરિણત નિજશુદ્ધાત્મતતવનાં સમ્યફશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગઅનુચરણરૂપ અભેદરત્નત્રયનો જે ભક્ત છે તેનું આ લક્ષણ જાણો. આ કર્યું ? જે કે વ્યવહારનયથી સવિકલ્પ અવસ્થામાં ચિત્તને સ્થિર કરવા માટે દેવેન્દ્ર ચક્રવર્તી આદિ વિભૂતિનું વિશેષ કારણ, પરંપરાએ શુદ્ધ આત્માની પ્રાપ્તિના હેતુભૂત એવાં, પંચપરમેષ્ઠીના રૂપનું સ્તવન, વસ્તુસ્તવન, ગુણસ્તવનાદિક વચનથી સ્તવવા યોગ્ય છે અને પ્રાથમિકોને મનથી તેના અક્ષરરુપાદિક ધ્યાવવા યોગ્ય છે તે પણ, પૂર્વોક્ત નિશ્ચયરત્નત્રયની પરિણતિના કાલે કેવલજ્ઞાનાદિ અનંતગુણપરિણત સ્વશુદ્ધાત્મા જ ધ્યાવવા યોગ્ય છે. અહીં આ તાત્પર્ય છે કે અનંતગુણવાળે જે શુદ્ધાત્મા થાવવા ગ્ય કહ્યો છે તે જ નિશ્ચયથી ઉપાદેય છે. ૩૧ - હવે જે જ્ઞાનીઓ નિર્મલરત્નત્રયને જ આત્મા માને છે તેઓ મેક્ષિપદના આરાધક થતા થકો “ શિવ ” શબ્દથી વાગ્યે એવા નિજ આત્માને ધ્યાવે છે એમ ४ छ: Page #212 -------------------------------------------------------------------------- ________________ -होडा ३२ ] जे इत्यादि । ये केचन रयणत्तउ रत्नत्रयम् । कथंभूतम् । णिम्मलउ निर्मलं रागादिदोषरहितम् । कथंभूता ये । णाणिय ज्ञानिनः । किं कुर्वन्ति । अप्पु भांति पूर्वोक्त रत्नत्रय स्वरूपमेवात्मानं, आत्मस्वरूपं कर्मतापनं भणंति मन्यन्ते ते आराहय ते पूर्वोक्ताः पुरुषाः आराधका भवन्ति । कस्य । सिवपयहं शिवपदस्य शिवशब्दवाच्यमोक्षपदस्य । मोक्षपदाराधकाः सन्तः किं कुर्वन्ति । णियअप्पा झायंति निजात्मानं कर्मतापन्नं ध्यायन्ति इति । तथा च ये केचन वीतरागस्वसंवेदनज्ञानिनः परमात्मानं सम्यक् श्रद्धानज्ञानानुष्ठानलक्षणं निश्चयरत्नत्रयमेवाभेदनयेन निजशुद्धात्मानं मन्यन्ते ते शिवशब्दवाच्यमोक्षपदाराधका भवन्ति । आराधकाः सन्तः किं ध्यायन्ति । विशुद्धज्ञानदर्शनं स्वशुद्धात्मस्वरूपं निश्चयनयेन ध्यायन्ति भावयन्तीत्यभिप्रायः ॥ ३२ ॥ પરમાત્મપ્રકાશ: अथात्मानं गुणस्वरूपं रोगादिदोषरहितं ये ध्यायन्ति ते शीघ्रं नियमेन मोक्षं लभन्ते इति प्रकटयति २०१ आथा - ३२ अन्वयार्थः–[ ये ज्ञानिनः ] ने ज्ञानीओ। [ निर्मलं ] निर्भस [ रत्नत्रयं | रत्नत्रयने [ आत्मानं | आत्मा [ भणन्ति ] उडे छे. [ ते ] ते पुरुष [ शिवपदस्य [ आराधकाः ] शिवपहना आराध छे भने तेस [ निजात्मानं ] निन खात्माने [ ध्यायन्ति ] ध्यावे छे ભાવા:—જે કેઈ જ્ઞાનીએ નિલ-રાગાદિ દોષ રહિત-રત્નત્રયનેરત્નત્રયરૂપ આત્માને જ-આત્માનું સ્વરૂપ માને છે તે પુરુષા ‘શિવ' પદથી વાચ્ય એવા મેાક્ષપદના આરાધક છે મેક્ષપદના આરાધક થયા થકા તે નિજ આત્માને ધ્યાવે છે. વિસ્તારઃ—જે કેાઈ વીતરાગ સ્વસ`વેદનવાળા જ્ઞાનીએ પરમાત્માને સમ્યક્ શ્રદ્ધાન સભ્યજ્ઞાન, સમ્યગ્અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયને જ અભેદનયથી નિજ શુદ્ધ આત્માને માને છે તેઓ ‘શિવ' શબ્દથી વાચ્ય એવા માક્ષપદના આરાધક છે. તેઓ આરાધક થયા થકા કેાને ધ્યાવે છે ? તેએ આરાધક થયા થકા વિશુદ્ધજ્ઞાનદર્શનવાળા સ્વશુદ્ધાત્મસ્વરૂપને નિશ્ચય નયથી ધ્યાવે છે-ભાવે છે. એવા अभिप्राय छे. ३२. હવે જેએ રાગાોિષ રહિત, અન ́તગુણસ્વરૂપ આત્માને ધ્યાવે છે તેએ શીઘ્ર નિયમથી મેાક્ષ પામે છે એમ પ્રગટ કરે છેઃ—— Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચોગીન્દુદેવવિરચિત [ २५. २ हो। 33 १५९) अप्पो गुणमउ णिम्मलउ अणुदिणु जे झायति । ते पर णियमे परम-णि लहु णिवाणु लहंति ॥३३॥ आत्मानं गुणमय निर्मले अनुदिनं ये ध्यायन्ति । ते परं नियमेन परममुनयः लघु निर्वाण लभन्ते ॥ ३३ ॥ अप्पा इत्यादि । अप्पा आत्मानं कर्मतापन्नम् कथंभूतम् । गुणमउ गुणमयं केवलज्ञानाद्यनन्तगुणनिर्वत्तम् । पुनरपि कथंभूतम् । णिम्मलउ निर्मलं भावकर्मद्रव्यकर्मनोकर्ममलरहितं अणुदिणु दिनं दिनं प्रति अनुदिनमनवरतमित्यर्थः । इत्थंभूतमात्मानं जे झायंति ये केचन ध्यायन्ति ते पर ते एव नान्ये णियमें निश्चयेन । किंविशिष्टास्ते । परममुणि परममुनयः लहु लघु शीघ्रं लहंति लभन्ते । किं लभन्ते । णिव्वाणु निर्वाणमिति । अत्राह प्रभाकरभट्टः । अत्रोक्तं भवद्भिर्य एव शुद्धात्मध्यानं कुर्वन्ति त एव मोक्षं लभन्ते न चान्ये । चारित्रसारादौ पुनर्भणितं द्रव्यपरमाणुं भावपरमाणुं वा ध्यात्वा केवलज्ञानमुत्पादयन्ती ગાથા-૩૩ मन्या :- ये ] २४ [ गुणमयं ] गुभय-साना िPur'तथा स्यायेस, [ निर्मलं ] निस-मा१४, नेम भने द्रव्यमाथी २डित-[ आत्मानं । मात्माने [ अनुदिनं | निरंत२ [ ध्यायन्ति । ध्यावे छ । ते परं परममुनयः ] ते ४ ५२मभुनिय। [ नियमेन ] निश्चयथा । निर्वाण | निर्माणुने [ लघु ] 2la [ लभते ] पामे छ, मन्य नडि. ભાવાર્થ –આ કથન સાંભળીને અહીં પ્રભાકરભટ્ટ પૂછે છે કે અહીં આપે કહ્યું કે-જે શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તે જ મોક્ષ પામે છે, બીજો કોઈ નહિ, જ્યારે ચારિત્રસાર આદિ ગ્રંથમાં કહ્યું છે કે દ્રવ્યપરમાણુ અને ભાવપરમાણુને દયાવીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરે છે તે આ વિષયમાં મને સંદેહ છે. અહીં શ્રી યોગીન્દ્રદેવ પરિહાર કહે છે -–ત્યાં “ દ્રવ્યપરમાણુ , શબ્દથી દ્રવ્યનું સૂક્ષ્મપણું અને “ ભાવપરમાણુ” શબ્દથી ભાવનું સૂકમપણું સમજવું પણ પુદ્ગલદ્રવ્યપરમાણુ ન સમજો. સર્વાર્થસિદ્ધિની ટીકામાં પણ કહ્યું છે કે “ દ્રવ્યપરમાણુ ' શબ્દથી દ્રવ્યની સૂક્ષમતા અને “ ભાવપરમાણુ” શબ્દથી ભાવની સૂમતા સમજવી. તે આ પ્રમાણે દ્રવ્ય અર્થાત્ આત્મદ્રવ્ય સમજવું, તેની પરમાણુ ' શબ્દથી સૂક્ષ્મ અવસ્થા સમજવી. તે સૂક્ષ્મ અવસ્થા રાગાદિ વિકપની ઉપાધિથી રહિત છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ - छोड़ा 33 ] त्यत्र विषये अस्माकं संदेहोऽस्ति । अत्र श्री योगीन्द्रदेवाः परिहारमाहुः । तत्र द्रव्यपरमाणुशब्देन द्रव्यसूक्ष्मत्वं भावपरमाणुशब्देन भावसूक्ष्मत्वं ग्राह्यं न च पुद्गलद्रव्यपरमाणुः । तथा चोक्तं सर्वार्थसिद्धिटिप्पणिके । द्रव्यपरमाणुशब्देन द्रव्यसूक्ष्मत्वं भावपरमाणुशब्देन भावसूक्ष्मत्वमिति । तद्यथा । द्रव्यमात्मद्रव्यं तस्य परमाणुशब्देन सूक्ष्मावस्था ग्राह्या । सा च रागादिविकल्पोपाधिरहिता तस्य सूक्ष्मत्वं कथमिति चेत्, निर्विकल्पसमाधिविषयत्वेनेन्द्रियमनोविकल्पातीतत्वात् । भावशब्देन स्वसंवेदनपरिणामः तस्य भावस्य परमाणुशब्देन सूक्ष्मावस्था ग्राह्या । सूक्ष्मा कथमिति चेत् । वीतरागनिर्विकल्पसमरसीभाव विषयत्वेन पञ्चेन्द्रियमनोविषयातीतत्वादिति । पुनरप्याह । इदं परद्रव्यावलम्बनं ध्यानं निषिद्धं किल भवद्भिः निजशुद्धात्मध्यानेनैव मोक्षः 'कुत्रापि भणितमास्ते । परिहारमाह — अप्पा झायहि णिम्मलउ ' इत्यत्रैव ग्रन्थे निरन्तरं भणितमास्ते, ग्रन्थान्तरे च समाधिशतकादौ पुनथोक्तं तैरेव पूज्यपादस्वामिभिः46 ओत्मानमात्मा आत्मन्येवात्मनासौ क्षणमुपजनयन् स स्वयंभूः प्रवृत्तः " अस्यार्थः । आत्मानं कर्मतापन्नं 4 પરમાત્મપ્રકાશઃ अ:- ते सूक्ष्म अध रीते छे ? તેનું સમાધાનઃ—નિર્વિકલ્પ સમાધિના વિષય હાવાથી અને ઇન્દ્રિય, મનના વિકલ્પથી અતીત હાવાથી તેને સમપણુ હાય છે. ભાવ' શબ્દથી સ્વસ‘વેદનપરિણામ સમજવા, તે ભાવની ‘પરમાણુ' શબ્દથી સૂક્ષ્મ અવસ્થા સમજવી. २०३ श·अ:-ते ( सूक्ष्म अवस्था ) सूक्ष्म अर्ध रीते छे ? તેનું સમાધાનઃ—વીતરાગ નિર્વિકલ્પ સમરસીભાવના વિષય હાવાથી અને પંચેન્દ્રિય, મનના વિષયથી રહિત હૈાવાથી તેને સૂક્ષ્મપણું છે. શિષ્ય ફરી પૂછે છે કે ખરેખર આપે આ પરદ્રવ્યના આલેખનરૂપ ધ્યાનના નિષેધ કર્યાં ને નિજશુદ્ધાત્માના ધ્યાનથી જ મેાક્ષ છે એમ કહ્યું, તેા આવુ કથન કથાં કહેલ છે ? तेन परिहार ! छे 'अप्पा सायहि णिम्मलउ' આ ગ્રંથમાંજ નિરંતર ( અર્થ:—નિર્મલ આત્માનું ધ્યાન કરેા ) એવું કથન કહેતા આવ્યા છીએ. તે જ પૂજ્યપાદસ્વામીએ શ્રીસિદ્ધભક્તિ ( ગાથા ૪) માં પણ छेडे "आत्मानमात्मा आत्मन्येवात्मनासौ क्षणमुपजनयन् स स्वयंभूः प्रवृत्तः” १ पाठान्तरः- कुत्रापि = कुत्र Page #215 -------------------------------------------------------------------------- ________________ २०४ ગદ્દવવિરચિત [અ૦ ૨ દેહા ૩૩– आत्मा कर्ता आत्मन्येवाधिकरणभूते असौ पूर्वोक्तात्मा आत्मना करणभूतेन क्षणमन्तर्मुहूर्तमानं उपजनयन् निर्विकल्पसमाधिनाराधयन् स स्वयंभूः प्रवृत्तः सर्वज्ञो जात इत्यर्थः । ये च तत्र द्रव्यभावपरमाणुध्येयलक्षणे शुक्लध्याने द्वयधिकचत्वारिंशद्विकल्पा भणितास्तिष्ठन्ति ते पुनरनीहितवृत्त्या ग्राह्याः। केन दृष्टान्तेनेति चेत् । यथा प्रथमोपशामिकसम्यक्त्वग्रहणकाले परमागमप्रसिद्धानधः प्रवृत्तिकरणादिविकल्पान् जीवः करोति न चात्रेहादिपूर्वकत्वेन स्मरणमस्ति तथात्र शुक्रध्याने चेति । इदमत्र तात्पर्यम् । प्राथमिकानां चित्तस्थितिकरणाथै विषयकषायदुर्ध्यानवञ्चनार्थ च परंपरया मुक्तिकारणमईदादिपरद्रव्यं ध्येयम् , पश्चात् चित्ते स्थिरीभूते साक्षान्मुक्तिकारणं स्वशुद्धात्मतत्त्वमेव ध्येयं नाम्त्येकान्तः, एवं साध्यसाधकभावं ज्ञात्वा ध्येयविषये विवादो न कर्तव्यः इति ॥ ३३ ॥ अथ सामान्यग्राहकं निर्विकल्पं सत्तावलोकदर्शनं कथयति તેનો અર્થ –પોતે પોતાને પોતાનાં પિતાથી અન્તમુહૂર્તમાત્ર નિર્વિકલ્પ સમાધિ વડે આરાધતો થકે સ્વયંભૂ થાય છે–સર્વજ્ઞ થાય છે. દ્રવ્યભાવપરમાણુ ( દ્રવ્યસૂમપણું અને ભાવસૂમપણું ) ધ્યેયસ્વરૂપે હોય છે એવા શુકલધ્યાનમાં સિદ્ધાંતમાં જે બેતાલીશ ભેદો કહ્યા છે તે પણ અનીહિત વૃત્તિથી સમજવા. ક્યા દાંતથી? એવા પ્રશ્નના ઉત્તરમાં તેનું દષ્ટાંત આપવામાં આવે છે. જેવી રીતે પ્રથમ પશમિક સમ્યક્ત્વના ગ્રહણ સમયે પરમાગમમાં પ્રસિદ્ધ અધ:પ્રવૃત્તિકરણાદિ ભેદોને જીવ કરે છે પણ અહીં ઈહાઆદિપૂર્વકપણથી હોતું નથી, તેવી રીતે અહીં શુક્લધ્યાનમાં પણ સમજવું. અહીં આ તાત્પર્ય છે કે પ્રાથમિક જીવોને ચિત્તને સ્થિર કરવા માટે અને વિષયકષાયરૂપ દુર્ગાનની વંચનાથે પરંપરાએ મુક્તિનું કારણ એવું અહ“તાદિ પરદ્રવ્ય ધ્યાવવા યોગ્ય છે, પછી ચિત્ત જ્યારે સ્થિર થાય ત્યારે સાક્ષાત્ મુક્તિનું કારણ એવું સ્વશુદ્ધાત્મતાવ જ ધ્યાવવા ગ્ય છે, ત્યાં એકાંત નથી, એ પ્રમાણે સાધ્યસાધકભાવે જાણીને ધ્યેયના વિષયમાં વિવાદ કરવો નહિ. ૩૩. હવે સામાન્યનું ગ્રાહક, નિર્વિકલ્પ સત્તાવલોકનરૂપ દર્શનનું કથન કરે છે – ૧ આત્મા કર્તાપણે આત્મસ્વરૂપ અધિકરણમાં આત્મારૂપ કરણ વડે ( સાધન વડે ) આત્મારૂપ કર્મને ક્ષણ–અન્તર્મુહૂર્ત માત્ર ઉપજાવતે થક-નિર્વિકલ્પ સમાધિવડે આરાધતે થકે સ્વયમેવ જ સર્વ થાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ -हो। ३४] પરમાત્મપ્રકાશ: २०५ १६०) सयल-पयत्यहँ जं गहणु जीवहँ अग्गिमु होइ । वत्थु-विसेस-विवज्जयउ तं णिय-दसणु जोइ ॥३४॥ सकलपदार्थानां यद् ग्रहणं जीवानां अग्रिमं भवति । वस्तुविशेषविवर्जितं तत् निजदर्शनं पश्य ॥ ३४ ॥ सयल इत्यादि । सयलपयत्यहं सकलपदार्थानां जं गहणु यद् ग्रहणमवलोकनम् । कस्य । जीवहं जीवस्य अथवा बहुवचनपक्षे 'जीवहं ' जीवानाम् । कथंभूतमवलोकनम् । अग्गिमु अग्रिमं सविकल्पज्ञानात्पूर्व होइ भवति । पुनरपि कथंभूतम् । वत्थुविसेस विवज्जियउ वस्तुविशेषविवर्जितं शुक्ल मिदमित्यादि विकल्परहितं तं तत्पूर्वोक्तलक्षणं णियदंसणु निज आत्मा तस्य दर्शनमवलोकनं जोइ पश्य जानीहीति । अत्राह प्रभाकरभट्टः । निजात्मा तस्य दर्शनमवलोकनं दर्शन मिति व्याख्यातं भवद्भिरिदं तु सत्तावलोकदर्शनं मिथ्यादृष्टीनामप्यस्ति तेषामपि मोक्षो भवतु । परिहारमाह । चक्षुरचक्षुरवधिकेवलभेदेन चतुर्धा दर्शनम् । अत्र चतुष्टयमध्ये मानसमचक्षुर्दर्शनमात्मग्राहकं भवति, तच्च मिथ्यात्वादिसप्तप्रकृत्युपशमक्षयोपशमक्षयजनिततत्त्वार्थश्रद्धानलक्षणसम्यक्त्वाभावात् शुद्धात्मतत्वमेवोपादेयमिति श्रद्धा आथा-३४ स-याथ-[ जीवानां ] अपने अथवा याने [ अग्रिम ] सवि४६५ शाननी पडेसा, [ सकलपदार्थानां ] स४६ पार्थानु [ वस्तु विशेषविवर्जितं ] वस्तुविशेष २डित मा सह छ त्यादि मे २डित [ यद् ग्रहणं ] 2 म न छ [ तत् ] तेने तु [ निजदर्शन ] नि आत्मानुशन-2Aq।न- [ पश्य ] ३५-my. ભાવાર્થ-શેકા –અહીં પ્રભાકરભટ્ટ પૂછે છે કે નિજ આત્મા તેનું દર્શનઅવલોકન તે દર્શન છે એમ આપે કહ્યું, આ સત્તાવલોકનરૂપદર્શન તે મિથ્યાદૃષ્ટિઓને પણ હોય છે, તેમને પણ મોક્ષ થાય. તેનો પરિહાર–ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શનના ભેદથી દર્શન ચાર પ્રકારનું છે. આ ચાર ભેદોમાં માનસ અચક્ષુદર્શન (મનસંબંધી અચક્ષુદર્શન ) આત્મગ્રાહક હોય છે અને તે, મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિઓના ઉપશમ, ક્ષપશમ તથા ક્ષયજનિત તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યફવને અભાવ હોવાથી “શુદ્ધાત્મતત્ત્વ જ ઉપાય છે ” એવી શ્રદ્ધાને અભાવ હતાં, તે મિથ્યાષ્ટિઓને હોતું નથી એવો ભાવાર્થ છે. ૩૪. હવે છસ્થ જીવોને સત્તાવલેકનદર્શનપૂર્વક જ્ઞાન થાય છે એમ કહે છે – Page #217 -------------------------------------------------------------------------- ________________ २०६ 2ी -ववि२थित [ A. २ ।। 3५ नाभावे सति तेषां मिथ्यादृष्टीनां न भवत्येवेति भावार्थः ॥ ३४ ॥ अथ छद्मस्थानां सत्तावलोकदर्शनपूर्वकं ज्ञानं भवतीति प्रतिपादयति१६१) दंसणपुव्वु हवेइ फुड जं जीवहँ विण्णाणु । वत्थु-विसेसु मुणंतु जिय तं मुणि अविचलु णाणु ॥३५॥ दर्शनपूर्व भवति स्फुटं यत् जीवानां विज्ञानम् । वस्तुविशेषं जानन् जीव तत् मन्यस्त्र अविचलं ज्ञानम ॥ ३५ ।। दंसण पुव्बु इत्यादि । दंसणपुबु सामान्यग्राहकनिर्विकल्पसत्तावलोकदर्शनपूर्वकं हवेइ भवति फुड स्फुटं जं यत् जीवहं जीवानाम् । किं भवति । विण्णाणु विज्ञानम् । किं कुर्वन् सन् । वत्थुविसेसु मुणंतु वस्तुविशेष वर्णसंस्थानादिविकल्पपूर्वकं जानन् । जिय हे जीव । तं तत् मुणि मन्यस्व जानीहि । किं जानीहि अविचलु णाणु अविचलं संशयविपर्ययानध्यवसायरहितं ज्ञानमिति । तत्रेदं दर्शनपूर्वकं ज्ञानं व्याख्यातम् । यद्यपि शुद्धात्मभावनाव्याख्यानकाले प्रस्तुतं न भवति तथापि भणितं भगवता । कस्मादिति चेत् । चक्षुरचक्षुरवधिकेवलभेदेन दर्शनोपयोगश्चतुर्विधो भवति । तत्र चतुष्टमध्ये द्वितीयं यदचक्षुर्दर्शनं ગાથા-૩૫ माथ:- [जीवानां ] wोने | स्फुटं ] नियमथी [ दर्शनपूर्व ] सामान्यआड नि४ि८५ सत्तालोनशनपूर [वस्तु विशेष जानन् ] १२तु विशेषने १४ - सस्थानाहि हपूx myावाणु [यत विज्ञानं ] 2 ज्ञान [ भवति ] थाय छ [ तत् ] ते [ जीव | डे ! तु [अविचल ज्ञानं] वियत-सशय, विपर्यय, मनध्यवसाय २डित सेवु शान [ मन्यस्व ] Mg. ભાવાર્થ:–અહી આ દર્શનપૂર્વક જ્ઞાનનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે જે કે આ વ્યાખ્યાન શુદ્ધ આત્માની ભાવનાના વ્યાખ્યાનકાલે પ્રસ્તુત નથી તોપણ આપે उभ यु १ ઉત્તર:-ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શનના ભેદથી દર્શનપગ ચાર પ્રકારનો છે ભવ્ય જીવન દર્શનમેહ ચારિત્રમેહના ઉપશમ, પશમ અને ક્ષય થતાં શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ ચિરૂપ–વીતરાગ સમ્યક્ત્વ હોય છે તેમ જ શુદ્ધાત્માની અનુભૂતિમાં સ્થિરતારૂપ વીતરાગ ચારિત્ર હોય છે તે કાલે તે ચાર ભેદોમાં જે બીજું મન સંબંધી નિર્વિકલ્પ-અચક્ષુ દર્શન છે તે મન સંબંધી Page #218 -------------------------------------------------------------------------- ________________ -हो। 36] પરમાત્મપ્રકાશઃ २०७ मानसरूपं निर्विकल्पं यथा भव्यजीवस्य दर्शनमोहचारित्रमोहोपशमक्षयोपशमक्षयलाभे सति शुद्धात्मानुभूतिरुचिरूपं वीतरागसम्यक्त्वं भवति तथैव च शुद्धात्मानुभूतिस्थिरतालक्षणं वीतरागचारित्रं भवति तदा काले तत्पूर्वोक्तं सत्तावलोकलक्षणं मानसं निर्विकल्पदर्शनं कर्त पूर्वोक्तनिश्चयसम्यक्त्वचारित्रबलेन निर्विकल्पनिजशुद्धात्मानुभूतिध्यानेन सहकारिकारणं भवति । कस्य भवति । पूर्वोक्तभव्यजीवस्य न चामव्यस्य । कस्मात् । निश्चयसम्यक्त्वचारित्राभावादिति भावार्थः ।। ३५ ।। अथ परमध्यानारूढो ज्ञानी समभावेन दुःखं सुखं सहमानः स एवाभेदेन निर्जराहेतुर्भण्यते इति दर्शयति१६२) दुक्खु वि सुक्खु सहंतु जिय णाणिउ झाण-णिलीणु । कम्महँ णिज्जर-हेउ तउ वुच्चइ संग-विहीणु ॥ ३६॥ दुःखमपि सुखं सहमानः जीव ज्ञानी ध्यान निलीनः । कर्मण: निर्जराहे तुः तपः उच्यते संगविहीनः ॥ ३६ ।। પૂર્વોક્ત સત્તાવલોકનરૂપ નિર્વિકલ્પ દર્શન પૂર્વોક્ત નિશ્ચયસમહૂવ અને નિશ્ચયચારિત્રના બલથી નિર્વિકલ્પ નિજ શુદ્ધ આત્માનુભૂતિરૂપ ધ્યાન વડે પૂર્વોક્ત ભાવ જીવને જેવી રીતે સહકારી કારણ થાય છે તેવી રીતે અભવ્ય જીવને નિશ્ચયસમ્યક્ત્વ અને ચારિત્રને અભાવ હોવાથી સહકારી કારણ થતું નથી. કપ. वे ५२मध्यानमा । मा३. '२ ज्ञानी ( तपोधन ) दुः५ भने सुमने ४२ छ તે જ મુનિ અભેદનયથી નિર્જરાનું કારણ છે એમ કહે છે – गाथा-२६ स-या:- जीव ] ७ १ ! [ दुःखं अपि सुखं सहमानः अपि ] ५ भने सुमने सडन ४२तो थी [ ध्यान निलीनः ] मे ( मात्र ) पीत। विहान मां ४ायता३५ ध्यानमा २त [ ज्ञानी ] २ पीत।। स्वस वेदना ज्ञानी ते [ दुःखं अपि सुग्वं सहमानः अपि ] हुम अने सुमने सभमाथी सडन ४२ते! थी, अलेहनयथा [ कर्मणः निर्जराहेतुः उच्यते ] शुभाशुभ भनी निशनु ४।२९५ छ, मात्र ध्यानमा परिणत पुरुष निशनु ४।२९१ छे सेट नडि ५४ [ तपः ] ५२द्रव्यनी ઇચ્છાના નિરોધરૂપ બાહ્ય અત્યંતર બાર પ્રકારના તપ પણ નિર્જરાનું કારણ છે. ते तपोधन भने तमनु त५ छ ? | संगविहीनः ] माघ २५०यत२ परियड २डित छे. Page #219 -------------------------------------------------------------------------- ________________ २०८ યોગીન્દુદેવવિરચિત [ અ. ૨ દોહા ૩૬ दुक्खु वि इत्यादि । दुक्खु वि सुक्खु सहंतु दुःखमपि सुखमपि समभावेन सहमानः सन् जिय हे जीव । कोऽसौ कर्ता । णाणिउ वीतरागस्वसंवेदनज्ञानी । किंविशिष्टः । झाण-णिलीणु वीतरोगचिदानन्दकाग्र्यध्याननिलीनो रतः स एवाभेदेन कम्णहं णिज्जरहेउ शुभाशुभकर्मणो निर्जराहेतुरुच्यते न केवलं ध्यानपरिणतपुरुषो निर्जराहेतुरुच्यते तउ परद्रव्येच्छानिरोधरूपं बाह्याभ्यन्तरलक्षणं द्वादशविधं तपश्च । किंविशिष्टः स तपोधनस्तत्तपश्च । संगविहीनो संगविहीणु बाह्याभ्यन्तरपरिग्रहरहित इति । अत्राह प्रभाकरभट्टः । ध्यानेन निर्जरा भणिता भवद्भिः उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानमिति ध्यानलक्षणं, उत्तमसंहननाभावे कथं ध्यानमिति । भगवानाह । उत्तमसंहननेन यद्धयानं भणितं तदपूर्वगुणस्थानादिषूपशमक्षपकश्रेण्योर्यत् शुक्लध्यानं तदपेक्षया भणितम् । अपूर्वगुणस्थानादधस्तनगुणस्थानेषु धर्मध्यानस्य निषेधकं न भवति । तथाचोक्तं तत्त्वानुशासने ध्यानग्रन्थे-" यत्पुनर्वकायस्य શનિમિયામે વેર | શર્માને કર્તવંત તન્નાધતાધિમ્ ” f. ભાવાર્થ:–અહી પ્રભાકરભટ્ટ પૂછે છે કે આપે ધ્યાનથી નિર્જરા કહી પણ ઉત્તમસંહનનવાળાને એકાગ્રચિતાનિરોધ તે ધ્યાન છે, એવું ધ્યાનનું લક્ષણ છે તે પછી (અત્યારે) ઉત્તમસંહનના અભાવમાં ધ્યાન કેવી રીતે હોય? ભગવાન શ્રીગુરુ કહે છે–ઉત્તમસંહનન વડે જે ધ્યાન કહેવામાં આવ્યું છે તે અપૂર્વા ગુણસ્થાનાદિમાં ઉપશમક્ષપકશ્રેણીમાં જે શુકલધ્યાન હોય છે તેની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. પણ અપૂર્વકરણ ગુણસ્થાનથી નિચેના ગુણસ્થાનમાં તે ધર્મધ્યાનનું નિષધક નથી (ધર્મધ્યાનની આગમમાં ના કહી નથી ) ( શ્રી રામસેન કૃત ) તત્ત્વાનુશાસન નામના ગ્રંથમાં ( ગાથા ૮૪ માં ) ધ્યાનના વિષયમાં પણ કહ્યું છે કે “यत्पुनर्वचकायस्य ध्यानमिन्यागमे वचः । श्रेण्यार्थ्यानं प्रतीत्याक्तं तन्नाधस्तान्निषेधकम् ॥" અર્થ –વાકાયવાળાને ધ્યાન હોય છે એવું આગમનું વચન છે તે તે ઉપશમ અને ક્ષપક એ બે શ્રેણીઓમાં શુકલધ્યાનને લક્ષમાં રાખીને કહેલ છે પણ આ કથન તેનાથી નીચેના ગુણસ્થાનમાં થતા ધ્યાનને કોઈપણ સંહનનમાં નિષેધ કરનારું નથી. વળી રાગદ્વેષના અભાવસ્વરૂપ પરમ યથાખ્યાતરૂપ સ્વરૂપમાં ચરવું તે નિશ્ચયચારિત્ર કહેવાય છે, તેનો આ કાલમાં અભાવ હોવાથી તે પોઘને અન્ય ચારિત્ર આચર. શ્રી તત્ત્વાનુશાસન (ગાથા ૮૬ માં ) પણ તેવું કહ્યું છે કે “રિતાને ન પરસ્પષ યથાવત સંઘરતા તમિળે યથારાશિમાઘરનુ તારિયાઃ” અર્થ –આ પંચકલમાં યથાખ્યાત ચારિત્રના આચરનારા નથી તો શું થયું? તપસ્વીઓ પિતાની Page #220 -------------------------------------------------------------------------- ________________ -हो। 3७] પરમાત્મપ્રકાશ: २०४ च । रागद्वेषाभावलक्षणं परमं यदाख्यातरूपं स्वरूपे चरणं निश्चयचारित्रं भणन्ति इदानीं तदभावेऽन्यच्चारित्रमाचरन्तु तपोधनाः । तथा चोक्तं तत्रेदम्-" चरितारो न सन्त्यद्य यथाख्यातस्य संप्रति । तत्किमन्ये यथाशक्तिमाचरन्तु तपस्विनः ॥" पुनश्चोक्तं श्रीकुन्दकुन्दाचार्यदेवैः मोक्षप्राभृते-" अज्ज वि तियरणसुद्धा अप्पा झाऊण लहहिं इंदत्तं । लोयंतियदेवत्तं तत्थ चुदा णिव्वुदि जति ॥"। अयमत्र भावार्थः । यथादित्रिकसंहननलक्षणवीतरागयथाख्यातचारित्राभावेऽपीदानी शेषसंहननेनापि शेषचारित्रमाचरन्ति तपस्विनः तथादिकत्रिकसंहननलक्षणशुक्लध्यानाभावेऽपि शेषसंहनेनापि शेषचारित्रमाचरन्ति तपस्विनः तथा त्रिकसंहनलक्षणशुक्लध्यानाभावेऽपि शेषसंहनेनापि संसारस्थितिच्छेदकारणं परंपरया मुक्तिकारणं च धर्मध्यानमाचरन्तीति॥३६॥ अथ सुखदुःख सहमानः सन् येन कारणेन समभावं करोति मुनिस्तेन कारणेन पुण्यपापद्वयसंवरहेतुर्भवतीति दर्शयति१६३) विण्णि वि जेण सहंतु मुणि मणि सम-भाउ करेइ । पुण्णहँ पावहँ तेण जिय संवर-हेउ हवेइ ॥ ३७ ॥ શક્તિ અનુસાર અન્યોને આચરો. વળી એક્ષપ્રાત (ગાથા ૭૭) માં શ્રી કુંદકુંદાચાર્યहेवे ५५ झुछ -“ अज्ज वि तिरयणसुद्धा अप्पा साऊण लहहिं इंदत्तं । लायंतियदेवत्तं तत्थ चुदाणिव्वुदि जंति ॥ " (मथ:-माय ( २५। ५ यमासमा ५५५ ) વિમલત્રિરત્નમુનિઓ ( શુદ્ધ રત્નત્રયવાળા મુનિઓ, રત્નત્રય વડે શુદ્ધ એવા મુનિઓ) આત્માનું ધ્યાન કરીને ઈન્દ્રપદને પામે છે અથવા કાન્તિકદેવ થાય છે અને ત્યાંથી स्यपी ( मनुष्य धन ) भाक्षे य छ.) અહીં આ ભાવાર્થ છે કે આદિના ત્રણ સંહનનવાળા વીતરાગ યથાખ્યાત ચારિત્રના અભાવમાં પણ આજેય બાકીના સંહનન વડે તપસ્વીઓ (યથાસંભવ) બાકીનાં ચારિત્રને આચરે છે તથા પહેલા ત્રણ સંતાનવાળા શુક્લધ્યાનના અભાવમાં પણ બાકીનાં સંહનન વડે સંસારસ્થિતિને છેદવાનું કારણ અને પરંપરાએ मुक्तिनु ४।२५ मे धर्म ध्यान मायरे छे. ३९. હવે સુખદુઃખને સહન કરતો થકે મુનિ જે કારણે સમભાવ કરે છે તેથી તે કારણે તે મુનિ પુણ્ય પાપના સંવરને હેતુ થાય છે એમ દર્શાવે છે – Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ યેગીન્દુદેવવિરચિત [અ૦ ૨ દેહા ૩૭– हे अपि येन सहमान: मुनिः मनसि समभावं करोति । पुण्यस्य पापस्य तेन जीव संवर हेतुः भवति ।। ३७ ॥ बिणि वि इत्यादि । विणि वि द्वे अपि सुखदुःखे जेण येन कारणेन सहंतु सहमानः सन् । कोऽसौ कर्ता । मुणि मुनिः स्वसंवेदनप्रत्यक्षज्ञानी । मणि अविक्षिप्तमनसि । समभाउ समभावं सहजशुद्धज्ञानानन्दैकरूपं रागद्वेषमोहरहितं परिणामं कर्मतापन्नं करेइ करोति परिणमति पुण्णहं पावहं पुण्यस्य पापस्य संबन्धी तेण तेन कारणेन जिय हे जीव संवरहेउ संवरहेतुः कारणं हवेइ भवतीति । अयमत्र तात्पर्यार्थः । कर्मोदयवशात् सुखदुःखे जातेऽपि योऽसौ रागादिरहितमनसि विशुद्धज्ञानदर्शनस्वभावनिजशुद्धात्मसंवित्तिं न त्यजति स पुरुष एवाभेदनयेन द्रव्यभावरूपपुण्यपापसंवरस्य हेतुः कारणं भवतीति ।। ३७ ॥ अथ यावन्तं कालं रागादिरहितपरिणामेन स्वशुद्धात्मस्वरूपे तन्मयो भूत्वा तिष्ठति तावन्तं कालं संवरनिर्जरे करोतीति प्रतिपादयति ગાથા-૩૭ અન્વયાર્થ – ર ] જે કારણે દે મfi] સુખ અને દુઃખ એ બન્નેયને [ zમાન: ] સહતે થકે [ પુનઃ ] મુનિ [ મનસિ | મનમાં [ નમમાä ] સમભાવને [ પતિ ] કરે છે [ સૈન ] તે કારણે [ ] હે જીવ ! તે મુનિ [ gg givશ્ય [ સંદેતુ: મવતિ | પુણ્ય અને પાપના સંવરના હેતુ થાય છે. ભાવાર્થ-જે કારણે સુખ અને દુઃખ એ બન્નેયને સહન કરતે થકે મુનિ સ્વસંવેદનવાળા પ્રત્યક્ષ જ્ઞાની-અવિક્ષિપ્ત ( શાંત ) મનમાં સમભાવને-સહજ શુદ્ધ જ્ઞાનાનંદ જ જેનું એક રૂપ છે એવા, રાગદ્વેષમેહરહિત પરિણામને–કરે છે અર્થાત્ સહજ શુદ્ધ જ્ઞાનાનંદ જ જેનું એક રૂપ છે એવા, રાગદ્વેષોહરહિત પરિણામમાં પરિણમે છે તે કારણે તે મુનિ પુણ્ય અને પાપ એ બનેને સંવરનો હેતુ થાય છે. અહીં આ તાત્પર્ય છે કે કર્મોદય વિશે સુખ દુઃખ ઉત્પન્ન થવા છતાં પણ, જે કોઈ રાગાદિથી રહિત એવા મનમાં વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેનો સ્વભાવ છે એવા નિજ શુદ્ધ આત્માના સંવેદનને છોડતો નથી તે પુરુષ જ અભેદનયથી દ્રવ્યભાવરૂપ પુણ્ય પાપના સંવરનું કારણ થાય છે. ૩૭ હવે મુનિ જેટલો સમય રાગદ્વેષ રહિત પરિણામ વડે સ્વશુદ્ધાત્મ સ્વરૂપમાં તન્મય થઈને રહે છે તેટલો જ કાલ સંવરનિર્જરા કરે છે એમ કહે છે – Page #222 -------------------------------------------------------------------------- ________________ -होडा ३८ । પરમાત્મપ્રકાશ: १६४ ) अच्छर जित्ति कालु मुणि अप्प - सरूवि णिलीणु । संवर - णिज्जर जाणि तुहुं सयल - वियप - विहीणु ॥ ३८॥ तिष्ठति यावन्तं कालं मुनिः आत्मस्वरूपे निलीनः । संवरनिर्जरां जानीहि त्वं सकलविकल्पविहीनम् || ३८ || अत्थ ( च्छ ) इ इत्यादि । अत्थ ( च्छ ) तिष्ठति । किं कृत्वा तिष्ठति । जित्तिउ कालु यावन्तं कालं प्राप्य । क तिष्ठति । अप्पसरूवि निजशुद्धात्मस्वरूपे । कथंभूतः सन् णिलीणु निश्चयनयेन लीनो द्रवीभूतो वीतरागनित्यानन्दैकपरमसमरसीभावेन परिणतः हे प्रभाकरभट्ट इत्थंभूतपरिणामपरिणतं तपोधनमेवाभेदेन संवरणिज्जर जाणि तुहुँ संवरनिर्जरास्वरूपं जानीहि त्वम् | पुनरपि कथंभूतम् । सयलवियप्प विहीणु सकलविकल्पहीनं ख्यातिपूजालाभप्रभृति विकल्प जालावलीरहितमिति । अत्र विशेषव्याख्यानं यदेव पूर्वसूत्रद्वयभणितं तदेव ज्ञातव्यम् । कस्मात् | तस्यैव निर्जरासंवरव्याख्यानस्योपसंहारोऽयमित्यभिप्रायः ॥ ३८ ॥ एवं मोक्षमोक्षमार्गमोक्षफलादिप्रतिपादक द्वितीय महाधिकारोक्तसूत्राष्टकेनाभेद रत्नत्रयव्याख्यानमु ૧૧ आाथा - ३८ अन्वयार्थः-[ मुनिः ] भुनि [ यावन्त काले ] नेटो समय [ आत्मस्वरूपे | निन शुद्ध आत्मस्व३५भां । निलीनः ] सीन थाने [ तिष्ठति ] रखे छे तेटलो समय अलमट्ट ! तेने [ त्वं ] तुं [ संकल्प विकल्पविहीनं ] सहयविपथी रहित तपोधनने अलेहनयथी [ संवर निर्जरां जानीहि ] सवरनिन 'शस्व३य लागु ભાવા—મુનિ જેટલા કાલ નિજ શુદ્ધાત્મસ્વરૂપમાં નિશ્ચયથી લીન થઈને દ્રવીભૂત થઈને એક ( કેવલ ) વીતરાગ નિત્યાનરૂપ પરમસમરસીભાવે પરિણમેલા રહે છે તેટલા કાલસુધી તું આવા પરિણામરૂપે પરિણમેલા, સંકલ્પવિકલ્પથી રહિતખ્યાતિપૂજાલાભ આદિના વિકલ્પની જાલાવલીથી રહિત-તપેાધનને સવરનિ રાસ્વરૂપ જાણુ. જે વિશેષ વ્યાખ્યાન પૂર્વના બે ગાથાસૂત્રેામાં કહ્યું છે તે જ અત્રે જાણવુ કારણ કે તેજ સંવર અને નિરાના વ્યાખ્યાનના ઉપસ’હાર છે એવા અભિપ્રાય છે. ૩૮, આ પ્રમાણે મેક્ષ, મે ક્ષમાગ અને માક્ષલઆદિના પ્રતિપાક બીજા મહાધિકારમાં કહેલ આઠ સૂત્રેાથી અભેદ્યરત્નત્રયના વ્યાખ્યાનની મુખ્યતાથી ( અંતર ) સ્થલ સમાપ્ત થયું. ત્યાર પછી ચૌદ ગાથા સૂત્ર સુધી પરમ ઉપશમમાત્રની મુખ્યતાથી વ્યાખ્યાન १रे छे. ते या प्रमाणेः Page #223 -------------------------------------------------------------------------- ________________ "૨૧૨ • योगी-ववि२यित [५० २ हो। 3८ ख्यत्वेन स्थलं समाप्तम् । अत ऊर्ध्वं चतुर्दशसूत्रपर्यन्तं परमोपशमभावमुख्यत्वेन व्याख्यानं करोति । तथाहि१६५) कम्मु पुरकिउ सो खवइ अहिणव पेसु ण देइ । संगु मुएविणु जो सयलु उवसम-भाउ करेइ ॥३९॥ कर्म पुराकृतं स क्षपयति अभिनवं प्रवेशं न ददाति । संग मुक्त्वा यः सकलं उपशमभावं करोति ॥ ३९ ॥ कम्मु इत्यादि । कम्मु पुरक्किउ कर्म पुराकृतं सो खवइ स एव वीतरागस्वसंवेदनतत्त्वज्ञानी क्षपयति । पुनरपि किं करोति । अहिणव पेसु ण देइ अभिनवं कर्म प्रवेशं न ददाति । स कः । संगु मुएविणु जो सयलु संगं बाह्याभ्यन्तरपरिग्रहं मुक्त्वा यः कर्ता समस्तम् । पश्चारिक करोति । उवसमभाउ करेइ जीवितमरणलाभालाभसुखदुःखादिसमताभावलक्षण समभावं करोति । तद्यथा । ગાથા-૩૯ स-या:-[ सः ] ते वात२।। स्वस वेन तरपज्ञानी [ पुराकृतं कर्म ] पूर्व ४२i र्भाने [क्षपयति ] पावे छ भने [ अभिनवं ] नवा भनि। [ प्रवेश न ददाति ] प्रवेश या हेते। नथी | यः ] 2 [ सकलं संगं मुक्तवा] समस्त माह मने सन्यत२ परियडने छीन [ उपशमभावं करोति ] S५शमलावने ७२ छ अर्थात् वितभ२, साम-दाम, सुम-दुः५ महिमा समता२१३५ समभाव ४२ छे. ભાવાર્થ –તે જ પૂર્વકૃત કર્મોને ખપાવે છે અને નવાં કર્મોને રોકે છે કે જે બાહ્ય-અત્યંતર પરિગ્રહને છોડીને અને સર્વ શાસ્ત્ર ભણીને શાસ્ત્રના ફલભૂત એક (કેવલ ) વીતરાગ પરમાનંદરૂપ સુખરસના આસ્વાદરૂપ સમભાવને કરે છે કહ્યું ५७ छ -“साम्यमेवा दराद्भाव्यं किमन्यैर्ग्रन्थविस्तरैः। प्रक्रियामात्रमेवेदं वाङ्मयं विश्वमस्य हि ॥" (मथ:-मे समझा ०१ माथी मा। योग्य छ, अन्य अयाना विस्ताथी शु? 24! समस्त वाड्मय ( 1) मानी ( सममानी ) प्रजियामात्र १ छे.) 36. હવે જે સમભાવ કરે છે તેને જ નિશ્ચયથી સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્ર હોય છે, અન્યને નહિ એમ દર્શાવે છે – Page #224 -------------------------------------------------------------------------- ________________ -होडा ४० ] स एव पुराकृतं कर्म क्षपयति नवतरं संवृणोति य एव बाह्याभ्यन्तरपरिग्रहं मुक्त्वा सर्वशास्त्रं पठित्वा च शास्त्रफलभूतं वीतरागपरमानन्दैकसुखरसास्वादरूपं समभावं करोतीति भावार्थः । तथा चोक्तम् - " साम्यमेवादराद्भाव्यं किमन्यै ग्रन्थ विस्तरैः । प्रक्रियामात्रमेवेदं वाङ्मयं विश्वमस्य हि || " ॥ ३९ ॥ પરમાત્મપ્રકાશ: अथ यः समभावं करोति तस्यैव निश्रयेन सम्यग्दर्शनज्ञानचारित्राणि नन्यास्येति दर्शयति — १६६) दंसणु णाणु चरितु तसु जो सम भाउ करे । इरहँ एक वि अस्थि णवि जिणवरु एउ भणेइ ॥ ४० ॥ ૨૧૩ दर्शनं ज्ञानं चारित्रं तस्य यः समभावं करोति । इतरस्य एकमपि अस्ति नैव जिनवर एवं भणति ॥ ४० ॥ दंसणु इत्यादि । दंसणु णाणु चरितु सम्यग्दर्शनज्ञानचारित्रत्रयं तसु निश्चयनयेन तस्यैव भवति । कस्य । जो समभाउ करेइ यः कर्ता समभावं करोति इयरहं इतरस्य समभावरहितस्य एक वि अस्थि गवि रत्नत्रयमध्ये नास्तेकमपि जिणवरु एउ भणेइ जिनवरो वीतरागः सर्वज्ञ एवं भणतीति । तथाहि । गाथा-४० अन्वयार्थ:- [ दर्शनं ज्ञानं चारित्रं ] सम्यग्दर्शन सम्यग्ज्ञान भने सभ्यम्यारित्र निश्चयनयथी | तस्य ] तेने होय छे [ यः ] डे ? [ समभावं ] समभाव [ करोति ] १२ छे [ इतरस्य ] समभाव रहित अन्य लवने [ एक अपि ] ऋणु रत्नत्रयमांथी उप [ नैव अस्ति ] होतुं ४ नथी, [ एवं ] सेभ | जिनवरः ] निनवरदेववीतरागसर्वज्ञहेव - [ भणति ] ४ छे. ભાવાર્થ : નિશ્ચયનયથી નિજ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે’એવી રુચિરૂપ સમ્યગ્દર્શન તેને જ હાય છે નિજશુદ્ધાત્માની સવિત્તિથી ઉત્પન્ન વીતરાગ પરમાનન્દના મધુર રસસ્વાદવાળા આ આત્મા છે અને નિરતર આકુલતાના ઉત્પાદક હાવાથી કટુક રસસ્વાદવાળા આ કામ ક્રાદિ છે એવું ભેદજ્ઞાન તેને જ હાય છે ‘સ્વરૂપમાં ચરવુ' તે ચારિત્ર’ એવું વીતરાગ ચારિત્ર તેને જ હોય છે કે જે વીતરાગ નિર્વિકલ્પ પરમસામાયિકની ભાવનાને અનુકૂલ નિર્દોષ પરમાત્માનાં સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગ્ અનુચરણરૂપ समभाव उरे छे. ४०. Page #225 -------------------------------------------------------------------------- ________________ २१४ યેગીન્દ્રદેવવિરચિત [अ० २ ४१ निश्चयनयेन निजशुद्धात्मैवोपादेय इति रुचिरूपं सम्यग्दर्शनं तस्यैव निजशुद्धात्मसंवित्तिसमुत्पन्नवीतरागपरमानन्दमधुररसास्वादोऽयमात्मा निरन्तराकुलत्वोत्पादकत्वात् कटुकरसास्वादाः कामक्रोधादय इति भेदज्ञानं तस्यैव भवति स्वरूपे चरणं चारित्रमिति वीतरागचारित्रं तस्यैव भवति । तस्य कस्य । वीतरागनिर्विकल्पपरमसामायिकभावनानुकूलं निर्दोषिपरमात्मसम्यश्रद्धानज्ञानानुचरणरूपं यः समभावं करोतीति भावार्थः ॥ ४० ॥ ____ अथ यदा ज्ञानी जीव उपशाम्यति तदा संयतो भवति कामक्रोधादिकषाय'वशं गतः पुनरसंयतो भवतीति निश्चिनोति१६७) जवइ णाणिउ उवसमइ तामइ संजदु होइ । होइ कसायहँ वसि गयउ जीउ असंजदु सो ॥४१॥ यावत् ज्ञानी उपशाम्यति तावत् संयतो भवति । भवति कषायाणां वशे गतः जीवः असंयतः स एव ॥ ४१ ।। હવે જે સમયે જ્ઞાની જીવ ઉપશમભાવમાં સ્થિત હોય છે તે સમયે સંયત હોય છે અને જે સમયે કામક્રોધાદિ કષાયને વશ હોય છે ત્યારે તે અસંયતા હોય છે એમ નક્કી કરે છે – ગાથા-૪૧ स-या :-[ यावत् ] २ समये शानी ७५ [ उपशाम्यति ] S५iत डेय छ [ तावत् ] ते समये [संयतः भवति ] सयत य छ भने [कषायानां वशे गतः ] २ समये ४ायने १२ सय छे ते समये [ सः एव ] ते ४ [ असंयतः भवति ] असयत य छे. ભાવાર્થ-અનકુલતા જેનું લક્ષણ છે એવા, સ્વશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન પારમાર્થિક સુખને અનુકૂલ પરમ ઉપશમભાવમાં જ્યારે જ્ઞાની સ્થિત હોય છે ત્યારે તે સંયત હોય છે અને તેનાથી વિપરીત પરમાત્મામાં આકુલતાને ઉત્પાદક કામક્રોધાદિમાં પરિણમેલો હોય છે ત્યારે અસંત હોય છે. કહ્યું પણ છે કે " अकसायं तु चरितं कसाय वसगदो असंजदो होदि ॥" उवसमइ जम्हि काले तक्काले संजदा होदि ॥ " (मथ:-४ायमा ( पायन। मला4 ) ते यात्रि 2, ४ायने ५२ थये। १ १ पाठा-त२:-वशं गतः-संगतः Page #226 -------------------------------------------------------------------------- ________________ -हो। ४२] પરમાત્મપ્રકાશ: ૨૧૫ __जांवइ इत्यादि । जांवइ यदा काले णाणिउ ज्ञानी जीवः उवसमइ उपशाम्यति ताम इ तदा काले संजदु होइ संयतो भवति । होइ भवति कसायहं वसि गयउ कपायवशं गतः जीउ जीवः । कथंभूतो भवति । असंजदु असंयतः । कोऽसौ । सोइ स एव पूर्वोक्तजीव इति । अयमत्र भावार्थः । अनाकुलत्वलक्षणस्य स्वशुद्धात्मभावनोत्थपारमार्थिकसुखस्यानुकूलपरमोपशमे यदा ज्ञानी तिष्ठति तदा संयतो भवति तद्विपरीत परमाकुलत्वोत्पादककामक्रोधादौ परिणतः पुनरसंयतो भवतीति । तथा चोक्तम्-"अकसायं तु चरित्तं कषायवसगदो असंजदो होदि । उवसमइ जम्हि काले तक्काले संजदो होदि" ॥ ४१ ।। अथ येन कषाया भवन्ति मनसि तं मोहं त्यजेति प्रतिपादयति१६८) जेण कसाय हवंति मणि सो जिय मिल्लहि मोहु । मोह-कसाय-विवजयउ पर पावहि सम-बोह ॥४२॥ અસંયત હોય છે અને જે કાલે કષાયને ઉપશમાવે છે તે કાલે જીવ સંમત હોય છે. )૪૧. હવે જેનાથી ( જે મોહથી ) મનમાં કષાય થાય છે તે મોહને તુ છોડ. એમ વર્ણન કરે છે – साथ-४२ सन्याय :-[ जीव ] ७ १ ! [ येन ] २ वस्तुथी अथवा १२तुनिमित्त भोथी [ मनसि ] मनमा [ कषायाः ] पाहि पाये। [ भवन्ति ] थाय छ [तं ] ते पूर्वोत भोडने माना निमित्त पाने ( मुग्च ] तु छ।७. [ मोहकषायविवर्जितः ] भोड ४पायडित थये। थ। तु. [ परं ] नियमथी ( नी ) [ समबोधं ] सभमायने-रागद्वेष २डित ज्ञानने-[ प्राप्नोषि ] पाभी. ભાવાર્થ-નિર્મોહ એવા નિજશુદ્ધાત્માના ધ્યાન વડે નિર્મોહ એવા સ્વશુદ્ધાત્મતરવથી વિપરીત મહિને હે જીવ! તું છોડ, કે જે દેહથી અથવા મોહના નિમિત્તભૂત વસ્તુથી નિષ્કષાય પરમાત્મતત્ત્વના વિનાશક એવા કેધાદિ કષાયે થાય છે. મહકષાયને અભાવ થતાં તું રાગાદિ રહિત વિશુદ્ધ જ્ઞાનને પામીશ એ અભિપ્રાય છે. વળી ભગવતી આરાધના ગાથા ૨૬૨ માં કહ્યું પણ છે કે “ वत्थु मुत्तव्य जं पडि उपज्जए कमायग्गी । तं वत्थुमल्लिएज्जो जत्थुवसम्मो कसायणं ॥" ( અર્થ –જેના નિમિત્તથી કષાયરૂપી અગ્નિ ઉત્પન્ન થાય છે તે વસ્તુ છોડવી જોઈએ અને જેના નિમિત્તથી કષાયો ઉપશાંત થાય છે તે વસ્તુનો આશ્રય કરવો Page #227 -------------------------------------------------------------------------- ________________ २१६ યેગીન્દ્રદેવવિરચિત [अ० २ होड ४२ येन कषाया भवन्ति मनसि तं जीव मञ्च मोहम् । मोहकषायविवर्जितः परं प्राप्नोषि समबोधम ॥ ४२ ॥ जेण इत्यादि । जेण येन वस्तुना वस्तुनिमित्तेन मोहेन वा । किं भवति । कसाय हवंति क्रोधादिकषाया भवन्ति । क भवन्ति । मणि मनसि सो तं जिय हे जीव मिल्लहि मुश्च । कम् । तं पूर्वोक्त मोहु मोहं मोहनिमित्तपदार्थ चेति । पश्चात् किं लभसे त्वम् । मोहकषायविवज्जिउ मोहकषायविवर्जितः सन् पर परं नियमेन पावहि प्राप्नोषि । के कर्मतापनम् । समबोहु समबोधं रागद्वेषरहितं ज्ञानमिति । तथाहि । निर्मोहनिजशुद्धात्मध्यानेन निर्मोहस्वशुद्धात्मतत्त्वविपरीतं हे जीव मोहं मुञ्च, येन मोहेन मोहनिमित्तवस्तुना वा निष्कषायपरमात्मतत्वविनाशकाः क्रोधादिकषाया भवन्ति पश्चान्मोहकषायाभावे सति रागादिरहीतं विशुद्धज्ञानं लभसे त्वमित्यभिप्रायः । तथा चोक्तम्-" तं वत्थु मुत्तव्वं जं पडि उपजए कसायग्गी । तं वत्थुमल्लिएजो ( तद् वस्तु अंगीकरोति, इति टिप्पणी) जत्थुवसम्मो कसायाणं ॥" ॥ ४२ ॥ જોઈએ-તે વસ્તુને અંગીકાર કરવી જોઈએ. ) કર. હવે હેય-ઉપાદેય તત્ત્વને જાણીને પરમ ઉપશમભાવમાં સ્થિત થઈને જે જ્ઞાનીઓને સ્વશુદ્ધાત્મામાં રતિ થઈ તેઓ જ સુખી છે એમ કહે છે – आथा-४३ सन्वयाथ:-ये २४ वीतरा२वस हवामा प्रत्यक्ष ज्ञानीस [ तत्वातत्त्वं ] सन्त:तत्व भने मस्तित्वने [ मनसि मत्त्वा] मनमi deीन [ समभावे स्थिताः] समभावमां-५२म ५शमभावमा स्थित छ भने [ येषां ] भने [ आत्मस्वभावे रतिः ] स्वीय शुद्ध २मात्मस्वभावमा २ति छ [ ते परं] ते ४ वे [ अत्र जगति ] २॥ भातम [ सुखिनः ) सुभी छ.. ભાવાર્થ – કે આ શુદ્ધાત્મદ્રવ્ય વ્યવહારનયથી અનાદિકાલથી બંધનથી બંધાયેલો છે તે પણ શુદ્ધ નિશ્ચયનયથી પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ એ ચાર પ્રકારના બંધથી રહિત છે, જે કે અશુદ્ધનિશ્ચયનયથી સ્વપ્રકૃત (પતે ઉપાર્જન કરેલા) શુભ-અશુભ કર્મના ફલને ભોક્તા છે તે પણ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી નિજશુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન એક (કેવલ) વીતરાગ પરમાનંદરૂપ સુખામૃતને ભક્તા છે, જે કે વ્યવહારનયથી કર્મના ક્ષય ટાણે જ મોક્ષનું ભાજન થાય છે તે પણ શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી સદા મુક્ત જ છે, જે , Page #228 -------------------------------------------------------------------------- ________________ -हो। ४३] પરમાત્મપ્રકાશ: ૨૧૭ अथ हेयोपादेयतत्वं ज्ञात्वा परमोपशमे स्थित्वा येषां ज्ञानिनां स्वशुद्धात्मनि रतिस्त एव सुखिन इति कथयति१६९) तत्तातत्तु मुणेवि मणि जे थक्का सम-भावि । ते पर सुहिया इत्थु जगि जहँ रइ अप्प-सहावि ॥४३॥ तत्त्वातत्त्वं मत्वा मनसि ये स्थिताः समभावे । ते परं सुखिनः अत्र जगति येषां रतिः आत्मस्वभावे ॥ ४३ तत्तातत्तु इत्यादि । तत्तातत्तु मुणेवि अन्तस्तत्त्वं बहिस्तत्त्वं मत्वा । क्व । मणि मनसि जे ये केचन वीतरागस्वसंवेदनप्रत्यक्षज्ञानिनः थक्का स्थिता । क्व । समभावि परमोपशमपरिणामे ते पर त एव सुहिया सुखिनः इत्थु जगि अत्र जगति । के ते । जहं रइ येषां रतिः । क्व । अप्पसहावि स्वकीयशुद्धात्मस्वभावे इति । तथाहि । यद्यपि व्यवहारेणानादिबन्धनबद्धं तिष्ठति तथापि शुद्धनिश्चयेन प्रकृतिस्थित्यनुभागप्रदेशबन्धरहितं, यद्यप्यशुद्धनिश्चयेन स्वकृतशुभाशुभकर्मफलभोक्ता तथापि शुद्धद्रव्यार्थिकनयेन निजशुद्धात्मतत्वभावनोत्थवीतरागपरमानन्दैकसुखामृतभोक्ता, यद्यपि व्यवहारेण कर्मक्षयानन्तरं मोक्षभाजनं भवति तथापि शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन सदा मुक्तमेव, यद्यपि व्यवहारेणेन्द्रियजनितज्ञानदर्शनसहितं तथापि निश्चयेन सकलोविमलकेवलज्ञानदर्शनस्वभावं, यद्यपि व्यवहारेण स्वोपात्तदेहमानं तथापि निश्चयेन लोकाकाशप्रमितासंख्येयप्रदेश, કે વ્યવહારનયથી ઈન્દ્રિયજનિત જ્ઞાનદર્શન સહિત છે તો પણ નિશ્ચયનયથી સકલવિમલ કેવલજ્ઞાન-કેવલદર્શનસ્વભાવવાળે છે, જે કે વ્યવહારનયથી પોતાના ઉપાજેલા દેહજેવડ જ છે તે પણ નિશ્ચયનયથી કાકાશપ્રમાણે અસંખ્યાતપ્રદેશી છે, જે કે વ્યવહારનયથી પ્રદેશના સંકેચ-વિસ્તાર સહિત છે તો પણ મુક્ત—અવસ્થામાં સંકેચ-વિસ્તાર રહિત ચરમશરીરપ્રમાણ પ્રદેશવાળો છે, જે કે પર્યાયાર્થિકનયથી ઉત્પાદવ્યયબ્રોવ્યયુક્ત છે તે પણ દ્રવ્યાર્થિકનયથી નિત્ય કોન્કીર્ણ જ્ઞાયક જ જેનો એક સ્વભાવ છે એવા નિજશુદ્ધાત્મદ્રવ્યને પ્રથમ જાણીને અને નિજશુદ્ધાત્મ દ્રવ્યથી વિલક્ષણ પારદ્રવ્યનો નિશ્ચય કરીને પછી સમસ્ત મિથ્યાત્વરાગાદિ વિકલ્પનો ત્યાગ કરીને વીતરાગ ચિદાનંદ જ જેને એક સ્વભાવ છે એવા સ્વશુદ્ધાત્મતત્ત્વમાં જેઓ રત થયા તેઓ જ ધન્ય છે શ્રી પૂજ્યપાદસ્વામીએ પરમાત્મતત્ત્વના લક્ષણમાં પણ કહ્યું છે કે : २८ Page #229 -------------------------------------------------------------------------- ________________ ચેાગી-દેવવિરચિત [ २५० २ होला ४४ यद्यपि व्यवहारेणोपसंहार विस्तारसहितं तथापि मुक्तावस्थायामुपसंहार विस्ताररहितं चरमशरीरप्रमाणप्रदेश, यद्यपि पर्यायार्थिकनयेनोत्पादव्ययत्रौव्ययुक्तं तथापि द्रव्याथिंकनयेन नित्यटङ्कोत्कीर्णज्ञायकैकस्वभावं निजशुद्धात्मद्रव्यं पूर्वं ज्ञात्वा तद्विलक्षणं परद्रव्यं च निश्वित्य पश्चात् समस्त मिथ्यात्वरागादिविकल्पत्यागेन वीतरागचिदानन्दैकस्वभावे स्वशुद्धात्मतत्वे ये रतास्त एव धन्या इति भावार्थः । तथा चोक्तं परमात्मतत्वलक्षणे श्रीपूज्यपादस्वामिभिः - नाभावो सिद्धिरिष्टा न निजगुणहतिस्तत्तपोभिर्न युक्तैः । अस्त्यात्मानादिवद्धः स्वकृतजफलमुक् तत्क्षयान्मोक्षभागी । ज्ञाता द्रष्टा स्वदेहप्रमितिरुपशमाहारविस्तारधर्मा । द्योव्योत्पत्तिव्ययात्मा स्वगुणयुत इतो नान्यथा साध्यसिद्धिः ॥। ४३ ।। 17 ૨૧૮ अथ योsसावेवोपशामभावं करोति तस्य निन्दाद्वारेण स्तुतिं त्रिकलेन कथयति — १७०) विणि वि दोस हवंति तसु जो सम - भाउ करेइ | बंधु जि हिणइ अप्पणउ अणु जगु गहिल करेइ ॥ ४४ ॥ ८८ नाभावा सिद्धि रिष्टा न निजगुणहति स्तत्तपोभिर्नवैः । अस्त्यात्मानादिबद्धः स्वकृतजफलभुक् तत्क्षयान्मोक्षभाजी ॥ ज्ञातादृष्टा स्वदेहप्रमितिम्पसमाद्दार विस्तार धर्मा । धन्योत्पत्तिव्ययात्मा स्वगुणयुत इतो नान्यथा साध्यसिद्धिः || (सिद्धलति-२ ) ( અ: દીવા મુઝાવાની માફ્ક આત્મતત્ત્વના અભાવને સિદ્ધ માનવી કે નિજગુણ્ણાના અભાવને સિદ્ધિ માનવી તે ચેાગ્ય નથી કેમ કે કોઈ પાતાના કે પેાતાના ગુણના અભાવ કરવા માટે તપશ્ચર્યાદિ વિધિની પ્રવૃત્તિ કરે જ નહિ. ܕ, આત્મા અનાદિથી કર્મો વડે બંધાયેલા, પાતે ઉપાજેલા શુભાશુભ કર્મના ભાકતા તેના ક્ષયથી મેાક્ષના ભેકતા, જ્ઞાતા-દ્રષ્ટા,—સ'સાર-અવસ્થામાં સ્વદેહ પ્રમાણરૂપ, સ`કાચવિસ્તારના સ્વભાવવાળા, ઉત્પાદ વ્યયૌવ્યસ્વરૂપ અને પોતાના ગુણથી યુકત છે, આવા સ્વરૂપે આત્માને જાણવાથી સાધ્યની સિદ્ધિ છે, અન્ય પ્રકારે જાણવાથી સાધ્યની सिद्धि थती नथी. ४3. હવે જે સયમી ઉપશમભાવને કરે છે તેની નિંદા દ્વારા સ્તુતિ ત્રણ ગાથાસૂત્રેા દ્વારા કહે છેઃ— Page #230 -------------------------------------------------------------------------- ________________ -हाह। ४४] પરમાત્મપ્રકાશ: २१४ द्वौ अपि दोषौ भवतः तस्य यः समभावं करोति । बन्धं एव निहन्ति आत्मीयं अन्यत् जगद् अहिलं करोति ॥ ४४ ॥ बिण्णि वि इत्यादि । विण्णि वि द्वावपि । द्वौ कौ । दोस दोषौ हवंति भवतः तसु यस्य तपोधनस्य जो समभाउ करेइ यः समभावं करोति रागद्वेषत्याग करोति । को तौ द्वौ । दोषौ बंधु जिणिहणइ बन्धमेव निहन्ति । कथंभूतं बन्धम् । अप्पणउ आत्मीयं अणु पुनः जगु जगत् प्राणिगणं गहिल करेइ अहिलं पिशाचसमानं विकलं करोति । अयमत्र भावार्थः । समशब्देनोत्राभेदनयेन रागादिरहित आत्मा भण्यते, तेन कारणेन योऽसौ समं करोति वीतरागचिदानन्दैकस्वभावं निजात्मानं परिणमति तस्य दोषद्वयं भवति । कथमिति चेत् । प्राकृतभाषया बन्धुशब्देन ज्ञानावरणादिबन्धा भण्यन्ते गोत्रं च येन कारणेनोपशमस्वभावेन परमात्मस्वरूपेण परिणतः सन् ज्ञानावरणादिकर्मबन्धं निहन्ति तेन कारणेन स्तवनं भवति, अथवा येन कारणेन बन्धुशब्देन गोत्रमपि भण्यते तेन कारणेन बन्धुघाती लोकव्यवहारभाषया निन्दापि भवतीति । तथा माथा-४४ सन्या :- यः ] 2 3 साधु [ समभावं ] सममा मेटले २।।द्वेषने। त्या [ करोति ] ४२ छ [ तस्य ] ते तपोवनने [ द्वौ अपि दोषौ ] मे होष[ भवतः ] थाय छ [ आत्मीयं बंधु एव निति ] मे ते! पाताना मयननता छ [ पुनः ] अने भाने [ जगत् ग्रहिलं करोति ] तपासी प्राणीमान पिशाय समान विस मनावी हे छे-धेसा . भावार्थ:- मी समेहनयथा 'सम' श७४थी शाहि २डित मात्मा समावो; તેથી જે કઈ સમતા કરે છે વીતરાગ ચિદાનંદ જ જેનો એક સ્વભાવ છે એવા નિજ આત્મારૂપે પરિણમે છે–તેને બે દોષ ઊપજે છે. કેવી રીતે ? પ્રાકૃત ભાષામાં “બંધુ ” શબ્દથી જ્ઞાનાવરણાદિ કર્મ બંધ કહેવાય છે અને ભાઈ પણ કહેવાય છે. જે કારણે ઉપશમ ( શાંત ) સ્વભાવથી પરમાત્મસ્વરૂપે પરિણમ્યો થકે જ્ઞાનાવરણાદિ કર્મબંધને હણે છે તે કારણે સ્તુતિ થાય છે, જે કારણે બંધુશબ્દનો અર્થ ભાઈ પણ લેવાય છે તે “બંધુઘાતી ” એ અર્થથી લેકવ્યવહારભાષાથી નિંદા પણ થાય છે ( આ દોષ નથી પણ गुण छ, म निहावा। स्तुति छ. ) वणी यु पान छ -" लोकव्यवहारे ज्ञानिनां लोकः पिशाचः भवति लोकस्याज्ञानिजनस्य ज्ञानी पिशाच इति ॥” (मथ:-व्यवहारमा ज्ञानासाने - Page #231 -------------------------------------------------------------------------- ________________ યેગીન્નુદેવવિરચિત [ २० २ होही ४५ चोक्तम् । लोकव्यवहारे ज्ञानिनां लोकः पिशाचो भवति लोकस्याज्ञानिजनस्य ज्ञानि पिशाच इति ॥ ४४ ॥ अथ १७१) अणु वि दोसु हवे तसु जो सम-भाउ करे | सत्तु वि मिल्लिवि अपणउ परहँ णिलीणु हवे ॥४५॥ २२० अन्यः अपि दोषो भवति तस्य यः समभावं करोति । शत्रुमपि मुक्त्वा आत्मीयं परस्य निलीनः भवति ।। ४५ ।। अणु वि इत्यादि । अण्णु वि न केवलं पूर्वोक्त अन्योऽपि दोसु दोषः हवेइ भवति तसु तस्य तपोधनस्य । यः किं करोति । जो समभाउ करेइ यः कर्ता समभावं करोति । पुनरपि किं करोति । सत्तुं वि मिल्लिवि शत्रुमपि मुञ्चति । कथंभूतं शत्रुम् । अप्पणउ आत्मीयम् । पुनश्च किं करोति । परहं frety हवे परस्यापि लीनः अधीनो भवति इति । अयमत्र भावार्थः यो रागादिरहितस्य समभावलक्षणस्य निजपरमात्मनो भावनां करोति स पुरुषः शत्रुशब्दवाच्यं ज्ञानावरणादिकर्मरूपं निश्चयशत्रु मुञ्चति परशब्दवाच्यं परमात्मानमा તના લેાકેા પિશાચ ( પાગલ ) લાગે છે, જ્યારે લેાકના મૂઢ અજ્ઞાની જનાને જ્ઞાની पिशाय लागे छे. ) ४४. હવે સમતાના ધારક મુનિની ફરી પણ નિંદા-સ્તુતિ કરે છે:— ગાથા-૪૫ अन्वयार्थ:-वणी मात्र पूर्वोक्त दोष आवे छे भेटलं ४ नहि प [ यः ] ? [ समभावं ] समता [ करोति ] ४रे छे [ तस्य ] ते तयोधनने [ अन्यः अपि निलीने ] पोते परने शत्रु ] पोताने आधीन दोषः ] जीने पशु घोष मे આવે छे [ परस्य ( परमात्माने ) आाधीन थाय छे भने [ आत्मीयं अपि होवा छतां । शत्रुने [ मुंचति ] छोडी हे छे. ભાવાર્થ:—જે રાગાદિરહિત સમભાવસ્વરૂપ નિજપરમાત્માની ભાવના કરે છે તે પુરુષ ‘શત્રુ' શબ્દથી વાચ્ય એવા જ્ઞાનાવરણાદિક રૂપ નિશ્ચયશત્રુને છેડે છે અને ‘પર’ શબ્દથી વાચ્ય એવા પરમાત્માના આશ્રય કરે છે, તે કારણે તેની સ્તુતિ १ पाठान्तर: - मुञ्चति=मुक्तवा Page #232 -------------------------------------------------------------------------- ________________ -हो। ४६] પરમાત્મપ્રકાશ: २२१ श्रयति च तेन कारणेन तस्य स्तुतिर्भवति । अथवा यथा लोकव्यवहारेण बन्धनबद्धं निजशत्रु मुक्त्वा कोऽपि केनापि कारणेन तस्यैव परशब्दवाच्यस्य शत्रोरधीनो भवति तेन कारणेन स निन्दां लभते तथा शब्दच्छलेन तपोधनोऽपीति ॥ ४५ ॥ अथ१७२) अण्णु वि दोसु हवेइ तसु जो समभोउ करेइ । वियलु हवेविणु इक्कलउ उप्परि जगहँ चडेइ ॥ ४६ ॥ अन्यः अपि दोषः भवति तस्य यः समभावं करोति । विकलः भूत्वा एकाकी उपरि जगत: आरोहति ॥ ४६ ।। अण्णु वि इत्यादि । अण्णु वि न केवलं पूर्वोक्तऽन्योऽपि दोसु दोषः हवेइ भवति । तसु तस्य तपस्विनः । यः किं करोति । जो समभाउ करेइ यः कर्ता समभावं करोति । पुनरपि किं करोति । वियल हवेविणु विकलः कलरहितः शरीररहितो भूत्वा इक्कलउ एकाकी पश्यात् उप्परि जगहं चडेइ उपरितनभागे जगतो लोकस्यारोहणं करोतीती । अयमत्राभिप्रायः । यः तपस्वी रागादिविकल्परहितस्य परमोपशमरूपस्य निजशुद्धात्मनो भावनां करोति स सकलशब्दवाच्यं થાય છે અથવા જેવી રીતે લોકવ્યવહારમાં બંધનથી બંધાયેલ નિજશત્રુને છોડીને કઈ પણ કઈ પણ કારણે પોતે જ “પર” શબ્દથી વાચ્ય એવા શત્રુને આધીન થાય છે તેથી નિદા પામે છે તેવી રીતે તપોધન પણ શબ્દના છલથી નિંદા પામે છે. ૪૫. હવે સમભાવને ઘારક મુનિની ફરી પણ નિંદા-સ્તુતિ કરે છે – था-४९ स-पाथ:-सेट नडि पण, [ यः] ? त५२वी भडामुनि [ समभावं ] समभावने [करोति ] ४२ छ [ तस्य ] तेने मी ५५ [ दोषः । ष [ भवति] माव छ [विकलः भूत्वा ] ते वि४१-४६ २डित-शरी२ २डित-धने | एकाकी ] तो [ जगतः उपरि ] सोना शि५२ ५२ [ आरोहति ] छ ( अर्थात् माझे लय छे. ) ભાવાર્થ –જે તપસ્વી રાગાદિ વિકલ્પ રહિત પરમ-ઉપશમરૂપ નિજશુદ્ધાત્માની ભાવના કરે છે તે “કલ' શબ્દથી વાચ્ય એવા શરીરને છોડીને કાગ્રે સ્થિત થાય Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ યોગીન્દદેવવિરચિત | अ० २ हाल ४६*१ शरीरं मुक्त्वा लोकस्योपरि तिष्ठति तेन कारणेन स्तुतिं लभते अथवा यथा कोऽपि लोकमध्ये चित्तविकलो भूतः सन् निन्दां लभते तथा शब्दच्छलेन तपोधनोऽपीति ॥ ४६ ॥ अथ स्थलसंख्याबाह्यं प्रक्षेपकं कथयति१७३) जो णिसि सयलहँ देहियह जोग्गिउ तहि जग्गेइ । जहिं पुणु जग्गइ सयलु जगु सा णिसि मणिवि सुवेइ ।४६७१। या निशा सकलानां देहिनां योगी तस्यां जागर्ति । ___ यत्र पुनः जागति सकलं जगत् तां निशां मत्वा स्वपति ॥ ४६१ ।। जा णिसि इत्यादि । जा णिसि या वीतरागपरमानन्दैकसहजशुद्धात्मावस्था मिथ्यात्वरागाद्यन्धकारावगुण्ठिता सती गत्रिः प्रतिभाति । केषाम् । सयलहं देहियहं सकलानां स्वशुद्धात्मसंवित्तिरहितानां देहिनाम् । जोग्गिउ तहिं जग्गेइ परमयोगी वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानरत्नप्रदीपप्रकाशेन मिथ्यात्वरागादिविकल्पजालान्धकारमपसार्य स तस्यां तु शुद्धात्मना जागति । जहिं पुणु जग्गइ सयलु जगु यत्र पुनः शुभाशुभमनोवाकायपरिणामव्यापारे परमोत्मतत्त्वभावनापराङ्मुखः છે તે કારણે સ્તુતિ પામે છે અથવા જેવી રીતે કોઈ લેકમાં ધનથી રહિત થયો થકે નિદાને પામે છે તેવી રીતે તપોધન પણ શબ્દના છલથી નિંદા પામે છે. ૪૬. હવે સ્થલસંખ્યાથી બાહ્ય ક્ષેપક દેહાનું કથન કરે છે – माथा-४९*1 मन्वयाथ:-[ सकलानां देहिनां ] स अज्ञानी ससारी वानी [ या निशा ] 2 रात छ [ तस्या ] तेमा [ योगी ] योगी [ जागर्ति ] तो छ [ पुनः ] भने । यत्र | मां [ सकलं जगत् } सामु त । जागर्ति ] at छ [ तां । तेन निशां मत्वा ] रात मानीन. ये [ स्वपति | तेमा सूये छ. ભાવાર્થ –સ્વશુદ્ધાત્માના સંવેદનથી રહિત સર્વ સંસારી જીવોને, જે વીતરાગ પરમાનંદરૂપ એક સહજ શુદ્ધાત્માની અવસ્થા મિથ્યાત્વ, રાગાદિ અંધકારથી છવાયેલી થકી રાત લાગે છે તે શુદ્ધાત્માની અવસ્થામાં તે તે પરમયોગી, વીતરાગ નિવિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપી રત્નદીપકના પ્રકાશથી મિથ્યાત્વ, રાગાદિ વિકલ્પજાલરૂપ અંધકારને છોડીને શુદ્ધસ્વરૂપ વડે જાગે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ -हो। ४७ ] પરમાત્મપ્રકાશ २२३ सन् जगज्जागर्ति स्वशुद्धात्मपरिज्ञानरहितः सकलोऽज्ञानी जनः सा णिसि मणिवि सुवेइ तां रात्रि मत्वा त्रिगुप्तिगुप्तः सन् वीतरागनिर्विकल्पपरमसमाधियोगनिद्रायां स्वपिति निद्रां करोतीति । अत्र बहिर्विषये शयनमेवोपशमो भण्यत इति तात्पर्यार्थः ॥ ४६%१ ॥ अथ ज्ञानी पुरुषः परमवीतरागरूपं समभाव मुक्त्वा बहिर्विषये रागं न गच्छतीति दर्शयति१७४) णाणि मुएपिणु भाउ समु कित्थु वि जाइ ण राउ । जेण लहेसइ णाणमउ तेण जि अप्प-सहाउ ॥ ४७ ॥ ज्ञानी मुक्त्वा भावं शमं क्वापि याति न रागम् । येन लभिष्यति ज्ञानमयं तेन एव आत्मस्वभावम् ॥ १७ ॥ णाणि इत्यादि । णाणि परमात्मरागाद्यास्रवयोर्भेदज्ञानी मुएप्पिणु मुक्तवा । कम् । भाउ भावम् । कथंभूतं भावम् । समु उपशमं पञ्चेन्द्रियविषयाभिलाषरहितं वीतरागपरमाह्लादसहितम् । कित्थु वि जाइ ण राउ तं पूर्वोक्तं समभावं मुक्त्वा વળી સ્વશુદ્ધાત્માના પરિણાનથી રહિત સકલ અજ્ઞાનીજન પરમાત્મતત્ત્વની ભાવનાથી પરગમુખ થયો કે જે શુભાશુભ મનવચનકાયાના પરિણામના વ્યાપારમાં જાગે છે તેને રાત્રિ માનીને યાગી ત્રણ ગુપ્તિથી ગુપ્ત થયે થકે વીતરાગનિર્વિકલ્પ પરમસમાધિરૂપ યોગનિદ્રામાં સૂએ છે. અહીં બાહ્ય વિષયમાં શયનને જ ઉપશમ કહેવામાં આવેલ છે એ तात्पर्याथ छे. ४६४१ હવે જ્ઞાની પુરુષ પરમ વીતરાગરૂપ સમભાવને છોડીને બાહ્ય વિષયમાં રાગ કરતા નથી એમ દર્શાવે છે-- भाथा-४७ मन्या :-[ ज्ञानी ] मेशानी [ शभं भाव विहाय ] ७५शम भावने छोडीने | क्वापि | ५ मा विषयमा [ रागं न याति ] रामने पामती (४२ता) नथी [ येन ] थी त, [ तेन एव । ते सममाथी ४ [ज्ञानमयं आत्मस्वभावं ] ज्ञानमय मात्मस्वमायने [ लभिष्यति ] पामशे. ભાવાર્થ –પરમાત્મા અને રાગાદિ આશ્રયનો ભેદરાની પંચેન્દ્રિયવિષયની અભિલાષા રહિત અને વીતરાગ પરમ આહૂલાદ સહિત ઉપશમભાવને છોડીને–તે પૂર્વોક્ત Page #235 -------------------------------------------------------------------------- ________________ २२४ યેગીન્દુદેવવિરચિત [अ० २ ४ा ४८ क्वापि बहिर्विषये राग न याति न गच्छति । कस्मादिति चेत् । जेण लहेसइ येन कारणेन 'लभिष्यति भाविकाले प्राप्स्यति । कम् । णाणमउ ज्ञानमयं केवलज्ञाननिवृत्तं केवलज्ञानान्तर्भूतान्तगुणं । तेण जि तेनैव सम्भावेन अप्सहाउ निर्दोषिपरमात्मस्वभावमिति । इदमत्र तात्पर्यम् । ज्ञानी पुरुषः शुद्धात्मानुभूतिलक्षणं समभावं विहाय बहिर्भावे रागं न गच्छति येन कारणेन समभावेन विना शुद्धात्मलाभो न भवतीति ।। ४७ ।। अथ ज्ञानी कमप्यन्यं न भणति न प्रेरयति न स्तौति न निन्दतीति प्रतिपादयति१७५) भणइ भणावह णवि थुणइ गिदह णाणि ण कोइ । सिद्धिहि कारणु भाउ समु जाणतउ पर सोइ ॥४८॥ भणति भाणयति नैव स्तौति निन्दति ज्ञानी ने कमपि । सिद्धेः कारणं भावं समं जानन् परं तमेव || ४८ ॥ भणइ इत्यादि । भणइ भणति नैव भणावइ नैवान्यं भागयति न भणन्तं प्रेरयति णवि थुणइ नैव स्तौति दिइ णाणि ण कोइ निन्दति સમભાવને છોડીને-કઈ પણ બાહ્ય વિષયમાં રાગને પામતો નથી–રાગને કરતા નથી જેથી તે સમભાવથી જ જ્ઞાનમય–જે કેવલજ્ઞાનમાં અનંતગુણો અન્તભૂત છે એવા કેવલજ્ઞાનથી રચાયેલ-નિર્દોષ પરમાત્મ-સ્વભાવને ભવિષ્યમાં પામશે. જ્ઞાની પુરુષ શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ સમભાવને છેડીને બહિર્ભાવમાં રાગી થત નથી કારણ કે સમભાવ વિના શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી. ૪૭. હવે જ્ઞાની પુરુષ અન્ય પાસેથી કંઈપણ ભણત નથી અને અન્યને પ્રેરતો નથી ( ભણાવતો નથી ) કોઈની સ્તુતિ કે નિંદા કરતો નથી એમ કહે છે – माथा-४८ मन्या :-[ तं एव समं भावं ] ते १ ४ रागद्वेषरहित समतान। परिमन [ परं निश्चयथा [ सिद्धेः कारणं जानत् ] भानु ४२५ गते! यी [ ज्ञानी ] शानी [ नैव कं अपि भणयति भाणयति ] ४४ ५ लाते। नथी मने यीने मायावत नथी, [ न स्तौति निन्दति ] धनी स्तुति निन्दा ४२तेनथी. ભાવાર્થ–પરમ ઉપેક્ષાસંયમની ભાવનારૂપ વિશુદ્ધજ્ઞાનદર્શનવાળા નિજશુદ્ધાત્મતત્ત્વનાં સમ્યકુશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગઅનુભૂતિ જેનું સ્વરૂપ છે એવા સાક્ષાત્ 1 पात२:-लभिष्यति-लप्स्यते Page #236 -------------------------------------------------------------------------- ________________ -हाठा ४६] ૫રમાત્મપ્રકાર: ૨૨૫ ज्ञानी न कमपि । किं कुर्वन् सन् । सिद्धिहि कारणु भाउ समु जाणंतउ पर सोइ जानन् । कम् । परं भावं परिणामम् । कथंभूतम् । समु समं रागद्वेषरहितम् । पुनरपि कथंभूतं कारणम् । कस्याः । सिद्धेः परं नियमेन सोइ तमेव सिद्धिकारणं परिणाममिति । इदमत्र तात्पर्यम् । परमोपेक्षासंयमभावनारूपं विशुद्धज्ञानदर्शननिजशुद्धात्मतत्त्वसम्यकश्रद्धानज्ञानानुभूतिलक्षणं साक्षात्सिद्धिकारणं कारणसमयसारं जानन् त्रिगुप्तावस्थायां अनुभवन् सन् भेदज्ञानी पुरुषः परं प्राणिनं न भणति न प्रेरयति न स्तौति न च निन्दतीति ॥ ४८ ।। ___अथ बाह्याभ्यन्तरपरिग्रहेच्छापञ्चेन्द्रियविषयभागाकांक्षादेहमूर्छाव्रतादिसंकल्पविकल्परहितेन निजशुद्धात्मध्यानेन योऽसौ निजशुद्धात्मानं जानाति स परिग्रहविषयदेहव्रतोतेषु रागद्वेषौ न करोतीति चतुःकलं प्रकटयति१७६) गंथहँ उप्परि परम-मुणि देसु वि करइ ण राउ । गंथहँ जेण वियाणियउ भिण्णउ अप्प-सहाउ ॥४९॥ ग्रन्थस्य उपरि परममुनि: द्वेषमपि करोति न रागम् । ग्रन्थाद् येन विज्ञातः भिन्नः आत्मस्वभावः ॥ ४९ ।। મેક્ષના કારણરૂપ કારણસમયસારને જાણ થક, ત્રણ ગુપ્તિથી ગુપ્ત અવસ્થામાં અનુભવતો થકે ભેદજ્ઞાની પુરુષ બીજા પ્રાણી પાસેથી ભણતો નથી અને બીજા પ્રાણીને પ્રેરતો નથી ( અર્થાત્ ભણાવતો નથી ), કેઈની સ્તુતિ કરતા નથી કે કોઈની નિંદા ४२तो नथी. ४८. - હવે બાહ્ય-અભ્યતર પરિગ્રહની ઇચ્છા, પાંચ ઈન્દ્રિયોના વિષયોને ભેગવવાની આકાંક્ષા, દેહની મૂચ્છ અને વતા ગ્રતાદિ સંકલ્પવિકલ્પથી રહિત એવા નિજ શુદ્ધાત્માના ધ્યાન વડે જે કઈ નિજ શુદ્ધાત્માને જાણે છે તે પરિગ્રહ, વિષયો દેહ અને વ્રત–અત્રતમાં રાગષ કરતા નથી એમ ચાર સૂત્રોથી પ્રગટ કરે છે – आथा-४५ साथ:-[ येन | २ तपोधने । ग्रंथात् भिन्न: ] अथथी ( परियडया) नुह[ आत्मस्वभावं] मात्मस्वभावने [विज्ञातः | Mएये। छ, [ परममुनिः ] ते ५२५ त५वी [ ग्रंथस्य उपरि ] माय अने ५८य१२ परिअड ५२ अथवा अंथरयन।३५ शास्त्र ५२ [ राग द्वेषं अपि | २१॥ भने द्वेष । न करोति ] કરતો નથી. ૨૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ યાગીન્નુદેવવાંચત | अ० २ होहा ५० गंथ इत्यादि । गंथहँ उपरि ग्रन्थस्य बाह्याभ्यन्तरपरिग्रहस्योपरि अथवा ग्रन्थ रचनारूपशास्त्रस्योपरि परममुणि परमतपस्वी देसु वि करइ ण द्वेषमपि न करोति न राउ रागमपि । येन तपोधनेन किं कृतम् । गंथहं जेण वियाणियउ भिण्णउ अप्पसहाउ ग्रन्थात्सकाशाद्येन विज्ञातो भिन्न आत्मस्वभाव इति । तद्यथा । मिथ्यात्वं स्त्र्यादिवेदकांक्षारूपवेदत्रयं, हास्यरत्यरतिशोकभयजुगुप्सारूपं नोकपायपदकं, क्रोधमानमायालोभरूपं कषायाचतुष्टयं चेति चतुर्दशाभ्यन्तरपरिग्रहाः, क्षेत्र वास्तु हिरण्य सुवर्णधनधान्यदासीदासकुप्यभाण्डरूपा बाह्यपरिग्रहाः इत्थंभूतान् बाह्याभ्यन्तरपरिग्रहान् जगत्रये कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च त्यक्त्वा शुद्धात्मोपलम्भलक्षणे वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा च यो बाह्याभ्यन्तरपरि - ग्रहाद्भिन्नमात्मानं जानाति स परिग्रहस्योपरि रागद्वेषौ न करोति । अत्रदं व्याख्यानं एवं गुणविशिष्टनिर्ग्रन्थस्यैव शोभते न च सपरिग्रहस्येति तात्पर्यार्थः ॥ ४९॥ ૨૨૬ अथ- १७७) विसयहँ उपरि परम- मुणि देसु वि करइ ण राउ । विसयहँ जेण वियाणियउ भिण्णउ अप्प - सहाउ ॥ ५० ॥ विषयाणां उपरि परममुनिः द्वेपमपि करोति न रागम । विषयेभ्यः येन विज्ञातः भिन्नः आत्मस्वभावः ॥ ५० ॥ भावार्थः– मिथ्यात्व, स्त्रीरमहिने वेढवानी अंक्षा३य ऋणुवेह, हास्य, भरत, रति, शोड, लय, लुगुप्सा३य छ नोउषाय ने अध, मान, माया, बोल३५ यार उपाय ये यौह अस्य तर परिथो, मने क्षेत्र, वास्तु, यांही, सुवर्णा, धन, धान्य, हास, દાસી, કુષ્ય, ભાંડરૂપ દશ બાહ્ય પરિગ્રહો-એ પ્રમાણે ચાવીશ બાહ્ય અભ્યંતર પરિथहोने गए। बोर्ड अनेत्र आसमां मन, वचन, अयाथी, १२वु, शववु', अनुમેાદનથી છેાડીને અને શુદ્ધાત્માની પ્રાપ્તિ જેનુ લક્ષણ છે એવી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને જે બાહ્ય અભ્યંતર પરિગ્રહથી ભિન્ન આત્માને જાણે તે પરિગ્રહ ઉપર રાગદ્વેષ કરતો નથી. અહીં આવા ગુણવિશષ્ટ નિગ્રંથને જ ( નિગ્રંથ મુનિને જ ) આ કથન શેાભે છે પણ પરિગ્રહધારીને શે।ભતુ નથી એવા તાત્પર્યા છે. ૪૯. વળી ( હવે પરમ મુનિ વિષયા ઉપર રાગદ્વેષ કરતા નથી એમ કહે છે ): Page #238 -------------------------------------------------------------------------- ________________ - हाहा ५१ ] પરમાત્મપ્રકાશ: विहं इत्यादि । विसयहं उप्परि विषयाणामुपरि परमणि परममुनिः देसु वि करइ ण गउ द्वेषमपि नापि करोति न च रागमपि । येन किं कृतम् । विसयहं जेण वियाणिउ विषयेभ्यो येन विज्ञातः । कोऽसौ विज्ञातः । भिण्णउ अप्पसहाउ आत्मस्वभावः । कथंभूतो भिन्न इति । तथा च । द्रव्येन्द्रियाणि भावेन्द्रियाणि द्रव्येन्द्रियभावेन्द्रियग्राद्यान् विषयांश्च दृष्टश्रुतानुभूतान् जगत्रये कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च त्यक्त्वा निजशुद्धात्मभावनासमुत्पन्नवीतरागपरमानन्दैकरूपसुखामृतरसास्वादेन तृप्तो भूत्वा यो विषयेभ्यो भिन्नं शुद्धात्मानमनुभवति स मुनिपञ्चेन्द्रियविषयेषु रागद्वेषौ न करोति । अत्र यः पञ्चेन्द्रियविषयसुखानिवर्त्य स्वशुद्धात्मसुखे तृप्तो भवति तस्यैवेदं व्याख्यानं शोभते न च विषयासक्तस्येति भावार्थः || ५० ॥ २२७ अथ १७८) देहहँ उपरि परम- मुणि देसु वि करइ ण राउ । देहहँ जेण वियाणियउ भिण्णउ अप्प-सहाउ ॥ ५१ ॥ आधा - ५० अन्वयार्थ:-[ येन ] ? महामुनिखे [ आत्मस्वभावः ] आत्मस्वलावने | विषयेभ्यः ] पांय इन्द्रियांना स्पर्शादि विषयोथी [ भिन्नः विज्ञातः | लुट्ठो भएया छे [ परममुनि: ] ते महामुनि [विषयाणां उपरि ] विषय। ७५२ [ रागं द्वेषं अपि ] राज ने द्वेषने [ न करोति ] ४२तो नथी. ( वीतराग लावभां न सीन रहे छे ). ભાવાથ :——દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયને અને દ્રવ્યેન્દ્રિય તથા ભાવેન્દ્રિયથી ગ્રાહ્ય એવા દેખેલા, સાંભળેલા, અનુભવેલા વિયેાને ત્રણ લેક અને ત્રણ કાલમાં મનવચનકાયાથી કૃત, કારિત, અનુમેદનથી છેાડીને નિજશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદ જેનું એક રૂપ છે એવા સુખામૃતના રસાસ્વાદથી તૃપ્ત થઇને જે વિષયેાથી ભિન્ન શુદ્ધ આત્માને અનુભવે છે તે મુનિ પાંચ ઇન્દ્રિયાના વિષયમાં રાગદ્વેષ કરતા નથી. અહીં જે પાંચ ઇન્દ્રિયના વિષયસુખને નિવર્તીને સ્વશુદ્ધ આત્મસુખમાં તૃપ્ત રહે છે તેને જ આ વ્યાખ્યાન શાભે છે પણ જેએ વિષયમાં આસક્ત છે તેમને કથનશે।ભતુ નથી એવેા ભાવાર્થ છે. ૫૦ २५ વળી ( હવે પરમ મુનિ દેહ ઉપર પણ રાગદ્વેષ કરતા નથી એમ કહે છે. ):— Page #239 -------------------------------------------------------------------------- ________________ २२८ યોગીન્દુદેવવિરચિત [ અ. ૨ દોહા ૫૧ देहस्य उपरि परममुनिः द्वेषमपि करोति न रागम् । देहाद येन विज्ञातः भिन्नः आत्मस्वभावः ॥ ५१ ।। देहहं इत्यादि । देहहं उप्परि देहस्योपरि परममुणि परममुनिः देसु वि करइ ण राउ द्वेषमपि न करोति न रागमपि । येन किं कृतम् । देहहं जेण वियाणियउ देहात्सकाशाधन विज्ञातः । कोऽसौ । भिण्णउ अप्पसहाउ आत्मस्वभावः । कथंभूतो विज्ञातः । तस्मादेहाद्भिन्न इति । तथाहि-“सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिएहिं लद्धं तं सुक्रवं दुक्खमेव तहा ॥” इति गाथाकथितलक्षणं दृष्टश्रुतानुभूतं यद्देहजनितसुखं तज्जगत्रये कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतेश्च त्यक्त्वा वीतरागनिर्विकल्पसमाधिबलेन पारमार्थिकानाकुलत्वलक्षणसुखपरिणते निजपरमात्मनि स्थित्वा च य एव देहाद्भिन्न स्वशुद्धात्मानं जानोति स एव देहस्योपरि रागद्वेषौ न करोति । अत्र य एव सर्वप्रकारेण देहममत्वं त्यक्त्वा देहसुखं नानुभवति तस्यैवेदं व्याख्यानं शोभते नापरस्येति तात्पर्यार्थः ॥ ५१ ॥ ગાથા-પ૧ स-या:-[ येन ] २ ५२म भुनिये [ देहात भिन्नः आत्मस्वभावः ] थी भिन्न समस्यमापन [ विज्ञातः ] एयो छ [ परममुनिः ] ते ५२मभुनि [ देहस्य उपरि ] मनुष्यादि शरी२ ७५२ [ राग द्वेषं अपि] २॥ मने देष [ न करोति ] ४२त नथी. साथ:-४यु ५५ छ -सपरं बाधासहिद विच्छिण्णं विसमं । ज इंदपहिं लद्धं तं सोक्खं दुक्खमेव तहा || ( श्री प्रक्यनसा२ ७६ ) मथ:ઈન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે, તે સુખ પરના સંબંધવાળું, બાધાસહિત, વિછિન્ન, બંધનું કારણ અને વિષમ છે; ( એ રીતે તે દુઃખ જ છે. ) એ પ્રમાણે આ ગાથામાં કહેલા લક્ષણવાળું, દેખેલું, સાંભળેલું અને અનુભવેલું જે દેહજનિત સુખ છે તેને ત્રણ લેકમાં ત્રણ કાલમાં મનવચનકાયથી કૃત, કારિત, અનમેદનથી છોડીને અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિના બલથી અનાકુલતા જેનું લક્ષણ છે એવા પારમાર્થિક સુખરૂપે પરિણત નિજ પરમાત્મામાં સ્થિત થઈને જે મહામુનિ દેહથી ભિન્ન સ્વશુદ્ધાત્માને જાણે છે તે જ દહની ઉપર રાગદ્વેષ કરતો નથી. અહીં સર્વ પ્રકારે દેહનું મમત્વ છોડીને દેહસુખને જે અનુભવતા નથી તેને આ વ્યાખ્યાન શેભે છે પણ બીજાને નહિ. (પણ જે દેહબુદ્ધિવાળા છે તેમને આ વ્યાખ્યાન શેભતું નથી ) એ તાત્પર્યાર્થ છે. ૫૧. Page #240 -------------------------------------------------------------------------- ________________ -होडा ५२ ] પરમાત્મપ્રકાશ: अथ १७९) वित्ति - णिवित्तिहि परम- मुणि देसु वि करइ णं राउ । हेउ वियाणियउ एयहँ जेण सहाउ ॥ ५२ ॥ बंध वृत्तिनिवृत्त्योः परममुनिः द्वेषमपि करोति न रागम् । बन्धस्य हेतुः विज्ञातः एतयोः येन स्वभावः || ५२ || २२५ वित्तणिवित्तिहिं इत्यादि । वित्तिणिवित्तिहिं वृत्तिनिवृत्तिविषये व्रताव्रतविषये परमणि परममुनिः देसु वि करह ण राउ द्वेषमपि न करोति न च रागम् । येन किं कृतम् । बंधहं हेउ विद्याणियउ बन्धस्य हेतुर्विज्ञातः । कोऽसौ । एयहं जेण सहाउ एतयोर्व्रताव्रतयोः स्वभावो येन विज्ञात इति । अथवा पाठान्तरम् " भिण्णउ जेण वियाणियउ एयहं अप्पसहाउ भिन्नो येन विज्ञानः । arsat | आत्मस्वभावः । काभ्याम् । एताभ्यां व्रताव्रतविकल्पाभ्यां सकाशादिति । तथाहि । येन व्रतात विकल्पौ पुण्यपापबन्धकारणभूतौ विज्ञातौ स शुद्धात्मनि स्थितः सन् व्रतविषये रागं न करोति तथा चात्रतविषये द्वेषं न करोतीति । વળી ( હવે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં પણ મહામુનિ રાગદ્વેષ કરતા નથી. शुभ उडेछे ): आथा-पर अन्वयार्थ:-[ पतयोः स्वभावः ] व्रत भने भत्रत मे जन्नेयनो स्वभाव [ बंधस्य हेतुः ] घना हेतु छे सेम [ येन ] ၇ परमभुनिखे [ विज्ञातः ] જાણ્યુ છે. અથવા પાઠાન્તર પ્રમાણે એવા અર્થ છે કે, પરમમુનિએ એ વ્રત અને अतना विपोथी लिन्न आत्मस्वलावने भएये। छे [ परममुनिः ] ते परमभुनि [ वृत्ति निवृत्त्योः ] प्रवृत्ति भने निवृत्तिना विषयमा अर्थात् व्रत अव्रतना विषयभां राग द्वे अपि ] राग ने द्वेषने [ न करोति ] उरतो नथी. भावार्थ:-व्रत-अव्रतना विडयो ( अनुउभे ) पुण्यमध मने पाय धना કારણ છે એમ જેણે જાણ્યુ છે તે શુદ્ધ આત્મામાં સ્થિત થયા થકા વ્રતના વિષયમાં રાગ કરતા નથી અને અત્રતના વિષયમાં દ્વેષ કરતા નથી. એવું કથન સાંભળીને અહીં પ્રભાકરભટ્ટ પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન વ્રત ઉપર રાગનુ' તાત્પ ( રાગ કરવાનું પ્રયાજન ) નથી ( જો વ્રત ઉપર પણ રાગ કરવા ચેાગ્ય નથી ) તેા વ્રતનેા નિષેધ થયા ? Page #241 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દ્વન્દેવવરચિત [અ॰ ૨ દાહા પર अत्राह प्रभाकरभट्टः । हे भगवन् यदि व्रतस्योपरि रागतात्पर्यं नास्ति तर्हि व्रतं निषिद्धमिति । भगवानाह । व्रतं कोऽर्थः । सर्वनिवृत्तिपरिणामः । तथा चोक्तम् -' हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् ' अथवा | ‘રામàવી પ્રવૃત્તિઃ स्यान्निवृत्तिस्तन्निषेधनम् । तौ च बाह्यार्थसंबन्धौ तस्मात्तांस्तु परित्यजेत् ॥ प्रसिद्धं पुनरहिंसादिवतं एकदेशेन व्यवहारेणेति । कथमेकदेशव्रतमिति चेत् । तथाहि । जीवघाते निवृत्तिर्जीवदया विषये प्रवृत्तिः, असत्यवचनविषये निवृत्तिः सत्यवचनविषये प्रवृत्तिः अदत्तादानविषये निवृत्तिः दत्तादानविषये प्रवृत्तिरित्यादिरूपेणैकदेशं व्रतम् । रागद्वेषरूपसंकल्प विकल्पकल्लोमालारहिते त्रिगुप्तिगुप्तपरमसमाधौ पुनः शुभाशुभत्यागात्परिपूर्ण व्रतं भवतीति । कश्विदाह । व्रतेन किं प्रयोजनमात्मभावनया मोक्षो भविष्यति । भरतेश्वरेण किं व्रतं कृतम्, घटिकाद्वयेन मोक्षं गतः इति । अथ परिहारमाह । भरतेश्वरोऽपि पूर्वं जिनदीक्षा प्रस्तावे लोचानन्तरं हिंसादिनिवृत्तिरूपं महाव्रतविकल्पं कृत्वान्तर्मुहूर्ते गते सति दृष्ट ૨૩૦ ભગવાન્ યાગીન્દ્રાચાય કહે છે કે વ્રતના અર્થ શે ? (સ શુભ-અશુભ ભાવાથી) નિવૃત્તિના પરિણામ થવા તે વ્રત છે. કહ્યું પણ છે કે “ હિઁસાતૃત તૈયાવાદ્યવસ્થિઃ विरतिव्रतम् । ( તત્ત્વાર્થ સૂત્ર અ. ૭ સૂ. ૧ ) ( અથઃ—હિંસા, જૂઠ, ચારી, મથુન અને પરિગ્રહથી નિવૃત્ત થવું તે વ્રત છે ) અથવા “ નાનોૌ પ્રવૃત્તિ: ચાનિવૃત્તિસ્તન્નિષેધનમ્ । સૌ આ વાદ્યાર્થસંવન્ધો તમત્તાંન્તુ સ્થિનેત ।। '' આત્માનુશાસન ૨૩૭) ( અર્થઃ—રાગદ્વેષ અને પ્રર્ઘાત્ત છે અને તે બન્નેનેા અભાવ તે નિવૃત્તિ છે. વળી આ બન્ને બાહ્ય પદાર્થના સબધથી થાય છે તેથી રાગદ્વેષ એ બન્નેને છેડવા જોઇએ. ) વળી એકદેશવ્યવહારનયની અપેક્ષાએ અહિંસાદિ વ્રતા પ્રસિદ્ધ છે. એકદેશવ્રત કેવી રીતે ? આ પ્રમાણે -જીવહિંસાથી નિવૃત્તિ અને જીવદયામાં પ્રવૃત્તિ, અસત્ય વચનથી નિવૃત્તિ અને સત્ય વચનમાં પ્રવૃત્તિ અદત્તાદાનથી નિવૃત્તિ અને દત્તાદાનમાં પ્રવૃત્તિ, ઇત્યાદિ સ્વરૂપે એકદેશવ્રત છે. રાગદ્વેષરૂપ સ`કલ્પવિકલ્પની તરંગમાલાથી રહિત ત્રણ ગુપ્તિથી ગુપ્ત પરમ સમાધિમાં તેા શુભાશુભ ખન્નેના ત્યાગ હાવાથી પરિપૂર્ણ વ્રત છે. ( આ રીતે પરિપૂર્ણ વ્રતમાં શુભ પરિણામને પણ ત્યાગ હાવાથી વ્રત ઉપર પણ રાગ કરવા યાગ્ય નથી. ) અહીં કાઈ પ્રશ્ન કરે કે વ્રતથી શું પ્રયેાજન છે ? માત્ર આત્મભાવનાથી મેાક્ષ થઈ જશે ? ભરતેશ્વરે ક્યાં વ્રત કર્યાં હતાં ? છતાં પણ તેઓ એ ઘડીમાં મેાક્ષે ચાલ્યા ગયા ? Page #242 -------------------------------------------------------------------------- ________________ –દોહા પર ] પરમાત્મપ્રકાશ ૨૩૧ श्रुतानुभूतभोगाकांक्षारूपनिदानबन्धादिविकल्परहिते मनोवचनकायनिरोधलक्षणे निजशुद्धात्मध्याने स्थित्वा पश्चान्निर्विकल्पो जातः । परं किंतु तस्य स्तोककालत्वान्महाव्रतप्रसिद्धिर्नास्ति । अथेदं मतं वयमपि तथा कुर्मोऽवसानकाले । नैवं वक्तव्यम् । यद्येकस्यान्धस्य कथंचिन्निधानलाभो जातस्तर्हि किं सर्वेषां भवतीति भावार्थः । तथा चोक्तम्- “पुबमभाविदजोगो मरणे आराहओ जदि वि વા રવનાનિધિર્તિ તં qમાi જ ઘરથ ” | ૧૨ | एवं मोक्षमोक्षफलमोक्षमार्गप्रतिपादकमहाधिकारमध्ये परमोपशमभावव्याख्यानोपलक्षणत्वेन चतुर्दशसूत्रैः स्थलं समाप्तम् । अथानन्तरं निश्चयनयेन पुण्यपापे द्वे समाने इत्याधुपलक्षणत्वेन चतुर्दशसूत्रपर्यन्तं व्याख्यानं क्रियते । तद्यथायोऽसौ विभावस्वभावपरिणामौ निश्चयनयेन बन्धमोक्षहेतुभूतो न जानाति स एव पुण्यपापद्वयं करोति न चान्य इति मनसि संप्रधार्य सूत्र मिदं प्रतिपादयति તેને પરિહાર કહે છે, ભરતેશ્વરે પણ પહેલાં જિનદીક્ષા ધારણ કરતી વખતે માથાનું કેશલોચન કર્યા પછી હિંસાદિ પાપની નિવૃત્તિરૂપ મહાવ્રતના વિકલ્પને કરીને અન્તર્મુહૂર્ત જતાં, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભેગોની આકાંક્ષારૂપ નિદાનબંધાદિના વિકલ્પથી રહિત, મનવચનકાયના નિરોધરૂપ નિજશુદ્ધાત્મધ્યાનમાં સ્થિત થઈને પછી નિર્વિકલ્પ થયા. પણ તેમને સ્તકાલના મહાવ્રત હોવાથી તેમના મહાવ્રતની પ્રસિદ્ધિ ન થઈ અહીં કોઈ અજ્ઞાની એમ કહે કે અમે પણ મરણકાલે તેવી રીતે કરીશું, તો એમ કહેવું યોગ્ય નથી કારણ કે જો કોઈ એક આંધળાને કઈ પણ રીતે ખજાનાની પ્રાપ્તિ થઈ ગઈ તે શું બધાને તે રીતે થાય ? એ ભાવાર્થ છે. કહ્યું પણ છે કે “પુરૂમમfષજ્ઞો મા આરામ fa કર્ક કુરનાનિધિતિં તેં ઘુ ઘi જ નવરથ ” (ભગવતી આરાધના ૨૪) (અર્થ:–જેવી રીતે કોઈ પુરુષ મરણના અવસર પહેલાં યોગને અભ્યાસ ન કર્યો હોવા છતાં મરણ વખતે કદાચ આરાધક થઈ જાય છે તો તે અંધ પુરુષને કદાચિત નિધિની પ્રાપ્તિ થાય છે તેના જેવું કહેવાય. પણ આવું બધી જગ્યાએ ખરેખર થાય તેવું પ્રમાણ નથી (પણ આવું બધી જગ્યાએ અવશ્ય થાય જ એમ સંભવતું જ નથી.) પર. એ પ્રમાણે મોક્ષ, મોક્ષલ અને મોક્ષમાર્ગના પ્રતિપાદક મહાધિકારમાં ચૌદ ગાથાસૂત્રો વડે પરમ–ઉપરામભાવના વ્યાખ્યાનરૂપ ઉપલક્ષણવાળું સ્થળ સમાપ્ત થયું. ૧ પાઠાન્તર–શૂટું પંચમં થઇ Page #243 -------------------------------------------------------------------------- ________________ २३२ યાગીદુદેવવિરચિત [ અ. ૨ દેહા પ૩१८०) बंधहँ मोक्खहँ हेउ णिउ जो णवि जाणइ कोइ । सो पर मोहिं करइ जिय पुण्णु वि पाउ वि दोइ ॥५३॥ बन्धस्य मोक्षस्य हेतुः निजः यः नैव जानाति कश्चित् । स पर मोहेन करोति जीव पुण्यमपि पापमपि द्वे अपि ॥ ५३ ॥ बंधहं इत्यादि । बंधहं बन्धस्य मोक्खहं मोक्षस्य हेउ हेतुः कारणम् । कथंभूतम् । णिउ निजविभावस्वभावहेतुस्वरूम् । जो णवि जाणइ कोइ यो नैव जानाति कश्चित् । सो पर स एव मोहिं मोहेन करइ करोति जिय हे जीव पुण्णु वि पाउ वि पुण्यमपि पापमपि । कतिसंख्योपेते अपि । दो द्वे अपीति । तथाहि । निजशुद्धात्मानुभूतिरुचिविपरीतं मिथ्यादर्शनं स्वशुद्धात्मप्रतीतिविपरीतं मिथ्याज्ञानं निजशुद्धात्मद्रव्यनिश्चलस्थितिविपरीतं मिथ्याचारित्रमित्येतत्रय कारणं, तस्मात् त्रयाद्विपरीतं भेदाभेदरत्नत्रयस्वरूपम् मोक्षस्य कारणमिति योऽसौ न जानाति स एव पुण्यपापद्वयं निश्चयनयेन हेयमपि मोहवशात्पुण्यमुपादेयं करोति पापं हेयं करोतीति भावार्थः ॥ ५३ ॥ ત્યાર પછી ચૌદ ગાથાસૂત્ર સુધી નિશ્ચયન થી પુણ્ય અને પાપ બને સમાન છે, ઈત્યાદિ ઉપલક્ષણવાળું વ્યાખ્યાન કરવામાં આવે છે તે આ પ્રમાણે જે કોઈ નિશ્ચયનયથી વિભાવપરિણામ બંધનો હેતુ છે અને સ્વભાવપરિણામ મોક્ષનો હેતુ છે એમ જાણતા નથી તે જ પુણ્ય અને પાપ બંનેને કરે છે પણ બીજો નહિ. (પણ જે કેઈ નિશ્ચયનયથી વિભાવપરિણામ બંધનો હેતુ છે અને સ્વભાવપરિણામ મોક્ષનો હેતુ છે એમ જાણે છે તે પુણ્ય, પાપ બન્નેને કરતો નથી ). એમ મનમાં રાખીને આ સૂત્ર કહે છે – ગાથા૧૩ स-या :-[ यः कश्चित् ] 2 / 04 [ निजः बंधस्य मोक्षस्य हेतुः ] પિતાને વિભાવપરિણામ બંધને હેતુ છે અને પોતાનો સ્વભાવ પરિણામમેક્ષને हेतु छ मे २१३५ [ न एव जानाति ] ngतो नथी [ स पद ] ते ४ [ जीव ] ले ०५ ! [ पुण्य अपि पापं अपि द्वे अपि ] पुष्य अने. ५५ मनन [ मोहेन ] भोथी [ करोति ] ४२ छ. ભાવાર્થ-નિજશુદ્ધાત્માની અનુભૂતિરૂ૫ રુચિથી વિપરીત મિથ્યાદર્શન, સ્વશુદ્ધાત્માની પ્રતીતિથી વિપરીત મિથ્યાજ્ઞાન અને નિજશુદ્ધાત્મદ્રવ્યમાં નિશ્ચલ સ્થિતિથી વિપરીત મિથ્યાચારિત્ર–એ ત્રણ બંધનું કારણ છે અને ત્રણેયથી વિપરીત એવું Page #244 -------------------------------------------------------------------------- ________________ -દહા ૫૪] પરમાત્મપ્રકાશ ૨૩૩ अथ सम्यग्दर्शनज्ञानचारित्रपरिणतमात्मानं योऽसौ मुक्तिकारणं न जानाति स पुण्यपापद्वयं करोतीति दर्शयति१८१) दसण-णाण-चरित्तमउ जो णवि अप्पु मुणेइ । मोक्खह कारणु भणिवि जिय सो पर ताइँ करेइ ॥५४॥ दर्शनज्ञानचारित्रमयं य: नैवात्मानं मनुते । मोक्षस्य कारण भणित्वा जीव स परं ते करोति ॥ ५४ ॥ दंसणणाणचरित्त इत्यादि । दसणणाणचरित्तमउ सम्यग्दर्शनज्ञानचारित्रमयं जो णवि अप्पु मुणेइ यः कर्जा नैवात्मानं मनुते जानाति । किं कृत्वा न जानाति । मोक्खहं कारणु भणिवि मोक्षस्य कारणं भणित्वा मत्वा जिय हे जीव सो पर ताई करेइ स एव पुरुषस्ते पुण्यपापे द्वे करोतीति । तथाहिनिजशुद्धात्मभावनोत्थवीतरागसहजानन्दैकरूपसुखरसास्वादरुचिरूपं सम्यग्दर्शनं, तत्रैव ભેદભેદ રત્નત્રયસ્વરૂપ મોક્ષનું કારણ છે એમ જે કોઈ જાણતું નથી તે જ-જે કે પુણ્ય અને પાપ બનેય નિશ્ચયનયથી હેય છે તેપણુ–મોહના વિશે પુણ્યને ઉપાદેય કરે છે અને પાપને હેય કરે છે એવો ભાવાર્થ છે. ૫૩. હવે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રરૂપે પરિણત આત્મા મુક્તિનું કારણ છે એમ જે કઈ જાણતો નથી તે પુણ્ય અને પાપ બનેને કરે છે એમ દર્શાવે છે. ગાથા-પ૪ અન્વયાર્થ:-[ s ] હે જીવ! [ 1 ] જે પુરુષ [ તાજ્ઞાનવારિત્રમશં સારમા | સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રમય આત્માને [ મધ્યસ્થ કારdi મfજવા ] મેક્ષનું કારણ સમજીને [ 7 ga ઘરે ] જાણતા નથી [ a gવ ] તે જ { તે જાતિ ] પુણ્ય અને પાપ બનેને કરે છે. નિજશુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદ જેનું એક રૂપ છે એવા સુખરસના આસ્વાદની રુચિરૂપ સમ્યગ્દર્શન છે, તે જ સ્વશુદ્ધાત્મામાં એક (કેવલ ) વીતરાગ સહજાનંદમય સ્વસંવેદનરૂપ–પરિચ્છિત્તિરૂપ-સમ્યજ્ઞાન છે, એક (કેવલ ) વીતરાગ સહજાનંદરૂપ પરમસમરસી ભાવથી તેમાં જ (સ્વશુદ્ધાત્મામાં જ) નિશ્ચલસ્થિરતારૂપ સમ્યફચારિત્ર છે. એ ત્રણ રૂપે પરિણુત આત્માને જે મોક્ષનું કારણ જાણતો નથી તે જ પુણ્યને ઉપાદેય કરે છે અને પાપને હેય કરે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ યાગી-દૈવવિરચિત [अ० २ छोड़ा 36 स्वशुद्धात्मनि वीतरागसहजानन्दैकस्व संवेदनपरिच्छित्तिरूपं सम्यग्ज्ञानं, वीतरागसहजानन्दै समरसी भावेन तत्रैव निश्चलस्थिरत्वं सम्यक्चास्त्रिं इत्येतैस्त्रिभिः परितमात्मानं योऽसौ मोक्षकारणं न जानाति स एव पुण्यमुपादेयं करोति पापं यं च करोतीति । यस्तु पूर्वोक्तरत्नत्रयपरिणतमात्मानमेव मोक्षमार्ग जानाति तस्य तु सम्यग्दृष्टेर्यद्यपि संसारस्थितिच्छेदकारणेन सम्यक्त्वादिगुणेन परंपरया मुक्तिकारणं तीर्थंकर नामकर्मप्रकृत्यादिकमनी हितवृच्या विशिष्टपुण्यमास्रवति तथाप्यसौ तदुपादेयं न करोतीति भावार्थः ॥ ५४ ॥ ૨૩૪ अथ योऽसौ निश्चयेन पुण्यपापद्वयं समानं न मन्यते स मोहेन मोहितः सन् संसारं परिभ्रमतीति कथयति १८२ ) जो णवि मण्णइ जीउ समु पुष्णु वि पाउ वि दोइ । सो चिरु दुक्खु सतु जिय मोहिं हिंडइ लोइ ॥ ५५ ॥ यः नैव मन्यते जीवः समाने पुण्यमपि पापमपि द्वे । स चिरं दुःखं सहमान: जीव मोहेन हिण्डते लोके || ५५ || પરંતુ પૂર્વોક્ત રત્નત્રયરૂપે પરિણત આત્માને જ જે મેાક્ષમાર્ગ જાણે છે તે સમ્યગ્દષ્ટિને તે જ કે સસારસ્થિતિને નાશ કરવામાં કારણભૂત એવા સમ્યક્ત્વ આદિ ગુણુથી પર પરાએ મુક્તિના કારણરૂપ તીર્થંકરનામક ની પ્રકૃતિ આદિક વિશિષ્ટ પુણ્યના અનીહિતવૃત્તિથી આસ્રવ થાય છે તે પણ તે સમ્યગ્દષ્ટિ તેને ઉપાદેય કરતા નથી એવા ભાવાર્થ છે. ૫૪. હવે જે કાઈ નિશ્ચયનયથી પુણ્ય, પાપ અન્નેને સમાન માનતા નથી તે મેાહથી માહિત થયેા થકા સસારમાં ભટકે છે એમ કહે છેઃ— ગાથા—૫૫ अन्वयार्थः- [ यः ] a [ पुण्यं अपि पापं अपि द्वे ] युएस ने पाप से जन्नेने [ समाने ] समान [ न पत्र मन्यते ] मानतो नथी [ सः ] ते [ जीव ] डे ! | मोहेन ] मोहथी मोहित थये। थ। [ चिरं ] ध अब सुधी [ दुःखं सहमान: ] हुमने सहतो थ। [ लोके ] ससारमां [ हिण्डते लटडे छे. Page #246 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશ –દોહા ૫૫ ] ૨૩૫ जो इत्यादि । जो णवि मण्णइ यः कर्ता नैव मन्यते जीउ जीवः । किं न मन्यते । समु समाने । के । पुण्णु वि पाउ वि दोइ पुण्यमपि पापमपि द्वे सो स जीवः चिरु दुक्खु सहंतु चिरं बहुतरं कालं दुःखं सहमानः सन् जिय हे जीव मोहिं हिंडइ लोइ मोहेन मोहितः सन् हिण्डते भ्रमति । क्व । लोके संसारे इति । तथा च । यद्यप्यसद्भूतव्यवहारेण द्रव्यपुण्यपापे परस्परभिन्ने भवतस्तथैवाशुद्धनिश्चयेन भावपुण्यपापे भिन्ने भवतस्तथापि शुद्धनिश्चयनयेन पुण्यपापरहितशुद्धात्मनः सकाशाद्विलक्षणे सुवर्णलोहनिगलवद्वन्धं प्रति समाने एव भवतः । एवं नयविभागेन योऽसौ पुण्यपापद्वयं समानं न मन्यते स निर्मोहशुद्धात्मनो विपरीतेन मोहेन मोहितः सन् संसारे परिभ्रमति इति । अत्राह प्रभाकरभट्टः । तर्हि ये केचन पुण्यपापद्वयं समानं कृत्वा तिष्ठन्ति तेषां किमिति दूषणं दीयते भवद्भिरिति । भगवानाह । यदि शुद्धात्मानुभूतिलक्षणं त्रिगुप्तिगुप्तवीतरागनिर्विकल्पपरमसमाधि लब्ध्वा तिष्ठन्ति तदा संमतमेव । यदि पुनस्तथाविधामवस्थामलभमाना अपि सन्तो गृहस्थावस्थायां दानपूजादिकं त्यजन्ति तपोधनावस्थायां पडावश्यकादिकं च त्यक्त्वोभयभ्रष्टाः सन्तः तिष्ठन्ति तदा दूषणમતિ તારાર્થમ્ પN || ભાવાર્થ-જે કે અસદ્દભૂત વ્યવહારનયથી દ્રવ્યપુણ્ય અને દ્રવ્યપાપ પરસ્પર ભિન્ન છે તેમ જ અશુદ્ધનિશ્ચયનયથી ભાવપુણ્ય અને ભાવપાપ ભિન્ન છે તો પણ શુદ્ધનિશ્ચયનયથી પુણ્ય પાપરહિત શુદ્ધ આત્માથી વિલક્ષણ તેઓ, જેમ સોનાની અને લેઢાની બેડી બંધનની અપેક્ષાએ સમાન છે તેમ, બંધની અપેક્ષાએ સમાન જ છે- એ પ્રમાણે નવિભાગથી જે પુણ્યપાપ બન્નેને સમાન નથી માનતે તે નિમેહ શુદ્ધાત્માથી વિપરીત મેહથી મોહિત થયો થકો સંસારમાં પરિભ્રમણ કરે છે. એવું કથન સાંભળીને પ્રભાકરભટ્ટ પૂછે છે કે જે એમ છે તો જે કઈ (પરમતવાદી) પુણ્યપાપ બનેને સરખા માનીને વર્તે છે તેમને આપ શા માટે દૂષણ આપે છે? ભગવાન યેગીન્દ્રદેવ કહે છે કે જે શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ ત્રણગુપ્તિથી ગુમ એવી વીતરાગ નિર્વિકલ્પ પરમ સમાધિને પામીને સ્થિત થાય છે ત્યારે તે સંમત જ છે ( ત્યારે તે પુણ્ય પાપને સમાન માનવા તે તો યથાર્થ જ છે) પણ જે તેવી અવસ્થાને પ્રાપ્ત કર્યા સિવાય જે ગૃહસ્થ અવસ્થામાં દાનપૂજાદિક છોડે છે અને મુનિની અવસ્થામાં જ આવશ્યક આદિને છેડીને ઉભયભ્રષ્ટ (બને બાજુથી ભ્રષ્ટ) થયા થકા વતે છે ત્યારે તો દુષણ જ છે (ત્યારે તો પુણ્ય પાપ બન્નેને સમાન માનવાં તે તે દૂષણ જ છે) એવું તાત્પર્ય છે. પ૫. Page #247 -------------------------------------------------------------------------- ________________ ચેગીન્દ્વદેવવિરચિત [ २०२ દાહા ૫૬ अथ येन पापफलेन जीवो दुःखं प्राप्य दुःखविनाशार्थं धर्माभिमुखो भवति तत्पापमपि समीचीनमिति दर्शयति — २३९ १०३) वर जिय पावइँ सुंदरइ णाणिय ताइँ भति । जीवह दुक्खइँ जणवि लहु सिवम जाइ कुणति ॥ ५६॥ ँ वरं जीव पापानि सुन्दराणि ज्ञानिनः तानि भणन्ति । जीवानां दुःखानि जनित्वा लघु शिवमति यानि कुर्वन्ति ॥ ५६ ॥ वर जिय इत्यादि । वर जिय वरं किंतु हे जीव पावई सुंदरई पापानि सुन्दराणि समीचीनानि भणति कथयन्ति । के । णाणिय ज्ञानिनः तवेदिनः । कानि । ताई तानि पूर्वोक्तानि पापानि । कथंभूतानि । जीवहं दुक्ख णिवि हु सिवम जाई कुणंति जीवानां दुःखानि जनित्वा लघु शीघ्रं शीवमर्ति मुक्तियोग्यमतिं यानि कुर्वन्ति । अयमत्राभिप्रायः । यत्र भेदाभेदरत्नत्रयात्मकं श्रीधर्मं लभते जीवस्तत्पापजनितदुःखमपि श्रेष्ठमिति कम्मा હવે જે પાપના ફલથી જીવ દુઃખ પામીને દુઃખને દૂર કરવા માટે ધર્મની સન્મુખ થાય છે તે પાપ પણ સમીચીન ( સારું ) છે એમ દર્શાવે છેઃ— आधा-५६ अन्वयार्थ:- [ जीव ] डे ल ! ( यानि ] ? पाय ( ? पायनां इस ) जीवानां ] [ दुःखानि जनित्वा ] हु: आधीने [ लघु | शीघ्र ०४ | शिवमतिं कुर्वन्ति ] भुक्तिने योग्य बुद्धि ( भोक्ष भेजववानी बुद्धि ) ઉત્પન્ન કરે છે [ तानि पापानि ] ते पाप [ वरं सुंदराणि ] aji सुंदर - समयीन-छे भ ज्ञानिनः ] ज्ञानी-तत्त्ववेही - [ भणन्ति | छे. ભાવા : જ્યાં ( પાપના ફ્લરૂપ દુઃખના ડરથી ) જીવ ભેદાભેદ-રત્નત્રયાત્મક શ્રીધર્માંને ( સત્ય ધર્મને ) પામે છે તે પાપજનિત દુ:ખ પણ શ્રેષ્ઠ છે કારણ " आर्ना नरा धर्मपरा भवन्ति ( અ`:—ઘણુ' કરીને દુ:ખી મનુષ્યા ધર્મ સન્મુખ થાય છે એવુ આગમનું વચન છે. ) ૫૬. "" હવે નિદાનખંધથી ઉપાર્જિત પુછ્યા જીવને રાજ્યાદિની વિભૂતિ આપીને નરકાદિનાં દુઃખ ઉપજાવે છે તે કારણે તેએ સમીચીન નથી એમ કહે છેઃ— Page #248 -------------------------------------------------------------------------- ________________ २३७ -हाडा ५७ ] પરમાત્મપ્રકાશ: दिति चेत् । 'आर्ता नरा धर्मपरा भवन्ति' इति वचनात् ॥ ५६ ॥ अथ निदानबन्धोपार्जितानि पुण्यानि जीवस्य राज्यादिविभूतिं दत्त्वा नारकादिदुःखं जनयन्तीति हेतोः समीचीनानि न भवन्तीति कथयति१८४) में पुणु पुण्णइ भल्लाइ णाणिय ताइ भणंति । जीवह रज्जा देवि लाहु दुक्खहँ जाइ जणंति ॥५७॥ मा पुनः पुण्यानि भद्राणि ज्ञानिनः तानि भणन्ति । जीवस्य राज्यानि दत्त्वा लघु दुःखानि यानि जनयन्ति ॥ ५७ ॥ मं पुणु इत्यादि । मं पुणु मा पुनः न पुनः पुण्णइं भल्लाइं पुण्यानि भद्रानि भवन्तीति णाणिय ताई भणंति ज्ञानिनः पुरुषास्तानि पुण्यानि कर्मतापन्नानि भणन्ति । यानि किं कुर्वन्ति । जीवहं रज्जई देवि लहु दुक्खई जाई जणंति यानि पुण्यकर्माणि जीवस्य राज्यानि दत्त्वा लघु शीघ्रं दुःखानि ગાથા-પ૭ स-या:-[ पुन: ] qणी | ज्ञानिनः भणन्ति ] ज्ञानी पुरुष ४ छ [ तानि पुण्यानि ] ते पुष्य पY [ मा भद्राणि ] भद्र नथी [ यानि ] रे पुण्य ४ी [ जीवस्य ] सपने [ राज्यानि दत्वा ] २०य, २ापान [ लघु ] [ [ दुःखानि ] न२४ाहिना हुमाने [ जनयन्ति | S५-न ४२ छ ભાવાર્થ –નિજશુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદ જેનું એક રૂપ છે એવા સુખના અનુભવથી વિપરીત દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાનબંધપૂર્વક જ્ઞાન, તપ અને દાનાદિથી ઉપાર્જિત કરેલાં જે પુણ્યકર્મો છે તે હોય છે; શા માટે? કારણ કે નિદાનબંધથી ઉપાર્જિત પુણ્યથી બીજા ભવમાં રાજ્યાદિની વિભૂતિ પ્રાપ્ત થતાં તે જીવ ભેગોને છોડી શકતા નથી તેથી રાવણાદિની માફક તે પુણ્યથી નરકાદિના દુઃખ પામે છે માટે તેવા પુણ્ય હેય છે. વળી નિદાન રહિત એવા પુણ્ય સહિત જે પુરુષે છે તે બીજા ભવમાં રાજ્યાદિના ભેગ પ્રાપ્ત થતાં પણ ભેગોને છોડીને અને જિનદીક્ષા લઈને બલદેવની માફક ઊર્ધ્વગતિગામી थाय छे से मावा छे. ४यु' ५५५ छ “उर्वत्रा बलदेवाः स्युनिर्निदाना भवान्तरे" (અર્થ–પૂર્વભવમાં જેણે નિદાન બંધ કર્યો નથી એવા બલદેવો ઊર્ધ્વગામી થાય छ.) ५७ Page #249 -------------------------------------------------------------------------- ________________ २७८ યોગીન્દ્રદેવવિરચિત [ અ. ૨ દેહા ૫૮ जनयन्ति । तद्यथा । निजशुद्धात्मभावनोत्थवीतरागपरमानन्दैकरूपसुखानुभवविपरीतेन दृष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदानबन्धपूर्वकज्ञानतपोदानादिना यान्युपार्जितानि पुण्यकर्माणि तानि हेयानि । कस्मादिति चेत् । निदानबन्धोपार्जितपुण्येन भवान्तरे राज्यादिविभूतो लब्धायां तु भोगान् त्यक्तुं न शक्नोति तेन पुण्येन नरकादिदुःखं लभते । रावणादिवत् । तेन कारणेन पुण्यानि हेयानीति । ये पुनर्निदानरहितपुण्यसहिताः पुरुषास्ते भावान्तरे राज्यादिभोगे लब्धेऽपि भोगांस्त्यक्त्वा जिनदीक्षां गृहीत्वा चोर्ध्वगतिगामिनो भवन्ति बलदेवादिवदिति भावार्थः । तथा चोक्तम्-'ऊर्ध्वगा बलदेवाः स्युनिनिंदाना भवान्तरे ।' इत्यादिवचनात् ।। ५७ ।। अथ निर्मलसम्यक्त्वाभिमुखानां मरणमपि भद्रं, तेन विना पुण्यमपि समीचीन न भवतीति प्रतिपादयति१८५) वर णिय-दंसण-अहिमुहउ मरणु वि जीव लहेसि । मा णिय-दसण-विम्मुहउ पुण्णु वि जीव करेप्ति ॥५०॥ वरं निजदर्शनाभिमुखः मरणमपि जीव लभस्व । मा निजदर्शनविमुखः पुण्यमपि जीव करिष्यसि ॥ ५८ ॥ वर इत्यादि । वर णियदंसणअहिमुहउ वरं किंतु निजदर्शनाभिमुखः सन् मरणु वि जीव लहेसि मरणमपि हे जीव । लभस्व भज । मा હવે નિર્મલ સમ્યક્ત્વની સન્મુખ થયેલા જીનું મરણ પણ ભદ્ર છે, સમ્યક્ત્વ વિનાનું પુણ્ય પણ સમીચીન નથી એમ કહે છે – ગાથા૫૮ स-या :- जीव ] ७१ ! तु. [ निजदर्शनाभिमुखः ] नि (निश्चय ) सभ्य३वनी स-मु५ ५ये। थो। [ मरणं अपि लभस्व ] भरने ५५ पाम [ वरं ] ५२'तु [ जीव | डे ! तु. [ निजदर्शनविमुखः ] नि सभ्यत्वथा विभुम थये। 23। [ पुण्यं अपि मा करिष्यसि ] पुण्य ५५५ ४नलि. ભાવાર્થ–પોતાના નિર્દોષ પરમાત્માની અનુભૂતિની રુચિરૂપ ત્રણ ગુપ્તિથી ગુપ્ત લક્ષણવાળું જે નિશ્ચયચારિત્ર તેની સાથે અવિનાભૂત વીતરાગ નામનું નિશ્ચયસમ્યક્ત્વ કહેવાય છે તે નિશ્ચયસમ્યક્ત્વની સન્મુખ થયો થકે હે જીવ! જે તું મરણ પણ પામે તે દોષ નથી પણ સમ્યત્વ વિનાનું પુણ્ય ન કર. Page #250 -------------------------------------------------------------------------- ________________ -हेड ५८ પરમાત્મપ્રકાશ: २३६ णियदंसणविम्मुहउ मा पुनर्निजदर्शनविमुखः सन् पुण्णु वि जीव करेसि पुण्यमपि हे जीव करिष्यसि । तथा च स्वकीयनिर्दोषिपरमात्मानभूतिरुचिरूपं त्रिगुप्तिगुप्तलक्षणनिश्चयचारित्राविनाभूतं वीतरागसंज्ञं निश्चयसम्यक्त्वं भण्यते तदभिमुखः सन् हे जीव मरणमपि लभस्व दोषो नास्ति तेन विना पुण्यं मा कार्षीरिति । अत्र सम्यक्त्वरहिता जीवाः पुण्यसहिता अपि पापजीवा भण्यन्ते । सम्यक्त्वसहिताः पुनः पूर्वभवान्तरोपार्जितपापफलं भुनाना अपि पुण्यजीवा भण्यन्ते येन कारणेन, तेन कारणेन सम्यक्त्वसहितानां मरणमपि भद्रम् । सम्यक्त्वरहितानां च पुण्यपि भद्रं न भवति । कस्मात् । तेन निदानबद्धपुण्येन भवान्तरे भोगान् लब्ध्वा पश्चान्नरकादिकं गच्छन्तीति भावार्थः । तथा चोक्तम्-" वरं नरकवासोऽपि सम्यक्त्वेन हि संयुतः । न तु सम्यक्त्वहीनस्य निवासो दिवि राजते ॥” ॥ ५८ ॥ अथ तमेवार्थ पुनरपि द्रढयति१८६) जे णिय-दसण-अहिमुहा सोक्खु अणंतु लहंति । तिं विणु पुण्णु करंता वि दुक्खु अणंतु सहति ॥५९॥ ये निजदर्शनाभिमुखाः सौख्यमनन्त लभन्ते । तेन विना पुण्यं कुर्वाणा अपि दुःख मनन्तं सहन्ते ॥ ५९ ॥ અહીં સમ્યક્ત્વ રહિત જી પુણ્યસહિત હોવા છતાં પણ, પાપી જીવ કહેવાય છે અને સમ્યક્ત્વ સહિત જીવો, પૂર્વભવાન્તરમાં ઉપાર્જિત કરેલા પાપફલને ભેગવતા છતાં પણ, પુણ્યજી કહેવાય છે. તે કારણે સમ્યક્ત્વ સહિત જીવનું મરણ પણ ભદ્ર છે અને સમ્યકત્વ રહિત જીવનું પુણ્ય પણ ભદ્ર નથી કારણકે નિદાનથી બાંધેલા તે પુણ્યથી જીવો ભવાનરમાં ભોગોને પામીને પછી નરકાદિમાં onय छ । भावार्थ छ. ४ ५५ छ :-" वरं नरकवासोऽपि सम्यक्त्वेन हि संयुतः । न तु सम्यक्त्वहीनस्य निवासो दिवि राजते ।।" (सभ्यत्व सहित न२४वास પણ સારો છે પણ સમ્યક્ત્વ વગરના જીવને સ્વર્ગને નિવાસ પણ શોભતો નથી.) ૫૮. હવે તે જ અર્થને ફરીથી દઢ કરે છે – आथा-५ मन्या :-[ये ] २७ पुरुष! [निजदर्शनाभिमुखाः ] नि (निश्चय) सभ्यहननी सन्भुम छ तेरा | अनंतं सौख्यं ] सनत सुम [ लभन्ते ] पामेछ. Page #251 -------------------------------------------------------------------------- ________________ યાગીન્નુદેવવિરચિત [ अ० २ होडी १० जे यि इत्यादि । जे ये केचन णिवदंसणअहिमुहा निजदर्शनाभिमुखास्ते पुरुषाः सोक्खु अणंतु लहंति सौख्यमनन्तं लभन्ते । अपरे केचन तिं विणु पुण्णु करंता वि तेन सम्यक्त्वेन विना पुण्यं कुर्वाणा अपि । दुक्खु अणंतु सहंति दुःखमनन्तं सहन्त इति । तथाहि । निजशुद्धात्मतच्चोपलब्धिरुचिरूप निश्चयसम्यक्त्वाभिमुखा ये ते केचनास्मिन्नेव भवे धर्मपुत्र भीमार्जुनादिवदक्षयसुखं लभन्ते, ये केचन पुनर्नकुल सहदेवादिवत् स्वर्गसुखं लभन्ते । ये तु सम्यक्त्वरहितास्ते पुण्यं कुर्वाणा अपि दुःखमनन्तमनुभवन्तीति तात्पर्यम् ॥ ५९ ॥ २४० अथ नियेन पुण्यं निराकरोति — १८७) पुण्णेण होइ विहवो विवेण मओ मरण मह-मोहो । मह - मोहेण य पावं ता पुण्ण अम्ह मा होउ ॥ ६० ॥ पुण्येन भवति विभवो विभवेन मदो मदेन मतिमोहः । मतिमोहेन च पापं तस्मात् पुण्यं अस्माकं मा भवतु ॥ ६० ॥ पुणेण इत्यादि । पुण्णेण होइ विहवो पुण्येन विवेण मओ विभवेन मदोऽहंकारो गर्यो भवति, मएण [ तेन विना ] निन सभ्यत्व विना [ पुण्यं कुर्वाणाः अपि ] अन्य भवे। एय १२वा छतां । [ अनंतं दुःखं ] अनंत दुःख ४ [ सहन्ते ] सहन उरे छे. ભાવાર્થ :—નિજશુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિની રુચિરૂપ નિશ્ચયસમ્યક્ત્વની સન્મુખ જેએ છે, તેમાંના કેટલાક તા આ ભવમાં જ યુધિષ્ઠિર, ભીમ, અર્જુનાદિની માફક અક્ષય સુખ પામે છે અને કેટલાક નકુલ, સહદેવાદિની માફ્ક સ્વસુખ પામે છે, પણ જેએ સમ્યક્ત્વ રહિત છે તે પુણ્ય કરવા છતાં પણ અનંત દુઃખ જ અનુलवे छे. प હવે નિશ્ચયનયથી પુણ્યને નિષેધે છે. विभवो विभूतिर्भवति, मइमोहो विज्ञानाद्यष्ट गाथा - १० अन्वयार्थ:-[ पुण्येन ] युएयथी [ विभवः ] वैभव [ भवति ] भणे छे [ विभवेन ] वैलवथी [ मदः ] महुअर - गर्व थाय छे, [ मदेन ] विज्ञान आहि आहे प्रहारना भहथी [ मतिमोहः ] बुद्धिभ्रम-विवेऽभूढता थाय छे [ तस्मात् ] तेथी [ अस्माकं ] अमने [ पुण्यं ] आवु एय [ मा भवतु ] न हे।. ભાવા:-ભેદાભેદરત્નત્રયની આરાધના રહિત, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભાગેાની આકાંક્ષારૂપ નિદાનમ’ધના પરિણામ સહિત જે જીવ છે તે જીવથી Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ -हाई ६०] પરમાત્મપ્રકાશ विधमदेन मतिमोहो मतिभ्रंशो विवेकमूढत्वं भवति । मइमोहेण य पावं मतिमूढत्वेन पापं भवति, ता पुण्णं अम्ह मा होउ तस्मादित्थंभूतं पुण्यं अस्माकं मा भूदिति । तथा च । इदं पूर्वोक्तं पुण्यं भेदाभेदरत्नत्रयाराधनारहितेन दृष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदानबन्धपरिणामसहितेन जीवेन यदुपार्जितं पूर्वभवे तदेव मदमहंकारं जनयति बुद्धिविनाशं च करोति । न च पुनः सम्यक्त्वादिगुणसहितं भरतसगररामपाण्डवादिपुण्यबन्धवत् । यदि पुनः सर्वेषां मदं जनयति तर्हि ते कथं पुण्यभाजनाः सन्तो मदाहंकारादिविकल्पं त्यक्त्वा मोक्षं गताः इति भावार्थः । तथा चोक्तं चिरन्तनानां निरहंकारत्वम्-" सत्यं वाचि मतौ श्रुतं हृदि दया शौर्य भुजे विक्रमे लक्ष्मीनमनूनमर्थिनिचये मार्गे गतिनिवृतेः । येषां प्रागजनीह तेऽपि निरहंकाराः श्रुतेर्गोचराश्चित्रं संप्रति लेशतोऽपि न गुणास्तेषां तथाप्युद्धताः ॥" ॥ ६० ॥ ____ अथ देवशास्त्रगुरूभक्त्या मुख्यवृत्त्या पुण्यं भवति न च मोक्ष इति प्रतिपादयति પૂર્વભવમાં જે આ પૂર્વોક્ત પુણ્ય ઉપાર્યું છે તે જ પુણ્ય અહંકાર ઉત્પન્ન કરે છે અને બુદ્ધિનો વિનાશ કરે છે, પણ ભરત, સગર, રામ, પાંડવાદિના પુણ્યબંધની માફક સમ્યક્ત્યાદિ ગુણ સહિત પુણ્યબંધ મદ ઉત્પન્ન કરતો નથી. વળી જે પુણ્ય સર્વને મદ ઉત્પન્ન કરે તે તેઓ કેવી રીતે પુણ્યના ભાજન થયા થકા મદઅહકારાદિ વિકલ્પને છોડીને મોક્ષે ગયા? એવો ભાવાર્થ છે. પહેલાના સમયમાં થઈ ગયેલા સપુને નિરહંકારપણું પણ આ પ્રમાણે घुछ :-'सत्यं वाचि मतौ श्रुतं हृदि दया शौर्य भुजे विक्रमे लक्ष्मी नमनूनमर्थिनिचये मार्गे गतिनिवृत्तेः । येषां शगजनीह तेऽपि निरहंकाराः श्रुतेर्गाचरा चित्रं सप्रति लेशतोऽपि न गुणास्तेषां तथाप्युद्धताः ॥' ( आत्मानुशासन २१८ ) ( अथ:પહેલાના સમયમાં એવા પુરુષો થઈ ગયા છે કે વાણીમાં સત્ય, બુદ્ધિમાં આગમ, હૃદયમાં દયા, શૌર્ય, ભુજામાં પરાક્રમ યાચકોને લક્ષ્મીનું પૂર્ણ દાન અને નિર્વાણમાર્ગમાં ગમન, આવા ગુણો જેનામાં રહ્યા હતા છતાં પણ તેઓ અભિમાનથી રહિત હતા એમ આગમથી જાણવા મળે છે પણ આશ્ચર્ય છે કે હાલમાં-પંચમકાલમાં–લેશ પણ ગુણ ન હોય તો પણ મનુષ્યો ઉદ્ધત છે, અભિમાની છે. ) ૬૦. Page #253 -------------------------------------------------------------------------- ________________ २४२ યેગીદેવવિરચિત [५० २ हा ६११८८) देवहं सत्थहं मुणिवरहँ भत्तिए पुण्णु हवेइ । कम्म-क्खउ पुणु होइ णवि अज्जउ संति भणेइ ॥६१॥ देवानां शास्त्राणां मुनिवराणां भक्त्या पुण्यं भवति । कर्मक्षयः पुनः भवति नैव आर्यः शान्ति भणति ॥ ६१ ॥ देवहं इत्यादि । देवहं सत्थहं मुणिवरहं भत्तिए पुण्णु हवेइ देवशास्त्रमुनीनां भक्त्या पुण्यं भवति कम्मक्खउ पुणु, होइ णविकर्मक्षयः पुनर्मुख्यवृत्त्या नैव भवति । एवं कोऽसौ भणति । अजउ आयः । किं नामा । सन्ति शान्तिः भणेइ भणति कथयति इति । तथाहि । सम्यक्त्वपूर्वकदेवशास्त्रगुरुभक्त्या मुख्यवृत्त्या पुण्णमेव भवति न च मोक्षः । अत्राह प्रभाकरभट्टः । यदि पुण्यं मुख्यवृत्या मोक्षकारणं न भवत्युपादेयं च न भवति तर्हि भरतसगररामपाण्डवादयोऽपि निरन्तरं पञ्चपरमेष्ठिगुणस्मरणदानपूजादिना निर्भरभक्ताः सन्तः किमर्थं पुण्योपार्जनं कुर्युरिति । भगवानाह । यथा कोऽपि रामदेवादिपुरुषविशेषो देशान्तरस्थितसीतादिस्त्रीसमीपागतानां पुरुषाणां तदर्थ संभाषणदान' હવે દેવગુરુશાસ્ત્રની ભક્તિથી મુખ્યપણે પુણ્ય થાય છે પણ મોક્ષ થતું નથી मेम ४ छ: ગાથા-૬૧ स-या:-[ देवानां मुनिवराणां शास्त्राणां भक्त्या ] हेव, भुनि भने शासनी. मस्तिथी भुज्यपाणु [ पुण्यं भवति ] Yएय थाय छ, [ पुनः ] ५७ [ कर्मक्षयः न एव भवति ] भनि। क्षय यते। नथी मेम [ आर्यः शांति: भणति ] शांति नामना माय (-मर्षि) छे. ભાવાર્થ-સમ્યક્ત્વપૂર્વક દેવગુરુશાસ્ત્રની ભક્તિથી મુખ્યપણે પુણ્ય જ થાય છે પણ મોક્ષ નહિ. એવું કથન સાંભળીને પ્રભાકરભટ્ટ પૂછે છે કે જે પુણ્ય મુખ્ય પણે મેક્ષનું કારણ નથી અને ઉપાદેય નથી તે પછી ભરત, સગર, રામ, પાંડવાદિ પણ નિરંતર પંચપરમેષ્ઠીનાં ગુણ, સ્મરણ, દાન, પૂજાદિથી નિર્ભર ( અત્યંત) ભક્ત થઈને શા માટે પુણ્ય ઉપાર્જન કરતા હતા ? - ભગવાન શ્રીગીન્દ્રદેવ કહે છે કે જેવી રીતે કેઈ રામદેવાદિ પુરુષવિશેષ દેશાંતરમાં રહેલ સીતાદિસ્ત્રીની પાસેથી આવેલ પુરુષનાં સીતાદિ અથે સંભાષણ, દાન, સન્માનાદિક કરે છે તેવી રીતે તે મહાપુરુષે પણ વીતરાગ પરમાનંદ જ જેનું Page #254 -------------------------------------------------------------------------- ________________ -हाडा १२] પરમાત્મપ્રકાશ २४3 सन्मानादिकं करोति तथा तेऽपि महापुरुषाः वीतरागपरमानन्दैकरूपमोक्षलक्ष्मीसुखसुधारसपिपासिताः सन्तः संसारस्थितिविच्छेदकारणं विषयकषायोत्पन्नदुर्व्यानविनाशहेतुभूतं च परमेष्ठिसंबन्धिगुणस्मरणदानपूजादिकं कुर्युरिति । अयमत्र भावार्थः । तेषां पञ्चपरभेष्ठिभक्त्यादिपरिणतानां कुटुम्बिनां पलालवदनीहितं पुण्यमास्रवतीति ॥ ३१ ॥ कथ देवशास्त्रमुनीनां योऽसौ निन्दां करोति तस्य पापबन्धो भवतीति कथयति १८९) देवहं सत्थहँ मुणिवरहँ जो विदेसु करेइ । णियमे पाउ हवेइ त जे संसारु भमेइ ॥ ६२ ॥ देवानां शास्त्राणां मुनिवराणां यो विद्वेषं करोति । नियमेन पापं भवति तस्य येन संसारं भ्रमति ॥ ६२ ॥ देवहं इत्यादि । देवहं सत्थहं मुणिवरहं जो विदेसु करेइ देवशास्त्रमुनीनां साक्षात्पुण्यबन्धहेतुभूतानां परंपरया मुक्तिकारणभूतानां च योऽसौ विद्वेषं करोति । तस्य किं भवति । णिय, पाउ हवेइ तसु नियमेन पापं भवति तस्य । येन पापबन्धेन किं भवति । जे संसारु भमेइ येन એક રૂપ છે એવા એક્ષલક્ષમીના સુખસુધારસના પિપાસુ થઈને સંસારસ્થિતિને છેદવાને કારણભૂત અને વિષયકષાયથી ઉત્પન્ન દુર્ગાનના વિનાશના હેતુભૂત એવા, પરમેષ્ઠીના ગુણસ્મરણ, દાન, પૂજાદિક કરતા હતા. અહીં આ ભાવાર્થ છે કે જેવી રીતે ખેડૂતને ત્યાં ધાન્યની સાથે સાથે વગર પ્રયાસે ઘાસ પાકે છે તેવી રીતે પંચપરમેષ્ઠીની ભક્તિ આદિમાં પરિણત જીવોને અનીહિત (ઈચ્છા વિનાના) પુણ્યનો આશ્રય થાય છે. ૬૧. હવે દેવ, ગુરુ, શાસ્ત્રની નિંદા કરે છે તેને પાપબંધ થાય છે એમ કહે છે – माथा-१२ मन्या :- [ यः ] २ ०१ । देवानां शास्त्राणां मुनिवराणां ] साक्षात् પુણ્યબંધના હેતુભૂત અને પરંપરાએ મુક્તિના કારણભૂત એવા વીતરાગદેવ, જિનસૂત્ર भने निय भुनियान | विद्वेषं करोति ] देष ४२ छ [ तस्य ] तेने [ नियमेन ] नियमथी [ पापं भवति ] ५।५ ५ पाय छ [ येन ] २ पाथी [ संसारं भ्रमति ] તે જીવ સંસારમાં ભ્રમણ કરે છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ २४४ ચોગીન્દુદેવવિરચિત [५० २ १३ पापेन संसारं भ्रमतीति । तद्यथा । निजपरमात्मपदार्थोपलम्भरुचिरूपं निश्चयसम्यक्त्वकारणस्य तत्त्वार्थश्रद्धानरूपव्यवहारसम्यक्त्वस्य विषयभूतानां देवशास्त्रयतीनां योऽसौ निन्दां करोति स मिथ्यादृष्टिर्भवति । मिथ्यात्वेन पापं बध्नाति, पापेन चतुर्गतिसंसारं भ्रमतीति भावार्थः ।। ६२ ।। अथ पूर्वसूत्र द्वयोक्तं पुण्यपापफलं दर्शयति१९०) पावे णारउ तिरिउ जिउ पुरणे अमरु वियाणु । मिस्से माणुस-गइ लहइ दोहि वि खह णिव्वाणु ॥६३॥ पापेन नारकः तिर्यम् जीवः पुण्येनामरो विजानीहि ।। मिश्रेण मनुष्यगतिं लभते द्वयोरपि क्षये निर्वाणम् ॥ ६३ ॥ पावे इत्यादि । पावें पापेन णारउ तिरिउ नारको भवति तिर्यग्भवति । कोऽसौ । जिउ जीवः पुण्णे अमरु वियाणु पुण्येनामरो देवो भवतीति जानीहि । मिस्सें माणुसगइ लहइ मिश्रेण पुण्यपापद्वयेन मनुष्यगतिं लभते । दोहि वि खइ णिवाणु द्वयोरपि कर्मक्षयेऽपि निर्वाणमिति । तद्यथा । सहज ભાવાર્થ –નિજ પરમાત્મપદાર્થની પ્રાપ્તિની રુચિરૂપ નિશ્ચયસમ્યફત્વના કારણભૂત અને તવાર્થ શ્રદ્ધાનરૂપ વ્યવહારસમ્યકત્વના વિષયભૂત દેવ, શાસ્ત્ર અને યતિની જે નિંદા કરે છે તે મિથ્યાદષ્ટિ છે. મિથ્યાત્વથી તે પાપ બાંધે છે. પાપથી તે ચારગતિરૂપ સંસારમાં भने छ. १२. હવે પૂર્વના બે સૂત્રોમાં કહેલા પુણ્ય અને પાપનું ફલ દર્શાવે છે – माथा-१३ मन्वयाथ:-[ जीव | 24 [ पापेन ] ५५थी [ नारकः तिर्यग् ] ना२४ी भने तिय य थाय छ [ पुण्येन | पुष्यथा [ अमरः ] ६५ थाय छ [ भित्रण ] पुण्य ५।५ मन्नेना मिश्रापथी [ मनुष्यगति ] मनुष्य अतिने [ लभते ] पामे छ भने [ द्वयोःअपि अये ] पुष्य पा५ मानेन। क्षयथी नि पामे छ । विजानीहि ] पेम Mणे. ભાવાર્થસહજ શુદ્ધ જ્ઞાનાનંદ જ જેને એક સ્વભાવ છે એવા પરમાત્માથી વિપરીત નરકગતિ અને તિર્યંચગતિનાં છેદન આદિ દુઃખ દેવામાં સમર્થ એવા પાપકર્મના ઉદયથી જીવ નારકગતિનું અને તિર્યંચગતિનું ભાજન થાય છે, તે જ શુદ્ધ આત્માથી વિલક્ષણ એવા પુણ્યદયથી દેવ થાય છે, તે જ શુદ્ધ આત્માથી વિપરીત પુણ્ય પાપથી મનુષ્ય થાય છે અને વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેને સ્વભાવ છે એવા તે જ નિજ શુદ્ધ આત્મતત્વનાં સમ્યફશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગુ Page #256 -------------------------------------------------------------------------- ________________ -हो। ६४] પરમાતમપ્રકાશ ૨૪૫ शुद्धाज्ञानानन्दैकस्वभावात्परमात्मनः सकाशाद्विपरीतेन छेदनादिनारकतिर्यग्गतिदुःखदानसमर्थेन पापकर्मोदयेन नारकतिर्यग्गतिभाजनो भवति जीवः । तस्मादेव शुद्धात्मनो विलक्षणेन पुण्योदयेन देवो भवति । तस्मादेव शुद्धात्मनो विपरीतेन पुण्यपापद्वयेन मनुष्यो भवति । तस्यैव विशुद्धज्ञानदर्शनस्वभावेन निजशुद्वात्मतत्त्वसम्यश्रद्धानज्ञानानुष्ठानरूपेण शुद्धोपयोगेन मुक्तो भवतीति तात्पर्यार्थः । तथा चोक्तम्- "पावेण णरयतिरियं गम्मइ धम्मेण देवलोयम्मि । मिस्सेण माणुसत्तं दोहं पि खएण णिव्वाणं ॥" ॥ ६३ ॥ अथ निश्चयप्रतिक्रमणप्रत्याख्यानालोचनस्वरूपे स्थित्वा व्यवहारप्रतिक्रमण प्रत्याख्यानालोचनां त्यजन्तीति त्रिकलेन कथयति१९१) वंदणु णिदणु पडिकमणु पुण्णह कारणु जेण । करइ करावइ अणमणइ एक्कु वि णाणिण तेण ॥६४॥ वन्दनं निन्दनं प्रतिक्रमणं पुण्यस्य कारणं येन । करोति कारयति अनुमन्यते एकमपि ज्ञानी न तेन ॥ ६४ ॥ अनुष्ठान३५ शुद्धोपयोगथी भुत थाय छे. 4जी ' ५५ छ -“पावेण णरयतिरि यं गम्मइ धम्मेण देवलोय म्मि । मिस्सेण माणुसत्तं दोण्हं पि खएण णिव्वाणं ॥" (અર્થ:–આ જીવ પાપથી નરકગતિ અને તિર્યંચગતિમાં જાય છે. ધર્મથી અર્થાત પુણ્યથી દેવલોકમાં જાય છે, પુણ્ય પાપ બન્નેના મિશ્રણથી મનુષ્યપણું પામે છે અને म-नेना यथा नि पामे छ. ६३. હવે જ્ઞાની નિશ્ચયપ્રતિકમણ નિશ્ચયપ્રત્યાખ્યાન અને નિશ્ચય આલોચના સ્વરૂપમાં સ્થિત થઈને વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન અને વ્યવહારઆલોચનાને છેડે છે એમ ત્રણ ગાથા દ્વારા કહે છે – गाथा-१४ म-क्या:-[ बंदन निन्दनं प्रतिक्रमणं | ना, निंदा भने प्रतिभा में त्राशय [ येन पुण्यस्य कारणं ] पुश्यना ४२ छ [ तेन ] तथा [ ज्ञानी ] ज्ञानी पुरुष [ एकं अपि ] मे अश्यमांथा मेयने [ न करोति कारयति अनुमन्यते ] ७२त! नथी, કરાવતા નથી, કરતાને અનુદતા નથી. ભાવાર્થ –શુદ્ધ નિર્વિકલ્પ પરમાત્મતત્વની ભાવનાના બલથી દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભેગોની આકાંક્ષાના સ્મરણરૂપ અતીતકાલના રાગાદિદોનું નિરાકરણ Page #257 -------------------------------------------------------------------------- ________________ २४६ २४६ યેગીન્દુદેવવિરચિત [अ० २ डोडा ६५वंदणु इत्यादि । वंदणु शिंदणु पडिकमणु वन्दननिन्दनप्रतिक्रमणत्रयम् । किं विशिष्टम् । पुण्णहं कारणु पुण्यस्य कारणं जेण येन कारणेन करइ करावइ अणुमणइ करोति कारयति अनुमोदयति, एक्कु वि एकमपि, णाणि ण तेण ज्ञानी पुरुषो न तेन कारणेनेति । तथाहि । शुद्धनिर्विकल्पपरमात्मतत्त्वभावनावलेन दृष्टश्रुतानुभूतभोगाकांक्षास्मरणरूपाणामतीतरागादिदोषाणां निराकरणं निश्चयप्रतिक्रमणं भवति, वीतरागचिदानन्दैकानुभूतिभावनाबलेन भाविभोगाकांक्षारूपाणां रागादिनां त्यजनं निश्चयप्रत्याख्यान भण्यते, निजशुद्धात्मोपलम्भबलेन वर्तमानोदयागतशुभाशुभनिमित्तानां हर्षविषादादिपरिणामानां निजशुद्धात्मद्रव्यात् पृथक्करणं निश्चयालोचनमिति । इत्थंभूते निश्चयप्रतिक्रमणप्रत्याख्यानालोचनत्रये स्थित्वा योऽसौ व्यवहारप्रतिक्रमणप्रत्याख्यानालोचनत्रयं तन्त्रयानुकूलं वन्दननिन्दनादिशुभोपयोगं च त्यजन् स ज्ञानी भण्यते न चान्य इति भावार्थः ॥ ६४ ॥ अथ१९२) वंदणु णिदणु पडिकमणु णाणिहि एहु ण जुत्त । एक्कु जि मेल्लिवि णाणमउ सुद्धउ भाउ पवित्तु ॥६५॥ वन्दनं निन्दनं प्रतिक्रमणं ज्ञानिनां इदं न युक्तम । एकमेव मुक्त्वा ज्ञानमयं शुद्धं भावं पवित्रम् ॥ ६५ ।। કરવું તે નિશ્ચય પ્રતિક્રમણ છે, એક (કેવલ) વીતરાગ ચિદાનંદની અનુભૂતિની ભાવનાના બલથી ભવિષ્યકાલના ભાગોની આકાંક્ષારૂપ રાગાદિને ત્યાગ કરવો તે નિશ્ચયપ્રત્યાખ્યાન છે અને નિજશુદ્ધાત્માની પ્રાપ્તિના બલથી વર્તમાન ઉદયમાં આવેલાં શુભાશુભ કર્મો જેમના નિમિત્ત હોય છે એવા હર્ષવિષાદ આદિ પરિણામોને નિજશુદ્ધઆમદ્રવ્યથી જુદા કરવા તે નિશ્ચય આલેચના છે. આવા નિશ્ચયપ્રતિક્રમણ નિશ્ચયપ્રત્યાખ્યાન અને નિશ્ચયઆલેચના એ ત્રણેમાં સ્થિર થઈને જે વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન અને વ્યવહાર આલોચના એ ત્રણેય તથા એ ત્રણને અનુકૂલ એવા વંદના, નિંદા આદિ શુભપગને છોડે છે તે જ્ઞાની છે, ५५ भान ज्ञानी नथी मे। भावार्थ छ. ६४. હવે આ કથનને દઢ કરે છે – ગાથા૬૫ मन्वयाथ:-[ एकं एव ज्ञानमयं शुद्धं पवित्रं भावं मुक्त्वा ] मे ज्ञानमय शुद्ध पवित्र मा सिवाय [ वन्दनं निन्दनं प्रतिक्रमणं इदं ] ना, निह मने Page #258 -------------------------------------------------------------------------- ________________ -- ६१] પરમાત્મપ્રકાશ: २४७ वंदणु जिंदणु पडिकमणु वन्दननिन्दनप्रतिक्रमणत्रयम् । णाणिहु एहु ण जुत्तु ज्ञानिनामिदं न युक्तम् । किं कृत्वा । एक्कुजि मेल्लिवि एकमेव मुक्त्वा । एकं कम् । णाणमउ सुद्धउ भाउ पवित्तु ज्ञानमयं शुद्धभावं पवित्रमिति । तथाहि । पञ्चेन्द्रियभोगाकांक्षाप्रभृतिसमस्तविभावरहितः शून्यः केवलज्ञानाद्यनन्तगुणपरमात्मतत्वसम्यकश्रद्धानज्ञानानुष्ठानरूपनिर्विकल्पसमाधिसमुत्पन्नसहजानन्दपरमसमरसीभावलक्षणसुखामृतरसास्वादेन भरितामृतस्थो योऽसौ ज्ञानमयो भावः तं भावं मुक्त्वाऽन्यद्वयवहारप्रतिक्रमणप्रत्याख्यानालोचनत्रयं तदनुकूलं वन्दननिन्दनादिशुभोपयोगविकल्पजालं च ज्ञानिनां युक्तं न भवतीति तात्पर्यम् ॥ ६५ ॥ अथ१९३) वंदउ जिंदउ पडिकमउ भाउ असुद्धउ जासु । पर तसु संजमु अत्थि णवि जं मण-सुद्धि ण तासु ॥६६॥ वन्दतां निन्दतु प्रतिक्रामतु भावः अशुद्धो यस्य । परं तस्य संयमोऽस्ति नैव यस्मात् मनः शुद्धिन तस्य ।। ६६ ॥ वंदउ इत्यादि । वंदउ जिंदउ पडिकमउ वन्दननिन्दनप्रतिक्रमणं करोतु । भाउ असुद्धउ जासु भावः परिणामः न शुद्धो यस्य, पर परं नियमेन तसु प्रतिभा से त्राय ( ज्ञानिनां ] सानासाने [ न युक्तं ] 21य नथी.. ભાવાર્થ–પાંચ ઈન્દ્રિયોના ભોગેની આકાંક્ષા આદિથી માંડીને સમસ્ત વિભાવથી રહિત અર્થાત્ ખાલી, કેવલજ્ઞાનાદિ અનંતગુણરૂપ પરમાત્મતત્ત્વનાં સમ્યફશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગ્ર અનુષ્ઠાનરૂપ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સહજ પરમાનંદરૂપ પરમસમરસીભાવસ્વરૂપ સુખામૃતરસનો આસ્વાદથી પરિપૂર્ણ જે જ્ઞાનમય ભાવ છે તે ભાવ સિવાય અન્ય વ્યવહારપ્રતિક્રમણ, વ્યવહારપ્રત્યાખ્યાન, વ્યવહારઆલેચના એ ત્રણેયને અને તે ત્રણેયને અનુલ વંદના, નિંદા આદિ શુભ પગની વિકલ્પજાલ જ્ઞાનીઓને યોગ્ય નથી. ૬૫ હવે એ જ વાતને દઢ કરે છે– माथा-१६ स-या:- बंदतु निन्दतु प्रतिकामतु ) म ५४न ४२, नि४२ प्रतिभएर ४२ [ यस्य ] ५५ र पुरुषने [ अशुद्धः भावः ] शुद्ध परिणाम. नया [ तस्य ] तेने [ परं ] नियमथी (नछी ) [ संयमः ] सयम [ न एव अस्ति ] नथा ४, [ यस्मात् ] ४।२५ 3 [ तस्य ] तेने [ मन: शुद्धिः न ] मननी शुद्धि नथी. Page #259 -------------------------------------------------------------------------- ________________ २४८ યેગીન્દુદેવવિચરિત [ અ. ૨ દોહા ૬૬तस्य पुरुषस्य संजमु अत्थि णवि संयमोऽस्ति नैव । कस्मानास्ति । जं यस्मात् कारणात् मणसुद्धि ण तासु मनःशुद्धिर्न तस्येति । तद्यथा । नित्यानन्दैकरूपस्वशुद्धात्मानुभूतिप्रतिपक्षविषयकषायाधीनः ख्यातिपूजालाभादिमनोरथशतसहस्रविकल्पजालमालाप्रपश्चोत्पन्नरपध्यानैर्यस्य चित्तं रञ्जितं वासितं तिष्ठति तस्य द्रव्यरूपं वन्दननिन्दनप्रतिक्रमणादिकं कुर्वाणस्यापि भावसंयमो नास्ति इत्यभिप्रायः ॥ ६६ ॥ एवं मोक्षमोक्षफलमोक्षमार्गादिप्रतिपादकद्वितीयमहाधिकारमध्ये निश्चयनयेन पुण्यपापद्वयं समानमित्यादिव्याख्यानमुख्यत्वेन चतुर्दशसूत्रस्थलं समाप्तम् । अथानन्तरं शुद्धोपयोगादिप्रतिपादनमुख्यत्वेनैकाधिकचत्वारिंशत्सूत्रपयन्तं व्याख्यानं करोति । तत्रान्तरस्थलचतुष्टयं भवति । तद्यथा । प्रथमसूत्रपञ्चकेन शुद्धोपयोगव्याख्यानं करोति, तदनन्तरं पञ्चदशसूत्रपर्यन्तं वीतरागस्वसंवेदनज्ञानमुख्यत्वेन व्याख्यानम्, अत ऊर्च सूत्राष्टकपर्यन्तं परिग्रह त्यागमुख्यत्वेन व्याख्यानं, तदनन्तरं त्रयोदशसूत्रपर्यन्तं केवलज्ञानादिगुणस्वरूपेण सर्वे जीवाः समाना इति मुख्यत्वेन व्याख्यानं करोति । तद्यथा । ભાવાર્થ-નિત્યાનંદ જ જેનું એક રૂપ છે એવા શુદ્ધ આત્માની અનુભૂતિથી પ્રતિપક્ષી વિષયકષાયને આધીન, ખ્યાતિ-પૂજા–લાભાદિના લા મનોરથની વિકલ્પજાલની માલાના પ્રપંચથી ઉત્પન્ન એવા અપધ્યાન (માઠાં ધ્યાન) થી જેનું ચિત્ત રંજિત (રંગાયેલું) રહે છે, વાસિત રહે છે તેને દ્રવ્યરૂપ વંદના, નિંદા અને પ્રતિક્રમણદિ કરવા છતાં પણ ભાવસંયમ નથી. ૬૬ એ પ્રમાણે મેક્ષ, મેક્ષફલ અને મોક્ષમાર્ગાદિના પ્રતિપાદક બીજા મહાધિકારમાં નિશ્ચયનયથી પુણ્ય પાપ બને સમાન છે ઈત્યાદિ વ્યાખ્યાનની મુખ્યતાથી ચૌદ સૂત્રોનું સ્થલ સમાપ્ત થયું. ત્યાર પછી શુદ્ધો પગાદિના પ્રતિપાદનની મુખ્યતાથી એકતાલીસ સૂત્રો સુધી વ્યાખ્યાન કરે છે. તેમાં ચાર અન્ડરસ્થલ છે તે આ પ્રમાણે -(૧) પ્રથમ પાંચ ગાથાસૂત્રથી શુદ્ધ-ઉપગનું વ્યાખ્યાન કરે છે, (૨) ત્યાર પછી પંદર ગાથાસૂત્ર સુધી વીતરાગ-સ્વસંવેદનરૂપ જ્ઞાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરે છે, (૩) ત્યાર પછી આઠ ગાથાસૂત્ર સુધી પરિગ્રહત્યાગની મુખ્યતાથી વ્યાખ્યાન કરે છે, (૪) ત્યાર પછી તેર ગાથાસૂત્ર સુધી “કેવલજ્ઞાનાદિ ગુણસ્વરૂપથી સર્વ જીવો સમાન છે ' એમ મુખ્યપણે વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણે – Page #260 -------------------------------------------------------------------------- ________________ छोड़ा ६७ ] પરમાત્મપ્રકાશ रागादिविकल्प निवृत्तिस्वरूप शुद्धोपयोगे संयमादयः सर्वे गुणास्तिष्ठन्तीति प्रतिपादयति १९४) सुद्धहँ संजमु सील तउ सुद्धह दंसणु णाणु । कम्मक्खर वह सुद्धउ तेण पहाणु ॥ ६७ ॥ सुद्ध v २४८ शुद्धानां संयमः शीलं तपः शुद्धानां दर्शनं ज्ञानम् । शुद्धानां कर्मक्षयो भवति शुद्धो तेन प्रधानः ॥ ६७ ॥ सुद्ध इत्यादि । सुद्धहं शुद्धोपयोगिनां संजमु इन्द्रियसुखाभिलाषनिवृत्तिबलेन षड्जीवनिकाय हिंसा निवृत्तिवलेनात्मा आत्मनि संयमनं नियमनं संयमः स पूर्वोक्तः शुद्धोपयोगिनामेव । अथवोपेक्षा संयमापहृतसंयमौ वीतरागसरागापरनामानौ तावपि तेषामेव संभवतः । अथवा सामायिकच्छेदोपस्थापनापरिहारविशुद्धिसूक्ष्मसंपराययथाख्यातभेदेन पञ्चधा संयमः सोऽपि लभ्यते तेषांमेव । सील स्वात्मना कृत्वा स्वात्मनिवृत्तिर्वर्तनं इति निश्चयत्रतं व्रतस्य रागादिपरिहारेण परिरक्षण निश्चयशीलं तदपि तेषामेव । तउ द्वादशविधतपश्चरण હવે પ્રથમ જ રાગાદિ વિકલ્પાની નિવૃત્તિરૂપ શુદ્ધોપયેાગમાં સયમાદિ સ ગુણા રહે છે એમ કહે છે. गाथा - १७ अन्वयार्थ:-[ शुद्धानां ] शुद्ध उपयोगीओने ४ [ संयमः शीलं तपः ] सत्यभ, शील भने तप होय छे, [ शुद्धानां ] शुद्ध उपयोगी मोने ४ [ दर्शनं ज्ञानं ] दर्शन मने ज्ञान होय छे, [ शुद्धानां ] शुद्ध उपयोगी मोने ४ [ कर्मक्षयः ] ना क्षय | भवति ] होय छे [ तेन ] तेथी शुद्ध उपयोग [ प्रधानः ] प्रधान छे. भावार्थ:-' संजमु' इन्द्रियसुखनी अलिसाषानी निवृत्तिना मलथी तथा छाया જીવાની હિંસાની નિવૃત્તિના બલથી આત્માથી આત્મામાં સયમન-નિયમન-( નિશ્ચલ રહેલ' ) તે સયમ છે, તે સંયમ પૂર્વોક્ત શુદ્ધ–ઉપયાગીઓને જ હાય છે, અથવા ઉપેક્ષા સયમ અને અપહૃત સયમ કે જેનું બીજું નામ ( અનુક્રમે ) વીતરાગ સ‘યમ અને સરાગ સયમ છે તે પણ તેમને જ ( તે શુદ્ધોપયાગીઓને જ ) હાય છે. અથવા સામાયિકસયમ, દેપસ્થાપન સયમ, પરિહારવિશુદ્ધિસંયમ, સૂક્ષ્મસ'પરાયસ યમ અને યથાખ્યાતસયમ એવા પાંચ પ્રકારના સયમ છે તે પણ તેમને જ પ્રામ હાય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ યાગીન્નુદેવવિરચિત [ २५० २ हाहा ६७ बलेन परद्रव्येच्छा निरोधं कृत्वा शुद्धात्मनि प्रतपनं विजयनं तप इति । तदपि तेषामेव । सुद्धहं शुद्धोपयोगिनां दंसणु छद्मस्थावस्थायां स्वशुद्धात्मनि रुचि - रूपं सम्यग्दर्शन केवलज्ञानोत्पत्तौ सत्यां तस्यैव फलभूतं अनी हितपरीताभिनिवेशरहितवि परिणामलक्षणं क्षायिकसम्यक्त्वं केवलदर्शनं वा तेषामेव । णाणु वीतरागस्वसंवेदनज्ञानं तस्यैव फलभूतं केवलज्ञानं वा सुद्धहं शुद्धापयोगिनामेव । कम्मक्खउ परमात्मस्वरूपोपलब्धिलक्षणो द्रव्यभावकर्मक्षयः हव तेषामेव भवति । सुद्ध शुद्धोपयोगपरिणामस्तदाधारपुरुषो वा तेण पहाणु येन कारणेन पूर्वोक्ताः संयमादयो गुणाः शुद्धोपयोगे लभ्यन्ते तेन कारणेन स एव प्रधान उपादेयः इति तात्पर्यम् । तथा चोक्तं शुद्धोपयोगफलम् - " सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं । सुद्धस्स य णिव्वाणं सो च्चिय सुद्धो णमो " तस्स ॥ 11 80 11 ૨૫૦ अथ निश्चयेन स्वकीयशुद्धभाव एव धर्म इति कथयति 'सीलु' पोताना आत्मा वडे पोताना आत्माभां वृत्ति अर्थात् वर्तषु ते निश्चयवत छे. રાગાદિના પરિહાર કરીને વ્રતનુ સર્વ પ્રકારે ત્યાગ વડે રક્ષણ કરવું તે નિશ્ચયશીલ છે, તે પણ તેમને જ હાય છે. ‘તર' ખાર પ્રકારના તપશ્ચરણના ખલથી પરદ્રવ્યની ઇચ્છાને નિરોધ કરીને શુદ્ધ આત્મામાં પ્રતપન-વિજયન—તે તપ છે, તે પણ તેમને જ હેાય છે. 'दंसणु' छद्मस्थ-अवस्थामा पोताना शुद्ध आत्मानी रुथि३५ सम्यग्दर्शन अथवा કેવલજ્ઞાનની ઉત્પત્તિ થતાં તેના જ ફલરૂપ, વિપરીત અભિનિવેશ રહિત અનીહિત પરિણામરૂપ ક્ષાયિકસમ્યક્ત્વ કે કેવલદન પણ તેમને જ હેાય છે. 'णाणु' वीतराग स्वस वेहन३य ज्ञान અથવા તેના જ ફલરૂપ કેવલજ્ઞાન પણ શુદ્ધ ઉપયાગીઓને જ હાય છે. ‘कम्मक्खउ’ परमात्मस्वपनी प्रसि३५ द्रव्यभावम्र्मने। नाश तेभने ? होय छे. 'सुद्धउ तेण पहाणु' शुद्धाययोगस्य परिणाम अथवा ते परिणामना धारण ४२नार પુરુષ તે જ પ્રધાન છે—ઉપાદેય છે કારણ કે પૂર્વોક્ત સયમાદિ ગુણા શુદ્ધોપયેાગમાં જ પ્રાપ્ત હેાય છે એવુ' તાત્પય છે. અન્યત્ર શુદ્ધોપયાગનુ· ફૂલ પણ દર્શાવ્યુ છે કે— 64 सुद्धस्य सामण्णं भणियं सुद्धस्स दसणं णाणं । सुद्धस्स य णिव्वाणं सो च्चिय सिद्धो णमो तस्स || Page #262 -------------------------------------------------------------------------- ________________ -होड ६८] પરમાતમપ્રકાશ ૨૫૧ १९५) भाउ विसुद्धउ अप्पणउ धम्मु भणेविणु लेहु । चउ-गइ-दुक्खहँ जो धरइ जीउ पडतउ एहु ॥६८॥ भावो विशुद्धः आत्मीयः धर्म भणित्वा लाहि । चतुर्गतिदुःखेभ्यः यो धरति जीवं पतन्तमिमम् ।। ६८ ।। भाउ इत्यादि । भाउ भावः परिणामः । कथंभूतः । विसुद्धउ विशेपेण शुद्धो मिथ्यात्वरागादिरहितः अप्पणउ आत्मीयः धम्मु भणेविणु लेहु धर्म भणित्वा मत्वा प्रगृह्णीथाः । यो धर्मः किं करोति । चउगइदुक्खहं जो धरइ चतुर्गतिदुःखेभ्यः सकाशात् उद्धत्य यः कर्ता धरति । कं धरति । जीउ पडतउ एहु जीवमिमं प्रत्यक्षीभूतं संसारे पतन्तमिति । तद्यथा । धर्मशब्दस्य व्युत्पत्तिः क्रियते । संसारे पतन्तं प्राणिनमुद्धत्य नरेन्द्रनागेन्द्रदेवेन्द्रवन्धे मोक्षपदे धरतीति धर्म इति धर्ममब्देनात्र निश्चयेन जीवस्य शुद्धपरिणाम एव ग्राह्यः । तस्य तु मध्ये वीतरागसर्वज्ञग्रणीतनयविभागेन सर्वे ) (श्री प्रपयनसा२ २७४ ) मथ:-शुद्धने (शुद्धोपयाान ) श्रीम९य ४ छ, शुद्धने नि भने ज्ञान ४यु छ, शुद्धने निर्वाय खाय छ, ते (शुद्ध सिद्ध य छ; तेने नभ२४१२ 1.) १७. હવે નિશ્ચયનયથી પિતાને શુદ્ધ ભાવ જ ધમ છે એમ કહે છે – आथा-१८ स-या :-[ विशुद्धः आत्मीयः भावः ] भिथ्यात्व, साहिथी २डित पाता। विशेषपणे शुद्ध परिणाम छ तेने [ धर्म भणित्वा ] धर्म समलने । गृह्णीथाः अ५ ४२१, [ यः ] मामधर्म [ पतन्तं इमं जीवं ] ससारमा ५७ता २५ प्रत्यक्षगाय२ वने [ चतुर्गतिदु खेभ्य ] २२ गतिन हुथी गरीने [ धरति ] મોક્ષપદમાં ધારી રાખે છે. ભાવાર્થ:–“ધર્મ” શબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવે છે કે “સંસારમાં પડતા પ્રાણીઓને બચાવીને જે નરેદ્ર, નાગેન્દ્ર અને દેવેન્દ્રથી વઘ મેક્ષપદમાં ધારી રાખે છે તે ધર્મ છે. “ધમ શબ્દથી અહીં નિશ્ચયથી જીવના શુધ્ધ પરિણમ જ સમજવા. અને તેમાં (તે શુદ્ધ પરિણામમાં જ) વીતરાગસર્વજ્ઞપ્રણીત નવિભાગથી સર્વ ધર્મો અન્તભૂત થાય છે. જેમ કે અહિંસાસ્વરૂપ ધર્મ, તે પણ જીવના શુદ્ધ ભાવ વિના Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ યેગીન્દુદેવવિરચિત [અ. ૨ દેહા ૬૮ धर्मा अन्तर्भूता लभ्यन्ते । तथा अहिंसालक्षणो धर्मः, सोऽपि जीवशुद्धभावं विना न संभवति । सागारानगारलक्षणो धर्मः सोऽपि तथैव उत्तमक्षमादिदशविधो धर्मः सोऽपि जीवशुद्धभावमपेक्षते । 'सदृष्टिज्ञानवृत्तानि धर्म धर्मेश्वरा विदुः' इत्युक्तं यद्धमलक्षणं तदपि तथैव । रागद्वेषमोहरहितः परिणामो धर्मः सोऽपि जीवशुद्धस्वभाव एव । वस्तुस्वभावो धर्मः । सोऽपि तथैव । तथा चोक्तम्-" धम्मो वत्थुसहावो" इत्यादि । एवंगुणविशिष्टो धर्मश्चतुर्गतिदुःखेषु पतन्तं जीवं धरतीति धर्मः । अत्राह शिष्यः । पूर्वसूत्रे भणितं शुद्धोपयोगमध्ये संयमादयः सर्वे गुणा लभ्यन्ते । अत्र तु भणितमात्मनः शुद्धपरिणाम एव धर्मः, तत्र सर्व धर्माश्च लभ्यन्ते । को विशेषः । परिहारमाह । तत्र शुद्धोपयोगसंज्ञा मुख्या, अत्र तु धर्मसंज्ञा मुख्या एतावान् विशेषः । तात्पर्य तदेव । तेन कारणेन सर्वप्रकारेण शुद्धपरिणाम एव कर्तव्य इति भावार्थः ॥ ६८ ।। હેતો નથી. યતિશ્રાવકનો ધર્મ, તે પણ તેમ જ ઉત્તમક્ષમાદિ દશપ્રકારનો ધર્મ તે પણું જીવન શુદ્ધ ભાવની અપેક્ષા રાખે છે. સાણિજ્ઞાનવૃત્તાનિ ધર્મેશ્વર વિતુ:” (રન્નકરંડ શ્રાવકાચાર ગાથા ૩) (અર્થ-જિનેન્દ્રદેવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રને ધર્મ કહે છે) એ રીતે જે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું તે પણ તે પ્રમાણે (જીવન શુદ્ધ ભાવ) રાગ દ્વેષમેહરહિત પરિણામ ધર્મ છે તે પણું જીવન શુદ્ધ સ્વભાવ જ છે. વસ્તુને સ્વભાવ તે ધર્મ છે તે પણ તે પ્રમાણે (જીવને શુદ્ધ ભાવ) છે. કહ્યું પણ છે. ધwો વઘુરાવો "ઈત્યાદિ (કાર્તિકેયાનપેક્ષા ૪૭૬) વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે વગેરે) આવા ગુણેથી વિશિષ્ટ એ જે ધર્મ ચારગતિના દુઃખમાં પડતા જીને ધારી રાખે છે તે ધર્મ છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે આપે પૂર્વસૂત્રમાં એમ કહ્યું કે શુદ્ધોપયોગની અંદર સંયમાદિ બધા ગુણે આવી જાય છે અને અહીં આપે એમ કહ્યું કે આત્માને શુદ્ધ પરિણામ જ ધર્મ છે અને તેમાં સર્વ ધર્મો આવી જાય છે તો બનેમાં શી વિશેષતા છે? તેનું સમાધાન કહે છે –ત્યાં શુદ્ધ પગસંજ્ઞા મુખ્ય છે અને અહીં ધર્મસંજ્ઞા મુખ્ય છે, એટલી જ વિશેષતા છે. બન્નેનું તાત્પર્ય તે જ છે (બન્નેનું તાત્પર્ય એક સરખું જ છે, તેથી સર્વ પ્રકારે શુદ્ધ પરિણામ જ કર્તવ્ય છે એવો ભાવાર્થ છે. ૬૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ -asi ९८] ૫રમાત્મપ્રકાશ; २५3 अथ विशुद्धभाव एव मोक्षमार्ग इति दर्शयति१९६) सिद्धिहि केरा पंथडा भाउ विसुद्धउ एक्कु । जो तसु भावहँ मुणि चलइ सो किम होइ विमुक्कु ॥६९॥ सिद्वेः संबन्धो पन्थाः भावो विशुद्ध एकः । यः तस्माद्भावात् मुनिश्चलति स कथं भवति विमुक्तः ॥ ६९ ॥ सिद्धिहिं इत्यादि । सिद्धिहिं केरा सिद्धेर्मुक्तेः संबन्धी पंथडा पन्था मार्गः । कौऽसौ । भाउ भावः परिणामः कथंभूतः । विशुद्धउ विशुद्धः एक्कु एक एवाद्वितीयः । जो तसु भावहं मुणि चलइ यस्तस्माद्भावान्मुनिश्चलति । सो किम् होइ विमुक्कु स मुनिः कथं मुक्तो भवति न कथमपीति । तद्यथा । योऽसौ समस्तशुभाशुभसंकल्पविकल्परहितो जीवस्य शुद्धभावः स एव निश्चयरत्नत्रयात्मको मोक्षमार्गः । यस्तस्मात् शुद्धात्मपरिणामान्मुनिश्च्युतो भवति स कथं मोक्षं लभते किंतु नैव । अत्र येन कारणेन निजशुद्धात्मानुभूतिपरिणाम एव मोक्षमार्गस्तेन कारणेन मोक्षार्थिना स एव । निरन्तरं कर्तव्य इति तात्पर्यार्थ ॥ ६९ ॥ હવે વિશુદ્ધ ભાવ જ મોક્ષમાર્ગ છે એમ દર્શાવે છે – ગાથા-૬૯ साथ:-[ पकः विशुद्धः भावः ] मे सदातिय विशुद्ध मा १४ [ सिद्धेः संबंधी पंथाः ] भुतिनो माग छ. [ यः मुनिः] २ मुनि [ तस्मात् भावात् ] ते शुद्ध माथी [ चलति ] यसायमान थाय छ [ सः ] ते [ कथं ] पी शते [विमुक्तः भवति ] भुत थाय ? ४ रीते ५५५ नडि. ભાવાર્થ-જીવને જે સમસ્ત શુભાશુભ સંકલ્પવિકલ્પરહિત શુદ્ધભાવ છે તે જ નિશ્ચયરત્નત્રયાત્મક મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધ આત્મપરિણામથી જે મુનિ મ્યુત થાય છે તે કેવી રીતે મેક્ષ પામે ? અર્થાત્ ન જ પામે. અહીં જે કારણથી નિજશુદ્ધાત્માના અનુભૂતિરૂપ પરિણામ જ મોક્ષમાર્ગ છે તે કારણથી ક્ષાર્થીએ તે જ ભાવ નિરંતર કરવા યોગ્ય છે, એ તાત્પર્યાર્થ છે. ૬૯. - હવે કઈ પણ દેશમાં જાઓ, કોઈ પણ અનુષ્ઠાન કરે, તે પણ ચિત્તશુદ્ધિ વિના મેક્ષ નથી એમ પ્રગટ કરે છે – Page #265 -------------------------------------------------------------------------- ________________ ચેગી દુદેવિચિત [ ५० २ छोड़ा ७० अथ क्वापि देशे गच्छ किमप्यनुष्ठानं कुरु तथापि चित्तशुद्धिं विना मोक्षो नास्तीति प्रकटयति ૨૫૪ १९७) जहि भाव तहि जाहि जिय जं भाव करि तं जि । has मोक्खुण अत्थि पर चित्तहँ सुद्धि ण जं जि ॥७०॥ यत्र भाति तत्र याहि जीव यद् भाति कुरु तदेव | कथमपि मोक्षः नास्ति परं चित्तस्य शुद्धिर्न यदेव ॥ ७० ॥ जहिं भाव इत्यादि । जहि भाव तहि यत्र देशे प्रतिभाति तत्र जाहि गच्छ जिय हे जीव । जं भाव करि तं जि यदनुष्ठानं प्रतिभाति कुरु देव । केम्बर मोक्खु ण अत्थि कथमपि केनापि प्रकारेण मोक्षो नास्ति पर परं नियमेन । कस्मात् । चित्त सुद्धि ण चित्तस्य शुद्धिर्न जं जि यस्मादेव कारणात् इति । तथाहि । ख्यातिपूजालाभदृष्टश्रुतानुभूतभोगाकांक्षा रूपदुर्ध्यानैः शुद्धात्मानुभूतिप्रतिपक्षभूतैयवित्कालं चित्तं रञ्जितं मूच्छितं तन्मयं तिष्ठति तावत्कालं हे जीव क्वापि देशान्तरं गच्छ किमप्यनुष्ठानं कुरु तथाषि मोक्षो नास्तीति । अत्र कामक्रोधादिभिरपध्यानैर्जीवो भोगानुभवं विनापि शुद्धात्मभावनाच्युतः सन् भावेन कर्माणि वध्नाति तेन कारणेन गाथा - ७० अन्वयार्थः–[ यत्र भाति तत्र याहि ] सूत्रे ते देशमां लगे। [ यत् भाति तत् एव कुरु ] अने सूखे ते अनुष्ठान पशु ४२ । [ यद् एव चितस्य शुद्धिः न] २ } यित्तनी शुद्धि नथी तेथी ४ [ जीव ] है 4 ! [ कथं अपि ] पशु अरे [ परं ] नियमथी [ मोक्षः नास्ति ] भोक्ष नथी. ભાવા:-શુદ્ધાત્માની અનુભૂતિથી પ્રતિપક્ષભૂત અને ખ્યાતિ, પૂજા, લાભની ભાગેાની આકાંક્ષારૂપ દુર્ધ્યાનથી જ્યાં સુધી હું જીવ! કાઈ પણ દેશાન્તરમાં નથી. અને દેખેલા, સાંભળેલા અને અનુભવેલા સુધી ચિત્ત રજિત- મૂર્છિત તન્મય–રહે છે ત્યાં જા, કાઇ પણ અનુષ્ઠાન કરાતા પણ મેાક્ષ અહીં કામદેધાદિ અપધ્યાનથી જીવ ભાગાને ભાવનાથી સ્મ્રુત થયા થકે, ( અશુદ્ધ ) ભાવથી चित्तशुद्धि रखा योग्य छे सेवा भावार्थ छेउ हु कर्मभोगेहिं मुच्छिदो जीत्रो । णवि भुजतो भोगे ભાગવ્યા વિના પણ શુદ્ધઆત્મ કર્માં બાંધે છે, તેથી નિરતર छे - " कंखिदकलुसिदभ्रदो बंधदि भावेण कम्माणि Page #266 -------------------------------------------------------------------------- ________________ -हाहा ७१ ] निरन्तरं चित्तशुद्धिः कर्तव्येति भावार्थः । तथा चोक्तम् - " कंखिदकलुसिदभूदो हु कामभोगेहिं मुच्छिदो जीवो । गवि भुजतो भोगे बंधदि भावेण कम्मणि ॥ ७० ॥ " પરમાત્મપ્રકાશ, अथ शुभाशुभशुद्धोपयोगत्रयं कथयति — १९८) सुह-परिणामे धम्मु पर असुहे होइ अहम्मु । v दोहि व एहि विवज्जियउ सुद्ध ण बंधइ कम्मु ॥ ७१ ॥ ु 2 ૫૫ शुभपरिणामेन धर्मः परं अशुभेन भवति अधर्मः । द्वाभ्यामपि एताभ्यां विवर्जितः शुद्धो न बध्नाति कर्म ॥ ७१ ॥ सुह इत्यादि पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । सुहपरिणामें धम्मु पर शुभपरिणामेन धर्मः परिणामेन धर्मः पुण्यं भवति मुख्यवृत्त्या । असुहें हो अहम् अशुभ परिणामेन भवत्यधर्मः पापम् । दोहिं वि एहिं विवज्जियउ द्वाभ्यां एताभ्यां शुभाशुभपरिणामाभ्यां विवर्जितः । कोऽसौ । सुद्ध शुद्धो मिथ्यात्वरागादिरहितपरिणामस्तत्परिणतपुरुषो वा । किं करोति । ण बंध न बध्नाति । किम् । कम्मु ज्ञानावरणादिकर्मेति । तद्यथा । कृष्णोपाधि ( અઃ—ભાગાની આકાંક્ષાવાળા અને કષાયાથી કલુષિત થયા થા કામભેાગાથી મૂચ્છિત જીવ ભાગેને ન ભાગવતા હોવા છતાં પણ માત્ર અશુદ્ધભાવથી જ કર્મો जांघे छे. ) ७०. હવે શુભ અશુભ અને શુદ્ધ એવા ત્રણ ઉપયાગનુ* કથન કરે છે.~~ गाथा-७१ अन्वयार्थः-[ शुभपरिणामेन | ( द्वानपूलहिना ) शुभ परिणामथी [ परं ] भुध्ययÀ [ धर्मः ] पुएय [ भवति | थाय छे | अशुभेन ] ( विषय, उषायाहिना ) अशुभ परिणामी | अधर्मः ] पा थाय छे, [ अपि ] अने | एताभ्यां द्वाभ्यां विवर्जित: ] मे जन्ने शुभाशुभ परिणाम रहित सेवा [ शुद्धः મિથ્યાત્વ, રાગાદિ રહિત શુદ્ધ परिणाम अथवा शुद्ध परिणाम३ये परिश्रुत पुरुष [ कर्म | ज्ञानावरणाहि उर्भ [ न बंध्नाति | जांघतो नथी. ભાવા : જેવી રીતે સ્ફટિકમણિકાળા રંગની ઉપાધિના સદ્ભાવમાં કાળા, પીળા રંગની ઉપાધિના સહાવમાં પીળે ( અને ઉપાધિ રહિત હૈાતાં શુદ્ધ ઉજ્જવળ ) જણાય છે તેવી રીતે આ આત્મા ક્રમથી શુભ, અશુભ અને શુદ્ધ ઉપયેાગરૂપ ત્રણ પિરણામરૂપે પિરણમે છે. મિથ્યાત્વ, વિષય, કષાયાદિના અવલંબનથી તે આત્મા પાપ Page #267 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્દ્વદેવવિરચિત [ २३० २ होडा ७२ पीतोपाधिस्फटिकवदयमात्मा क्रमेण शुभाशुभशुद्धोपयोगरूपेण परिणामत्रयं परिणमति । तेन तु मिथ्यात्वविषयकषायाद्यवलम्बनेन पापं बध्नाति । अर्हत्सिद्धाचार्योंपाध्यायसाधुगुणस्मरणदानपूजादिना संसारस्थितिच्छेदपूर्वकं तीर्थंकरनामकर्मादिविशिष्टगुणपुण्यमनी हितवृच्या बध्नाति । शुद्धात्मावलम्बनेन शुद्धोपयोगेन तु केवलज्ञानाद्यनन्तगुणरूपं मोक्षं च लभते इति । अत्रोपयोगत्रयमध्ये मुख्य वृत्त्या शुद्धोपयोग एवोपादेय इत्यभिप्रायः ॥ ७१ ॥ एवमेकचत्वारिंशत्सूत्रप्रमितमहास्थलमध्ये सूत्रपञ्चकेन शुद्धोपयोगव्याख्यानमुख्यत्वेन प्रथमान्तरस्थलं गतम् ॥ ૨૫૬ अत ऊर्ध्वं तस्मिन्नेव महास्थलमध्ये पञ्चदशसूत्रपर्यन्तं वीतरागस्वसंवेदनज्ञानी मुख्यत्वेन व्याख्यानं क्रियते । तद्यथा — १९९) दाणि लभइ भोउ पर इंदत्तणु वि तवेण । जम्मण - मरण- विर्वाज्जयउ पर लग्भइ णाणेण ॥ ७२ ॥ दानेन लभ्यते भोगः परं इन्द्रत्वमपि तपसा । जन्ममरणविवर्जितं पदं लभ्यते ज्ञानेन ॥ ७२ ॥ ખાંધે છે. અહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુના ગુણુસ્મરણુ અને દાનપૂજાદિથી સંસારની સ્થિતિના છેદપૂર્ણાંક તીર્થંકરનામકર્માદિથી માંડીને વિશિષ્ટ ગુણુરૂપ પુણ્યપ્રકૃતિને અનીહિતવૃત્તિથી ખાંધે છે અને શુદ્ધ આત્માના અવલંબનરૂપ શુદ્ધ- ઉપયાગથી તા કેવલજ્ઞાનાદિ અનંતગુણુરૂપ મેાક્ષને પામે છે. અહીં ત્રણ પ્રકારના ઉપયેાગમાંથી મુખ્યપણે શુદ્ધ–ઉપયાગ જ ઉપાદેય છે એવા अलिप्राय छे. ७१. એ પ્રમાણે એકતાલીસ સૂત્રેાના મહાસ્થલમાં પાંચ ગાથાસૂત્રથી શુદ્ધોપચાગની વ્યાખ્યાનની મુખ્યતાથી પ્રથમ અન્તરસ્થલ સમાપ્ત થયું. આની પછી તે જ મહાસ્થલમાં પંદર સૂત્ર સુધી વીતરાગસ્વસ’વેદનરૂપ જ્ઞાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરે છે તે આ પ્રમાણેઃ— आथा-७२ अन्वयार्थ:-[ दानेन ] छानथी [ परं ] नियमथी | भोगः ] यथेन्द्रियना लोग [ लभ्यते ] भजे छे, [ अपि ] अने [ तपसा ] तपथी [ इन्द्रत्वं अपि ] इन्द्रप [ लभ्यते ] भणे छे, तथा [ ज्ञानेन ] वीतरागस्वस वेढन३य ज्ञानथी [ जन्ममरणविवर्जितं पदं ] ४-५, भरणुथी रहित भोक्षपट [ लभ्यते ] भणे छे. Page #268 -------------------------------------------------------------------------- ________________ -દોહા કર પરમાત્મપ્રકાશ ૨૫૭ दाणिं इत्यादि । दाणि लब्भइ भोउ पर दानेन लभ्यते पञ्चेन्द्रियभोगः परं नियमेन । इंदत्तणु वि तवेण इन्द्रत्वमपि तपसा लभ्यते । जम्मणमरणविवजियउ जन्ममरणविवर्जितं पउ पदं स्थानं लब्भइ लभ्यते प्राप्यते । केन । णाणेण वीतरागस्वसंवेदनज्ञानेनेति । तथाहि । आहाराभयभैषज्यशास्त्रदानेन सम्यक्त्वरहितेन भोगो लभ्यते । सम्यक्त्वसहितेन तु यद्यपि परंपरथा निर्वाणं लभ्यते तथापि विविधाभ्युदयरूपः पञ्चेन्द्रियभोग एव । सम्यक्त्वसहितेन तपसा तु यद्यपि निर्वाणं लभ्यते तथापि देवेन्द्रचक्रवादिविभूतिपूर्वकेणैव । वीतरागस्वसंवेदनसम्यग्ज्ञानेन सविकल्पेन यद्यपि देवेन्द्रचक्रवादिविभूतिविशेषो भवति तथापि निर्विकल्पेन मोक्ष एवेति । अत्राह प्रभाकरभट्टः । हे भगवान् यदि विज्ञानमात्रेण मोक्षो भवति तर्हि सांख्यादयो वदन्ति ज्ञानमात्रादेव मोक्षः तेषां किमिति दूषणं दीयते भवद्भिरिति । भगवानाह । अत्र वीतरागनिर्विकल्पस्वसंवेदनसम्यग्ज्ञानमिति भणितं तिष्ठति तेन वीतरागविशेषणेन चारित्रं लभ्यते सम्यग्विशेषणेन सम्यक्त्वमपि लभ्यते पानकवदेकस्यापि मध्ये त्रयमस्ति । ભાવાર્થ:-સમ્યફવરહિતના આહારદાન, અભયદાન ઔષધદાન અને શાસ્ત્રદાનથી ભેગ મળે છે. અને સમ્યકત્વસહિતના એ ચાર દાનથી–જો કે પરંપરાએ નિર્વાણ મળે છે તે પણ વિવિધ અભ્યદયરૂપ પંચેન્દ્રિયના ભોગ જ મળે છે. અને સમ્યક્ત્વ સહિતના તપથી જે કે નિર્વાણ મળે છે તે પણ દેવેન્દ્ર, ચક્રવર્તી આદિ વિભૂતિપૂર્વક જ મોક્ષ મળે છે. વીતરાગ સ્વસંવેદનસમ્યજ્ઞાનથી જે કે સવિકલ્પને કારણે દેવેન્દ્ર, ચક્રવર્તી આદિ વિભૂતિવિશેષની પ્રાપ્તિ થાય છે તે પણ નિર્વિકલ્પને કારણે મોક્ષની જ પ્રાપ્તિ થાય છે. અહીં પ્રભાકર ભટ્ટ પૂછે છે કે હે ભગવાન ! જે જ્ઞાનમાત્રથી મેક્ષ થાય છે. તો પછી સખ્યાદિ પણ કહે છે કે-જ્ઞાનમાત્રથી જ મોક્ષ થાય છે. “તેમને આપ શા માટે દૂષણ આપો છો? ભગવાન શ્રીચોગીન્દ્રદેવ કહે છે કે–અહીં વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ સમ્યજ્ઞાન’ એમ કહેલ છે; તેથી ત્યાં વીતરાગ' વિશેષણથી ચારિત્ર પણ આવી જાય છે, “સમ્યગ વિશેષણથી સમ્યક્ત્વ પણ આવી જાય છે. જેવી રીતે એક પાનામાં (પીણામાં) અનેક પદાર્થો આવી જાય છે તેવી રીતે ( વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાન કહેવાથી ) એકની અંદર પણ ત્રણેય આવી જાય છે. પણ તેમના મતમાં વીતરાગ' ૩૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ગી-દેવવિરચિત [अ० २ होड ७3- - तेषां मते तु वीतरागविशेषणं नास्ति सम्यग्विशेषणं च नास्ति ज्ञानमात्रमेव । तेन दूषणं भवतीति भावार्थः ॥ ७२ ॥ अथ तमेवार्थ विपक्षदूषणद्वारेण दृढयति२००) देउ णिरंजणु इउँ भणइ गाणि मुक्खु ण भंति । णाण-विहीणा जीवडा चिरु संसारु भमंति ॥ ७३ ।। देवः निरञ्जन एवं भणति ज्ञानेन मोक्षो न भ्रान्तिः । ज्ञान विहीना जीवाः चिरं संसारं भ्रमन्ति ॥ ७३ ॥ देव इत्यादि देउ देवः किं विशिष्टः । णिरंजणु निरञ्जनः अनन्तज्ञानादिगुणसहितोऽष्टादशदोषरहितश्च इउं भणइ एवं भणति । एवं किम् । णाणि मुक्खु वीतरागनिर्विकल्पस्वसंवेदनरूपेण सम्यग्ज्ञानेन मोक्षो भवति । ण भंति न भ्रांतिः संदेहो नास्ति । णाणविहीणा जीवडा पूर्वोक्तस्वसंवेदनज्ञानेन विहीना जीवा चिरु संसारु भमंति चिरं बहुतरं कालं संसारं परिभ्रमन्ति इति । अत्र वीतरागस्वसंवेदनज्ञानमध्ये यद्यपि सम्यक्त्वादित्रयमस्ति तथापि सम्यग्ज्ञानस्यैव मुख्यता । विवक्षितो मुख्य इति वचनादिति भावार्थः ॥ ७६ ॥ વિશેષણ નથી અને સમ્યફ વિશેષણ નથી” “જ્ઞાનમાત્ર” જ છે (“જ્ઞાનમાત્ર” જ એટલું જ કહે છે, તેથી તેમાં દૂષણ આવે છે એ ભાવાર્થ છે. ૭૨. હવે વિપક્ષીને દૂષણ આપીને તે જ અને દઢ કરે છે – आथा-७३ समन्वयाथ:-निरंजनः देवः ] निन व [ एवं भणति | ओम ४ छ है [ ज्ञानेन मोक्षः | सभ्यज्ञानथी भाक्ष छ, [ न भ्रान्ति: ] तमा सहेड नथी, भने [ ज्ञानविहीनाः जीवाः ] सभ्यज्ञान. १२न । चिरं ] ! 4 te सुधी [ संसारं ] संसारमा [ परिभ्रमन्ति ] भट छे. ભાવાર્થ:–અનંતજ્ઞાનાદિ ગુણ સહિત અને અઢાર દોષ રહિત જે સર્વજ્ઞવીતરાગદેવ છે તેઓ એમ કહે છે કે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ સમ્યગુ જ્ઞાનથી મોક્ષ છે, તેમાં સંદેહ નથી અને પૂર્વોક્ત સ્વસંવેદનરૂપ સમ્યજ્ઞાન વગરના જીવે ઘણું જ કાલ સુધી સંસારમાં ભટકે છે. અહીં વીતરાગસ્વસંવેદનરૂપ સમ્યજ્ઞાનમાં જે કે સમ્યફ વાદિ ત્રણેય છે તે પણ સમ્યજ્ઞાનની જ મુખ્યતા છે કેમકે “વિવક્ષિત તે મુખ્ય છે (જેનું કથન કરવામાં Page #270 -------------------------------------------------------------------------- ________________ -हो। ७४ ] ૫રમાત્મપ્રકાશ ૨૫૯ अथ पुनरपि तमेवार्थ दृष्टान्तदाान्तिकाभ्यां निश्चिनोति२०१) णाण-विहीणहँ मोक्ख-पउ जीव म कासु वि जोइ । बहुएँ सलिल-विरोलियइँ करु चोप्पडउ ण होइ ॥७४॥ ज्ञानविहीनस्य मोक्षपदं जीव मा कस्यापि अद्राक्षीः । बहुना सलिलविलोडितेन करः चिक्कणो न भवति ॥ ७४ ॥ णाण इत्यादि । णाणविहीणहं ख्यातिपूजालाभादिदृष्टभावपरिणतचित्तं मम कोऽपि न जानातीति मत्वा वीतरागपरमानन्दैकसुखरसानुभवरूपं चित्तशुद्धिमकुर्वाणस्य बहिरङ्गबकवेषेण लोकरञ्जनं मायास्थानं तदेव शल्यं तत्प्रभृतिसमस्तविकल्पकल्लोलमालात्यागेन निजशुद्धात्मसंवित्तिनिश्चयेन संज्ञानेन सम्यग्ज्ञानेन विना मोक्खपउ मोक्षपदं स्वरूपं जीव हे जीव म कासु वि जोइ मा कस्याप्यद्राक्षीः । दृष्टान्तमाह । बहुएं सलिल विरोलियई बहुनापि सलिलेन मथितेन करु करो हस्तः चोप्पडउ ण होइ चिकनः स्निग्धो न भवतीति । अत्र यथा बहुतरमपि सलिले मथितेऽपि हस्तः स्निग्धो न भवति, तथा मावे ते भुण्य छ ) मे सामनु वयन छ. ७3. હવે ફરી વાર તે જ અર્થને દૃષ્ટાંત અને દઝાનિક વડે નક્કી કરે છે – गाथा-७४ स-या :- जीव ] 8 ०१ ! [ ज्ञानविहीनस्य कस्यापि ] सभ्य ज्ञान विनाना छने ५ । मोक्षपदं मा अद्राक्षी: ] भाक्ष५४ - ५ [ बहुना सलिलविलोडितेन ] मधु पी पवाथी ५९] [ करः चिक्कणः न भवति ] &ाय यो। यतो नथी. ભાવાર્થ –જેવી રીતે પાણીને ખૂબ વલવવામાં આવે તે પણ હાથ ચીકણે થતો નથી તેવી રીતે હે જીવ! ખ્યાતિ, પૂજા, લાભ આદિ દુષ્ટ ભાવરૂપે પરિણત મારા ચિત્તને કેઈ પણ જાણતું નથી. એમ માનીને એક (કેવલ ) વીતરાગ પરમાનંદરૂપ સુખરસના અનુભવરૂપ ચિત્તશુદ્ધિને ન કરનાર કેઈને પણ, બહારથી બગલા જેવા વેષથી લેકરંજન કરવારૂપ માયાસ્થાનરૂપ શલ્યથી માંડીને સમસ્ત વિકલ્પની તરંગમાલાના ત્યાગરૂપ, નિજશુદ્ધાત્મસંવિત્તિની એકાગ્રતારૂપ જે સંજ્ઞાન છે તે સમ્યજ્ઞાન વિના भीक्ष५४-भाक्षनु २१३५- ५. અહીં જેવી રીતે પાણીને ખૂબ મથવા છતાં પણ હાથ સ્નિગ્ધ થતું નથી તેવી રીતે વીતરાગ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ જ્ઞાન વિના બહુ તપ કરવાથી પણ भाक्ष यता नथी. ७४. Page #271 -------------------------------------------------------------------------- ________________ યેગીન્દુ દેવવિરચિત [२५० २ घोडा ७५वीतरागशुद्धात्मानुभूतिलक्षणेन ज्ञानेन विना बहुनापि तपसा मोक्षो न भवतीति तात्पर्यम् ॥ ७४ ॥ ___ अथ निश्चयनयेन यनिजात्मबोधज्ञानवाह्यं ज्ञानं तेन प्रयोजनं नास्तीत्यभिप्रायं मनसि संप्रधार्य सूत्रमिदं प्रतिपादयति२०२) जं णिय-बोहहँ बाहिरउ णाणु वि कज्जु ण तेण । देक्खहँ कारणु जेण तउ जीवहँ होइ खणेण ॥ ७५ ॥ यत निजबोधादबाह्यं ज्ञानमपि कार्य न तेन । दुःखस्य कारणं येन तपः जीवस्य भवति क्षणेन ॥ ७ ॥ जं इत्यादि । जं यत् णियबोहहं बाहिरउ दानपूजातपश्चरणादिकं कृत्वापि दृष्टश्रुतानुभूतभोगाकांक्षावासितचित्तेन रूपलावण्यसौभाग्यबलदेववासुदेवकामदेवेन्द्रादिपदप्राप्तिरूपभावि भोगाशकरणं यन्निदानबन्धस्तदेव शल्यं तत्प्रभृतिसमस्तमनोरथविकल्पज्वालावलीरहितत्वेन विशुद्धज्ञानदर्शनस्वभावनिजात्मावबोधो निजबोधः तस्मान्निजबोधाबाह्यम् । णाणु वि कज्जु ण तेण शास्त्रादिजनितं ज्ञानमपि यत्तेन कार्य नास्ति । कस्मादिति चेत् । दुक्खहं कारणु दुःखस्य હવે નિશ્ચયનયથી જે આત્મબોધરૂપ જ્ઞાનથી બાહ્ય ( રહિત ) જ્ઞાન છે તેનાથી કાંઈ પણ પ્રયજન નથી એવો અભિપ્રાય મનમાં રાખીને આ સૂત્ર કહે છે – ગાથા૭૫ मन्या :-[ यत् निजबोधात बाह्यं ] नियथा---मज्ञानी-माज [ ज्ञानं ] ने शास्त्र पोरेनु शान छ । तेन कार्य अपि न ] तेनाथी is ५४ प्रयोन नथी [ येन ] ४१२५ [ तपः | पीत।। स्वस वेहन३५ ज्ञान २हित 1५ [ अणेन ] थोडी ४ १२मा जीवस्य ] सपने [ दुःखस्य कारणं ] दु:मनु. ४।२९५ थाय छे. ભાવાર્થ –દાન, પૂજા, તપશ્ચરણાદિક કરીને પણ દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભેગોની આકાંક્ષાથી વાસિત ચિત્તથી રૂપલાવણ્યસી ભાગ્યરૂપ બળદેવ, વાસુદેવ, કામદેવ અને ઈન્દ્રાદિને પદની પ્રાપ્તિરૂપ ભાવી ભેગોની જે વાંછા કરવી તે નિદાનબંધ છે, તે જ શલ્ય છે. તે શલ્ય આદિથી માંડીને સમસ્ત મને રથના વિકલ્પની જવાલાવલીથી રહિતપણે વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેનો સ્વભાવ છે એવા નિજ આત્માને અવધ તે નિજબોધ છે. તે નિજબોધથી બાહ્ય શાસ્ત્રાદિજનિત જે જ્ઞાન છે તેનાથી કોઈ પણ કાર્ય નથી, કારણ કે વીતરાગસ્વસંવેદનારહિત તપ જીવને ક્ષણમાત્રમાં જ-તત્કાલ જ-દુઃખનું કારણ થાય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ --हो। ७६] પરમાત્મપ્રકાશઃ २६१ कारणं जेण येन कारणेन तउ वितरागस्वसंवेदनरहितं तपः जीवहं जीवस्य होइ भवति खणेण क्षणमात्रेण कालेनेति । अत्र यद्यपि शास्त्रजनितं ज्ञानं स्वशुद्धात्मपरिज्ञानरहितं तपश्चरणं च मुख्यवृत्त्या पुण्यकारणं भवति तथापि मुक्तिकारणं न भवतीत्यभिप्रायः ।। ७५ ॥ ___अथ येन मिथ्यात्नरागादिवृद्धिर्भवति तदात्मज्ञानं न भवतीति निरूपयति२०३) तं णिय-णाणु जि होइ ण वि जेण पवइढइ रोउ । दिणयर-किरणहँ पुरउ जिय किं विलसइ तम-राउ ॥ ७६ ॥ तत् निजज्ञानमेव भरति नापि येन प्रवर्धते रागः । दिनकरकिरणानां पुरतः जीव किं विलसति तमोरागः ।। ७६ ॥ तं इत्यादि । तं तत् णियणाणु जि होइ ण वि निजज्ञानमेव न भवति वीतरागनित्यानन्दैकस्वभाव निजपरमात्मतत्वपरिज्ञानमेव न भवति । येन ज्ञानेन किं भवति । जेण पवइढइ येन प्रवर्धते । कोऽसौ । राउ शुद्धात्मभावनासमुत्पन्नवीतरागपरमानन्दप्रतिबन्धकपश्चेन्द्रियविषयाभिलाषरागः । अत्र અહીં જે કે શાસ્ત્રજનિત જ્ઞાન અને પોતાના શુદ્ધ આત્માના જ્ઞાનથી રહિત તપશ્ચરણ મુખ્ય પણે પુણ્યનું કારણ છે તો પણ, મુક્તિનું કારણ નથી એ અભિપ્રાય છે. ૭૫. હવે જેના વડે મિથ્યાત્વ, રાગાદિની વૃદ્ધિ થાય છે તે આત્મજ્ઞાન નથી गेम ४ छ. माथा-७६ मन्या :-[ येन ] 2 शान 43 [ रागः ] २१गनी [ प्रवर्धते ] वृद्धि थाय [ तन ] ते [ निजज्ञान एव ] नि ज्ञान [ नापि ] नथी. [ जीव ] डे ! [ दिनकरकिरणानां पुरतः ] सूर्यना ४ि२ नी सा | किं ] शु. [ तमोरागः ] A५४२ ३साव [ विलसति ] विससे छे ? ( नथी विससते-नयी शमिता. )। ભાવાર્થ-જે જ્ઞાન વડે શુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન એવા વીતરાગ પરમાનંદના પ્રતિબંધક પાંચ ઈન્દ્રિયના વિષયોની અભિલાષારૂપ રાગની વૃદ્ધિ થાય તે નિજ જ્ઞાન નથી–વિતરાગ નિત્યાનંદ જ જેને એક સ્વભાવ છે એવા નિજ પરમાત્મતત્વનું જ્ઞાન જ નથી. અહીં દષ્ટાંત કહે છે. સૂર્યના કિરણોની સામે શું અંધકારને ફેલાવ शोले छ ? नथी शोलतो. Page #273 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્નુદેવવિરચિત [ २५० २ छोड़ा ७७ TE | दियर किरणहं पुरउ जिय दिनकरकिरणानां पुरतो हे जीव किं विलसर किं विलसति किं शोभते अपि तु नैव । कोऽसौ । तमराउ तमो रागस्तमोव्याप्तरिति । अत्रेदं तात्पर्यम् । यस्मिन् शास्त्राभ्यासज्ञाने जातेऽप्यनाकुलत्वलक्षणपारमार्थिक सुखप्रतिपक्षभूता । आकुलत्वोत्पादका रागादयो वृद्धिं गच्छन्ति तन्निश्चयेन ज्ञानं न भवति । कस्मात् । विशिष्टमोक्षफलाभावादिति ॥ ७६ ॥ २६२ अथ ज्ञानिनां निजशुद्धात्मस्वरूपं विहाय नान्यत्किमप्युपादेयमिति दर्शयति२०४) अप्पा मिल्लिव णाणियहँ अण्णु ण सुंदरु वत्थु । तेण ण विसयहँ मणु रमइ जाणतहँ परमत्थु ॥ ७७ ॥ आत्मानं मुक्त्वा ज्ञानिनां अन्यन्न सुन्दरं वस्तु | तेन न विषयेषु मनो रमते जानतां परमार्थम् ॥ ७७ ॥ अप इत्यादि । अप्पा मिल्लिविशुद्धबुद्वैकस्वभावं परमात्मपदार्थं मुक्त्वा णाणियहं ज्ञानिनां मिथ्यात्वरागादिपरिहारेण निजशुद्धात्मद्रव्यपरिज्ञानपरिणतानां अणु ण सुंदरु वत्थु अन्यन्न सुन्दरं समीचीनं वस्तु प्रतिभाति येन कारणेन અહીં આ તાત્પ છે કે શાસ્ત્રના અભ્યાસથી જ્ઞાન થવા છતાં પણ જેમાં આકુલતા જેનું લક્ષણ છે એવા પારમાર્થિક સુખથી પ્રતિપક્ષભૂત અનાકુલતાના ઉત્પાદક એવા રાગાદિ વૃદ્ધિ પામે છે ( રાગાદિની વૃદ્ધિ થાય છે ) તે ખરેખર જ્ઞાન જ નથી. કારણ કે તેના વડે વિશિષ્ટ મેાક્ષલની પ્રાપ્તિ થતી નથી. ૭૬. હવે જ્ઞાની પુરુષાને નિજશુદ્ધાત્મસ્વરૂપ સિવાય બીજું કાંઈ પણ ઉપાદેય नथी सेभ हर्शावे छे.: गाथा - ७७ अन्वयार्थ :- [ ज्ञानिनां ] ज्ञानीओने [ आत्मानं मुक्तत्रा ] आत्मा शिवाय [ अन्यत वस्तु ] पीक अह पाएगु वस्तु [ न सुंदरं ] सुंदर सागती नथी | तेन ] तेथी [ परमार्थ जानतां मनः ] परमात्मपद्वार्थने लागुनारायनु भन [ विषयाणां ] विषयमा [ न रमते ] २भतु नथी. भावार्थ:- भिथ्यात्व, राजाहिना त्याग वडे ( त्यागपूर्व ४ ) निःशुद्धात्म-द्रव्यना પરિજ્ઞાનરૂપે પરિણત જ્ઞાનીઓને શુદ્ધ, બુદ્ધ જ જેના એક સ્વભાવ છે એવા પરમપદાર્થ સિવાય બીજી કાઇ પણ વસ્તુ સમીચીન લાગતી નથી તેથી એક Page #274 -------------------------------------------------------------------------- ________________ -होडा ७८ ] પરમાત્મપ્રકાશ: २६३ तेण ण विसयहं मणु रमइ तेन कारणेन शुद्धात्मोपलब्धिप्रतिपक्षभूतेषु पञ्चन्द्रियविषयरूपकामभोगेषु मनो न रमते । किं कुर्वताम् । जाणंतहं जानतां परमत्थु वीतरोगसहजानन्दैकपारमार्थिकसुखाविनाभूतं परमात्मानमेवेति तात्पर्यम् ॥ ७७ ॥ अथ तमेवार्थ दृष्टान्तेन समर्थयति२०५) अप्पा मिल्लिवि णाणमउ चित्ति ण लग्गइ अण्णु । मरगउ जे परियाणियउ तहूँ कच्चे कउ गण्णु ॥७८॥ आत्मानं मुक्त्वा ज्ञान मयं चित्ते न लगति अन्यत् ।। मरकत: येन परिज्ञातः तस्य काचेन कुतो गणना ॥ ७८ ।। अप्पा इत्यादि । · अप्पा मिल्लिवि आत्मानं मुक्त्वा । कथंभूतम् । णाणमउ ज्ञानमयं केवलज्ञानान्तर्भूतानन्तगुणमयं चित्ति मनसि ण लग्गइ न लगति न रोचते न प्रतिभाति । किम् । अण्णु निजपरमात्मम्वरूपादन्यत् । अत्रार्थे दृष्टान्तमाह । मरगउ जें परियाणियउ मरकतरत्नविशेषो येन परिज्ञातः । तहुँ तस्य रत्नपरीक्षापरिज्ञानसहितस्य पुरुषस्य कच्चे कउ गण्णु काचेन किं गणना किमपेक्षा तस्येत्यभिप्रायः ।। ७८ ॥ अथ कर्मफलं भुञानः सन् योऽसौ रागद्वेषं करोति स कर्म बध्नातीति कथयति( કેવલ ) વીતરાગ સહજાનંદરૂપ પારમાર્થિક સુખની સાથે અવિનાભૂત પરમાત્માને જાણનારનું મન શુદ્ધાત્માની પ્રાપ્તિથી પ્રતિપક્ષભૂત પંચેન્દ્રિયના વિષયરૂપ કામગોમાં २भतु नथी. ७७. હવે દષ્ટાંત વડે તે જ અર્થનું સમર્થન કરે છે – माथा-७८ मन्या :-[ ज्ञानमयं ] ज्ञानमय-उपसज्ञानमा मन्तभूत मनताशुभय[ आत्मानं मुक्त्वा ] मामा सिवाय ( अन्यत् ] नि०४५२मात्म२५३५थी मान्नु zidey [ चित्ते न लगति ] ज्ञानमय वित्तमा यतु नथी. मला ते १ मथना समर्थन भाट दृष्टांत ४ छ [ येन ] [ मरकतः परिज्ञातः ] भ२४तभाशुने गये। छ [ तस्य | 24। २त्ननी परीक्षा ना२ पुरुषन [ काचेन किं गहनं ] ४ायनी શી અપેક્ષા છે? (કાચથી શું પ્રયોજન છે) એ અભિપ્રાય છે. ૭૮ હવે કર્મલને ભગવતે થકે જે રાગદ્વેષ કરે છે તે કર્મ બાંધે છે એમ કહે છે – Page #275 -------------------------------------------------------------------------- ________________ २६४ યોગીન્દુદેવવિરચિત [ २५० २ हो। ७८ . २०६) भुजंतु वि णिय-कम्म-फलु मोहइँ जो जि करेइ । भाउ असुंदर सुंदरु वि सो पर कम्मु जणेइ ॥७९॥ भुजानोऽपि निजकर्मफलं मोहेन य एव करोति ।। भावं असुन्दरं सुन्दरमपि स परं कर्म जनयति ॥ ७९ ॥ भुंजतु वि इत्यादि । भुजंतु वि भुआनोऽपि । किम् । णियकम्मफलु वीतरागपरमाहलादरूपशुद्धात्मानुभूतिविपरीतं निजोपार्जितं शुभाशुभकर्मफलं मोहई निर्मोहशुद्धात्मप्रतिकूलमोहोदयेन जो जि करेइ य एव पुरुषः करोति । कम् । भाउ भावं परिणामम् । किंविशिष्टम् । असुंदरु सुंदरु वि अशुभं शुभमपि सो पर स एव भावः कम्मु जणेइ शुभाशुभं कर्म जनयति । अयमत्र भावार्थ । उदयागते कर्मणि योऽसौ स्वस्वभावच्युतः सन् रागद्वेषौ करोति स एव: कर्म बध्नाति ॥ ७९ ॥ अथ उदयागतेकर्मानुभवे योऽसौ रागद्वेषौ न करोति स कर्म न बध्नातीति कथयति आथा-७४ सन्या :-[ यः एव ] २ पुरुष | निजकर्मफलं ] पोताना भनि। इसने [ भुंजानः अपि ] लागतो थ। ५५ [ मोहेन ] थी । सुदरं असुंदरं भावं ] शुभ अशुभ परिणामने [ करोति ] ४२ छ । सः परं ] ते ४ | कर्म जनयति ] Guanवे छ. (सांधे छ.) ભાવાર્થ –જે પુરુષ વીતરાગ પરમ આહલાદરૂપ શુદ્ધ આત્માની અનુભૂતિથી વિપરીત સ્વોપાર્જિત ( પોતે ઉપાર્જિત કરેલા ) શુભાશુભકર્મના ફલને ભેગવતે થકો પણ નિમેહ એવા શુદ્ધ આત્માથી પ્રતિકૂલ મેહોદયથી શુભ અશુભ ( સારા નરસા ) પરિણામને કરે છે તે જ (તે ભાવ જ ) શુભાશુભ કર્મ ઉપજાવે છે. અહીં આ ભાવાર્થ છે કે જે કઈ સ્વભાવ ભાવથી શ્રુત થયો થકો ઉદયાગત કર્મમાં રાગદ્વેષ કરે છે તે જ કર્મ બાંધે છે. ૭૯૯ હવે ઉદયમાં આવેલા કર્મના અનુભવમાં જે રાગદ્વેષ કરતો નથી તે કર્મ બાંધતે નથી એમ કહે છે – Page #276 -------------------------------------------------------------------------- ________________ -हो। ८०] પરમાત્મપ્રકાશ २६५ २०७) भुजंतु वि णिय-कम्म-फलु जो तहि राउ ण जाइ । सो णवि बंधइ कम्मु पुणु संचिउ जेण विलाइ ८०॥ भुञ्जानोऽपि निजकर्मफलं यः तत्र रागं न याति । स नैव बध्नाति कर्म पुनः संचितं येन विलीयते ॥ ८ ॥ भुजंतु वि इत्यादि । भुजंतु वि भुञानोऽपि । किम् । णियकम्मफलु निजकर्मफलं निजशुद्धात्मोपलम्भाभावेनोपार्जितं पूर्व यत् शुभाशुभं कर्म तस्य फलं जो यो जीवः तहिं तत्र कर्मानुभवप्रस्तावे राउ ण जाइ रागं न गच्छति वीतरागचिदानन्दैकस्वभावशुद्धात्मतत्त्वभावनोत्पन्नसुखामृततृप्तः सन् रागद्वेषौ न करोति सो स जीवः णवि बंधइ नैव बध्नाति । किं न बध्नाति । कम्मु ज्ञानावरणादि कर्म पुणु पुनरपि । येन कर्मबन्धाभावपरिणामेन किं भवति । संचिउ जेण विलाइ पूर्वसंचितं कर्म येन वीतरागपरिणामेन विलयं विनाशं गच्छतीति । अत्राह प्रभाकरभट्टः । कर्मोदयफलं भुझानोऽपि ગાથા-૮૦ सन्या:-[ निजकर्मफलं ] पाताना मना साने [ भुंजानः अपि ] मक्ते। थ। [ यः ] 2 4 [ तत्र ] ४भना भनुभवमा [ राग न याति ] २पने पास थत। नथी ( २:२॥ ४२ते। नथी ) [सः । ते ७५ [ पुन: ] ३२| कर्म ] भ [न एव बध्नाति ] मांधता नथी [ येन ] २ ४ धना मनावपरिणामथी [ संचितं विलीयते ] सथित કર્મ નાશ પામે છે. ભાવાર્થ –નિજકર્મફલને–નિજશુદ્ધાત્માની પ્રાપ્તિના અભાવથી પૂર્વે ઉપજેલ શુભાશુભ કર્મના ફલને–ભગવત થકો પણ જે જીવ કર્મના અનુભવમાં રાગને પ્રાપ્ત થતું નથી–વીતરાગ ચિદાનંદ જ જેને એક સ્વભાવ છે એવા શુદ્ધાત્મતત્વની ભાવનાથી ઉત્પન્ન સુખામૃતથી તૃપ્ત થયો થકે રાગદ્વેષ કરતો નથી-તે જીવ ફરી જ્ઞાનાવરણાદિ કર્મ બાંધતે નથી, જે કર્મના અભાવપરિણામથી-વિતરાગ પરિણામથીપૂર્વના સંચિત કર્મ નાશ પામે છે. આવું કથન સાંભળીને પ્રભાકરભઠ્ઠ પૂછે છે કે હે પ્રભુ! કર્મોદયના ફળને ભગવતે થકો જ્ઞાની કર્મથી પણ બંધાતે નથી” એમ સખ્યાદિએ પણ કહે છે તે આપ તેમને શા માટે દોષ આપો છો ? २४ Page #277 -------------------------------------------------------------------------- ________________ યોગી-દેવવિરચિત [ અ. ૨ દેહા ૮૧ज्ञानी कर्मणापि न बध्यते इति सांख्यादयोऽपि वदन्ति तेषां किमिति दूपणं दीयते भवद्भिरिति । भगवानाह । ते निजशुद्धात्मानुभूतिलक्षणं वीतरागचारित्रनिरपेक्षा वदन्ति तेन कारणेन तेषां दूपणमिति तात्पर्यम् ॥ ८० ॥ ___ अथ यावत्कालमणुमात्रमपि रागं न मुञ्चति तावत्कालं कर्मणा न मुच्यते इति प्रतिपादयति२०८) जो अणु-मेत्तु वि राउ मणि जाम ण मिल्लइ एत्थु । सो णवि मुच्चइ ताम जिय जाणंतु वि परमत्थु ॥ ८१॥ यः अणुमात्रमपि राग मनसि यावत न मुश्चति अत्र । __ स नैव मुच्यते तावत् जीव जानन्नपि परमार्थम् ॥ ८१ ।। जो इत्यादि । जो यः कर्ता अणुमेत्तु वि अणुमात्रमपि सूक्ष्मपि राउ रागं वीतरागसदानन्दैकशुद्धात्मनो विलक्षणं पञ्चेन्द्रियविषयसुखाभिलाषरागं मणि मनसि जाम ण मिल्लइ यावन्तं कालं न मुञ्चति एत्थु अत्र जगति सो णवि मुच्चइ स जीवो नैव मुच्यते ज्ञानावरणादिकर्मणा ताव तावन्तं कालं जिय हे जीव । किं कुर्वन्नपि । जाणंतु वि वीतरागानुष्ठानरहितः सन् शब्दमात्रेण ભગવાન શ્રી ગુરુ કહે છે કે તેઓ નિજશુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ વીતરાગ ચારિત્રથી નિરપેક્ષ ( ચારિત્રની અપેક્ષા રાખ્યા સિવાય ) કહે છે તેથી તેમને દોષ દેવામાં આવે છે એવું તાત્પર્ય છે. ૮૦. હવે જ્યાં સુધી જીવ અમાત્ર પણ ( સૂકમ પણ ) રાગને છોડતો નથી ત્યાં સુધી કર્મથી છૂટતે નથી એમ કહે છે – मन्या :-[ यः ] २ ७५ [ अणुमा अपि ] २॥ मात्र ५५ [ रागं ] २।गने [ यावत् ] न्यो सुधा [ मनसि ] भनमाथी [ न मुंचति ] छत। नथी [ तावत् ] त्यो सुधा [ जीव ] . ०१ [ स: ] ते [ अत्र ] 21 स'सारमा। परमार्थ ] ५२मा ने [ जानन् अपि ] Myqा छतi ] [ न एव मुच्यते ] भूआत थी.. ભાવાર્થજે જીવ અણુમાત્ર પણ-સૂકમપણ–એક (કેવલ) વીતરાગ સદાનંદરૂપ શુદ્ધ આત્માથી વિલક્ષણ પચેન્દ્રિયોના વિષયસુખની અભિલાષારૂપ રાગને જ્યાં સુધી મનમાંથી છોડતો નથી ત્યાં સુધી તે આ સંસારમાં પરમાર્થ શબ્દથી વાચ્ય એવા નિજશુદ્ધાત્મતત્વને વીતરાગ અનુષ્ઠાન રહિત થયો થકો ( વીતરાગ અનુષ્ઠાન વિના ) Page #278 -------------------------------------------------------------------------- ________________ -होडा ८२] પરમાત્મપ્રકાશ: २६७ जाननपि । कं जानन् । परमत्थु परमार्थशब्दवाच्यनिजशुद्धात्मतत्त्वमिति । अयमत्र भावार्थः । निजशुद्धात्मस्वभावज्ञानेऽपि शुद्धात्मोपलब्धिलक्षणवीतरागचारित्रभावनां विना मोक्षं न लभत इति ॥ ८१ ॥ ___ अथ निर्विकल्पात्मभावनाशून्यः शास्त्रं पठन्नपि तपश्चरणं कुर्वन्नपि परमार्थ न वेत्तीति कथयति२०९) बुज्झइ सत्थइँ तउ चरइ पर परमत्थु ण वेइ । ताव ण मुंबइ जाम णवि इहु परमत्थु मुणेइ ॥ ८२ ॥ बुध्यते शास्त्राणि तपः चरति परं परमार्थ न वेत्ति । तावत् न मुच्यते यावत् नैव एनं परमार्थ मनुते ॥ ८२ ॥ बुज्झइ इत्यादि । बुज्झइ बुध्यते । कानि सत्थई शास्त्राणि न केवलं शास्त्राणि बुध्यते तउ चरइ तपश्चरति पर परं किंतु परमत्थु ण वेइ परमार्थ न वेत्ति न जानाति । कस्मान वेत्ति । यद्यपि व्यवहारेण परमात्मप्रतिपादकशास्त्रेण ज्ञायते तथापि निश्चयेन वीतरागस्वसंवेदनज्ञानेन परिच्छिद्यते । यद्यप्यકેવલ શબ્દમાત્રથી જ જાણ થકે જ્ઞાનાવરણાદિ કર્મથી મૂકાતું નથી. નિજ શુદ્ધ આત્મસ્વભાવનું જ્ઞાન હોવા છતાં પણ શુદ્ધ આત્માની પ્રાપ્તિસ્વરૂપ વિતરાગ ચારિત્રની ભાવના વિના મોક્ષ મળતો નથી. ૮૧. જે નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે તે શાસ્ત્રને ભણવા છતાં પણ, પરમાર્થને જાણ નથી એમ કહે છે – ગાથા-૮૨ स-याथ:-[ शास्त्राणि ] शालीन [बुध्यते ] nो छ, [ तपः ] त५ [ चरति ] मायरे छ [ परं ] ५५ [ परमार्थ ] ५२मा २ [ न वेत्ति ] ते! नथी मेव। [ यावत् ] न्यi सुधा [ एनं परमार्थ ] ! पूर्वोत सक्षम ५२माने [ न मनुते ] ते नथी [ तावत् ] त्या सुधी । न मुच्यते । भाथी છૂટ નથી. ભાવાર્થ:—શોને જાણે છે અને તપ આચરે છે પણ પરમાર્થને જાણ નથી, કારણકે “પરમાર્થ ' શબ્દથી વાચ્ય જે નિજશુદ્ધાત્મા જે કે વ્યવહારનયથી પરમાભાના પ્રતિપાદક શાસ્ત્રથી જણાય છે તે પણ નિશ્ચયનયથી વીતરાગટ્વસંવેદનરૂપ જ્ઞાનથી જ જણાય છે. અને વ્યવહારનયથી જે કે બહિરંગ સહકારી કારણભૂત અનશનાદિ Page #279 -------------------------------------------------------------------------- ________________ २६८ યોગીન્દુદેવવિરચિત [१० २ होला ८3 नशनादिद्वादशविधनपश्चरणेन बहिरङ्गसहकारिकारणभूतेन साध्यते तथापि निश्चयेन निर्विकल्पशुद्धात्माविश्रान्तिलक्षणवीतरागचारित्रसाध्यो योऽसौ परमार्थशब्दवाच्यो निजशुद्धात्मा तत्र निरन्तरानुष्ठानाभावात् ताव ण मुंचइ तावन्तं कालं न मुच्यते । केन । कर्मणा जाम णवि इहु परमत्थु मुणेइ यावन्तं कालं नैवैनं पूर्वोक्तलक्षणं परमार्थ मनुते जानाति श्रद्धत्ते सम्यगनुभवतीति । इदमत्र तात्पर्यम् । यथा प्रदीपेन विवक्षितं वस्तु निरीक्ष्य गृहीत्वा च प्रदीपस्त्यज्यते तथा शुद्धात्मतत्वप्रतिपादकशास्त्रेण शुद्धात्मतत्वं ज्ञात्वा गृहीत्वा च प्रदीपस्थानीयः शास्त्रविकल्पस्त्यज्यत इति ॥ ८२ ॥ अथ योऽसौ शास्त्रं पठन्नपि विकल्पं च मुश्चति निश्चयेन देहस्थं शुद्धात्मानं न मन्यते स जडो भवतीति प्रतिपादयति२१०) सत्थु पढंतु वि होइ जडु जो ण हणेइ वियषु । देहि वसंतु वि णिम्मलउ णवि मण्णइ परमप्पु ॥८३॥ शास्त्रं पठन्नपि भवति जडः यः न हन्ति विकल्पम ।। देहे वसन्तमपि निर्मलं नैव मन्यते परमात्मानम् ॥ ८३ ॥ सत्थु इत्यादि । सत्थु पढंतु वि शास्त्रं पठन्नपि होइ जडु स जडो भवति બાર પ્રકારના તપથી સાધવામાં આવે છે તો પણ નિશ્ચયનયથી નિર્વિકલ્પ શુદ્ધ આત્મામાં વિશ્રાંતિસ્વરૂપ વીતરાગ ચારિત્રથી જ સાધવામાં આવે છે, તે નિજશુદ્ધાત્મામાં નિરંતર અનુષ્ઠાનના અભાવથી આત્મા જ્યાં સુધી આ પૂર્વોક્ત લક્ષણવાળા પરમાર્થને સમ્યગૂ જાણતો નથી, સમ્યગ શ્રદ્ધતો નથી અને સમ્યગૂ અનુભવતા નથી ત્યાં સુધી કર્મથી છૂટતો નથી. અહીં આ ભાવાર્થ છે કે જેવી રીતે દીવા વડે વિવક્ષિત વસ્તુને જોઈને અને ગ્રહણ કરીને દીવો છોડી દેવામાં આવે છે, તેવી રીતે શુદ્ધ આત્મતત્વના પ્રતિપાદક શાસ્ત્રથી શુદ્ધ આત્મતત્વને જાણીને અને ગ્રહીને પ્રદીપસ્થાનીય શાસ્ત્રના વિકલ્પને छ।उवामां आवे छे. ८२. હવે જે કઈ શાસ્ત્રને ભણીને પણ વિકલ્પને છોડતો નથી અને નિશ્ચયનયથી દેહમાં રહેલા શુદ્ધ આત્માને માનતો નથી તે જડ છે એમ કહે છે-- माथा-८3 मन्वया:-[ यः ] 2 4 | शास्त्रं पठन् अपि ] शत्रने भयुवा छतi ५५ [ विकल्प ] भिथ्यात्व, शाहि वि४८५ने [न हन्ति ] यता नथी, qणी [ देहे वसन्तं ] Page #280 -------------------------------------------------------------------------- ________________ –દેહા ૮૩] પરમાત્મપ્રકાશ यः किं करोति । जो ण हणेइ वियप्पु यः कर्ता श.स्वाभ्यासफलभूतस्य रागादिविकल्परहितस्य निजशुद्धात्मस्वभावस्य प्रतिपक्षभूतं मिथ्यात्वरागादि विकल्पं न हन्ति । न केवलं विकल्पं न हन्ति । देहि वसंतु वि देहे वसन्तमपि णिम्मलउ निर्मलं कर्ममलरहितं णवि मण्णइ नैव मन्यते न श्रद्धत्ते । कम् । परमप्पु निजपरमात्मानमिति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा त्रिगुप्तसमाधिं कृत्वा च स्वयं भावनीयम् । यदा तु त्रिगुप्तिगुप्तसमाधि कर्तुं नायाति तदा विषयकषायवञ्चनार्थ शुद्वात्मभावनास्मरणदृढीकरणाथै च बहिर्विषये व्यवहारज्ञानवृद्धयर्थ च परेषां कथनीयं किंतु तथापि परप्रतिपादनव्याजेन मुख्यवृत्त्या स्वकीयजीव एव संबोधनीयः । कथमिति चेत् । इदमनुपपन्न मिदं व्याख्यानं न भवति मदीयमनसि यदि समीचीनं न प्रतिभाति तर्हि त्वमेव स्वयं किं न भावयतीति तात्पर्यम् ॥ ८३ ।। ___ अथ बोधार्थं शास्त्रं पठन्नपि यस्य विशुद्धात्मप्रतीतिलक्षणो बोधो नास्ति स मूढो भवतीति प्रतिपादयतिafa ] દેહમાં રહેવા છતાં પણ [ નિર્મઠ ] નિર્મલ [ ઉમરમા | નિજ પરમાત્માને [ gવ મ ] શ્રદ્ધતો નથી તે [ નg: મવતિ ] જડમૂ—છે. ભાવાર્થજે જીવ શાસ્ત્રને જાણવા છતાં પણ શાસ્ત્રના અભ્યાસનું ફલ રાગાદિ વિકલ્પથી રહિત નિજશુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ છે એવા નિજશુદ્ધાત્મસ્વભાવથી પ્રતિ પક્ષભૂત મિથ્યાત્વ, રાગાદિ વિકલ્પને નાશ કરતે નથી. માત્ર વિકલ્પનો નાશ કરે નથી એટલું જ નહિ પણ દેહમાં રહેવા છતાં પણ નિર્મલ-કર્મમલ રહિત–નિજ પરમાત્માને શ્રદ્ધા નથી તે જડ-મૂખં–છે. અહીં આ વ્યાખ્યાન જાણીને અને ત્રણગુણિયુક્ત સમાધિ કરીને પોતાને જ ભાવ, અને જ્યારે ત્રણ ગુપ્તિથી ગુપ્ત સમાધિ કરવાનું ન બને ત્યારે વિષયકષાયની વંચના અથે ( વિષય કષાયને છોડવા માટે ) અને શુદ્ધ આત્માની ભાવનાનું સ્મરણ દઢ કરવા માટે અને બહિવિષયમાં વ્યવહારજ્ઞાનની વૃદ્ધિ અર્થે બીજા જીવોને ધર્મોપદેશ આપ, તેમ છતાં પણ પરને ઉપદેશવાના બહાનાદ્વારા મુખ્યપણે સ્વકીય જીવ જ સંબોધવો. તે આ પ્રમાણે – આ યોગ્ય નથી, આ ગાથાનું વ્યાખ્યાન મારા મનમાં વસ્યું નથી, જે સમચીન પણે ( બરાબર સારી રીતે, યેગ્ય રીતે ) પ્રતિભાસતું નથી, તે તું જ સ્વયં કેમ ભાવતો નથી ? આવું તાત્પર્ય છે. ૮૩. હવે બધાથે.( જ્ઞાન માટે ) શાસ્ત્ર ભણીને પણ જેને વિશુદ્ધ આત્માની પ્રતીતિસ્વરૂપ બેધ થતું નથી તે મૂઢ છે એમ કહે છે – Page #281 -------------------------------------------------------------------------- ________________ २७० ચોગીન્દુ દેવવિરચિત [अ० २ घोडा ८४ २११) बोह-णिमित्ते सत्थु किल लोइ पढज्जिइ इत्थु । तेण वि बोहु ण जासु वरु सो किं मूढ ण तत्थु ॥८४॥ बोधनिमित्तेन शास्त्रं किल लोके पठ्यते अत्र । तेनापि बोधो न यस्य वरः स किं मृढो न तथ्यम् ॥ ८५ ॥ बोह इत्यादि । बोधनिमित्तेन किल शास्त्रं लोके पठ्यते अत्र तेनैव कारणेन बोधो न यस्य कथंभूतः । वरो विशिष्टः । स किं मूढो न भवति किंतु भवत्येव तथ्यमिति । तद्यथा । अत्र यद्यपि लोकव्यवहारेण कविगमकवादित्वाग्मित्वादिलक्षणशास्त्रजनितो बोधो भण्यते तथापि निश्चयेन परमात्मप्रकाशकाध्यात्मशास्त्रोत्पन्नो वीतरागस्वसंवेदनरूपः स एव बोधो ग्राह्यो न चान्यः । तेनानुवोधेन विना शास्त्रे पठितेऽपि मूढो भवतीति । अत्र यः कोऽपि परमात्मबोधजनकमल्पशास्त्रं ज्ञात्वापि वीतरागभावनां करोति स सिद्धयतीति । तथा ગાથા-૮૪ स-या:-[ अत्रलोके ] An awi [ किल ] ५२५२ [ बोध निमित्तेन ] मायनी प्राप्ति मथे [ शास्त्रं ] शाल [ पठ्यते ] मामा भावे छ [ तेन अपि ] ते ॥२४थी । शास्त्रना माथी ५५५ [ यस्य ] देने [ वरः बोधः न ] विशिष्ट माथ थत नथी [ सः ] ते [ किं ] शु [ मुढः न ] भूढ नथी ? [ तथ्यं ] सायाસાચ તે મૂઢ જ છે. साथ:-मडी व्यवहारथी ( नवीन विताना ४२॥२ ) ४वि, ( प्राचीन व्यानी न ४२ना२ ) गम, (रेन वाहमा न त श मे ) વાદિવ, અને ( શ્રોતાઓના મનને રંજન કરનાર એવા શાસ્ત્રવતા હોવા રૂપ ) વાગ્મિત્વ, ઈત્યાદિ લક્ષણવાળું શાસ્ત્રજનિત જ્ઞાન કહેવાય છે તે પણ નિશ્ચયનયથી પરમાત્મસ્વરૂપના પ્રકાશક અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન જે વીતરાગસ્વસંવેદનરૂપ બાધ છે ते माय आह छ, ५५५ अन्य ( मान्ने माथ ) नहि. ते अनुमाथ विना ( पीतરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાન વિના ) શાસ્ત્ર ભર્યો હોવા છતાં પણ મૂઢ છે. અહીં જે કોઈ પણ પરમાત્માધના ઉત્પન્ન કરનાર અ૫ શાસ્ત્ર જાણીને ५ वीतराग सावना ४२ छ ते सिद्ध थाय छे. यु ५४ छ -“वीरा वेरग्गपरा थोत्र पि हु सिक्खिऊण सिझंति । ण हु सिझंति विरागेण विणा पढिदेसु वि सव्वसत्थेसु" (मथ:-वैश्यमा तत्५२ वी२। थाशास्त्रने भी ५५ शुद्ध થાય છે પણ સર્વ શાસ્ત્ર ભણવા છતાં પણ જીવ વૈરાગ્ય વિના સિદ્ધિ પામત Page #282 -------------------------------------------------------------------------- ________________ -होडा ८५ ] २७१ चोक्तम् - " वीरा वेरग्गपरा थोवं पि हु सिक्खिऊण सिज्झति । ण हु सिज्झति विरागेण विणा पढिदेसु वि सव्वसत्थे || " परं किन्तु — " अक्खरडा जोयंतु ठिउ अपि ण दिष्णउ चित्तु । कणविरहियउ पलालु जिमु पर सग हिउ बहुतु ||" इत्यादि पाठमात्रं गृहीत्वा परेषां बहुशास्त्रज्ञानिनां दूषणा न कर्तव्या । तैर्बहुश्रुतैरप्यन्येषा मल्पश्रुततपोधननां दूषणा न कर्तव्या । कस्मादिति चेत् । दूषणे कृते सति परम्परं रागद्वेषोत्पत्तिर्भवति तेन ज्ञानतपश्चरणादिकं नश्यतीति भावार्थः ।। ८४ ।। अथ वीतरागस्वसंवेदनज्ञानरहितानां तीर्थभ्रमणेन मोक्षो न भवतीति कथयति २१२) तित्थ तित्थु भमताहँ मूढहँ मोक्खु ण होइ । गाण-विवज्जिउ जेण जिय मुणिवरु होइ ण सोइ ॥ ८५ ॥ પરમાત્મપ્રકાશઃ तीर्थ तीर्थ भ्रमतां मूढानां मोक्षो न भवति । ज्ञानविवर्जितो येन जीव मुनिवरो भवति न स एव ॥ ८५ ॥ નથી ) વળી કહ્યું છે કે " अकखरहा जोयंतु ठिउ अप्पि ण दिण्णउ चित्तु । कविरउ पलालु जिमु पर संगहिउ बहुत्त | ( होडी पाहु ८४ ) ( अर्थ:શાસ્ત્રાના અક્ષરાને જ જુએ છે પણ ચિત્તને પેાતાના આત્મામાં સ્થિર કરતા નથી તે માને કે તેણે અનાજના કણેથી રહિત ઘણું પરાળ નિરર્થીક સંગ્રહ કરવા જેવું કર્યું... ) ઇત્યાદિ પાઠ માત્ર ગ્રહીને અને બહુ શાસ્ત્રના જાણનારાઓને દોષ ન દેવા અને તે બહુશ્રુતજ્ઞોએ પણ અન્ય અપશ્રુતજ્ઞ તપસ્વીઓને દોષ ન દેવા. શા માટે ? કે દોષ દેતાં પરસ્પર રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે, તેનાથી જ્ઞાનતપશ્ચરણ વગેરે નાશ પામે છે એવા ભાવા છે. ૮૪ જ્ઞાનથી રહિત જીવાને તી ભ્રમણ કરવાથી પણ હવે વીતરાગ સ`વેદનરૂપ મેાક્ષ થતા નથી એમ કહે છેઃ— आधा-टप अन्वयार्थ :- [ तीर्थ तीर्थ ] अने तीर्थभां [ भ्रमतां ] भ्रमण ४२ता [ मृदानां ] भूढ अज्ञानी पाने [ मोक्षः | मोक्ष न भवति ] तो नथी | येन ] अर [ जीव ] डे 94 ! [ ज्ञानदिवर्जित: ] ज्ञान रहित है | सः पत्र | ते तो [ मुनिवर: ] भुनीश्वर [ न भवति ] नथी. Page #283 -------------------------------------------------------------------------- ________________ २७२ યોગીન્દ્રદેવવિરચિત [१० २ ॥७॥ ८६तीर्थ तीर्थ प्रति भ्रमतां मूढात्मनां मोक्षो न भवति । कस्मादिति चेत् । ज्ञानविवर्जितो येन कारणेन हे जीव मुनिवरो न भवति स एवेति । तथाहि । निर्दोषिपरमात्मभावनोत्पन्नवीतरागपरमाह्लादस्यन्दिसुन्दरानन्दरूपनिर्मलनीरपूरप्रवाहनिर्झरज्ञानदर्शनादिगुणसमूहचन्दनादिद्रुमवनराजितं देवेन्द्रचक्रवर्तिगणधरादिभव्यजीवतीर्थयात्रिकसमूहश्रवणसुखकरदिव्यध्वनिरूपराजहंसप्रभृतिविविधपक्षिकोलाहलमनोहरं यदर्हद्वीतरागसर्वज्ञस्वरूपं तदेव निश्चयेन गङ्गादितीर्थं न लोकव्यवहारप्रसिद्ध गङ्गादिकम् । परमनिश्चयेन तु जिनेश्वरपरमतीर्थसदृशं संसारतरणोपायकारणभूतत्वाद्वीतरागनिर्विकल्पपरमसमाधिरतानां निजशुद्धात्मतत्वस्मरणमेव तीर्थ, व्यवहारेण तु तीर्थकरपरमदेवादिगुणस्मरणहेतुभूतं मुख्यवृत्या पुण्यवन्धकारणं तन्निर्वाणस्थानादिकं च तीर्थमिति । अयमत्र भावार्थः । पूर्वोक्तं निश्चयतीर्थं श्रद्धानपरिज्ञानानुष्ठानरहितानोमज्ञानिनां शेषतीर्थ मुक्तिकारणं न भवतीति ।। ८५ ।। अथ ज्ञानिनां तथैवाज्ञानिनां च यतीनामन्तरं दर्शयति२१३) णाणिहि मूढहँ मुणिवरुहँ अंतरु होइ महंतु । देहु वि मिल्लइ णाणियउ जीवह भिण्णु मुणंतु ॥८६॥ ભાવાર્થ-નિર્દોષ પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમ આહલાદ ઝરતા સુંદર આનંદરૂપ નિર્મળ જળના પૂરના પ્રવાહના ઝરણાથી અને જ્ઞાનદર્શનાદિ ગુણના સમૂહરૂપ ચંદનાદિ વૃક્ષેના વનથી ભિત, દેવેન્દ્ર, ચકવર્તી, ગણધરાદિ ભવ્ય જીવરૂપી તીર્થયાત્રાળુઓના કર્ણને સુખકારી એવા દિવ્યધ્વનિરૂપ રાજહંસાદિ વિવિધ પક્ષીઓના કોલાહલથી મનોહર એવું જે અહંત વીતરાગ સર્વપ્નનું સ્વરૂપ તે જ નિશ્ચયથી (ખરેખર) ગંગાદિ તીર્થ છે પણ લોકવ્યવહારમાં પ્રસિદ્ધ એવા ગંગાદિ તીર્થ નથી. પરમ નિશ્ચયનયથી તે વીતરાગ નિર્વિકલ્પ પરમસમાધિમાં રત મુનિઓને, સંસાર તરવાના ઉપાયમાં કારણભૂત હોવાથી જિનેશ્વરરૂપ પરમતીર્થના જેવું નિજશુદ્ધ આત્મતત્વનું સ્મરણ જ તીર્થ છે અને વ્યવહારનયથી તીર્થંકર પરમવાદિના ગુણસ્મરણના કારણભૂત અને મુખ્યપણે પુણ્યબંધના કારણરૂપ તે નિર્વાણ સ્થાન આદિ તીર્થ છે. અહીં આ ભાવાર્થ છે કે પૂર્વોક્ત નિશ્ચયતીર્થના શ્રદ્ધાન પરિજ્ઞાન અને અનુષ્ઠાનથી રહિત અજ્ઞાનીઓને અન્ય તીર્થ મુક્તિનું કારણ થતું નથી. ૮૫. હવે જ્ઞાની અને અજ્ઞાની યતિઓનો તફાવત દર્શાવે છે – Page #284 -------------------------------------------------------------------------- ________________ -हाहा ८१ પરમાત્મપ્રકાશઃ २७३ ज्ञानिनां मूढानां मुनिवराणां अन्तरं भवति महत् । देहमपि मुञ्चति ज्ञानी जीवाद्भिन्नं मन्यमानः ॥ ८६ ॥ ज्ञानिनां मूढानां च मुनिवराणां अन्तरं विशेषो भवति । कथंभूतम् । महत् । कस्मादिति चेत् । देहमपि मुञ्चति । कोऽसौ। ज्ञानी । किं कुर्वन् सन् । जीवात्सकाशाद्भिन्नं मन्यमानो जानन् इति । तथा च । वीतरागस्वसंवेदनज्ञानी पुत्रकलत्रादिबहिर्द्रव्यं तावदूरे तिष्ठतु शुद्धबुद्वैकस्वभावात् स्वशुद्धात्मस्वरूपात्सकाशात् पृथग्भूतं जानन् स्वकीयदेहमपि त्यजति । मूढात्मा पुनः स्वीकरोति इति तात्पर्यम् ॥ ८६ ॥ एवमेकचत्वारिंशत्सूत्रप्रमितमहास्थलमध्ये पञ्चदशसूत्रैवीतरागस्वसंवेदनज्ञानमुख्यत्वेन द्वितीयमन्तरस्थलं समाप्तम् । तदनन्तरं तत्रैव महास्थलमध्ये सूत्राष्टकपर्यन्तं परिग्रह त्यागव्याख्यानमुख्यत्वेन तृतीयमन्तरस्थलं प्रारम्यते ।। तद्यथा२१४) लेणहँ इच्छइ मुदु पर भुवणु वि एहु असेसु । बहु विह-धम्म-मिसेण जिय दोहि वि एहु विसेसु ॥८॥ ગાથા-૮૬ सन्या :-[ ज्ञानीनां मूढानां मुनिवराणां ] शानी भने भूढ़ अज्ञानी मुनिसोमा [ महत् अंतरं ] महान मत२ ( विशेष मे छ ) १२९१ , [ ज्ञानी ] हेडन | जीवात भिन्नं मन्यमानः ] थी गुहे। मानाने [ देहं अपि ] हेडने ५५ [ मुंचति ] छ। छे. ભાવાર્થ –વીતરાગ સ્વસંવેદનજ્ઞાની પુત્ર, કલત્રાદિ બહારના ( દૂરના ) પદાર્થથી તે દૂર જ ( અલગ જ ) રહે છે પણ શુદ્ધ, બુદ્ધ જેને એક સ્વભાવ છે એવા સ્વશુદ્ધાત્મસ્વરૂપથી પોતાના દેહને પૃથભૂત જાણીને પોતાના દેહને પણ ત્યજે છે અને भूढात्मा ( मडिरामा ) ते सवने पातान४२ छ. ८६. એ પ્રમાણે એકતાલીસ સૂત્રોના મહાસ્થલમાં પંદર સૂત્રથી વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાનની મુખ્યતાથી બીજું અન્ડરસ્થલ સમાપ્ત થયું. તેના પછી તે જ મહાલમાં આઠ ગાથાસૂત્ર સુધી પરિગ્રહત્યાગના કથનની મુખ્યતાથી ત્રીજું અંતરસ્થલ શરૂ કરે છે. ते । प्रमाणे:૩૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દુદેવવિરચિત | અ૦ ૨ દેહા ૮૮ लातुं इच्छति मूढः परं भुवनमपि एतद् अशेषम ।। बहुविधधर्ममिषेण जीव द्वयोः अपि एष विशेषः ॥ ८७ ॥ लातुं ग्रहीतुं इच्छति । कोऽसौ । मूढो बहिरात्मा । परं कोऽर्थः, नियमेन । किम् । भुवनमप्येतत्तु अशेषं समस्तम् । केन कृत्वा । बहुविधधर्ममिषेण व्याजेन । हे जीव द्वयोरप्येष विशेषः । पूर्वोक्तसूत्रकथितज्ञानिजीवस्यात्र पूर्वोक्त पुनरज्ञानिजीवस्य च । तथाहि । वीतरागसहजानन्दैकसुखास्वादरूपः स्वशुद्धात्मैव उपादेय इति रुचिरूपं सम्यग्दर्शन, तस्यैव परमात्मनः समस्तमिथ्यात्वरागाद्यास्रवेभ्यः पृथग्रूपेण परिच्छित्तिरूपं सम्यग्ज्ञानं, तत्रैव रागादिपरिहाररूपेण निश्चलचित्तवृत्तिः सम्यक्चारित्रम् इत्येवं निश्चयरत्नत्रयस्वरूपं तत्त्रयात्मकमात्मानमरोचमानस्तथैवाजानन्नभावयंश्च महात्मा । किं करोति । समस्तं जगद्धर्मव्याजेन ग्रहीतुमिच्छति, पूर्वोक्तज्ञानी तु त्यक्तुमिच्छतीति भावार्थः ॥ ८७ ।। अथ शिष्यकरणाद्यनुष्ठानेन पुस्तकाद्युपकरणेनाज्ञानी तुष्यति, ज्ञानी पुनर्बन्धहेतुं जानन् सन् लजां करोतीति प्रकटयति२१६) चेल्ला-चेल्ली-पुत्थियहि तूसइ मुटु णिभंतु । एयहि लज्जइ णाणियउ बंधहँ हेउ मुणंतु ॥ ८८ ॥ माथा-८७ मन्वयाथ:-[ जीव ] 3 ! [ द्वयोः अपि ] पूर्वात सूत्रमा ४डेसा ज्ञानी 04 मने ॥ सूत्रमा स! अज्ञानी १ मे भन्नेमा [ एषः विशेषः ] २॥ विशेष (मेह, मत२ ) छ ॐ [ मूढः ] भूः अज्ञानी महिमा [ बहुविधधर्ममिषेण ] भने प्रश्न धर्मना महानाथी [ एतद् अशेषं भुवनं अपि) मा समस्त तने तो [ परं ] नियमथी । लातुं इच्छति ] अ९९५ ४२वानी ४२छ। ४२ छे. माथ:-४ (१८ ) पात२।। सडान ४३५ सुमना मास्वा४३५ २१शुद्धाત્મા જ ઉપાદેય છે એવી રુચિરૂપ સમ્યગ્દર્શન, તે જ પરમાત્માનું સમસ્ત મિથ્યાવ, રાગાદિ આસોથી પૃથફરૂપે પરિસ્થિત્તિરૂપ સમ્યજ્ઞાન અને રાગાદિના પરિહારરૂપે તે જ પરમાત્મામાં નિશ્ચલચિત્તવૃત્તિરૂપ સમ્યચ્ચારિત્ર એવા નિશ્ચયરત્નત્રયસ્વરૂપ ત્રયાત્મક આત્માની રુચિ ન કરતો તેમ જ તેને ન જાણતો અને તેને ન ભાવતો મૂઢાત્મા સમસ્ત જગતને ધર્મના બહાનાથી ( ભોગવવાના બહાનાથી ) ગ્રહણ કરવાને ઇચ્છે છે, જ્યારે પૂર્વોક્ત જ્ઞાની ( જગતના સમસ્ત ભોગને ) છેડવા ઈચ્છે છે. ૮૭. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ –દોહા ૮૮] પરમાત્મપ્રકાશ शिष्यार्जिका पुस्तकैः तुष्यति मूढो निर्धान्तः । एतैः लज्जते ज्ञानी बन्धस्य हेतुं जानन् ॥ ८८ ॥ शिष्यार्जिकादीक्षादानेन पुस्तकप्रभृत्युपकरणैश्च तुष्यति संतोषं करोति । વોડસ / પૂર I મૃતઃ | નિર્ધાન્ત પૌફિલ્ચર્સના રિા લોડા ज्ञानी । किं कुर्वन्नपि । पुण्यबन्धहेतुं जाननपि । तथा च । पूर्वसूत्रोक्तसम्यग्दर्शनचारित्रलक्षणं निजशुद्धात्मस्वभावश्रद्दधानो विशिष्टभेदज्ञानेनाजानंश्च तथैव वीतरागचारित्रेणाभावयंश्च मूढात्मा । किं करोति पुण्यबन्धकारणमपि जिनदीक्षादानादिशुभानुष्ठानं पुस्तकाद्युपकरणं वा मुक्तिकारणं मन्यते । ज्ञानी तु यद्यपि साक्षात्पुण्यबन्धकारणं मन्यते परंपरया मुक्तिकारणं च तथापि निश्चयेन मुक्तिकारणं न मन्यते इति तात्पर्यम् ॥ ८८ ॥ अथ चट्टपट्टकुण्डिकाद्युपकरणैर्मोहमुत्पाद्य मुनिवराणां उत्पथे पात्यते [?] इति प्रतिपादयति હવે શિષ્ય કરવા આદિના કાર્યથી અને પુસ્તક આદિના ઉપકરણથી અજ્ઞાની સંતેષ પામે છે અને જ્ઞાની તેને બંધને હેતુ જાણ થકો ( તેમનાથી ) લજજા પામે છે, એમ હવે કહે છે – ગાથા-૮૮ અન્વયાર્થ – નિમરત: મુaઃ | નિશ્ચંન્ત મૂઢ બહિરાત્મા [ ડિઝાઈનાપુરત: ] ચેલા, ચેલી, અને પુસ્તક વગેરેના ઉપકરણથી | તુષ્યતિ ] સંતોષ—આનંદ-પામે છે અને [ જ્ઞાનt ] જ્ઞાની તેમને [ વંષ દેતુ જ્ઞાનર ] પુણ્યબંધને હેતુ જાણ થકે [ પસૈઃ | તે બાહ્ય પદાર્થથી [ સૂઝ ત ] લજ્જા પામે છે. ભાવાર્થ – પૂર્વસૂત્રમાં કહેલા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રસ્વરૂપ નિજશુદ્ધઆત્મસ્વભાવને નહિ શ્રદ્ધત, વિશિષ્ટ ભેદજ્ઞાનથી નહિ જાણતે તેમ જ વીતરાગચારિત્રથી નહિ ભાવતે મૂઢાત્મા જિનદિક્ષા આપવી વગેરે શુભ અનુષ્ઠાનને અને પુસ્તક વગેરે ઉપકરણને પુણ્યબંધનું કારણ અને પરંપરાએ મુક્તિનું કારણ માને છે તે પણ નિશ્ચયથી તેમને મુક્તિનું કારણ નથી માનતા. ૮૮. હવે કમંડળ, પીંછી, પુસ્તક આદિ ઉપકરણે મુનિવરોને મેહ ઉપજાવી ઉન્માર્ગમાં નાખે છે એમ પ્રતિપાદન કરે છે ૧. પાઠાન્તર–પાલ્યને પાત્રત Page #287 -------------------------------------------------------------------------- ________________ २७६ ચેગીન્નુદેવવિરચિત [અ॰ ૨ દોહા ૮૯ । ૨૬) નહિ વહિ કિ, વેલ્ટા-ચેપિહ્નિ मोह जणे विणु मुणिवरहँ उपहि पाडिय तेहि ॥ ८१ ॥ ચટ્ટ: પદૈઃ યુન્તુિળામિઃ શિયાનિામિ: । मोहं जनयित्वा मुनिवराणां उत्पथे पातितास्तैः ॥ ८९ ॥ चट्टपकुण्डिकाद्युपकरणैः शिष्याजिंकापरिवारैथ कर्तभूतमहं जनयित्वा । केषाम् । मुनिवराणां, पश्चादुन्मार्गे पातितास्ते तु तैः । तथाहि । तथा कश्चिदजीर्णभयेन विशिष्टाहारं त्यक्त्वा लङ्घनं कुर्वन्नास्ते पश्चादजीर्णप्रतिपक्षभूतं किमपि मिष्टौषधं गृहीत्वा जिह्वालाम्पटयेनौषधेनापि अजीर्ण करोत्यज्ञानी इति, न च ज्ञानीति तथा कोऽपि तपोधनो विनीतवनितादिकं मोहभयेन त्यक्त्वा जिनदीक्षां गृहीत्वा च शुद्धबुद्वैकस्वभाव निजशुद्धात्मतच्चसम्यक् श्रद्धानज्ञानानुष्ठानरूपनीरोगत्वप्रतिपक्षभूतमजीर्ण रोगस्थानीयं मोहमुत्पाद्यात्मनः । किं कृत्वा । किमप्यौषधस्थानीयमुपकरणादिकं गृहीत्वा । कोऽसावज्ञानी न तु ज्ञानीति । इदमत्र तात्पर्यम् । . ગાથા-૮૯ અન્વયા:—[ ટે: પટે: ઇન્ડિયામિ: ] કમંડળ, પીંછી, પુસ્તક અને [ શિષ્યનિમિઃ ] ચેલા, ચેલીએ આદિ પરિવાર [ મુનિયાનાં ] મુનીવરાને [ મોĖ નચિત્રા ] માહ ઉપજાવીને [ તૈઃ ] તેમને સસ્પથે ] ઉન્માર્ગોમાં [પાતિતા: ] નાખે છે. ભાવાથ :—જેવી રીતે કોઈ અજ્ઞાની અર્થાત્ જ્ઞાન વિનાના ( મૂખ અર્થાત્ ડાહ્યો નહિ એવા ) અજીર્ણુના ભયથી વિશિષ્ટ આહારને છેડીને લઘન કરે છે. પછી અજીર્ણના પ્રતિપક્ષભૂત ( અજીર્ણને દૂર કરનાર ) કાઈ સ્વાદિષ્ટ ઔષધ લઇને જીભની લંપટતાથી ( સ્વાદના લાલુપી થઈ અધિક માત્રામાં ઔષધ લઇને ) ઔષધથી-જ અજીણુ કરે છે તેવી રીતે અજ્ઞાની અર્થાત્ જ્ઞાન વિનાના વિનીત, વિનતા વગેરેને ( અજીણુ રાગસ્થાનીય ) માહના ભયથી છેડીને અને જિનદીક્ષાગ્રહીને કાંઈ પણ ઔષધસ્થાનીય ઉપકરણાદિને ગ્રહીને શુદ્ધ બુદ્ધ જ જેના એક સ્વભાવ છે એવા નિજશુદ્ધાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન, સમ્યક્ જ્ઞાન અને સમ્યગ્ અનુષ્ઠાનરૂપ નિરંગપણાના પ્રતિપક્ષભૂત અજીણુ રાગસ્થાનીય ( અજીણુ રાગ સમાન ) પેાતાને માહ ઉપજાવે છે. અહીં આ તાપ છે કે પરમેાપેક્ષાસ ચમધારીએ શુદ્ધાત્માનુભૂતિથી પ્રતિપક્ષભૂત બધાય પરિગ્રહ છેડવા યેાગ્ય છે અને પરમેાપેક્ષાસંયમના અભાવમાં વીતરાગ Page #288 -------------------------------------------------------------------------- ________________ - हाहा ८० ] परमोपेक्षासंयमधरेण शुद्धात्मानुभूतिप्रतिपक्षभूतः सर्वोऽपि तावत्परिग्रहस्त्याज्यः । परमोपेक्षासंयमाभावे तु वीतरागशुद्धात्मानुभूतिभावसंयमरक्षणार्थं विशिष्ट संहननादिशक्त्यभावे सति यद्यपि तपः पर्यायशरीरसहकारिभूतमन्नपानसंयमशौचज्ञानोपकरणतृणमयप्रावरणादिकं किमपि गृह्णाति तथापि ममलं न करोतीति । तथा चोक्तम् - " रम्येषु वस्तुवनितादिषु वीतमोहो मुह्येद् वृथा किमिति संयमसाधनेषु । धीमान् किमामयभयात्परिहृत्य भुक्तिं पीत्वौषधं व्रजति जातु - चिदप्यजीर्णम् ॥ 11 68 11 अथ केनापि जिनदीक्षां गृहीत्वा शिरोलुश्चनं कृत्वापि सर्वसंगपरित्यागमकुर्वतात्मा वञ्चित इति निरूपयति २१७) केण वि अप्पर वंचियर सिरु लुंचिवि छारेण । પરમાત્મપ્રકાશ २७७ सयल व संगण परिहरिय जिणवर - लिंगधरेण ॥ ९० ॥ केनापि आत्मा वञ्चितः शिरो लुञ्चित्वा क्षारेण । सकला अपि संगा न परिहृता जिनवर लिङ्गधरेण || १० | શુદ્ધાત્માનુભૂતિરૂપ ભાવસંયમના રક્ષણાર્થે વિશિષ્ટ સહનનાદિ શક્તિના અભાવ હાતાં, જો કે તપનુ` સાધન જે શરીર તેના રક્ષાના સહકારીભૂત અન્ન, જલ, સંયમ, શૌચ, જ્ઞાનના ઉપકરણેા કમંડલ, પીંછી અને શાસ્ત્ર ગ્રહે છે તે! પણ મમત્વ કરતા नथी छे – “ रम्येषु वस्तुवनितादिषु वीतमोहो मुह्येद् वृथा किमिति संयमसाधनेषु धीमान् किमामयभयात्परिहृत्य भुक्तिं पीत्वौषधं व्रजति जातुचिदप्यजीर्णम् ॥ ( आत्मानुशासन २२८ ) ( अर्थ :- हे भुनि ! स्त्री, धनाहि मनोज्ञ वस्तुयोथी તું મોહહિત થઈ ગયા છે! તા હવે માત્ર સયમના સાધનરૂપ એવા આ પીંછી, કમડલ આદિ વસ્તુએમાં તું કેમ વ્યર્થ માહ રાખે છે? કેાઈ બુદ્ધિમાન પુરુષા રાગના ભયથી ભાજનના ત્યાગ કરીને માત્રાથી વધારે ઔષધનુ સેવન કરીને શુ ફરી અજીણુ થાય એવું કદી કરશે ? ( પીંછી આદિને સયમની રક્ષાનું માત્ર નિમિત્ત જાગીને તેના પર પણ માહ કરવા ચેાગ્ય નથી ) ૮૯. હવે કહે છે કે જે કેાઇએ કરીને પણ સર્વસ`ગને છેડથો નહિ એમ કહે છેઃ-~~~ જિનદીક્ષા ગ્રહીને અને માથાના વાળને લેાચ તેણે આત્મવચના કરી ( પેાતાની જાતને તરી ) आधा-२० अन्वयार्थ:-[ केन अपि ] मध्ये [ जिनवर लिंगधरेण ] कनवरना सिंगनुं धार ने [ क्षारेण ] लस्मथी [ शिरः लुंचित्वा ] माथाना बोथ उरीने Page #289 -------------------------------------------------------------------------- ________________ २७८ યેગીન્દુદેવવિરચિત [अ० २ ३।। ८१__ केनाप्यात्मा वञ्चितः । किं कृत्वा । शिरोलुश्चनं कृत्वा । केन । भस्मना । कस्मादिति चेत् । यतः सर्वेऽपि संगा न परिहताः । कथंभूतेन भूत्वा । जिनवरलिङ्गधारकेणेति । तद्यथा । वीतरागनिर्विकल्पनिजानन्दरूपसुस्वरसास्वादपरिणतपरमात्मभावनास्वभावेन तीक्ष्णशस्त्रोपकारणेन बाह्याभ्यन्तरपरिग्रहकांक्षारूपप्रभृतिसमस्तमनोरथकल्लोलमालात्यागरूपं मनोमुण्डनं पूर्वमकृत्वा जिनदीक्षारूपं शिरोमुण्डनं कृत्वापि केनाप्यात्मा वञ्चितः । कस्मात् । सर्वसंगपरित्यागाभावादिति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा स्वशुद्धात्मभावनोत्थवीतरागपरमानन्दपरिग्रह कृत्वा तु जगत्त्रये कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च दृष्टश्रुतानुभूतनिःपरिग्रहशुद्धात्मानुभूतिविपरीतपरिग्रहकाङ्क्षास्त्वं त्यजेत्यभिप्रायः ॥ ९० ॥ ___अथ ये सर्वसंगपरित्यागरूपं जिनलिङ्गं गृहीत्वापीष्टपरिग्रहान् गृह्णन्ति ते छर्दि कृत्वा पुनरपि गिलन्ति तामिति प्रतिपादयति२१८) जे जिण-लिंगु धरेवि मुणि इट्ट-परिग्गह लेंति । छदि करेविणु ते जि जिय सा पुणु छद्दि गिलंति ॥९१॥ ये जिनलिङ्गं धृत्वापि मुनय इष्टपरिग्रहान् लान्ति | छर्दि कृत्वा ते एव जीव तां पुनः छर्दि गिलन्ति ॥ ९१ ॥ [ सकलाः अपि संगाः ) मधीय परियड [ न परिहत ] छ। यो नडि तथा [ आत्मा वंचितः ] तरी पोताना १ मामाने छतो. ભાવાર્થ –વીતરાગ નિર્વિકલ્પ નિજાનંદ જેનું એક રૂપ છે એવા સુખરસના આસ્વાદરૂપે પરિણત પરમાત્માની ભાવનાના સ્વભાવરૂપ તીક્ષ્ણ શસ્ત્રના ઉપકરણથી બાહ્ય, અત્યંતર પરિગ્રહની આકાંક્ષા આદિથી માંડીને સમસ્ત મનોરથની કલ્લોલમાલાના ત્યાગરૂપ મને મુંડન પૂર્વે કર્યું નહિ. જિનદીક્ષારૂપ શિરોમુંડન કરીને પણ સર્વસંગ પરિત્યાગ કર્યો ન હોવાથી તેણે પોતાના આત્માને તર્યો. અહીં આ કથન જાણીને નિજ શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદરૂપ પરિગ્રહને ગ્રહીને ત્રણ કાલમાં ત્રણ લોકમાં મન, વચન, કાયથી, કૃત, કારિત, અનમેદનથી નિ:પરિગ્રહ શુદ્ધાત્માની અનુભૂતિથી વિપરીત એવા દેખેલા, સાંભળેલા અને અનુભવેલા પરિગ્રહની આકાંક્ષા છોડવી એવો અભિપ્રાય છે. ૦. હવે જે સર્વસંગના પરિત્યાગરૂ૫ જિનલિંગને રહીને પણ ઇષ્ટ પરિગ્રહનું ગ્રહણ કરે છે તે વમન કરીને તેને ફરીથી ગળે છે એમ કહે છે – Page #290 -------------------------------------------------------------------------- ________________ -हाडा ८१] પરમાત્મપ્રકાશ २७८ ये केचन जिनलिङ्गं गृहीत्वापि मुनयस्तपोधना इष्टपरिग्रहान् लान्ति गृह्णान्ति । ते किं कुर्वन्ति । छर्दैि कृत्वा त एव हे जीव तां पुनश्छदि गिलन्तीति । तथापि गृहस्थापेक्षया चेतनपरिग्रहः पुत्रकलत्रादिः, सुवर्णादिः पुनरचेतनः, साभरणवनितादि पुनर्मिश्रः । तपोधनापेक्षया छात्रादिः सचित्तः, पिच्छकमण्डल्वादिः पुनरचित्तः, उपकरणसहितश्छात्रादिस्तु मिश्रः । अथवा मिथ्यात्वरागादिरूपः सचित्तः, द्रव्यकर्मनोकर्मरूपः, पुनरचित्तः द्रव्यकर्मभावकर्मरूपस्तु मिश्रः । वीतगगत्रिगुप्तसमाधिस्थपुरुषापेक्षया सिद्धरूपः सचित्तः पुद्गलादिपञ्चद्रव्यरूपः पुनरचित्तः गुणस्थानमार्गणास्थानजीवस्थानादिपरिणतः संसारी. जीवस्तु मिश्रश्वेति । एवंविधवाह्याभ्यन्तरपरिग्रहरहितं जिनलिङ्गं गृहीत्वापि ये शुद्धात्मानुभूतिविलक्षणमिष्टपरिग्रहं गृह्णन्ति ते छर्दिताहारग्राहकपुरुषसदृशा भवन्तीति भावार्थः । तथा ગાથા-૯૧ साथ:-[ जीव । हे ! [ ये मुनयः । २ भुनिया-तपोधना[ जिनलिंग ] शिनसिंगने [ धृत्वा अपि ] धारीने ५४५ [ इष्ट परिग्रहान् ] ४४ परियडने [ लांति ] ४२ छ [ ते एव ] तेस। [ छर्दि कृत्वा ] १भन ४शन [ पुनः ] थी [ तां छार्दि ] ते ४ वमनने | गिलन्ति ] गणे छ. - ભાવાર્થ –ગૃહસ્થની અપેક્ષાએ પુત્ર, કલત્રાદિ ચેતન પરિગ્રહ છે અને સુવર્ણાદિ અચેતન પરિગ્રહ છે અને આભરણ સહિત વનિતા મિશ્ર પરિગ્રહ છે. તપોધનની અપેક્ષાએ શિખ્યાદિ સચિત્ત પરિગ્રહ છે અને પીંછી કમંડલ આદિ અચિત્ત પરિગ્રહ છે અને ઉપકરણસહિત છાત્રાદિ મિશ્ર પરિગ્રહ છે. અથવા મિથ્યાત્વ, રાગાદિ સચિત્ત પરિગ્રહ છે અને દ્રવ્યકર્મ, નેકરૂપ અચિત્ત પરિગ્રહ છે અને દ્રવ્યકર્મ ભાવકર્મરૂપ મિશ્ર પરિગ્રહ છે. વીતરાગ ત્રણ ગુપ્તિથી ગુપ્ત સમાધિસ્થ પુરુષની અપેક્ષાએ સિદ્ધિરૂપ સચિત્ત પરિગ્રહ છે અને પુલાદિ પાંચ વ્યકમરૂપ અચિત્ત પરિગ્રહ છે અને ગુણસ્થાન, માર્ગણાસ્થાન, જીવથાન આદિ રૂપે પરિણત સંસારી જીવ મિશ્ર પરિગ્રહ છે. આ પ્રકારના બાહ્ય અત્યંતર પરિગ્રહ રહિત જિનલિંગને ગ્રહીને પણ જેઓ શુદ્ધ આત્માની અનુભૂતિથી વિલક્ષણ ઈષ્ટ પરિગ્રહનું ગ્રહણ કરે છે, તેઓ વમન કરેલા આહારને ગ્રહણ કરનાર પુરુષની જેવા છે. ४यु ५५ के 3-"त्यक्त्वा स्वकीयपितृमित्रकलत्रपुत्रान सक्तोऽन्य गेहवनितादिषु निर्मुमुश्चः । दोभ्या पयोनिधिसमुद्गतनकचकं प्रोत्तीर्य गोष्पदजलेषु निमग्नवान् सः ॥" Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ગદેવવિરચિત [५० २ ४ ८२चोक्तम्- "त्यक्त्वा स्वकीय पितृ मित्रकलत्रपुत्रान् सक्तोऽन्यगेहवनितादिषु निर्मुमुक्षुः । दोरों पयोनिधिसमुद्गतनक्रचक्रं प्रोत्तीर्य गोष्पदजलेषु निमग्नवान् सः ॥"॥९१॥ अथ ये ख्यातिपूजालाभनिमित्तं शुद्धात्मानं त्यजन्ति ते लोहकीलनिमित्तं देवं देवकुलं च दहन्तीति कथयति२१९) लाहहँ कितिहि कारणिण जे सिव-संगु चयंति । खीला-लग्गिवि ते वि मुणि देउलु देह डहंति ॥ ९२ ॥ लाभस्य कीतेः कारणेन ये शिवसंगं त्यजन्ति । कीलानिमित्तं तेऽपि मुनयः देवकुलं देवं दहन्ति ॥ ९२ :: लाभकीर्तिकारणेन ये केचन शिवसंगं शिवशब्दवाच्यं निजपरमात्माध्यानं त्यजन्ति ते मुनयस्तपोधनाः । किं कुर्वन्ति । लोहकी लिकापायं निःसारेन्द्रियसुखनिमित्तं देवशब्दवाच्यं निजपरमात्मपदार्थ दहन्ति देवकुलशब्दवाच्यं दिव्यपरमौदारिकशरीरं च दहन्तीति । कथमिति चेत् । यदा ख्यातिपूजालाभार्थ शुद्धात्मभावनां त्यक्त्वा वर्तन्ते तदा ज्ञानावरणादिकर्मबन्धो भवति तेन (અર્થ –જે નિમુમુક્ષુ પિતાનાં પિતા, મિત્ર, કલત્ર અને પુત્રોને છોડીને અન્ય ઘરનાં વનિતા આદિમાં આસક્ત થાય છે તે ભુજા વડે મગરાદિથી ભરેલા ભયંકર સમુદ્રને તરીને ગાયના પગની ખરીમાં રહેલા પાણીમાં ડૂબે છે.) ૯૧. - હવે જેઓ ખ્યાતિ, પૂજા, લાભના નિમિત્તે શુદ્ધાત્માને જોડે છે તેઓ લેઢાના ખલા માટે દેવ અને દેવકુલને બાળે છે એમ કહે છે - ગાથા–ટર स-पाथ:-[ ये ] २७ भुनिया-तपोधना-[ लाभस्य कीर्तेः कारणेन ] are भने प्रति भाटे [ शिवसंग ] शिवशvथी वाथ्य नि०४ ५२मात्मान। ध्यानने [ त्यजन्ति ] छाडी हे छ [ ते अपि मुनयः ] तमा [ कीलानिमित्तं ] सोढाना भी समान नि:सार धन्द्रियसुम भाट [ देवं | १ ४थी पा२य मे नि५२मात्भपाथ ने माणे छ भने [ देवकुलं ] देवस ४थी पाय । हि-य५२मोहा२ि४ शरी२२. माणे छ. वी રીતે ? જ્યારે તે ખ્યાતિ, પૂજા અને લાભ માટે શુદ્ધાત્માની ભાવનાને છોડીને વતે છે ત્યારે જ્ઞાનાવરણાદિન બંધ થાય છે, તે જ્ઞાનાવરણકર્મથી કેવલજ્ઞાન ઢંકાય છે, કેવલદર્શનાવરણથી કેવલદર્શન ઢંકાય છે, વીર્યન્તરાયથી કેવલવીર્ય ઢંકાય છે અને મહિના ઉદયથી અનંતસુખ ઢંકાય છે. આ રીતે અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ ન થતાં પરમ દારિક Page #292 -------------------------------------------------------------------------- ________________ -हाडा ६३] પરમાત્મપ્રકાશઃ ૨૮૧ ज्ञानावरणकर्मणा केवलज्ञानं प्रच्छाद्यते केवलदर्शनावरणेन केवलदर्शनं प्रच्छाद्यते वीर्यान्तरायेण केवलवीय प्रच्छाद्यते मोहोदयेनानन्तसुखं च प्रच्छाद्यत इति । एवं विधानन्तचतुष्टयस्यालाभे परमौदारिकशरीरं च न लभन्त इति । यदि पुनरनेकभवे परिच्छेद्यं कृत्वा शुद्धात्मभावनां करोति तदा संसारस्थितिं छित्त्वाऽद्यकालेऽपि स्वर्ग गत्वागत्य शीघ्रं शाश्वतसुखं प्राप्नोतीति तात्पर्यम् । तथा चोक्तम्-" सग्गो तवेण सव्वो वि पावए किं तु झाणजोएण । जो पावइ सो पावइ परलोके सासयं सोक्खं ॥" ॥ ९२ ॥ अथ यो बाह्याभ्यन्तरपरिग्रहेणात्मानं महान्तं मन्यते स परमार्थ न जानातीति दर्शयति२२०) अप्पउ मण्णइ जो जि मुणि गरुयउ गंथहि तत्थु । सो परमत्थे जिणु भणइ णवि बुज्झइ परमत्थु ॥ ९३ ॥ आत्मानं मन्यते य एव मुनिः गुरुक ग्रन्थैः तथ्यम् । स परमार्थेन जिनो भणति नैव बुध्यते परमार्थम् ॥ ९३ ॥ શરીર પણ મળતું નથી ( કારણકે તે જ ભવે મોક્ષ જવાના હોય તેને જ પરમેદારિક શરીર મળે છે ) ૧ વળી જે, શુદ્ધાત્માની ભાવના કરે છે તે સંસારસ્થિતિને છેદીને આજના કાલમાં પણ સ્વર્ગમાં જઈને ત્યાંથી આવીને શાશ્વત સુખ પામે છે. કહ્યું પણ छ -“सग्गं तवेण सव्वो वि पावए किं तु झाण जोपण । जो पावइ सो पावइ परलोके सासयं सोक्खं ॥” ( मष्टपा-मोक्षप्रामृत २३ ) (मथ:-तपथी तो સ્વર્ગ બધાય પામે છે પણ ધ્યાનના યુગથી જે સ્વર્ગ પામે છે તે આત્મા પરલેકમાં शयित सुम पामे छे. ८२. હવે જે બાહ્ય અત્યંતર પરિગ્રહથી પોતાને મહાન માને છે તે પરમાર્થને જાણતો નથી એમ દર્શાવે છે – ગાથા-૯૩ मन्वयार्थ:-[ यः एव मुनिः ] 2 मुनि [ ग्रंथैः ] पाह्य अस्य त२ परियडया [ आत्मानं ] पाताने [ गुरुकं ] महान [ मन्यते ] माने छ [ सः ] ते पुरुष [ तथ्य ] ४२५२ [ परमार्थेन ] वास्तविर शत [ परमार्थ ] ५२भार्थने [ न एष बुध्यते । तते। नथी [ जिनः भणति ] मेम विनेश्वरव ४९ छे. ૧ જે સંસ્કૃત ટીકાનો અર્થ સમજાણે નથી તે અર્થ મૂકી દીધો છે. 38 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ યોગીન્દુદેવવિરચિત [अ० २ हो। ८४आत्मानं मन्यते य एव मुनिः । कथंभूतं मन्यते । गुरुकं महान्तम् । कैः । ग्रन्थैर्वाह्याभ्यन्तरपरिग्रहैस्तथ्यं सत्यं स पुरुषः परमार्थेन वस्तुवृत्त्या नैव बुध्यते परमार्थमिति जिनो वदति । तथाहि । निर्दोषिपरमात्मविलक्षणैः पूर्वसूत्रोक्तसचित्ताचित्तमिश्रपरिग्रहैर्ग्रन्थरचनारूपशब्दशास्त्रैर्वा आत्मानं महान्तं मन्यते यः स परमार्थशब्दवाच्यं वीतरागपरमानन्दैकस्वभावं परमात्मानं न जानातीति तात्पर्यम् ॥ ९३ ॥ ग्रन्थेनात्मानं महान्तं मन्यमानः सन् परमार्थ कस्मान्न जानातीति चेत्२२१) बुझंतहँ परमत्थु जिय गुरु लहु अत्थि ण कोइ । जीवा सयल वि बंभु परु जेण वियाणइ सोइ ॥ ९४ ॥ बुध्यमानानां परमार्थ जीव गुरुः लघः अस्ति न कोऽपि । जीवाः सकला अपि ब्रह्म परं येन विजानाति सोऽपि ॥ ९४ ।। बुध्यमानानाम् । कम् । परमार्थम्, हे जीव गुरुत्वं लघुत्वं वा नास्ति । कस्मानास्ति । जीवाः सर्वेऽपि परमब्रह्मस्वरूपाः तदपि कस्मात् । येन कारणेन ब्रह्मशब्दवाच्यो मुक्तात्मा केवलज्ञानेन सर्व जानाति यथा तथा निश्चयनयेन सोऽप्येको विवक्षितो जीवः संसारी सर्व जानातीत्यभिप्रायः ॥ ९४ ॥ एवमेक ભાવાર્થ-નિર્દોષ પરમાત્માથી વિલક્ષણ પૂર્વ સૂત્રમાં કહેલા સચિત, અચિત અને મિશ્ર પરિગ્રહથી અથવા ગ્રંથરચનારૂપ શબ્દોથી શાસ્ત્રોથી–પિતાને મહાન માને છે, તે “પરમાર્થ' શબ્દથી વાચ્ય, વીતરાગ પરમાનંદ જ જેનો એક સ્વભાવ છે એવા પરમાત્માને જાણતા નથી. ૯. હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે પરિગ્રહથી આત્માને મહાન માનતો જીવ પરમાર્થને કેમ જાણતા નથી ? (તેનું સમાધાન આચાર્ય કરે છે) ગાથા-૯૪ साथ:-[ जीव ] 3 ! [ परमार्थ बुध्यमानानां ] ५२मा नn otyनारामान [ कःअपि ] ४ ५ १ [ गुरुः लघुः ] नानी मोटी [ न अस्ति ] नथी. भ नथी १ ४१२६५ ३ [ सकलाः अपि जीवा: ] स छ। [ परं ब्रह्म ] ५२म ब्रह्म-१३५ छ. [ येन ] ४।२६५ वी ते ब्रह्म' Av४थी वाच्य मेवो भुत मात्मा देवाज्ञानथी सवन oid छ तेवी शत निश्चयनयथा [ स: अपि ] ५५ मे विवक्षित ससारी ७५ [ विजानाति ] सबने त छ सेवा अभिप्राय छे. ८४. Page #294 -------------------------------------------------------------------------- ________________ -होला ८५] પરમાત્મપ્રકાશઃ ૨૮૩ चत्वारिंशत्सूत्रप्रमितमहास्थलमध्ये परिग्रहपरित्यागव्याख्यानमुख्यतया सूत्राष्टकेन तृतीयमन्तरस्थलं समाप्तम् । अत ऊर्वं त्रयोदशसूत्रपर्यन्तं शुद्धनिश्चयेन सर्वे जीवाः केवलज्ञानादिगुणैः समानास्तेन कारणेन षोडशवर्णिकासुवर्णवर्दोदो नास्तीति प्रतिपादयति । तद्यथा२२२) जो भत्तउ रयण-त्तयह तसु मुणि लक्खणु एउ । अच्छुउ कहि वि कुडिल्लियइ सो तसु करइ ण भेउ ॥९५॥ यः भक्तः रत्नत्रयस्य तस्य मन्यस्व लक्षणं इदम् । तिष्ठतु कस्यामपि कुडयां स तस्य करोति न भेदम् ॥ ९५ ।। जो इत्यादि । पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । जो यः भत्तउ भक्तः । कस्य । रेयणत्तयहं रत्नत्रयस्य तसु तस्य पुरुषस्य मुणि मन्यस्व जानीहि । किम् । लक्खणु एउ लक्षण इदं प्रत्यक्षीभूतम् । इदं किम् । अच्छुउ कहिं वि कुडिल्लियइ तिष्ठतु कस्यामपि कुडयां शरीरे सो तसु करइ ण भेउ स એવી રીતે એકતાલીસ સૂત્રોના મહાસ્થલમાં પરિગ્રહત્યાગના કથનની મુખ્યતાથી આઠ સૂત્રોથી ત્રીજું અતરરથલ સમાપ્ત થયું. એના પછી તેર સૂત્ર સુધી શુદ્ધનિશ્ચયનયથી સર્વે જીવો કેવલજ્ઞાનાદિ ગુણોથીસમાન છે, તે કારણે સોળવલા સુવર્ણની જેમ ભેદ નથી એમ કહે છે. તે આ પ્રમાણે – ગાથા-૯૫ सन्या :-[ य: ] 2 [ रत्नत्रयस्य भक्तः ] २त्नत्रयो मत ( २।२।५४ ) छ [ तस्य इदं लक्षणं ] ते पुरुषनु । प्रत्यक्ष सक्षy [ मन्यस्व ] on [ कस्यां अपि कुडयां ] ४ ५५ शरीरमा ०१ [ तिष्ठतु ] रह्यो ।य [ तस्य ] ते । [ सः ] ज्ञानी | भेदं न करोति ] हेडलेहथी (नाना मोटाना ) ले ४२ते। नथी (सबने सिद्ध समान on छ. ) ભાવાર્થ –જે કઈ વીતરાગસ્વસંવેદનવાળો જ્ઞાની નિશ્ચય ( નિશ્ચયનયને ) અથવા નિશ્ચયરત્નસ્વરૂપ પરમાત્માને ભક્ત છે તેનું હે પ્રભાકરભટ્ટ ! આ લક્ષણ જાણ કે તે, જીવ ગમે તે દેહમાં રહ્યો હોય, તો પણ શુદ્ધનિશ્ચયનયથી સેળવેલા સોનાની માફક ( જેમ સોળવલા સેનામાં વાનભેદ નથી તેમ ) કેવલજ્ઞાનાદિ (અનંત ) ગુણેની અપેક્ષાથી ( સમાન હોવાથી તેમાં ભેદ કરતો નથી. Page #295 -------------------------------------------------------------------------- ________________ २८४ યોગીન્દ્રદેવવિરચિત [५० २ डा - ज्ञानी तस्य जीवस्य देहभेदेन भेदं न करोति । तथाहि । योऽसौ वीतरागस्वसंवेदनज्ञानी निश्चयस्य निश्चयरत्नत्रयलक्षणपरमात्मनो वा भक्तः तस्येदं लक्षणं जानिहि । हे प्रभाकरभट्ट । क्वापि देहे तिष्ठतु जीवस्तथापि शुद्धनिश्चयेन षोडशवणिकासुवर्णवत्केवलज्ञानादिगुणैर्भदं न करोतीति । अत्राह प्रभाकरभट्टः । हे भगवन् जीवानां यदि देहभेदेन भेदो नास्ति तहि यथा केचन वदन्त्येक एव जीवस्तन्मतमायातम् । भगवानाह । शुद्धसंग्रहनयेन सेनावना दिवजात्यपेक्षया भेदो नास्ति व्यवहारनयेन पुनर्व्यक्त्यपेक्षया वने भिन्न भिन्नवृक्षवत् सेनायां भिन्न भिन्नहस्त्यश्वादिवझेदोऽस्तीति भावार्थः ॥ ९५ ॥ अथ त्रिभुवनस्थजीवानां मूढा भेदं कुर्वन्ति, ज्ञानिनस्तु भिन्न भिन्नसुवर्णानां षोडशवर्णिकैकत्ववत्केवलज्ञानलक्षणेनैकत्वं जानन्तीति दर्शयति२२३) जीवहँ तिहयण-संठियहँ मूढा भेउ करंति । केवल-णाणिं णाणि फुड सयलु वि एक मुणंति ॥९६। जीवानां त्रिभुवनसंस्थितानां मूढा भेदं कुर्वन्ति । केवलज्ञानेन ज्ञानिनः स्फुटं सकलमपि एकं मन्यन्ते ॥ ९६ ।। આવું કથન સાંભળીને પ્રભાકરભટ્ટ પ્રશ્ન કરે છે કે હે ભગવાન ! જે જીવોમાં દેહના ભેદથી ભેદ નથી તો જેવી રીતે કોઈ એક કહે છે કે એક જ જીવ છે” તેને મત સિદ્ધ થશે? ત્યારે ભગવાન ગીન્દ્રદેવ કહે છે કે શુદ્ધ સંગ્રહનયથી સેના વનાદિની માફક જાતિ-અપેક્ષાઓ માં ભેદ નથી પણ વ્યવહારનયથી વ્યક્તિની અપેક્ષાએ વનમાં જુદાં જુદાં વૃક્ષો છે, સેનામાં ભિન્ન ભિન્ન હાથી, ઘોડા આદિ છે તેમ છવામાં ભેદ છે એ ભાવાર્થ છે. ૯૫. હવે મૂઢ જીવ ત્રણ લેકમાં રહેલા જીવોના ભેદ કરે છે પણ જ્ઞાનીઓ તો, જુદા જુદા સેનામાં સળવલાપણાથી એકત્વ છે તેમ જમાં કેવલજ્ઞાનપ્રમાણથી એકવ જાણે છે, એમ દર્શાવે છે – ગાથા-૬ स-याथ:-[ मूढाः । भूट वा [ त्रिभुवनसंस्थितानां जीवानां ] ४५ ali खेसा वोन [ भेदं कुर्वति ] ले पाछे मन [ ज्ञानिनः । ज्ञानी। [ केवलज्ञानेन ] क्रज्ञानथी [ स्फुटं ] निश्चयथा [ सकलं अपि ] समस्त - २॥शिन [ एकं मन्यते ] समुदायपणे ये माने छे. Page #296 -------------------------------------------------------------------------- ________________ -हाडा ८७] પરમાત્મપ્રકાશઃ २८५ जीवहं इत्यादि । जीवहं तिहुयणसंठियहं श्वेतकृष्णरक्तादिभिन्नभिन्नवस्त्रैर्वेष्टितानां षोडशवर्णिकानां भिन्नभिन्नसुवर्णानां यथा व्यवहारेण वस्त्रवेष्टनभेदेन भेदः तथा त्रिभुवनसंस्थितानां जीवानां व्यवहारेण भेदं दृष्ट्वा निश्चयनयेनापि मूढा भेउ करंति मूढात्मानो भेदं कुर्वन्ति । केवलणाणिं वीतरागसदानन्दैकसुखाविनाभूतकेवलज्ञानेन वीतरागम्वसंवेदेन गाणि ज्ञानिनः फुडु स्फुटं निश्चितं सयलु वि समस्तमपि जीवराशि एकु मुणंति संग्रहनयेन समुदायं प्रत्येकं मन्यन्त इति अभिप्रायः ॥ ९६ ॥ अथ केवलज्ञानादिलक्षणेन शुद्धसंग्रहनयेन सर्वे जीवाः समाना इति कथयति२२४) जीवा सयल वि णाण-मय जम्मण-मरण-विमुक्क । जीव-पएसहि सयल सम सयल वि सगुणहि एक ॥९७॥ जीवाः सकला अपि ज्ञानमया जन्ममरण विमुक्ताः । जीवप्रदेशः सकलाः समाः सकला अपि स्वगुणैरेके ।। ९७ ।। ભાવાર્થ-ત, કૃષ્ણ, રક્ત આદિ જુદાં જુદાં વાથી વીંટાયેલ જુદાં જુદાં સેળવલાં સેનાના જેવી રીતે વ્યવહારનયથી વસ્ત્રનાં વેષ્ટનના ભેદથી ભેદ છે તેવી રીતે ત્રણ લોકમાં રહેલા જીવોના વ્યવહારથી ભેદ દેખીને મૂઢ જીવો નિશ્ચયનયથી પણ ભેદ કરે છે અને વીતરાગ સ્વસંવેદનવાળા જ્ઞાનીઓ એક (કેવલ ) વીતરાગ સદાનંદરૂપ સુખની સાથે અવિનાભાવી કેવલજ્ઞાનથી નિશ્ચયથી સમસ્ત જીવરાશિને સંગ્રહनयथा समुहाय३५ मे माने छे. ८६. હવે શુદ્ધસંગ્રહનયથી કેવલજ્ઞાનાદિ લક્ષણથી સર્વ જીવ સમાન છે એમ કહે છે – माथा-८७ मन्या :- सकलाः अपि ] स . [ ज्ञानमयाः ] ज्ञानमय छ, [जन्ममरणादिविमुक्ताः ] १.भभ२५था विभुत छ, [ सकलाः ] मया । [ जीवप्रदेशः ] वना प्रशाथी [ समाः ] समान छ [ अपि ] अने [ सकलाः | थाय । [ स्वगुणः ] पोताना गुए।नी अपेक्षा [ एके ] मे छे. साथ:-'जीवा सयल वि णाणमय' व्यवहारनयथा सो ४४ अने નિશ્ચયનયથી સ્વશુદ્ધાત્મનું ગ્રાહક જે કેવલજ્ઞાન છે તે જ્ઞાન છે કે વ્યવહારનયથી १. ५।४।-तर:-वीतरागस्वसंवेदेन णाणि ज्ञानिनः=णाणि वीतरागस्वसंचेदनज्ञानिनः Page #297 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્નુદેવવિરચિત [ २२० २ छोड़ा ८७ जीवा इत्यादि । जीवा सयल वि णाणमय व्यवहारेण लोकालोकप्रकाशकं निश्चयेन स्वशुद्धात्मग्राहकं यत्केवलज्ञानं तज्ज्ञानं यद्यपि व्यवहारेण केवलज्ञानावरणेन झंपितं तिष्ठति तथाऽपि शुद्ध निश्चयेन तदावरणाभावात् पूर्वोक्तलक्षणकेवलज्ञानेन निवृत्तत्वात्सर्वेऽपि जीवा ज्ञानमयाः जम्ममरणविमुक्त व्यवहारनयेन यद्यपि जन्ममरणसहितास्तथापि निश्चयेन वीतरागनिजानन्दैकरूपसुखामृतमयत्वादनाद्यनिधनत्वाच्च शुद्धात्मस्वरूपाद्विलक्षणस्य जन्ममरण निर्वर्तकस्य कर्मण उदयाभावाज्जन्ममरण विमुक्ताः । जीवपएसहि सयल सम यद्यपि संसारावस्थायां व्यवहारेपणोसंपहार विस्तारयुक्तत्वाद्देहमात्रा मुक्तावस्थायां तु किंचिदूनचरमशरीरप्रमाणास्तथापि निश्चयनयेन लोकाकाशप्रमिता संख्येय प्रदेशत्व हानिवृद्ध्यभावात् स्वकी स्वकीयजीव प्रदेशैः सर्वे समानाः । सयल वि सगुणहिं एक यद्यपि व्यवहारेणान्यावाधानन्तसुखादिगुणाः संसारावस्थायां कर्मझंपितास्तिष्ठन्ति तथापि निश्चयेन कर्माभावात् सर्वेऽपि स्वगुणैरेकप्रमाणा इति । अत्र यदुक्तं शुद्धात्मनः स्वरूपं तदेवोपादेयमिति तात्यर्यम् ।। ९७ ।। अथ जीवानां ज्ञानदर्शनलक्षणं प्रतिपादयति ૨૮૬ કેવલજ્ઞાનાવરણથી ઢંકાયેલુ છે તાપણ શુદ્ધનિશ્ચયનયથી કેવલજ્ઞાનના અભાવ હાવાથી पूर्वोस्त लक्षणुवाजा देवलज्ञानथी स्यार्थस होवाथी सर्वे भवो ज्ञानभय छे. ' जम्ममरणविमुक्तं ' व्यवहारनयथी ने } ४न्ममरणसहित छे तोपशु निश्चयनयथी वीतराग નિજાનંદ જેનું એક રૂપ છે એવા સુખામૃતમય હાવાથી અને અનાદિ અનત હાવાથી અને શુદ્ધાત્મસ્વરૂપથી વિલક્ષણ જન્મમરણને ઉત્પન્ન કરનાર કર્માંના ઉદયના અભાવથી જન્મમરણ રહિત છે. 'जीव परसहिं सयल सम' ले संसार - अवस्थामां व्यववहारनयथी सोयવિસ્તાર સહિત હાવાથી દેહમાત્ર છે અને મુક્ત-અવસ્થામાં ચરમશરીરથી કિંચિત્ ન્યૂન શરીરપ્રમાણ છે તાપણ નિશ્ચયનયથી લેાકાકાશપ્રમાણ અસંખ્યપ્રદેશત્વની હાનિવૃદ્ધિ ન હેાવાથી પેાતપેાતાના જીવપ્રદેશેાથી સર્વ જીવા સમાન છે. 'सयला वि सगुणहिं एक्क' ले डे व्यवहारनयथी अव्यामाध, अनतसुमाहि ગુણ્ણા સ*સાર–અવસ્થામાં કર્મોથી આચ્છાદિત છે તાપણ નિશ્ચયનયથી કર્મોના અભાવ હાવાથી સર્વ જીવે. પેાતાતાના ગુણેાથી એકસરખા છે. અહીં શુદ્ધાત્માનું જે સ્વરૂપ કહ્યુ છે તે ઉપાદેય છે એવું તાત્પર્ય છે. ૯૭. હવે જ્ઞાનદર્શન જીવાનુ લક્ષણ છે એમ કહે છેઃ—— Page #298 -------------------------------------------------------------------------- ________________ २८७ -हो। ६८] પરમાત્મપ્રકાશઃ २२५) जीवह लक्खणु जिणवरहि भासिउ दसण-णाणु । तेण ण किज्जइ भेउ तहँ जइ मणि जाउ विहाणु ॥९८॥ जीवानां लक्षणं जिनवरैः भाषितं दर्शनं ज्ञानं ।। तेन न क्रियते भेदः तेषां यदि मनसि जातो विभात: ॥ ९८ ॥ जीवहं इत्यादि । जीवहं लक्खणु जिणवरहिं भासिउ दंसणणाणु यद्यपि व्यवहारेण संसारावस्थायां मत्यादिज्ञानं चक्षुरादिदर्शनं जीवानां लक्षणं भवति तथापि निश्चयेन केवलदर्शनं केवलज्ञानं च लक्षणं भाषितम् । कैः जिनवरैः । तेण ण किञ्जइ भेउ तहँ तेन कारणेन व्यवहारेण देहभेदेऽपि केवलज्ञानदर्शनरूपनिश्चयलक्षणेन तेषां न क्रियते भेदः । यदि किम् । जइ मणि जाउ विहाणु यदि चेन्मनसि वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानादित्योदयेन जातः । कोऽसौ । प्रभातसमय इति । अत्र यद्यपि षोडशवर्णिकालक्षणं बहूनां सुवर्णानां मध्ये समानं तथाप्येकस्मिन् सुवर्णे गृहीते शेषसुवर्णानि सहैव नायान्ति । कस्मात् । भिन्न भिन्न प्रदेशत्वात् । तथा यद्यपि केवलज्ञानदर्शन माथा-८८ स-या:-[ ज्ञानं दर्शनं । ज्ञान भने हशन [ जीवानां लक्षणं ] ७वानु साक्षा छ. तेन ] तेथी [ यदि ] . [ मनसि ] ता२मनमा [ विभातः जातः ] ज्ञान३५ी सूर्य ना उध्य थये। य तो [ तेषां भेदः ] ते wwi [ भेदः ] मेह | न क्रियते ] ४२वामा मावती नथी.. ભાવાર્થ-જે કે વ્યવહારનયથી સંસાર–અવસ્થામાં મતિ આદિ જ્ઞાન, ચક્ષુ આદિ દર્શન નું લક્ષણ છે તોપણ નિશ્ચયનયથી કેવલદર્શન અને કેવલજ્ઞાન જીવનું લક્ષણ છે એમ જિનવરદેવે કહ્યું છે. તેથી જે તારા મનમાં વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનરૂપી સૂર્યના ઉદયથી પ્રભાતનો સમય થયો હોય તે વ્યવહારનયથી દેહભેદ હોવા છતાં કેવલદર્શરૂપ નિશ્ચયલક્ષણથી તેમનામાં ભેર કરવામાં આવતો નથી. અહીં જે કે સર્વ સુવર્ણનું સોળવલું લક્ષણ સમાન છે તે પણ તેમાંથી કેઈ એક સુવર્ણને ગ્રહણ કરતાં, બાકીનું સુવર્ણ એક સાથે આવી જતું નથી તેનું કારણ એ છે કે સર્વ સુવર્ણના પ્રદેશ ભિન્ન ભિન્ન છે. તેવી રીતે જે કે જીવનું જ્ઞાનદર્શનલક્ષણ સમાન છે તે પણ વિવાક્ષિત જીવ જુદા ગ્રહણ કરતાં, બાકીના છો १. ५४ा-तर:-षोडशवर्णिकालक्षणं बहूनां सुवर्णानां मध्ये समानं षोडशवणिका समानानां बहूनां सुवर्णानां मध्ये । Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ યોગીન્દુદેવવિરચિત [ અ. ૨ દોહા ૯૯लक्षणं समानं सर्वजीवानां तथाप्येकस्मिन् विवक्षितजीवे पृथक्कृते शेषजीवा सहव नायान्ति । कस्मात् । भिन्नभिन्नप्रदेशत्वात् । तेन कारणेन ज्ञायते यद्यपि केवलज्ञानदर्शनलक्षणं समानं तथापि प्रदेशभेदोऽस्तीति भावार्थः ॥ ९८ ॥ अथ शुद्धात्मनां जीवजातिरूपेणैकत्वं दर्शयति२२६) बंभहँ भुवणि वसंताहँ जे णवि भेउ करति । ते परमप्प-पयासयर जोइय विमलु मुणंति ॥ ९९ ॥ ब्रह्मणां भुवने वसतां ये नैव भेदं कुर्वन्ति । ते परमात्मप्रकाशकराः योगिनः विमलं मन्यन्ते ॥ ९९ ।। बंभहं इत्यादि । बंभहं ब्रह्मणः शुद्धात्मनः । किं कुर्वतः । भुवणि वसंताहं भुवने त्रिभुवने वसंतः तिष्ठतः जे णवि भेउ करंति ये नैव भेदं कुर्वन्ति । केन । शुद्धसंग्रहनयेन ते परमप्पपयांसयर ते ज्ञानिनः परमात्मस्वरूपस्य प्रकाशकाः सन्त जोइय हे योगिन् अथवा बहुवचनेन हे योगिनः । किं कुर्वन्ति । विमलु मुणंति विमलं संशयादिरहितं शुद्धात्मस्वએક સાથે જ આવી જતા નથી તેનું કારણ એ છે કે સર્વ જીવના પ્રદેશ ભિન્ન ભિન્ન છે. તે કારણે એમ જણાય છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શનનું લક્ષણ સરખું છે તે પણ પ્રદેશભેદ છે, એવો ભાવાર્થ છે. ૯૮. હવે જેની જાતિરૂપે ( જીવની જાતિની અપેક્ષાએ ) શુદ્ધાત્માનું એકત્વ शव छ: ગાથા– ૯ स-याथ:-[ योगिन् ] ७ यो ! अथवा 2ीमा ! [ भुषने ] am asti | वसतां ] सना। [ ब्रह्मणां ] शुद्ध मात्मामा ( यः ] रे। शुद्ध सडनयथा [ भेदं ] मे [ न एव कुर्वन्ति ] ४२ता नथा [ ते ] ते ज्ञानी। [ परमात्मप्रकाशकरा: ] ५२मात्म२१३५। ५४१ ४२ता २४ [ विमलं ] निर्भर सशय माहि २डित-शुद्धामस्व३५ने [ मन्यन्ते ] nो छ. ભાવાર્થ –જેવી રીતે નગરના ઘર આદિ અને પુરુષાદિનું પિતાની જાતિની અપેક્ષાએ એકપણું છે તે પણ વ્યક્તિની અપેક્ષાએ તેમનું ભિન્નપણું છે તેવી રીતે જો કે જીવરાશિની અપેક્ષાએ તેમનું એકત્વ કર્યું છે, તે પણ વ્યક્તિ-અપેક્ષાએ प्रशिथी तेभनु मिन्ना छे. Page #300 -------------------------------------------------------------------------- ________________ -होडा १०० ] रूपं मन्यन्ते जानन्तीति । तद्यथा । यद्यपि जीवराश्यपेक्षया तेषामेकत्वं भण्यते तथापि व्यक्त्यपेक्षया प्रदेशभेदेन भिन्नत्वं नगरस्य गृहादिपुरुषादिभेदवत् । कश्चिदाह । यथैकोsपि चन्द्रमा बहुजलघटेषु भिन्नभिन्नरूपेण दृश्यते तथैकोऽपि जीवो बहुशरीरेषु भिन्नभिन्नरूपेण दृश्यत इति । परिहारमाह । बहुषु जलघटेषु चन्द्रकिरणोंपाधिवशेन जलपुद्गला एव चन्द्राकारेण परिणता न चाकाशस्थ चन्द्रमाः । अत्र दृष्टान्तमाह । यथा देवदत्तमुखोपाधिवशेन नानादर्पणानां पुद्गला एवं नानामुखाकारेण परिणमन्ति न च देवदत्तमुखं नानारूपेण परिणमति । यदि परिणमति तदा दर्पणस्थं मुखप्रतिबिम्बं चेतनत्वं प्राप्नोति, न च तथा तथैकचन्द्रमा अपि नानारूपेण न परिणमतीति । न चैको ब्रह्मनामा कोऽपि दृश्यते प्रत्यक्षेण यचन्द्रवन्नानारूपेण भविष्यति इत्यभिप्रायः ।। ९९ ।। अथ सर्वजीवविषये समदर्शित्वं मुक्तिकारणमिति प्रकटयति-२२७) राय - दोस वे परिहरिवि जे सम जीव नियंति । પરમાત્મપ્રકાશઃ ૨૦૯ ते सम - भावि परिट्टिया लहु णिव्वाणु लहंति ॥ १०० ॥ અહીં કાઈ કહે છે કે—જેવી રીતે ચંદ્ર એક હાવા છતાં જળથી ભરેલા અનેક ઘડામાં ભિન્ન ભિન્નરૂપે દેખાય છે. તેવી રીતે જીવ એક હાવા છતાં પણ અનેક શરીરમાં ભિન્ન ભિન્નરૂપે દેખાય છે. શ્રી ગુરુ તેમનું સમાધાન કરે છે— જલથી ભરેલા અનેક ઘડામાં ચંદ્રના કિરણેાની ઉપાધિના વશે જલાતિના પુદ્ગલેા જ ચંદ્રાકારે પરિણમ્યા છે, પણ આકાશમાં રહેલા ચંદ્ર પરિણમ્યા નથી. અહીં તેનું દૃષ્ટાંત આપે છે. જેવી રીતે દેવદત્તના મુખની ઉપાધિના વશે અનેક પણાનાં પુદ્ગલેા જ મુખના અનેક આકારરૂપે પરિણમે છે પણ દેવદત્તનું સુખ અનેકરૂપે ( अने आहार ३५ ) परिशुमतु नथी. ले ( देवदत्तनु भुय्यम याने भा२३ये ) પરિણમતુ હાય તે દર્પણમાં રહેલા મુખનુ` પ્રતિબિંબ ચેતનપણાને પામે, પણ તેમ થતું નથી ( પણ ચેતન થતું નથી ). તેવી રીતે એક ચંદ્રમા પણ અનેકરૂપે પરિણમતા નથી. વળી એક બ્રહ્મ નામના કાઈ પ્રત્યક્ષપણે જોવામાં આવતા નથી કે જે ચંદ્રની पेठे मने४३थत होय, मेवा अभिप्राय छे.. 39 Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ યેગીન્દુ દેવવિરચિત | અવ ૨ દોહા ૧૦૦ रागद्वेषौ द्वौ परिहृत्य ये समान् जीवान् पश्यन्ति । ते समभावे प्रतिष्ठताः लघु निर्वाणं लभन्ते ।। १०० ॥ राय इत्यादि । पदस्खण्डनारूपेण व्याख्यानं क्रियते । रायदोस वे परिहरिवि वीतराग-निजानन्दैकस्वरूपस्वशुद्धात्मद्रव्यभोवनाविलक्षणौ रागद्वेषौ परिहृत्य जे ये केचन सम जीव णियंति सर्वसाधारणकेवलज्ञानदर्शनलक्षणेन समानान् सदृशान् जीवान् निर्गच्छन्ति जानन्ति ते ते पुरुषाः । कथंभूताः । समभावि परिडिया जीवितमरणलाभालाभसुखदुःखादिसमताभावनारूपे समभावे प्रतिष्ठिताः सन्तः लहु णिव्वाणु लहंति लघु शीघ्रं आत्यन्तिकस्वभावैकाचिन्त्याद्भुतकेवलज्ञानादिगुणास्पदं निर्वाणं लभन्त इति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा रागद्वेषौ त्यक्त्वा च शुद्धात्मानुभूतिरूपा समभावना कर्तव्येમાય ૨૦૦ છે. अथ सर्वजीवसाधारणं केवलज्ञानदर्शनलक्षणं प्रकाशयतिહવે સર્વ જીવોમાં સમદર્શીપણું મુક્તિનું કારણ છે એમ પ્રગટ કરે છે – ગાથા-૧૦૦ અન્વયાર્થ—[ રે ] જે કઈ [ રાજવી ] રાગ અને શ્રેષ બન્નેને [ Gra ] ત્યાગ કરીને | બનવાનું સમાન ] સર્વ જીવોને સમાન [ ધંતિ ] દેખે છે-જાણે છે [ રે ] તે પુરુષે [તમારે પ્રતિષ્ઠિત ] સમભાવમાં રહેતા થકા [ પ ] શીધ્ર જ [ નિન રમતે ] નિર્વાણને પામે છે. ભાવાર્થ-જે કઈ વીતરાગ નિજાનંદ જેનું એક સ્વરૂપ છે એવા શુદ્ધાત્મદ્રવ્યની ભાવનાથી વિલક્ષણ રાગદ્વેષને છોડીને જીવોને સર્વસાધારણ કેવલજ્ઞાન અને કેવલદર્શનના લક્ષણથી સમાન–સદશ–જાણે છે તે પુરુષ જીવિત-મરણ, લાભ-અલાભ, સુખ-દુઃખ આદિમાં સમતાભાવનારૂપ સમભાવમાં રહ્યા થકા શીધ્ર આત્યંતિક એક સ્વભાવરૂપ અચિંત્ય, અદ્દભુત કેવલજ્ઞાનાદિ ( અનંત ) ગુણોનું સ્થાન એવા નિર્વાણને પામે છે. અહીં આ કથન જાણીને અને રાગદ્વેષને ત્યાગીને શુદ્ધાત્માની અનુભૂતિરૂપ સમભાવના કરવી એવો અભિપ્રાય છે. ૧૦૦. હવે કેવલદર્શન અને કેવલજ્ઞાન સર્વ જીવોનું સાધારણ ( સામાન્ય ) લક્ષણ છે એમ પ્રગટ કરે છે ( કેઈપણ જીવ એના વિનાનો નથી. સર્વ જીવોમાં એ ગુણો શક્તિરૂપે હોય છે એમ કહે છે. ) Page #302 -------------------------------------------------------------------------- ________________ -દાહા ૧૦૧] પરમાત્મપ્રકાશઃ २२८) जीवहँ दंसणु णाणु जिय लक्खणु जाणइ जो जि । देह - विभएँ भेउ तहँ णाणि कि मण्णइ सो जि ॥ १०१ ॥ जीवानां दर्शनं ज्ञानं जीव लक्षणं जानाति य एव । देहविभेदेन भेदं तेषां ज्ञानी किं मन्यते तमेव ॥ १०१ ॥ जीव इत्यादि । जीवहं जीवानां दंसणु णाणु जगत्त्रयकालत्रयवर्तिसमस्तद्रव्यगुणपर्यायाणां क्रमकरणव्यवधान रहितत्वेन परिच्छित्तिसमर्थं विशुद्धदर्शनं ज्ञानं च । जिय हे जीव लवखणु जो जि लक्षणं जानाति य एव देहविएं भेउतहं देह हिभेदेन भेदं तेषां जीवानां देहोद्भव विषयसुखरसास्वादविलक्षणशुद्धात्मभावनारहितेन जीवेन यान्युपार्जितानि कर्माणि तदुदयेनोत्पन्नेन देहभेदेन जीवानां भेदं णाणि किं मण्णइ वीतरागस्वसंवेदज्ञानी कि मन्यते । नैव । कम् । सो जि तमेव पूर्वोक्तं देहभेदमिति । अत्र ये केचन ब्रह्मा 1 ગાથા—૧૦૧ અન્વયા :—[ નીવ ] હે જીવ! [ ટ્રીનું જ્ઞાનં ] વિશુદ્ધ દર્શન અને વિશુદ્ધ જ્ઞાન | નીવાનાં રક્ષણં | જીવાનું લક્ષણ છે [ ૬ઃ પત્ર ] એમ જે [ જ્ઞાનતિ ] જાણે છે [ સ વ જ્ઞાની ] તે જ જ્ઞાની [ ભેદથી [ તેષાં મä ] તે જીવાના ભેદ [ મન્યતે ] ૨૯૧ ] શું માને ? [ ટૈનિમેતેન] દેહના ( કદી પણુ ન માને. ) દ્રવ્યગુણુ પર્યાયેાને ક્રમ, ભાવા—ત્રણ લોક અને ત્રણ કાલવર્તી સમસ્ત કારણ અને વ્યવધાનરહિતપણે દેખવા-જાણવામાં સમર્થ એવાં વિશુદ્ધ દન અને વિશુદ્ધજ્ઞાન જીવેાનું લક્ષણ છે એમ જે જાણે છે તે વીતરાગ સ્વસવેદનવાળા જ્ઞાની શુ દેહથી ઉદ્ભવતા વિષયસુખરસના આસ્વાદથી વિલક્ષણ શુદ્ધાત્માની ભાવનાથી રહિત જીવે જે કર્મો ઉપાર્જિત કર્યા છે તેના ઉયથી ઉત્પન્ન દેહભેદથી જીવાના ભેદ માને ? ( કદી પણ ન માને. ) અહીં જે કાઇ બ્રહ્મદ્વૈતવાદીએ ( વેદાન્તીએ ) અનેક જીવાને માનતા નથી ( અને એક જ જીવ માને છે ) તેમની એ વાત અપ્રમાણ છે કારણકે તેમના મતાનુસાર • એક જ જીવને ' માનવામાં બહુ ભારે દોષ આવે છે. તેના મત અનુસારે વિક્ષિત એક જીવને જીવિત—મરણ સુખ-દુઃખાદિ થતાં, સર્વ જીવાને તે જ ક્ષણે જીવિતમરણ સુખ-દુઃખાદિ થવાં જોઇએ; શા માટે ? કારણકે તેમના મતમાં એક જ જીવ ૧ પાઠાન્તર:——તવુચેનોસ્વનૈન-તવુયોન્નેન Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ગીદેવવિરચિત [अ० २ हाडा १०२ द्वैतवादिनो नानाजीवान्न मन्यन्ते तन्मतेन विवक्षितैकजीवस्य जीवितमरणसुखदुःखादिके जाते सर्वजीवानां तस्मिन्नेव क्षणे जीवितमरणसुखदुःखादिकं प्राप्नोति । कस्मादिति चेत् । एकजीवत्वादिति । न च तथा दृश्यते इति भावार्थः ॥ १०१ ॥ ___अथ जीवानां निश्चयनयेन योऽसौ देहभेदेन भेदं करोति स जीवानां दर्शनज्ञानचारित्रलक्षणं न जानातीत्यभिप्रायं मनसि धृत्वा सूत्रमिदं कथयति२२९) देह-विभेयइँ जी कुणइ जीवइँ भेउ विचित्तु । सो णवि लक्खणु मुणइ तसँ दंसणु णाणु चरित्तु ॥१०२॥ देहविभेदेन यः करोति जीवानां भेदं विचित्रम।। स नैव लक्षणं मनुते तेषां दर्शनं ज्ञानं चारित्रम् ॥ १०२ ॥ देह इत्यादि । देहविभेयई देहममत्वमूलभूतानां ख्यातिपूजालाभस्वरूपादीनां अपध्यानानां विपरीतस्य स्वशुद्धात्मध्यानस्याभावे यानि कृतानि कर्माणि तदुदयजनितेन देहभेदेन जो कुणइ यः करोति । कम् । जीवहं भेउ विचित्तु जीवानां भेदं विचित्रं नरनारकादिदेहरूपं सो णवि लक्खणु मुणइ छे' मेवी मान्यता छे. ५ . ( २ ) वाम. मातु नथी, (मे २१ वने જીવિત-મરણાદિ થતાં બધાને જીવિત–મરણ થતાં જોવામાં આવતાં નથી) એવો ભાવાર્થ छ. १०१. હવે નિશ્ચયનયથી જે દેહના ભેદથી જીવોના ભેદ કરે છે તે જીવોનું દર્શનજ્ઞાનચારિત્રલક્ષણ જાણતો નથી એવો અભિપ્રાય મનમાં રાખીને આ ગાથાસૂત્ર કહે છે – ગાથા-૧૦૨ स-या:- यः | २ [ देहविभेदेन ] देना मेथी [ जीवानां ] वाना [ विचित्रं भेदं । भने ले [ करोति ] ४२ छ [ मः ] ते शन, ज्ञान, यात्रि । तेषां लक्षणं ] सोनु सक्ष के सेम [ न एव मनुने | ng! नथी. ભાવાર્થ –દેહના મમત્વનું મૂળ કારણ જે ખ્યાતિ પૂજા-લાભસ્વરૂપ આદિ અપધ્યાને (આરૌદ્રસ્વરૂપ માઠાં ધ્યાન) તેમનાથી વિપરીત સ્વશુદ્ધાત્મધ્યાનના અભાવમાં જે કર્મો ઉપાર્જિત ક્ય હોય તેમના ઉદયથી ઉત્પન્ન દેહના ભેદથી જીવોનાં નારકાદિ દેહરૂપ અનેક પ્રકારના ભેદને જે કરે છે તે જીવોનું સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર લક્ષણ છે એમ જાણતા નથી. Page #304 -------------------------------------------------------------------------- ________________ -हो। १०३] પરમાત્મપ્રકાશઃ २८3 तहं स नैव लक्षणं मनुते तेषां जीवानाम् । किंलक्षणम् । दसणु णाणु चरित्त सम्यग्दर्शनज्ञानचरित्रमिति । अत्र निश्चयेन सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणानां जीवानां ब्राह्मणक्षत्रियवैश्यचाण्डालादिदेहभेदं दृष्ट्वा रागद्वेषौ न कर्तव्याविति तात्पर्यम् ॥ १०२ ॥ ____ अथ शरीराणि बादरसूक्ष्माणि विधिवशेन भवन्ति न च जीवा इति दर्शयति२३०) अंगइँ सुहुमइँ बादरइँ विहि-वसि होति जे बाल । जिय पुणु सयल वि तित्तडा सव्वत्थ वि सय-काल ॥१०३॥ अङ्गानि सूक्ष्माणि बादराणि विधिवशेन भवन्ति ये बालाः । जीवाः पुनः सकला अपि तावन्तः सर्वत्रापि सदाकाले ॥ १०३ ॥ अंगई इत्यादि पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । अंगई सुहमई बादरई अङ्गानि सूक्ष्मवादराणि जीवानां विहिवसिं होंति विधिवशाद्भवन्ति अगोद्भवपञ्चन्द्रियविषयाकांक्षामूलभूतानि दृष्टश्रुतानुभूतभोगवाञ्छारूपनिदानबन्धा અહીં નિશ્ચયનયથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચરિત્ર જેમનાં લક્ષણ છે એવા જીવોના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલાદિ દેહના ભેદથી જેઈને રાગદ્વેષ ન ४२१॥ से तात्पर्य छे. १०२. - હવે વિધિના વશે બાદર અને સૂક્ષમ શરીરો થાય છે પણ જો થતા નથી सेभ दशावे छ: ગાથા૧૦૩ मन्वया:-[ये ] 2 [ सूक्ष्माणि बादराणि अंगानि ] सूक्ष्म भने माह२ शरी। मने [ बालाः ] पास, युवान, वृद्धा अवस्था छ ते ५५ [ विधिवशेन ] ४मना वशे [ भवन्ति ] थाय छ [ पुन: ] भने [ सकला अपि जीवाः ] । तो मयाय [ सर्वत्रअपि ] सत्र ( सोमi ) भने [ सर्वकाले ] ! समा ५५ [ तावन्तः ] तेटस। ४ छे. ( सध्याथी मनात भने क्षेत्रथा असण्यात प्रशी १ . ) ભાવાર્થ-શરીરમાં ઉત્પન્ન પાંચ ઇન્દ્રિયોના વિષયેની આકાંક્ષાનું મૂલ કારણ એવા, દેખેલા, સાંભળેલા, અને અનુભવેલા ભોગોની વાંછારૂપ નિદાનબંધ આદિ જે અપધ્યાન ( દુર્ગાને, માઠાં ધ્યાનો ) છે તેનાથી વિલક્ષણ જે સ્વશુદ્ધાત્મની ભાવના છે તેનાથી રહિત જીવથી જે વિધિસંજ્ઞાવાળું કમ ઉપાર્જિત કરવામાં આવ્યું છે Page #305 -------------------------------------------------------------------------- ________________ २८४ એગિન્દુદેવવિરચિત [અર દોહા ૧૦૪दीनि यान्यपध्यानानि, तद्विलक्षणा यासौ स्वशुद्धात्मभावना तद्रहितेन जीवेन यदुपार्जितं विधिसंज्ञं कर्म तद्वशेन भवन्त्येव । न केवलमङ्गानि भवन्ति जे बाल ये बालवृद्धादिपर्यायाः तेऽपि विधिवशेनैव । अथवा संबोधन हे बाल अज्ञान । जिय पुणु सयल वि तित्तडा जीवाः पुनः सर्वेऽपि तत्प्रमाणा द्रव्यप्रमाणं प्रत्यनन्ताः, क्षेत्रापेक्षयापि पुनरेकैको ऽपि जीवो यद्यपि व्यवहारेण स्वदेहमात्रस्तथापि निश्चयेन लोकाकाशप्रमितासंख्येयप्रदेशप्रमाणः । क्व । सव्वत्थ वि सर्वत्र लोके । न केवलं लोके सयकाल सर्वत्र कालत्रये तु । अत्र जीवानां बादरसूक्ष्मादिकं व्यवहारेण कर्मकृतभेदं दृष्ट्वा विशुद्धदर्शनज्ञानलक्षणापेक्षया निश्चयनयेन भेदो न कर्तव्य इत्यभिप्रायः ॥ १०३ ॥ _अथ जीवानां शत्रुमित्रादिभेदं यः न करोति स निश्चयनयेन जीवलक्षणं जानातीति प्रतिपादयति२३१) सत्तु वि मित्तु वि अप्पु परु जीव असेसु विएइ । एकु करेविणु जो मुणइ सो अप्पा जाणेइ ॥ १०४ ॥ शत्रुरपि मित्रमपि आत्मा परः जीवा अशेषा अपि एते । अकत्वं कृत्वा यो मनुते स आत्मानं जानाति ।। १०४ ।। તેના વશથી જીવોના સૂમ, બાદર શરીરે થાય છે. માત્ર શરીર જ થાય છે એટલું જ નહિ પણ જે બાલવૃદ્ધાદિ પર્યાયે છે તે પણ વિધિના વિશે જ થાય છે. અથવા સંબોધન કરે છે કે હે બાલ ! હે અજ્ઞાન ! સર્વ જીવ સર્વત્ર-લોકમાં માત્ર લાકમાં જ નહિ પરંતુ ત્રણ કાલમાં પણ તેટલા જ પ્રમાણુવાળા છે; અર્થાત્ દ્રવ્યપ્રમાણથી અનંતા છે અને ક્ષેત્રની અપેક્ષાએ પણ એક એક જીવ પણ છે કે વ્યવહારનયથી પોતાના દેહ જેટલો છે. તે પણ નિશ્ચયનયથી લોકાકાશપ્રમાણે અસંખ્યાત પ્રદેશ જેટલું છે. અહીં વ્યવહારનયથી જેના બાદર સૂક્ષમાદિક કર્મકૃત ભેદ જઈને નિશ્ચયનયથી વિશુદ્ધજ્ઞાનલક્ષણની અપેક્ષાએ જીવના ભેદ ન કરવા એવો અભિપ્રાય છે. ૧૦૩. હવે જે, જીવોના શત્રુ મિત્ર આદિ ભેદ કરતો નથી તે નિશ્ચયનયથી જીવનું લક્ષણ જાણે છે એમ કહે છે – ગાથા–૧૦૪ स-या :- अशेषाः अपि एते जीवाः ] 24! ५५ । छे तमाथी [ शत्रुः अपि मित्रं अपि ] शत्रु । भित्र छ [ आत्मा परः ] पाते । ५२ है। ये १ पाठान्तर:-हे बाल अज्ञान = बाल हे अज्ञान Page #306 -------------------------------------------------------------------------- ________________ -होड। १०५] પરમાત્મપ્રકાશઃ ૨૯૫ ___ सत्तु वि इत्यादि । सत्तु वि शत्रुरपि मित्तु वि मित्रमपि अप्पु परु आत्मा परोऽपि जीव असेसु वि जीवा अशेषा अपि एइ एते प्रत्यक्षीभूताः एकु करेविणु जो मुणइ एकत्वं कृत्वा यो मनुते शत्रुमित्रजीवितमरणलाभादिसमताभावनारूपवीतरागपरमसामायिकं कृत्वा योऽसौ जीवानां शुद्धसंग्रहनयनकत्वं मन्यते सो अप्पा जाणेइ स वीतरागसहजानन्दैकस्वभावं शत्रुमित्रादि विकल्पकल्लोलमालारहितमात्मानं जानातीति भावार्थः ।। १०४ ॥ अथ योऽसौ सर्वजीवान् समानान्न मन्यते तस्य समभावो नास्तीत्यावेदयति२३२) जो णवि मण्णइ जीव जिय सयल वि एक-सहाव । तासु ण थकइ भाउ समु भव-सायरि जो णाव ॥ १०५॥ यो नैव मन्यते जीवान जीव सकलानपि एकस्वभावान् । तस्य न तिष्ठति भावः समः भवसागरे यः नौः ॥ १०५ ॥ जो णवि इत्यादि । जो णवि मण्णइ यो नैव मन्यते । कान् । जाव जीवान् जिय हे जीव । कतिसंख्योपेतान् । सयल वि समस्तानपि । कथंभूतान मयाने [ एकत्वं कृत्वा | मे४३५ अर्थात् समान३५ [ यः ] . [ जानाति ] and छ [ सः ] ते [ आत्मानं ] मामाने [ जनाति ] nd छे. ___ साथ:- शत्रु भित्र, वित-मरण, वाम-मतामा समतामा१३५ वातપરમસામાયિક કરીને જે શુદ્ધસંગ્રહનયથી સર્વ જીવોને એકરૂપે જાણે છે તે વીતરાગ સહજાનંદ જેને એક સ્વભાવ છે એવા, શત્રુ, મિત્ર આદિ વિકલ્પની કલ્લેબમાલાથી રહિત આત્માને જાણે છે. ૧૦૪. હવે જે સર્વ જીવોને સમાન જાણતું નથી તેને સમભાવ તે નથી એમ छ. ગાથા-૧૦૫ मन्वयाथ:-[ जीव ] ! [ यः २ [ सकलान् अपि जीवान् ] गधा वाने [ एकस्वभावान् ] मे स्वभाव [ न एव मन्यते ] तो नथी [ तस्य ] तेन [ समः भावः ] समभाव [ न तिष्ठति ] ती नयी [ यः ] है २ समभाव [ भवसागरे ] ससार समुद्रने [ नौः ] त२१। भाट नौ। समान छे. ભાવાર્થ –જે, સમસ્ત જીવોને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને નિશ્ચયનયથી સકલ વિમલ કેવલજ્ઞાનાદિ ગુણો વડે એકસ્વભાવી નથી માનતો તેને Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ યોગીન્દુદેવવિરચિત [अ० २ होड १०६ मन्यते । एकसहाव वीतरागविकल्पसमाधौ स्थित्वा सकलविमलकेवलज्ञानादिगुणेनिश्चयेनैकस्वभावान् । तासु ण थक्कइ भाउ समु तस्य न तिष्ठति समभावः । कथंभूतः । भवसायरि जो णाव संसारसमुद्रे यो नावस्तरणोपायभूता नौरिति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा रागद्वेषमोहान् मुक्त्वा च परमोपशमभावरूपे शुद्धात्मनि स्थातव्यमित्यभिप्रायः ॥ १०५ ॥ अथ जीवानां योऽसौ भेदः स कर्मकृत इति प्रकाशयति२३३) जीवहँ भेउ जि कम्म-किउ कम्मु वि जीउ ण होइ । जेण विभिण्णउ होइ तहँ कालु लहेविणु कोइ ॥ १०६ ॥ जीवानां भेद एव कर्मकृत: कर्म अपि जीवो न भवति ।। येन विभिन्नः भवति तेभ्यः कालं लब्ध्वा कमपि ॥ १०६ ॥ जीवहं इत्यादि । जीवाहं जीवनां भेउ जि भेद एव कम्मकिउ निर्भेदशुद्धात्मविलक्षणेन कर्मणा कृतः, कम्मु वि जीउ ण होइ ज्ञानावरणादिकमेव विशुद्धज्ञानदर्शनस्वभावं जीवस्वरूपं न भवति । कस्मान्न भवतीति चेत् । जेण विभिणाउ होइ तहं येन कारणेन विभिन्नो भवति तेभ्यः कर्मभ्यः । कि સંસારસમુદ્રને તરવાના ઉપાયભૂત એવો સમભાવ હોતું નથી કે જે સમભાવ સંસારસમુદ્રને તરવાના સાધનરૂપ નાવ છે. અહીં આ વ્યાખ્યાન જાણીને અને રાગદ્વેષ મોહને છોડીને પરમેશમભાવરૂપ શુદ્ધ આત્મામાં સ્થિત થવું એ અભિપ્રાય છે. ૧૦૫. હવે જીવના જે કાંઈ ભેદ છે તે કર્મકૃત છે એમ પ્રગટ કરે છે – ગાથા–૧૦૬ साथ :-[ जीवानां भेदः ] वोन (श्री पुरुषाहि ) मे [ कर्मकृतः एव भने शुद्धामाथी विलक्षण मत ४ छ भने [ कर्म अपि ) ज्ञानावरहि में ५४५ [ जीवः ] विशुद्धज्ञान, विशुद्धशन रेनो स्वभाव छ । अनु २१३५ [ न भवति ] नथी. [ येन ] ७॥२५५ ते ५ [ कं अपि कॉलं लब्ध्वा ] पीत२।। ५२मात्मानी भानुभूतिना सडारी ४२ भूत ६ २५१स२ पाभीन. [ तेभ्यः ] ते ४थी [ विभिन्नः भवति । नुह नय छ ( अर्थात् भुत थाय छे. ) साथ:-मात्र (स ) अलीशाय शुद्ध स्वमाथी विस भने, અમનેણ સ્ત્રી પુરુષ આદિરૂપ જીવના ભેદ જોઈને રાગાદિરૂપ અપધ્યાન ન કરવું. ૧૦૬. Page #308 -------------------------------------------------------------------------- ________________ --દાહા ૧૦૭ कृत्वा । कालु कलहेविणु कोइ वीतरागपरमात्मानुभूतिसहकारिकारणभूतं कमपि कालं लब्ध्वेति । अयमत्र भावार्थ: । टङ्कोत्कीर्णज्ञायकैकशुद्ध जीव स्वभावाद्विलक्षणं मनोज्ञामनोज्ञस्त्रीपुरुषादिजीवभेदं दृष्टवा रोगाद्यपध्यानं न कर्तव्यमिति ॥ १०६ ॥ अतः कारणात् शुद्धसंग्रहेण भेदं मा कार्षीरिति निरूपयति२३४) एक्कु करे मण विण्णि करि में करि वण्ण-विसेसु । इक देव जे सह तिहुयणु एहु असेसु ॥ १०७ ॥ w પરમાત્મપ્રકાશઃ एकं गुरु मा द्वौ कुरु मा कुरु वर्णविशेषम् । एकेन देवेन येन वसति त्रिभुवनं एतद् अशेषम् ॥ १०७ ॥ एकु करे इत्यादि पदखण्डनोरूपेण व्याख्यानं क्रियते । एक्कु करे सेनावनादिवजीवजात्यपेक्षया सर्वमेकं कुरु । मण बिणि करि मा द्वौ कार्षीः । मं करि वण्णविसेसु मनुष्यजात्यपेक्षया ब्राह्मणक्षत्रियवैश्यशूद्रादि वर्णभेदं मा कार्षीः, यतः कारणात् इकई देवई एकेन देवेन अभेदनयापेक्षया शुद्धकजीवद्रव्येण जें येन कारणेन वसई वसति । किं कर्तृ । तिहुगणु त्रिभु २८७ તેથી શુદ્ધસ ગ્રહનયથી તું જીવેામાં ભેદ ન કર એમ કહે છે:— માથા ૧૦૭ अन्वयार्थ:-डे आत्मा ! तु [ एकं कुरु ] लेवी रीते लतिनी अपेक्षाओ સેના, વનાદિ એક છે તેવી રીતે જાતિની અપેક્ષાએ સર્વ જીવાને એક કર, [ मा द्वौ कार्षीः ] लवाने मे ( अर्थात् याने ) न ४२, तेम ४ [ वर्णविशेषः ] મનુષ્યજાતિની અપેક્ષાએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદિરૂપ વર્ણભેદ ન કર, કારણ [ त्रिभुवनं एतद अशेषं ] ऋणु बोम्मां रहेनारी मा પ્રત્યક્ષ સમસ્ત જીવરાશિ [ एकेन देवेन ] अलेहनयथी शुद्ध से लवद्रव्य३ये | वसति ] रखे छे. ( अर्थात् वપણે બધા જીવેાની જાતિ એક છે. ) ભાવાથ :—પ્રથમ તા આ લેાક સૂક્ષ્મ જીવાથી નિર'તર ( બધી જગાએ ) ભર્યા પડ્યો છે. ( સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ જલકાય, સૂક્ષ્મ અગ્નિકાય, સૂક્ષ્મ વાયુકાય, સૂક્ષ્મ નિત્ય નિગેાદ, સૂક્ષ્મ ઇતરનિગેાદિ–આ છ પ્રકારના સૂક્ષ્મ જીવાથી સમસ્ત લેાક નિર'તર ભરેલા રહે છે ) અને તે આધારવશે ( રહેલા ) ખાદર જીવાથી લેાકમાં ક્યાંક, ક્યાંક ભરેલા છે, ત્રસ જીવાથી પણ ક્યાંક, કયાંક ભરેલા છે. ( બાદર ३८ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ યોગીન્દુદેવવિરચિત [અ૦ ૨ દેહા ૧૦૭– वनं त्रिभुवनस्थो जीवराशिःएहु एषः प्रत्यक्षीभूतः । कतिसंख्योपेतः । असेसु अशेषं समस्त इति । त्रिभुवनग्रहणेन इह त्रिभुवनस्थो जीवराशिर्गृह्यते इति तात्पर्यम् । तथाहि । लोकस्तावदयं सूक्ष्मजीवनिरन्तरं भृतस्तिष्ठति । बादरैश्चाधारवशेन क्वचित् क्वचिदेव सैः क्वचिदपि । तथा ते जीवाः शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन शक्त्यपेक्षया केवलज्ञानादिगुणरूपास्तेन कारणेन स एव जीवराशिः यद्यपि व्यवहारेण कर्मकृतस्तिष्ठति तथापि निश्चयनयेन शक्तिरूपेण परमब्रह्मस्वरूपमिति भण्यते, परमविष्णुरिति भण्यते, परमशिव इति च । तेनैव कारणेन स एव जीवराशिः केचन परब्रह्ममयं जगद्वदन्ति, केचन परमविष्णुमयं वदन्ति, केचन पुनः परमशिवमयमिति च । अत्राह शिष्यः । यद्येवंभृतं जगत्संमतं भवतां तर्हि परेषां किमिति दपणं दीयते भवद्भिः । परिहारमाह । यदि पूर्वोक्तनयविभागेन केवलज्ञानादिगुणा પૃથ્વીકાય, બાદર જલકાય, બાદર અગ્નિકાય, બાદર વાયુકાય, બાદર નિત્ય નિગોદ, બાદર ઈતરનિગોદ અને પ્રત્યેક વનસ્પતિ જ્યાં આધાર છે ત્યાં છે, તેથી ક્યાંક હોય છે. ક્યાંક નથી હોતા છતાં તે ઘણા સ્થળોમાં છે . આ રીતે સ્થાવર છો તો ત્રણ લેકમાં છે, અને દ્વીન્દ્રિય, ત્રિીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિય“ચ, એ મધ્યલેકમાં જ છે, અલેક અને ઊર્વકમાં નથી. તેમાંથી હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ કર્મભૂમિમાં જ છે, ભેગભૂમિમાં નથી. તેમાંથી ગભૂમિમાં ગજ પંચેન્દ્રિય સંસી થલચર અને નભચર એ બન્ને જાતિના તિર્ય“ચ છે. તથા મનુષ્ય મધ્યલોકના અઢી દ્વીપમાં જ છે, બીજી જગ્યાએ નથી. દેવલોકમાં સ્વર્ગવાસી દેવદેવી છે, અન્ય પંચેન્દ્રિય નથી. પાતાલલેકમાં ઉપરના ભાગમાં ભવનવાસીદવ તથા વ્યંતરદેવ અને નીચેના ભાગમાં સાત નરકના નારકી પંચેન્દ્રિય છે, અન્ય કેઈ નથી અને મધ્યલકમાં ભવનવાસી, વ્યંતરદેવ તથા જાતિદેવ એ ત્રણ જાતિના દેવ અને તિર્યંચ છે. આ રીતે ત્રસજીવ લેકમાં કોઈ જગ્યાએ છે કઈ જગ્યાએ નથી. આ રીતે આ લેક થી ભરેલું છે. સૂમસ્થાવર વગરને તો લેકનો કોઈ ભાગ ખાલી નથી, બધી જગ્યાએ સૂફમસ્થાવર ભર્યા પડ્યા છે. ) વળી તે જ શુદ્ધપરિણામિક પરમભાવગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શક્તિ-અપેક્ષાએ કેવલજ્ઞાનાદિગુણરૂપ છે, તે કારણે તે જીવરાશિ-જે કે વ્યવહારનયથી કર્મકૃત છે તેપણ નિશ્ચયનયથી શક્તિરૂપે “પરમ બ્રહ્માસ્વરૂપ” કહેવાય છે, “પરમવિષ્ણુ” કહેવાય છે અને પરમશિવ” કહેવાય છે, તે કારણે જ તે જીવરાશિને જ કેટલાક “પરમબ્રહ્મમય જગત” કહે છે, કેટલાક “પરમવિષ્ણમય ” કહે છે, વળી કેટલાક “પરમશિવમય ” કહે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ પરમામપ્રકાશઃ -દોહા ૧૦૭] ૨૯૯ पेक्षया वीतरागसर्वज्ञप्रणीतमार्गेण मन्यन्ते तदा तेषां दूषणं नास्ति, यदि पुनरेकः पुरुषविशेषो व्यापी जगत्कर्ता ब्रह्मादिनामास्तीति मन्यन्ते तदा तेषां दूषणम् । कस्माद् दृषणमिति चेत् । प्रत्यक्षादिप्रमाणबाधितत्वात् सोधकप्रमाणप्रमेयचिन्ता तर्के विचारिता तिष्ठत्यत्र तु नोच्यते अध्यात्मशास्त्रत्वादित्यभिप्रायः ॥ १०७ ॥ इति षोडशवर्णिकासुवर्णदृष्टान्तेन केवलज्ञानादिलक्षणेन सर्वे जीवाः समाना भवन्तीति व्याख्यानमुख्यतया त्रयोदशसूत्रैरन्तगथलं गतम् । एवं मोक्षमोक्षफलमोक्षमार्गादिप्रतिपादकद्वितीयमहाधिकारमध्ये चतुर्भिरन्तरस्थलैः शुद्धोपयोगवीतरागस्वसंवेदनज्ञानपरिग्रहत्यागसर्वजीवसमानताप्रतिपादनमुख्यत्वेनैकचत्वारिंशत्सूत्रैमहास्थलं समाप्तम् ।। अत ऊर्च 'परु जाणंतु वि' इत्यादि सप्ताधिकशतसूत्रपर्यन्ते स्थलसंख्यावहिभूतान् प्रक्षेपकान् विहाय चूलिकाव्याख्यानं करोति इति અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે—જે તમે પણ આ પ્રમાણે જગતને “પરમબ્રહ્મમય” “પરમવિષ્ણમય ” “પરમશિવમય ” માને છેતે પછી તમે અન્યમતવાળાઓને શા માટે દૂષણ આપો છો ? તેને પરિહાર કહે છે—જે પૂર્વોક્ત નવિભાગથી કેવલજ્ઞાનાદિ ગુણોની અપેક્ષાએ વીતરાગસર્વજ્ઞપ્રણીત માર્ગાનુસાર માને તે તેમને દૂષણ નથી, પણ જે કઈ એક પુણ્યવિશેષને જગવ્યાપી, જગતકર્તા તરીકે બ્રહાદિના નામ વડે માને છે તે તેમને દૂષણ છે, કારણ કે તે પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી બાધિત છે (જે કોઈ એક શુદ્ધ, બુદ્ધ નિત્ય મુક્ત છે તે શુદ્ધ બુદ્ધને કર્તાપણું, હર્તાપણું સંભવી શકતું નથી કારણ કે ભગવાન મેહથી રહિત છે માટે તેને ક્તા-હર્તાપણાની ઈચ્છા સંભવી શકે નહિ. તે તે નિર્દોષ છે માટે કર્તા-હર્તા ભગવાનને માનવામાં પ્રત્યક્ષ વિરોધ આવે છેતેના સાધક પ્રમાણ પ્રમેયની વિચારણા ન્યાયશાસ્ત્રોમાં કરવામાં આવી છે. અહીં અધ્યાત્મશાસ્ત્ર હોવાથી તેનું વિવેચન કહેવામાં આવતું નથી એ અભિપ્રાય છે. ૧૦૭. આ પ્રમાણે સેળવેલા સુવર્ણના દૃષ્ટાંત વડે કેવલજ્ઞાનાદિ લક્ષણથી સર્વ જીવો - સમાન છે એવી વ્યાખ્યાનની તેર દોહાસૂત્રોથી અંતરસ્થલ સમાપ્ત થયું. એ પ્રમાણે મેક્ષમાર્ગ, મેક્ષફલ, અને મેક્ષ આદિના પ્રતિપાદક બીજા મહાધિકારમાં ચાર અન્ડરસ્થલેથી શુદ્ધોપાગ, વીતરાગ સ્વસંવેદનરૂપજ્ઞાન, પરિગ્રહત્યાગ અને સર્વ જીવોની સમાનતાના પ્રતિપાદનની મુખ્યતાથી એકતાલીસ સૂત્રોથી મહાલ સમાપ્ત થયું. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ચેગીન્દ્વન્દેવવિરચિત [ ૦ ૨ દોહા ૧૦૮ २३५) परु जाणंतु वि परम- मुनि पर संसग्गु चयंति । પર-માઁ પરમયાઁ જીન્હેં ગળતિ ॥ ૨૦૮ ॥ परं जानन्तोऽपि परममुनयः परसंसर्गे त्यजन्ति । परसंगेन परमात्मन: लक्ष्यस्य येन चलन्ति ॥ १०८ ॥ परु जाणंतु वि इत्यादि पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । परु जाणंतु वि परद्रव्यं जानन्तोऽपि । के ते । परममुणि वीतरागस्वसंवेदनज्ञानरताः परममुनयः । किं कुर्वन्ति । परसंसग्गु चयंति परसंसर्ग त्यजन्ति निश्चयेनाभ्यन्तरे रागादि भावकर्मज्ञानावरणादिद्रव्यकर्मशरीरादिनोकर्म च बहिर्विषये मिथ्यात्वरागादिपरिणतासंवृतनोऽपि परद्रव्यं भण्यते । तत्संसर्ग परिहरन्ति । यतः कारणात् परसंसग्गई [?] पूर्वोक्तवाह्यभ्यन्तर परद्रव्यसंसर्गेण परमप्पयहं वीतराग नित्यानन्दैकस्वभावपरमसमरसी भावपरिणतपरमात्मतत्वस्य । ફ્રેંચભૂત । लक्खहं लक्ष्य ध्येयभूतस्य धनुर्विद्याभ्यासप्रस्तावे लक्ष्यरूपस्यैव जेण चलंत આની પછી વાળતુ વિ' ઈત્યાદિ એકસેા સાત ગાથાસૂત્ર સુધી સ્થલસખ્યાથી બહિભૂત પ્રક્ષેપકાને ાડીને ચૂલિકાનુ વ્યાખ્યાન કરે છે તે આ પ્રમાણે:— ગાથા—૧૦૮ અન્વયા :—[ વમ મુનથ: ) પરમ મુનિએ [ પરં જ્ઞાનન્તઃ અવિ] પરદ્રવ્યને જાણતા થકા પણ [ પસત્તTM ] પરદ્રવ્યના સસ'ને [ભ્યન્નતિ ] છેડે છે [ ચેન્ન) કારણ કે તેઓ | વસંસર્ગ ] પરદ્રવ્યના સંસર્ગથી [ ચન્તિ ] ચલિત થઈ જાય છે. ભાવાર્થ :-વીતરાગ સ્વસ`વેદનજ્ઞાનમાં રત પરમમુનિએ પદ્રવ્યને જાણતા થકા પરસંસને છેડે છે-નિશ્ચયથી અભ્યંતરમાં રાગાદિ ભાવક, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકમ અને શરીરાદિ નાક તથા મહારમાં મિથ્યાત્વ, રાગાદિરૂપે પરિણત અસ`ઘૃતજન ( અસયમી જીવ ) એ બધુ પરદ્રવ્ય કહેવાય છે, તેને સંગ છેાડે છે; કારણ કે જેવી રીતે ધનુર્વિદ્યાના અભ્યાસ સમયે ખીજે લક્ષ જતાં, ધનુર્ધારી લક્ષ્યરૂપથી ચલિત થાય છે તેવી રીતે મુનિએ પૂર્વોક્ત ખાદ્ય, અભ્યતર પરદ્રવ્યના સ ́સ`થી ધ્યેયભૂત, વીતરાગનિત્યાનંદ જ જેના એક સ્વભાવ છે એવા પરમસમરસી ભાવરૂપે પરિણત પરમાત્મતત્ત્વથી ચલિત થાય છે- ત્રણ ગુપ્તિયુક્ત સમાધિથી વ્યુત થાય છે. અહીં પરમધ્યાનના વિઘાતક હાવાથી મિથ્યાત્વ, રાગાદિ પરિણામરૂપ અથવા મિથ્યાત્વ રાગાદિ પરિણામેમાં પરિણત પુરુષરૂપ એવા પરસંસગ છેડવા ચેાગ્ય છે Page #312 -------------------------------------------------------------------------- ________________ - होहा १०८ ] પરમાત્મપ્રકાશ अत्र येन कारणेन चलन्ति त्रिगुप्तिसमाधेः सकाशात् च्युता भवन्तीति । परमध्यानाविघातकत्वान्मिथ्यात्वरागादिपरिणामस्तत्परिणतः पुरुषरूपो वा संसर्गस्त्यजनीय इति भावार्थः ।। १०८ ।। पर अथ तमेव परद्रव्यसंसर्गत्यागं कथयति २३६) जो सम-भावहँ बाहिरउ ति सहुं में करि संगु । चिंता - सायर पडहि पर अण्णु वि डज्झइ अंगु ॥ १०९ ॥ यः समभावाद् बाह्यः तेन सह मा कुरु संगम् । चिंतासागरे पतसि परं अन्यदपि दद्यते अङ्गः ।। १०९ ॥ 1 यो इत्यादि । जो यः कोऽपि समभावहं बाहिरउ जीवितमरणलाभालाभादिसमभावानुकूलविशुद्धज्ञानदर्शनस्वभावज्ञानपरमात्मद्रव्य सम्यकश्रद्धानज्ञाननुष्ठानरूपसमभाववाह्यः । ति सहुं मं करि संगु तेन सह संसर्ग मा कुरु हे आत्मन् । यतः किम् । चिंतासायरि पडहि रागद्वेषादिकल्लोलरूपे चिन्तासमुद्रे पतसि । पर परं नियमेन । अण्णु वि अन्यदपि दूषणं भवति । किम् । झ व्याकुलं भवति । किं दह्यते । अंगु शरीरं इति । मेवे। भावार्थ छे. १०८. હવે તે જ પરદ્રવ્યના સંસર્ગને છેાડવાનું કહે છેઃ— ગાથા-૧૦૯ अन्वयार्थ :- हे आत्मा ! [ यः ] ? अर्ध रहित छे । तेन सह ] तेनी साथै [ संगं ] स साथै सौंग ४२वाथी [ चिंता सागरे | यिता३यी [ अन्यत् अपि ] जीन्नु यागु मे दूषाणु मावशे } [ दाते ] जगतु रहेशे. ३०१ [ समभावात बाह्यः ] समभावथी | मा कुरु ] न ४२. आरगुडे तेनी समुद्रमां [ पतसि ] तु अडीश, [ परं ] नियमथी [ अंगः ] हेड ભાવાર્થ:—જે કોઈ જીવિત મરણ, લાભ અલાભ આદિમાં સમભાવને અનુકૂલ વિશુદ્ધજ્ઞાન અને વિશુદ્ધદર્શન જેના સ્વભાવ છે એવા પરમાત્મદ્રવ્યનાં સમ્યકૂશ્રદ્ધાન, સમ્યગ્નાન અને સમ્યગ્-અનુષ્ઠાનરૂપ સમભાવથી ખાદ્ય ( રહિત ) છે તેની સાથે હે આત્મા ! તું સંસર્ગ ન કર; કારણ કે તેની સાથે સંસર્ગ કરવાથી તુ રાગદ્વેષાદિના કલ્લાલરૂપ ચિતાસમુદ્રમાં પડીશ. વળી બીજું દૂષણ એ આવશે કે શરીર પણ નિયમથી मणशे-व्याहुन थशे. Page #313 -------------------------------------------------------------------------- ________________ ३०२ યેગીન્દુદેવવિરચિત [ ५० २ ।। ११० अयमत्र भावार्थः । वीतरागनिर्विकल्पसमाधिभावनाप्रतिपक्षभूतरागादिस्वकीयपरिणाम एव निश्चयेन पर इत्युच्यते । व्यवहारेण तु मिथ्यात्वरागादिपरिणतपुरुषः सोऽपि कथंचित्, नियमो नोस्तीति ॥ १०९ ॥ अथैतदेव परसंसर्गदूषणं दृष्टान्तेन समर्थयति२३७) भल्लाहँ वि णासंति गुण जहँ संसग्ग खलेहिं । वइसाणरु लोहहँ मिलिउ ते पिट्टियइ धणेहि ॥ ११०॥ भद्राणामपि नश्यन्ति गुणाः येषां संसर्गः खलः । वैश्वानरो लोहेन मिलितः तेन पिठ्यते धनैः ॥ ११० ॥ भल्लाहं वि इत्यादि । भल्लाहं वि भद्राणामपि म्वस्वभावसहितानामपि णासन्ति गुण नश्यन्ति परमात्मोपलब्धिलक्षणगुणाः । येषां किम् । जहं संसग्गु येषां संसर्गः । के सह । खलेहिं परमात्मपदार्थप्रतिपक्षभूतैनिश्चयनयेन स्वकीयबुद्धिदोषरूपैः रागद्वेषादिपरिणामः खलैर्दष्टेयवहारेण तु मिथ्यात्वरागादिपरिणतपुरुषैः । अस्मिन्नर्थे दृष्टान्तमाह । वइसाणरु लोहहं मिलिउ वैश्वानरो लोहमिलितः । અહીં આ ભાવાર્થ છે કે વીતરાગ નિર્વિકલ્પ સમાધિની ભાવનાથી પ્રતિપક્ષભૂત રાગાદિરૂપ સ્વકીય પરિણામ જ નિશ્ચયથી “પર” (“પદ્રવ્ય) કહેવાય છે અને વ્યવહારથી મિથ્યાત્વ, રાગાદિરૂપે પરિણત પુરુષ તે પણ કથંચિત્ (પર કહેવાય छ, ) नियम नथी. १०६. હવે પદ્રવ્યનો સંસર્ગ દૂષણ છે એ જ કથનને દષ્ટાંત વડે દઢ કરે છે – ગાથા–૧૧૦ सन्वयाथ:- वैश्वानरः | वी शत मशि [ लोहेन मिलितः ढाना सग पामे छ [ तेन | तथा [ धनैः ] ५५ ५३ [ पिठ्यते ] टिपाय छ तेवी रीते [ खले: सह ] दृष्टीनी साथे [ येषां ] मना | संसर्गः ] ससग छ मेवा [ भद्राणां अपि ] भद्रवाना ५५ [ गुणा: ] गुणे। [ नश्यन्ति ) नाश पामे छे. ભાવાર્થ સ્વસ્વભાવસહિત ભદ્રજીવોના પરમાત્માની પ્રાપ્તિસ્વરૂપ ગુણ, પરમાત્મપદાર્થના પ્રતિપક્ષભૂત અને નિશ્ચયનયથી સ્વકીયબુદ્ધિદેષરૂપ દુષ્ટ રાગદ્વેષ આદિ પરિણામે અને વ્યવહારનયથી મિથ્યાત્વ, રાગાદિરૂપે પરિણત દુષ્ટ પુરુષો સાથેના સંસર્ગથી, નાશ પામે છે. આનું સમર્થન કરવા માટે દષ્ટાંત કહે છે. અગ્નિ લોઢાને સંગ પામે છે તેથી ઘણો વડે ટિપાયા કરે છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ -हो। १११] પરમાત્મપ્રકાશઃ 303 ते तेन कारणेन पिट्टियइधणेहिं पिट्टनक्रियां लभते । कैः घनैरिति । अत्रानाकुलत्वसौख्यविघातको येन दृष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदानबन्धाद्यपध्यानपरिणाम एव परसंसर्गस्त्याज्यः । व्यवहारेण तु परपरिणतपुरुष इत्याभिप्रायः ॥ ११० ॥ अथ मोहरित्यागं दर्शयति२३८) जोइय मोहु परिच्चियहि मोहु ण भल्लउ होइ । मोहासत्तउ सयलु जगु दुक्खु सहंतउ जोइ ॥ १११ ॥ योगिन् मोहं परित्यज मोहो न भद्रो भवति । मोहासक्तं सकलं जगद् दुःख सहमानं पश्य ॥ १११ ॥ जोइय इत्यादि । जोइय हे योगिन् मोहु परिच्चयहि निर्मोहपरमात्मस्वरूपभावनाप्रतिपक्षभूतं मोहं त्यज । कस्मात् । मोहु ण भल्लउ होइ मोहो भद्रः समीचीनो न भवति । तदपि कस्मात् । मोहासत्तउ सयलु जगु मोहासक्तं समस्तं जगत् निर्मोहशुद्धात्मभावनारहितं दुक्खु सहतउ जोइ अनाकुलत्वलक्षण અહીં અનાકુલતારૂપ સુખના વિઘાતક, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભેગોની વાંછારૂપ નિદાનબંધ આદિ અપધ્યાનરૂપ પરિણામરૂપ જ પસંસર્ગ ત્યાજય છે અને વ્યવહારથી પરપરિણત પુરુષ ત્યાજય છે એવો અભિપ્રાય છે. ૧૧૦. હવે મેહને ત્યાગ કરવાનું દર્શાવે છે – ગાથા–૧૧૧ मन्या :-[ योगिन् ] ये ! तु [ मोहं ] भोडने [ परित्यज ] छ। ४।२९५ [ मोहः ] भोड [ भद्रः ] भद्र-सभीयान-[ न भवति ] नथी; म [ मोहासक्तं सकलं जगत् ] भासत समरत तने [ दुःखं सहमानं ] हुने सहन ४२तु [ पश्य ] तु. ५. | ભાવાર્થ –હે ગી! તું નિર્મોહ એવા પરમાત્મસ્વરૂપની ભાવનાથી પ્રતિપક્ષભૂત એવા મોહને તું છોડ, કારણ કે મેહ સમીચીન નથી. શા માટે? કારણ કે નિર્મોહ એવા શુદ્ધ આત્માની ભાવનાથી રહિત મહાસક્ત સમસ્ત જગતને, આકુલતા જેનું લક્ષણ છે એવા પારમાર્થિક સુખથી વિલક્ષણ અને આકુલતાના ઉત્પાદક એવા દુઃખને સહન કરતું તું દેખ. અહીં કહે છે કે પૂર્વ છેડી દીધેલ બહિરંગ સ્ત્રી, પુત્રાદિમાં ફરીથી વાસનાના વશે સ્મરણરૂપ હ તે ન કરે એ તે ઠીક, પરંતુ શુદ્ધાત્માની Page #315 -------------------------------------------------------------------------- ________________ ३०४ ગિદેવવિરચિતઃ (અ) ૨ દેહા ૧૧૧૪૨ पारमार्थिकसुखविलक्षणमाकुलत्वोत्पादकं दुःखं सहमानं पश्येति । अत्रास्तां तावद् बहिरङ्गपुत्रकलत्रादौ पूर्व परित्यक्ते पुनर्वासनावशेन स्मरणरूपो मोहो न कर्तव्यः । शुद्धात्मभावनास्वरूपं तपश्चरण तत्साधकतभूशरीरं तस्यापि स्थित्यर्थमशनपानादिकं यद्गृह्यमाणं तत्रापि मोहो न कर्तव्य इति भावार्थः ॥ १११ ॥ अथ स्थलसंख्याबहिर्भूतमाहारमोहविषयनिराकरणसमर्थनार्थ प्रक्षेपकत्रयमाह तद्यथा२३९) कोऊण णग्गरूवं बीभस्सं दड्ढ-मडय-सारिच्छं । अहिलससि किंणलज्जसि भिक्खाए भोयणं मिट्ठ ॥१११३२॥ कृत्वा नग्नरूपं बीभत्सं दग्धमृतकसदृशम् । अभिलषसि किं न लज्जसे भिक्षायां भोजनं मिष्टम् ॥ १११४२ ॥ काऊण इत्यादि । काऊण कृत्वा । किम् णग्गरूवं नग्नरूपं निर्ग्रन्थं जिनरूपम् । कथंभूतम् । बीभत्थं (च्छं ? ) भयानकम् । पुनरपि कथंभूतम् । दड्रढमडयसारिच्छं दग्धमृतकसदृशम् । एवंविधिं रूपं धृत्वा हे तपोधन अहिलससि अभिलाषं करोषि किं ण लज्जसि लजां किं न करोषि किं कुर्वाणः सन् । भिक्खाए भोयणं मिट्टं भिक्षायां भोजनं मिष्टं इति मन्यमानः सन्निति । श्रावकेण तावदाहागभयभैषज्यशास्त्रदानं तात्पर्येण दातव्यम् । आहारदानं येन ભાવનાસ્વરૂપ જે તપશ્ચરણ તેના સાધકભૂત જે શરીર તેની સ્થિતિ માટે ( તેને ટકાવવા માટે છે પણ જે અન્ન, જલાદિક લેવામાં આવે છે તેમની ઉપર પણ મોહ ન કરવો એવો ભાવાર્થ છે. ૧૧૧. હવે આહારના મેહના ત્યાગનું સમર્થન કરવા માટે સ્થલસંખ્યાથી બહાર ત્રણ પ્રક્ષેપક ગાથાસૂત્રો કહે છે – ગાથા૧૧૧૨ स-या:-[ बीभत्सं ] भयान, [ दग्धमृतकसदृशं ] ६२५ (मणेसा ) मा समान [ नग्नरुपं कृत्वा ] नन३५ने निथ निन३५न-धारण शने तपोधन ! [ भिक्षायां भोजनं मिष्टं ] भिक्षामा सान स्वादिष्ट भणे तो सा मेम मानीन [ अभिलषसि ] तु तेनी २७॥ ४२ छ त। तु [ किं न लज्जसे ] म शरभात। नथी ? ભાવાર્થ-શ્રાવકે તે તાત્પર્ય પૂર્વક આહાર, અભય, ભિષજય અને શાસ્ત્ર એ ચાર પ્રકારનું દાન આપવું જોઈએ. જેણે આહારદાન આપ્યું તેણે શુદ્ધ આત્માની Page #316 -------------------------------------------------------------------------- ________________ -हाल। १११%3] પરમાત્મપ્રકાશ 304 दत्तं तेन शुद्धात्मानुभूतिसाधकं बाह्याभ्यन्तरभेदभिन्नं द्वादशविधं तपश्चरणं दत्तं भवति । शुद्धात्मभावनालक्षणसंयमसाधकस्य देहस्यापि स्थितिः कृता भवति । शुद्धात्मोपलंभप्राप्तिरूपा भवान्तरगतिरपि दत्ता भवति । यद्यप्येवमादिगुणविशिष्टं चतुर्विधदानं श्रावकाः प्रयच्छन्ति तथापि निश्चयव्यवहाररत्नत्रयाराधकतपोधनेन बहिरङ्गसाधनीभूतमाहारादिकं किमपि गृह्णतापि स्वम्वभावप्रतिपक्षभूतो मोहो न कर्तव्य इति तात्पर्यम् ।। १११२ ॥ अथः२४०) जइ इच्छति भो साहू बारह-विह-तवहलं महा-विउलं । तो मण-वयणे काए भोयण-गिद्धी विवज्जेसु ॥ ११११३ ॥ यदि इच्छसि भो साधो द्वादशविघतपःफलं महद्विपुलम् । तत: मनोवचनयोः काये भोजनगृद्धिं विवर्जयस्व ।। १११*३ ॥ जइ इच्छसि यदि इच्छसि भो साधो द्वादशविधतपःफलम् । कथंभूतम् । महद्विपुलं स्वर्गापवर्गरूपं ततः कारणात् वीतरागनिजानन्दैकसुखरसास्वादानुभवेनतृप्तो भूत्वा मनोवचनकायेषु भोजनगृद्धिं वर्जय इति तात्पर्यम् ॥ १११*३ ॥ અનુભૂતિનું સાધક બાહ્ય અત્યંતર ભેદથી ભેદવાળું બાર પ્રકારનું તપશ્ચરણનું દાન આપ્યું છે. તેણે શુદ્ધ આત્માની ભાવના સ્વરૂપ સંયમના સાધક એવા દેહની સ્થિતિ પણ કરી છે અને તેણે શુદ્ધાપલંભની પ્રાપ્તિરૂપ મેક્ષગતિ પણ આપી છે. જો કે આ પ્રમાણેના ગુણથી વિશિષ્ટ ચાર પ્રકારના દાન શ્રાવકે આપે છે તેપણ નિશ્ચય વ્યવહારરત્નત્રયના આરાધક એવા તપોધને બહિરંગ સાધનભૂત કેઈ પણ આહારાદિકને ગ્રહણ કરતાં છતાં પણ, સ્વસ્વભાવથી પ્રતિપક્ષભૂત મેહ ન કરવો मे तात्पर्य छे. १११*२ હવે ફરી પણ ભોજનની લાલસાનો ત્યાગ કરાવે છે:-- माथा-111*3 साथ:-[ भो साधो ] साधु ! [ यदि ] ने तु [ महद्विपुलं द्वादशविधतपःफलं ] मा२ ५४२ना तपना स्वाभाक्ष३५ महावितरसने [ इच्छसि ] ४२छे छ [ ततः ] ते २णे मात्र वीत निन३५ मे (३६) सुपरसना मारवाहना अनुभवथा तृत थ न [ मनोवचनयोः काये ] भन, क्यन भने यथी [ भोजनगृद्धिं ] माडा२नी द्धि (बायुपता ) छ।मे तात्५य छे. १११%3. Page #317 -------------------------------------------------------------------------- ________________ 308 ગીદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૧૧૪ उक्तं च२४१) जे सरसिं संतुट्ट-मण विरसि कसाउ वहति । ते मुणि भोयण-घोर गणि णवि परमत्थु मुणंति ॥१११२४॥ ये सिरसेन संतुष्टमनसः विरसे कषायं वहन्ति । ते मुनयः भोजनगृध्राः गणय नैव परमार्थ मन्यन्ते ॥ १११४४ ॥ जे इत्यादि । जे सरसिं संतुट्ठमण ये केचन सरसेन सरसाहारेण संतुष्टमनसः विरसि कसाउ वहंति विरसे विरसाहारे सति कषायं वहन्ति कुर्वन्ति ते ते पूर्वोक्ताः मुणि मुनयस्तपोधनाः भोयणधार गणि भोजनविषये गृध्रसदृशान् गणय मन्यस्व जानीहि । इत्थंभूताः सन्तः णवि परमत्थु मुणंति नैव परमार्थ मन्यन्ते जानन्तीति । अयमत्र भावार्थः । गृहस्थानामाहारदानादिकमेव परमो धर्मस्तेनैव सम्यक्त्वपूर्वेण परंपरया मोक्षं लभन्ते कस्मात् स एव परमो धर्म इति चेत्, निरन्तरविषयकषायाधीनतया आर्तरौद्रध्यानरतानां निश्चयरत्नजयलक्षणस्य शुद्धोपयोगपरमधर्मस्यावकाशो नास्तीति । शुद्धोपयोगपरमधर्मरतैस्तपो qणी यु छ : ગાથા-૧૧૧૪૪ सन्या :-[ ये ] २ [ सरसेन ] १२४ ( स्वाहिट ) मा२थी ( संतुष्ट मनसः ) मनभा सतोषाय छ भने [ विरसे ] नीरस माडा२ भातi, [ कषायं वहन्ति ] ४पाय ४२ छ [ ते मुनयः ] ते पूरित तपोधन [ भोजनगृध्राः ] 9ीयपक्षीनी म मारना सोलुपी छ [ गणय ] मेम तु सम४. तेवसोलुपी भुनिया | परमार्थ ] ५२मा ने [ न एव मन्यते ] ongता नथी. ભાવાર્થ-ગૃહસ્થનો આહારદાનાદિક જ પરમ ધર્મ છે, સમ્યક્ત્વ સહિત તેનાથી (આહારાદિકથી જ તેઓ પરંપરાએ મોક્ષ મેળવે છે શા માટે ગૃહસ્થોનો તે જ પરમ ધર્મ છે? ( એ કારણે કે ) નિરંતર વિષયકષાયને આધીન હોવાથી તેઓ આ અને રીદ્રધ્યાનમાં રત છને નિશ્ચયરત્નત્રયસ્વરૂપે શુદ્ધ પોગરૂપ પરમધર્મને તે તેમને અવકાશ નથી. (અર્થાત ગૃહસ્થોને શુભેપગની જ મુખ્યતા છે. ) શુદ્ધોપયોગરૂપ પરમધર્મમાં રત તપોધનોએ તે અન્ન-પાનાદિ બાબતમાં માનઅપમાનમાં સમતા ધારીને યથાલાભથી ( જે મળે તેમાં ) સંતોષ કરી લેવો જોઈએसतोष पवने से ). १११*४. Page #318 -------------------------------------------------------------------------- ________________ -દાહા ૧૧૨ धनैस्त्वन्नपानादिविषये मानापमानसमतां कृत्वा यथालाभेन संतोषः कर्तव्य. કૃતિ ॥ ૨૨૪ ॥ अथ शुद्धात्मोपलम्भाभावे सति पञ्चेन्द्रियविषयासक्त जीवानां विनाशं दर्शयति — પરમાત્મપ્રકાશઃ २४२) रुवि पर्यंगा सहि मय गय फासहि णासंति । अलिउल गंधइँ मच्छ रसि किम् अणुराउ कति ॥ ११२ ॥ રૂપે પતલુકા: રાબ્વે મૃગા: ગજ્ઞા: સ્પી: નયતિ । अलिकुलानि गन्धेन मत्स्याः रसे किं अनुरागं कुर्वन्ति ॥ ११२ ॥ रूवि इत्यादि । रूपे समासक्ताः पतङ्गाः शब्दे मृगा પના:-૧૫શે: गन्धेनालिकुलानि मत्स्या रसासक्ता नश्यन्ति यतः कारणात् ततः कारणात्कथं હવે શુદ્ધાત્માની પ્રાપ્તિના અભાવ હાતાં, પાંચ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત જીવાના વિનાશ થાય છે એમ દર્શાવે છે;~~ ગાથા—૧૧૨ અન્વયાઃ—[ રૂપે વર્તન: ] રૂપના વિષયમાં આસક્ત પતંગ, [ રાદ્ધે મૂ ] શબ્દના વિષયમાં આસક્ત મૃગેા, [ સ્પર્શેઃ ચન્નk: ] સ્પર્શના વિષયમાં આસક્ત હાથીઓ, | ગધેન અહિદ્ઘાત્તિ ] ગંધના વિષયમાં આસક્ત ભ્રમરાએ અને [સે મહ્ત્વા: ] રસના વિષયમાં આસક્ત માછલાંએ [ નન્તિ ] પ્રાણ ગુમાવે છે તેા પછી [ f% અનુરાગ ધ્રુવન્તિ ] વિવેકી પુરુષા શા માટે વિષયામાં અનુરાગ કરે ? ( રૂપના વિષયમાં લીન થઈને પત'ગિયાં દીવામાં પડીને મરણ પામે છે, શબ્દના વિષયમાં લીન થઈને હરણા પારાધીના બાણુથી હણાય છે, સ્પના વિષયમાં લીન થઈને હાથીએ ખરૂંધાઈ જાય છે, ગંધના વિષયમાં લીન થઈને ભ્રમરાએ કમલમાં બિડાઈ જઈ પ્રાણ છેાડે છે અને રસના વિષયમાં લીન થઇને માછલાંએ માછીમારના હાથે મરાય છે. આ રીતે એક એક વિષયમાં કષાયથી આસક્ત જીવ પ્રાણ ગુમાવે છે તેા પછી પાંચ ઇન્દ્રિયાના વિષયામાં જે આસક્ત છે તેને માટે કહેવુ' શું ? એમ જાણીને વિવેકી જીવ વિષયમાં પ્રીતિ કરતા નથી. ) ભાવાઃ—પાંચ ઇન્દ્રિયના વિષયેાની આકાંક્ષાથી માંડીને સમસ્ત અપધ્યાનના વિકલ્પાથી રહિત–શૂન્ય ( ખાલી ), સ્પર્શનાદિ ઇન્દ્રિય વિષયકષાયથી અતીત એવા નિર્દોષ ૧. પાઠાન્તરઃ— !=સ્પર્શે Page #319 -------------------------------------------------------------------------- ________________ યેાગી-દેવવિરચિતઃ [ અ॰ ૨ દોહા ૧૧૩ तेषु विषयेष्वनुरागं कुर्वन्तीति । तथाहि पञ्चेन्द्रियविषया कांक्षाप्रभृतिसमस्तापध्यानविकल्पै रहितः शून्यः स्पर्शनादीन्द्रियकपायातीत निर्दोषिपरमात्मसम्यक् श्रद्धानज्ञानानुचरणरूप निर्विकल्प समाधिसंजातवीतराग परमाह्लादै कलक्षणसुखामृतरसास्वादेन पूर्ण कलशवद्भरितावस्थः केवलज्ञानादिव्यक्तिरूपस्य कार्यसमयसारस्योत्पादकः शुद्धोपयोस्वभावो योऽसावेवंभूतः कारणसमयसारः तद्भावनारहिता जीवाः पञ्चेन्द्रियविषयाभिलाषवशीकृता नश्यन्तीति ज्ञात्वा कथं तत्रासक्तिं गच्छन्ति ते विवेकिन इति । अत्र पतङ्गादय एकैकविषयासक्ता नष्टाः, ये तु पञ्चेन्द्रियविषयमोहितास्ते विशेषेण नश्यन्तीति भावार्थः ।। ११२ ।। ३०८ अथ लोभकषायदोषं दर्शयति — २४३) जोइय लोहु परिचयहि लोहु ण भल्लउ होइ । लोहासत्तउ सयलु जगु दुक्खु सहतउ जोइ ॥ ११३ ॥ योगिन् लोभं परित्यज लोभो न भद्रः भवति । लोभासक्तं सकलं जगद् दुःखं सहमानं पश्य ॥ ११३ ॥ પરમાત્માનાં સમ્યક્ શ્રદ્ધાન સમ્યગજ્ઞાન સમ્યગ્ અનુચરણરૂપ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ પરમ આહ્લાદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતરસના આસ્વાદથી, પૂર્ણ ( લેાછલ ભરેલા કલશની જેમ પરિપૂર્ણ, કેવલજ્ઞાનાદિની વ્યક્તિરૂપ કા સમયસારને ઉત્પાદક એવા જ શુદ્ધોપયેાગસ્વરૂપ કારણ સમયસાર તેની ભાવનાથી રહિત અને પાંચ ઇન્દ્રિયાના વિષાની અભિલાષાને વશ થયેલ જીવા નાશ પામે છે. અહીં પતંગાદિ જીવા એક એક વિષયમાં આસક્ત થઈને નાશ પામે છે તા પછી જેએ પાંચેય ઇન્દ્રિયાના વિષયમાં માહિત છે તેએ વિશેષપણે નાશ પામે छे मेवा लावार्थ छे. ११२. હવે લાભ કષાયના દોષ બતાવે છેઃ—— ગાથા−૧૧૩ अन्वयार्थः–| योगिन् ] हे योगी ! तु [ लोभं ] बोलने [ परित्यज । छोड २ } [ लोभः ] बोल [ भद्रः न भवति ] सभीथीन नथी, [ लोभासक्तः सकलं जगत ] बोलसस्त समस्त भगतने तु हे. [ दुःखं सहमानं पश्य ] हुमने सहन ४२तुं १. पाठान्तरः- दर्शयति प्रतिपादयति Page #320 -------------------------------------------------------------------------- ________________ -हो। ११४] परमात्मप्रश: 306 हे योगिन् लोभं परित्यज । कस्मात् । लोभो भद्रः समीचीनो न भवति । लोभासक्तं समस्तं जगद् दुःखं सहमानं पश्येति । तथाहि-लोभकषायविपरीतात् । परमात्मस्वभावाद्विपरीतं लोभं त्यज हे प्रभाकरभट्ट । यतः कारणात् निर्लोभपरमात्मभावनारहिताजीवा दुःखमुपभुनानास्तिष्ठन्तीति तात्पर्यम् ॥११॥ अथामुमेव लोभकषायदोष दृष्टान्तेन समर्थयति२४४) तलि अहिरणि वरि घणवडणु संडस्सय हुँचोडु । लोहहँ लग्गिवि हयवहहँ पिक्खु पडतउ तोडु ॥ ११४॥ तले अधिकरणं उपरि घनपातनं संदशकलुश्चनम् । लोहं लगित्वा हुतवहस्य पश्य पतत् त्रोटनम् ॥ ११४ ॥ तले अधस्तनभागेऽधिकरणसंज्ञोपकरणं उपरितनभागे घनघातपातनं तथैव संडसकसंज्ञेनोपकरणेन लुश्चनमाकर्षणम् । केन । लोह पिण्ड निमित्तेन । कस्य । हुतभुजोऽग्नेः त्रोटनं खण्डनं पतन्त पश्येति । अयमत्र भावार्थः । यथा लोहपिण्डसंसर्गादग्निरज्ञानिलोकपूज्या प्रसिद्धा देवता पिट्टनक्रियां लभते तथा लोभादिकषायपरिणतिकारणभूतेन पञ्चेन्द्रियशरीरसंबन्धेन निर्लोभपरमात्मतत्त्वभावना रहितो जीवो घनघातस्थानीयानि नारका दिदुःखानि बहुकालं सहत इति ॥११४॥ ભાવાર્થ –હે પ્રભાકર ભટ્ટ! લેભકષાયથી વિપરીત એવા પરમાત્મસ્વભાવથી વિપરીત લેભને તું છોડ, કારણકે નિર્લોભ એવા પરમાત્માની ભાવનાથી રહિત છ દુઃખ भोगवी २हां छे. ११3. હવે આ જ લેભકષાયના દોષ દષ્ટાંતથી સિદ્ધ કરે છે – ગાથા–૧૧૪ मन्या :- [ लोह लगित्वा ] सोढी समय पाभान सोढाना जाना निभित्ते-[ हुतवहस्य ] भनिन [ तले अधिकरण उपरि घनपातनं ] नाथे समेत मे२१ नमन। ५४२६० नी भीस अने घाना धान। मार, तेम ४ [ संदशकलुञ्चनं ] सासी नामना साधनथी याबु, [ोटनं ] तामा३५ त्रुट मे शते [ पतन्तं ) ४४ ५३di [ पश्य ] तुं ५. - ભાવાર્થ –જેમ લેઢાના ગોળાના સંસર્ગથી અગ્નિ કે જે અજ્ઞાની લેકૅમાં પૂજ્ય અને પ્રસિદ્ધ દેવ છે તે પણ ટિપાય છે તેમ લોભાદિ કષાયપરિણતિના કારણભૂત પંચેન્દ્રિય શરીરના સંબંધથી નિર્લોભ પરમાત્મતત્ત્વની ભાવનાથી રહિત જીવ ઘણના ઘા સમાન નરકાદિનાં દુઃખ ઘણું કાલ સુધી સહન કરે છે. ૧૧૪. Page #321 -------------------------------------------------------------------------- ________________ ३१० ૩૧૦ ગીદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૧૫ अथ स्नेहपरित्यागं कथयति२४५) जोइय णेहु परिच्चयहि णेहु ण भल्लउ होइ । णेहासत्तड सयलु जगु दुक्खु सहंतउ जोइ ॥ ११५॥ योगिन् स्नेहं परित्यज स्नेहो न भद्रो भवति । स्नेहासक्तं सकलं जगद् दुःख सहमानं पश्य ।। ११५ ।। रागादिस्नेहप्रतिपक्षभूते वीतरागपरमात्मपदार्थध्याने स्थित्वा शुद्धात्मतचाद्विपरीतं हे योगिन् स्नेहं परित्यज । कस्मात् । स्नेहो भद्रः समीचीनो न भवति । तेन स्नेहेनासक्तं सकलं जगनिःस्नेहशुद्धात्मभावनारहितं विविधशारीरमानसरूपं बहुदुःखं सहमानं पश्येति । अत्र भेदाभेदरत्नत्रयात्मकमोक्षमार्ग मुक्त्वा तत्प्रतिपक्षभूते मिथ्यात्वरागादौ स्नेहो न कर्तव्य इति तात्पर्यम् । उक्तं च-" तावदेव सुखी जीवो यावन्न स्निह्यते क्वचित् । स्नेहानुविद्धहृदयं दुःखमेव पदे पदे ॥" || ११५ ॥ ... वे स्ने ना त्या ४२वानु४ छ: ગાથા–૧૧૫ सन्या :-[ योगिन् ] के योनि ! तु [ स्नेहं ] स्ने [ परित्यज ] छ। ४।२५५ 3 [स्नेहः | स्ने [ भद्रः ] भद्र-सभीयान-[ न भवति ] थी, [ स्नेहासक्तं ] स्नेथी सासरत [ सकलं जगत् ] स४८ तन [ दुःखं सहमानः ] : लागवतु [ पश्य ] तुम. - ભાવાર્થ હે ગી! રાગાદિ નેહથી પ્રતિપક્ષભૂત એવા વીતરાગ પરમાત્મપદાર્થના ધ્યાનમાં સ્થિત થઈને શુદ્ધ આત્મતત્વથી વિપરીત એવા સ્નેહને તું છોડ. શા માટે ? કારણ કે સ્નેહ સમીચીન નથી. તે સ્નેહમાં આસક્ત સકલ જગતને નિસ્નેહ એવા શુદ્ધ આત્માની ભાવનાથી રહિત શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં ઘણું દુખેને સહન કરતું તું દેખ. અહીં ભેદભેદરત્નત્રયાત્મક મોક્ષમાર્ગ છોડીને, તેના પ્રતિક્ષભૂત મિથ્યાત્વ, शाहिमा स्नेह न ४२३। मे तात्पर्य छ. ४यु ५५ छ " तावदेव सुखी जीवो यावन्न स्निह्यते क्वचित् । स्नेहानुविद्धहृदयं दुःखमेव पदे पदे || " ( मथ:-04 ત્યાં સુધી સુખી છે કે જ્યાં સુધી જગતના કોઈપણ પદાર્થ પ્રત્યે નેહ કરતે નથી. સ્નેહથી વીંધાયેલું (સ્નેહયુક્ત) હદય ડગલે ને ડગલે દુઃખ જ પામે છે. ૧૧૫. Page #322 -------------------------------------------------------------------------- ________________ -हो। ११७] પરમાત્મપ્રકાશ 3११ अथ स्नेहदोषं दृष्टान्तेन द्रढयति२४६) जलसिंचणु पय-णिद्दलणु पुणु पुणु पीलण-दुक्खु । णेहहँ लग्गिवि तिल-णियरु जंति सहंतउ पिक्खु ॥११६॥ जलसिञ्चन पादनिर्दलनं पुनः पुनः पीडनदुःखम् । स्नेहं लगित्वा तिलनिकरं यन्त्रेण सहमानं पश्य ॥ ११६ ॥ जलसिंचनं पादनिर्दलनं पुनः पुनः पीडनदुखं स्नेह निमित्तं तिलनिकरं यन्त्रेण सहमानं पश्येति । अत्रवीतरागचिदानन्दैकस्वभावं परमात्मतत्त्वमसेवमाना अजानन्तो वीतरागनिर्विकल्पसमाधिबलेन निश्चलचित्तेनाभावयन्तश्च जीवा मिथ्यामार्ग रोचमानाः पञ्चेन्द्रियविषयासक्ताः सन्तो नरनारकादिगतिषु यन्त्रपीडनक्रकच विदारणशूलारोहणादि नानादुःख सहन्त इति भावार्थः ।। ११६ ॥ उक्तं च२४७) ते चिय धण्णा ते चिय सप्पुरिसा ते जियंतु जिय-लोए । वोदह-दहम्मि पडिया तरति जे चेव लीलाए ॥ ११७ ॥ ते चत्र धन्याः ते चैत्र सत्पुरुषाः ते जीवन्तु जीवलोके । यौवनद्रहे पतिताः तरन्ति ये चत्र लीलया ॥ ११७ ॥ હવે સ્નેહના દૈષને દષ્ટાંત વડે દઢ કરે છે – माथा-118 स-याथ:-[ तिलनिकरं ] भाडे-तसना थाने [ स्ने लगिन्धा ] स्नेहना निभित्तथी (यिनसमथी ) | जलसिंचनं ] पोथी लीवु, [ पादनिर्दलनं ] पानी थी ४यरा [ पुनः पुनः ] १२ वा२ [ पीडनदुःख ] पितावानु हुम [ सहमान ] सडन ४२ता, तु [ पश्य ] ३५. ભાવાર્થ –અહીં વીતરાગ ચિદાનંદ જ જેનો એક સ્વભાવ છે એવા પર માત્મતત્ત્વને નહિ સેવતા, નહિ જાણતા અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિના બલ વડે નિશ્ચલ ચિત્તથી નહિ ભાવતા જીવો મિથ્યા માર્ગમાં રુચિ કરતા થકા, પંચેન્દ્રિય વિષ્યમાં આસક્ત થયા થકા, નરનારકાદિ ગતિઓમાં ઘાણીમાં પિલાવું, કરવતથી કપાવું અને શૂળીએ ચડવું વગેરે અનેક પ્રકારના દુ:ખ સહન કરે છે. ૧૧૬. આ વિષયમાં કહ્યું પણ છે કે – Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ યોગીન્દુદેવવિરચિત [ ५० २ ।। ११८ ते चैव धन्यास्ते चैव सत्पुरुषास्ते जीवन्तु जीवलोके । ते के । वोदहशब्देन यौवनं स एव द्रहो महाहृदस्तत्र पतिताः सन्तस्तरन्ति ये चैव । कया । लीलयेति । अत्र विषयाकांक्षारूपस्नेहजलप्रवेशरहितेन सम्यग्दर्शन ज्ञानचारित्रामूल्यरत्नभाण्डपूर्णन निजशुद्धात्मभावनापोतेन यौवनमहाहृदं ये तरन्ति त एव धन्यास्त एव सत्पुरुषा इति तात्पर्यम् ॥ ११७ ॥ किं बहुना विस्तरेण२४८) मोक्खु जि साहिउ जिणवरहि छंडिवि बहु-विहु रज्जु । भिक्भरोडा जीव तुहु करहि ण अप्पउ कज्जु ॥ ११८ ॥ मोक्षः एव साधित: जिनवरैः त्यक्त्वा बहुविधं राज्यम् । भिक्षाभोजन जीव त्वं करोषि न आत्मीयं कार्यम ॥ ११८ ॥ मोक्खु जि इत्यादि पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । मोक्खु जि ગાથા-૧૧૭ म-वा:- ते च एव धन्याः । ते धन्य छ [ ते च एव सत्पुरुषाः ] ते सत्पुरुषो छ भने [ जीवलोके ते जीवन्तु ] भने तेसो ४ वे छ [ये च एव ] रा [ यौवनद्रहे ] यौवन३५. भासवरमा [ पतिताः } ५७ छतi [ लीलया ] सीसभामा ४ [ तरंति ] तरी तय छे. ભાવાર્થ:–અહીં વિષયની આકાંક્ષારૂપ નેહરૂપી જળમાં પ્રવેશથી રહિત, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રરૂપ અમૂલ્ય રત્નોના દાબડાથી પૂર્ણ એવા નિજશુદ્ધાત્મભાવનારૂપ જહાજથી યૌવનરૂપી મહાસરોવરને જેઓ તરી જાય છે તેઓ १ धन्य छे, तसा सत्पुरुष। छे. ११७. હવે બહુ વિસ્તારથી શું પ્રયોજન છે? ગાથા-૧૧૮ मन्वयार्थ:-[ जिनवरैः ] नेिश्व२ ३३ [ बहुविध राज्य ] अने: ४।२।। २न्यवेलवने [ त्यक्त्वा ] त्यासीन [ मोक्षः एव ] मे मोक्षने ५ [ साधितः ] साध्ये। छ मेम. onीन [ भिक्षाभोजनजीव ] मिक्षाथी लान. ४२नार के ! [ त्वं ] तु [ आत्मीय कार्य ] आत्मीय आय (पोताना मात्मानु ४८या ) [ न करोषि ] म ४२त। नथी ? Page #324 -------------------------------------------------------------------------- ________________ -हा। ११८ ) પરમાત્મપ્રકાશ ૩૧૩ साहिउ मोक्षएव साधितः निरवशेषनिराकृतकर्ममलकलङ्कस्यात्मनः आत्यन्तिकखाभाविकज्ञानादिगुणास्पदमवस्थान्तरं मोक्षः स साधितः । कैः । जिणवरहिं जिनवरैः । किं कृत्वा । छडिवि त्यक्त्वा । किम् । बहुरज्जु सप्ताङ्गराज्यम् । केन । भेदाभेदरत्नत्रयभावनाबलेन । एवं ज्ञात्वा भिक्खभरोडा जीव भिक्षाभोजन हे जीव तुहुँ त्वं करहि ण अप्पउ कज्जु किं न करोषि आत्मीय कार्यमिति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा बाह्याभ्यन्तरपरिग्रह त्यक्त्वा वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा च विशिष्टतपश्चरणं कर्तव्यमित्यभिप्रायः ॥ ११८ ॥ ____ अथ हे जीव त्वमपि जिनभट्टारकवदष्टकर्मनिर्मूलनं कृत्वा मोक्षं गच्छेति संबोधयति२४९) पावहि दुक्खु महंतु तुहँ जिय संसारि भमंतु । अट्ठ वि कम्मइँ णिलिवि वच्चहि मुक्खु महंतु ॥ ११९ ॥ ભાવાર્થ – જિનવરદેવે અનેક પ્રકારના સાત અંગવાળા રાજ્યવૈભવને છોડીને ભેદભેદરત્નત્રયની ભાવનાના બળથી સમસ્તકર્મમલરૂપ કલંકને જેમાં સંપૂર્ણ પણે નાશ થયો છે અને આત્માની અત્યંત સ્વાભાવિક-જ્ઞાનાદિ ગુણાના સ્થાનભૂત જે અવસ્થાન્તર ( સંસાર- અવસ્થાથી ભિન્ન અવસ્થા ) મોક્ષ તે સાધ્યું છે એમ જાણીને ભિક્ષાથી ભોજન કરનાર હે જીવ! તું આત્મીય કાય કેમ કરતા નથી? અહીં આ વ્યાખ્યાન જાણુને બાહ્ય અને અત્યંતર પરિગ્રહને ત્યાગીને અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને વિશિષ્ટ તપશ્ચરણ કરવું એવો અભિપ્રયા छ. ११८. હવે જિનભટ્ટારકની જેમ હે જીવ! તું પણ આઠ કર્મને નાશ કરીને મોક્ષે ચાલ્યો જા એમ સંબોધન કરે છે – ગાથા–૧૧૯ मन्वयाथ:-[ जीव ] है ! [ त्वं ] तु [ संसारे भ्रमन् ] ससारमा मटते! 2. [ महत दुःख ] भान हुम [ प्राप्नोषि ] पामे छे तेथी [ अष्ट अपि कर्माणि ] माय भनी [ निर्दल्य ] ना ४शन [ महान्तं मोक्षं ] महान भाक्षने [ ब्रज ] पाम. Page #325 -------------------------------------------------------------------------- ________________ ચાગિન્નુદેવવિરચિત प्राप्नोषि दुःखं महत् त्वं जीव संसारे भ्रमन् । अष्टापि कर्माणि निर्दल्य व्रज मोक्षं महान्तम् ॥ ११९ ॥ पावहि इत्यादि । पावहि दुक्खु महंतु प्राप्नोषि दुःखं महद्रूपं तुहुं त्वं जिय हे जीव । किं कुर्वन् । संसारि भमंतु निश्चयेन संसारविपतशुद्धात्मविलक्षणं द्रव्यक्षेत्रकालभवभावपञ्चभेदभिन्नं संसारं भ्रमन् 1 तस्मात्किं कुरु । अट्ठ वि कम्म णिद्द लिवि शुद्धात्मोपलम्भबलेनाष्टापि कर्माणि निर्मूल्य वच्चहि व्रज । किम् । मुक्खु स्वात्मोपलब्धिलक्षणं मोक्षम् । तथा चोक्तम् - ' सिद्धिः स्वात्मोपलब्धिः । कथंभूतं मोक्षम् । महंतु केवलज्ञानादि - महागुणयुक्तत्वान्महान्तमित्यभिप्रायः ।। ११९ ॥ 1 ૩૧૪ अथ यद्यप्यल्पमपि दुःखं सोढुमसर्थस्तथापि कर्माणि किमिति करो - पीति शिक्षां प्रयच्छति — [ અ॰ ૨ દોહા ૧૨૦ २५० ) जिय अणु - मित्तु वि दुक्खडा सहण ण सकहि जोह । कारणइँ कम्मइँ कुणहि कि तोड़ ॥१२०॥ - गइ - दुक्ख ભાવાથ:—હૈ જીવ ! નિશ્ચયથી સસારથી વિપરીત એવા જે શુદ્ધ આત્મા तेनाथ विलक्षणु मेवा, द्रव्य, क्षेत्र, अस, लव, लाव में पांच प्रारना ही ભેદવાળા સ`સારમાં ભટકતા, તું મહાન દુઃખને પામે છે, માટે શુદ્ધ આત્માની પ્રાપ્તિના બલથી આઠેય કર્માને નિમૂળ કરીને સ્વામૈપલબ્ધરૂપ મેાક્ષને-કે જે કેવલજ્ઞાનાઢિ महागुणेोथी युक्त होवाथी भहान छे तेने-पाम उछु यछे - सिद्धिः स्वात्मोपलब्धिः ' ( પૂજ્યપાદસ્વામી સિદ્ધભક્તિ ૧ ) અર્થ :-સ્વઆત્માની ઉપલબ્ધિને मोक्ष हे छे. ११७. હવે જો કે તું જરાક જેટલાં દુઃખને સહન કરવાને અસમર્થ છે. તે પણુ કર્માને શા માટે કરે છે એમ શિક્ષા ( શિખામણ ) આપે છેઃ— गाथा - १२० अन्वयार्थः–[ जीव ] हे भूढ व ! [ अणुमात्राणि अपि दुःखानि ] ०४२४ नेटयां दुःभाने [ सोढुं न शक्नोषि સહન કરવાને તુ શક્તિમાન ( સમર્થ ) નથી [ पश्य ] है तो मरो डे [ तथापि ] हुम ईष्ट नथी तोपशु [ चतुर्गति दुःखानां कारणानि ] परमात्मानी भावनाथी उत्पन्न ४ ( डेवस ) तात्त्वि वीतराग नित्यानःहथी विसक्षण सेवा नरमहि यार गतिनां दुःपानां अशुभूत [ कर्माणि ] भने [ किं करोषि | तु शा भाटे ४रे छे ? Page #326 -------------------------------------------------------------------------- ________________ -हाड! १२१ । ૫મામપ્રકાશ ૩૧૫ जीध अणुमात्राण्यपि दुःखानि सोढुं न शक्नोषि पश्य । चतुर्गतिदुःखानां कारणानि कर्माणि करोषि किं तथापि ॥ १२० ।। जिय इत्यादि । जिय हे मूढजीव अणुमित्त वि अणुमात्राण्यपि । कानि । दुक्खडा दुःखानि सहण ण सकहि सोढुं न शक्नोषि जोई पश्य । यद्यपि चउ-गइ-दुक्खहं कारणइं परमात्मभावनोत्पन्नताचिकवीतरागनित्यानन्दैकविलक्षणानां नारकादिदुःखानां कारणभूतानि कम्मई कुणहि किं कर्माणि करोषि किमर्थं तोइ यद्यपि दुःखानीष्टानि न भवन्ति तथापि इति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा कर्मास्रवप्रतिपक्षभूतरागादिविकल्परहिता निजशुद्धात्मभावना कर्तव्येति तात्पर्यम् ॥ १२० ।। ___अथ बहिर्यासंगासक्तं जगत् क्षणमप्यात्मानं न चिन्तयतीति प्रतिपादयति२५१) धंधइ पडियउ सयलु जगु कम्मइ करइ अयाणु । मोक्खहँ कोरणु एकु खणु णवि चितइ अप्पाणु ॥ १२१ ॥ धान्धे (?) पतितं सकलं जगत् कर्माणि करोति अज्ञानि । मोक्षस्य कारणं एकं क्षणं नैव चिन्तयति आत्मानम ॥ १२१ ॥ धंधइ इत्यादि । धंधइ धान्धे मिथ्यात्वविषयकषायनिमित्तोत्पन्ने दुर्ध्यानातरौद्रव्यासंगे पडियउ पतितं व्यासक्तम् । किम् । सयलु जगु समस्तं ભાવાર્થ –અહીં આ વ્યાખ્યાન જાણને કર્મોના આશ્રયથી પ્રતિપક્ષભૂત થતા રાગાદિ વિકલ્પથી રહિત નિજશુદ્ધાત્માની ભાવના કરવી. ૧૨૦. હવે બાહ્ય વ્યાસંગમાં (બાહ્ય ધાંધલમાં, બહારના વ્યાપારમાં બાહ્ય પરિગ્રહમાં ) આસક્ત જગત ક્ષણમાત્રપણ આત્માને વિચાર કરતું નથી એમ કહે છે – ગાથા-૧૨૧ सन्या :-[ धान्धे पतितं ] यामi ( &ाममा ) ५3 ( व्यासमा व्यासरत ) [ अज्ञानी सकलं जगत ] अज्ञानी समस्त गत [ कर्माणि ] भनि [ करोति | ४२ छ, ५२'तु [ मोक्षस्य कारणं | भोक्षनु ४२७ मेवा [ आत्मानं ] शुद्ध मात्माने [ एक क्षणं ] मे क्षण ५ [ न एव चिन्तयति ] थितरतु ४ नथी. ભાવાથમિથ્યાત્વ, વિષય, કષાયના નિમિત્તથી ઉત્પન્ન આરૌદ્ર વ્યાસંગમાં વ્યાસક્ત, વિશિષ્ટ ભેદજ્ઞાનથી હિત સમસ્ત જગત–શુદ્ધાત્મભાવનાથી પરાભુખ મૂઢ Page #327 -------------------------------------------------------------------------- ________________ ३१६ યેગીન્દુદેવવિરચિત [१० २ हो। १२२ जगत्, शुद्धात्मभावनापराङ्मुखो मृढप्राणिगणः कम्मई करइ कर्माणि करोति । कथंभूतं जगत् । अयाणु विशिष्ट भेदज्ञानरहितं मोक्खहं कारणु अनन्तज्ञानादिस्वरूपमोक्षकारणं एक्कु खणु एकक्षणमपि णवि चिंतइ नैव ध्यायति । कम् । अप्पाणु वीतरागपरमाह्लादरसास्वादपरिणतं स्वशुद्धात्मनमिति भावार्थः ॥ १२१ ॥ अथ तमेवार्थ द्रढयति२५२) जोणि-लक्खहँ परिभमइ अप्पा दुक्खु सहंतु । पुत्त-कत्तलहि मोहियउ जाव ण णाणु महंतु ॥ १२२॥ योनिलक्षाणि परिभ्रमति आत्मा दुखः सहमानः । पुत्रकलत्रेः मोहितः यावन्न ज्ञानं महत् ॥ ११२ ।। जोणि इत्यादि । जोणिलक्खइं परिभमइ चतुरशीतियोनिलक्षणानि परिभ्रमति । कोऽसौ । अप्पा बहिरात्मा । कि कुर्वन् । दुक्खु सहंतु निजपरमात्मतत्वध्यानोत्पन्नवीतरागसदानन्दैकरूपव्याकुलत्वलक्षणपारमार्थिकसुखाद्विलक्षणं शारीरमानसदुःखं सहमानः । कथंभूतः सन् । पुत्तकलत्तहिं मोहियउ निजपरमात्मभावनाप्रतिपक्षभूतैः पुत्रकलत्रैः मोहितः । किपर्यन्तम् । जाव ण यावत्कालं न । પ્રાણીગણ-કર્મો કર્યા જ કરે છે પણ અનંતજ્ઞાનાદિસ્વરૂપ મેક્ષનું કારણ એવા વીતરાગ પરમ આહૂલાદના રસાસ્વાદરૂપે પરિણત શુદ્ધ આત્માને એક ક્ષણ પણ ध्यावतु नथी. १२१. હવે તે જ અર્થને દઢ કરે છે. ગાથા-૧૨૨ माथ:-[ यावत् ] uni सुधी [ महत् ज्ञानं न ] भडान शान नथी त्यो सुधा [ आत्मा ] डिशमा [ पुत्रकलौः मोहितः ] श्री पुत्रमा भाडित धने [ दुख सहमानः ] हुने सडतो थी [ योनिलक्षाणि ] २२॥२६५ योनिमामा [परिभ्रमति ] परिभ्रमा ४२ . ભાવાર્થ-મહાન એવા મોક્ષસ્વરૂપ અને સાધક હોવાથી નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાનને મહાન કહેવાય છે. એવું મહાન જ્ઞાન જ્યાં સુધી નથી ત્યાં સુધી બહિરાત્મા નિજ પરમાત્મભાવનાથી પ્રતિપક્ષભૂત સ્ત્રી, પુત્રમાં મોહિત થઈને, નિજપરમાત્મતત્વના ધ્યાનથી ઉત્પન્ન, એક (કેવલ ) વીતરાગ સદાનંદરૂપ નિરાકુલતા १ पा४-०२:-किपर्यन्तम्-कियत्पर्यंत । Page #328 -------------------------------------------------------------------------- ________________ -हाडा १२६] પરમાત્મપ્રકાશ ૩૧૭ किम् । णाणु ज्ञानम् । किं विशिष्टम् । महंतु महतो मोक्षलक्षणस्यार्थस्य साधकत्वाद्वीतराग निर्विकल्पस्वसंवेदनज्ञानं महदित्युच्यते । तेन कारणेन तदेव निरन्तरं भावनीयमित्यभिप्रायः ॥ १२२ ॥ अथ हे जीव गृहपरिजनशरीरादिममत्वं मा कुर्विति संबोधयति२५३) जीव म जाणहि अप्पणउँ घरु परियणु तणु इट्छु । कम्मायत्तउ कारिमउ आगमि जोइहि दिट्छु ॥ १२३ ॥ जीव मा जानीहि आत्मीय गृहं परिजन तनुः इष्टम । कर्मायत्तं कृत्रिमं आगमे योगिभिः दृष्टम् ॥ १२३ ॥ जीव इत्यादि । जीव म जाणहि हे जीव मा जानीहि अप्पणउं आत्मीयम् । किम् । घरु परियणु तणु इट्ठ गृहं परिजनं शरीरमिष्टमित्रादिकम् । कथंभूतमेतत् । कम्मायत्तउ शुद्धचेतनास्वभावादमूर्तात्परमात्मनः सकाशाद्विलक्षणं यत्कर्म तदुदयेन निर्मितत्वात् कर्मायत्तम् । पुनरपि कथंभूतम् । कारिमउ अकृत्रिमात् टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावात् शुद्धात्मद्रव्याद्विपरीतत्वात् कृत्रिमं विनश्वरम् । इत्थंभूतं दिठ्ठ दृष्टम् । कैः। जोइहिं परमज्ञानसंपन्नदिव्ययोगिभिः । લક્ષણવાળા પારમાર્થિક સુખથી વિલક્ષણ એવા શારીરિક અને માનસિક દુઃખને સહન કરતે થકે, ચોરાશી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરે છે તેથી તે મહાન જ્ઞાન જ नि२ त२ मा१. ११२. હવે હે જીવ! તું ઘર, પરિવાર અને શરીરાદિ ઉપર મમત્વ ન કર એમ સંબંધન કરે છે: ગાથા-૧૨૩ मन्या :-जीव ] 3 4 ! तु. [ गृहं परिजनं तनुः इष्ट ] ५२, ५२०४न, शरीर मन भित्राहिन [ आत्मीयं ] यात्मीय (पोताना ) [ मा जानीहि ] - arteg, ४१२१५ तेस। [ कर्मायत्तं ] भर्भाधान मने [ कृत्रिमं ] कृत्रिम-विनश्वर-सेम [ आगमे ] माममा [ योगिभिः ] यासामे [ दृष्ट ] यु छ. ભાવાર્થઘર, પરિજન, શરીર અને મિત્રાદિને પિતાનાં ન જાણું, કારણ કે તેઓ શુદ્ધચેતનસ્વભાવવાળા, અમૂર્ત પરમ ત્માથી વિલક્ષણ જે કર્મ છે તેના ઉદયથી રચાયેલાં હોવાથી કર્માધીન છે અને અકૃત્રિમ, ટંકેતકીર્ણ જ્ઞાયક જેને એક સ્વભાવ Page #329 -------------------------------------------------------------------------- ________________ યેાગીન્દ્વદેવવિરચિત [ २५० २ होडी १२४ क्व दृष्टम् । आगमि वीतराग सर्वज्ञप्रणीतपरमागमे इति । अत्रेदमनुवव्याख्यानं ज्ञात्वा ध्रुवे स्वशुद्धात्मस्वभावे स्थित्वा गृहादिपरद्रव्ये ममत्वं न कर्तव्यमिति भावार्थः || १२३ ॥ ૩૧૮ अथ गृहपरिवारादिचिन्तया मोक्षो न लभ्यत इति निश्चिनोति२५४) मुक्खु ण पावहि जीव तुहुँ घरु परियणु चिंतंतु तो वरि चितहि तर जि तउ पावहि मोक्खु महंतु ॥ १२४ ॥ 1 मोक्षं न प्राप्नोषि जीव त्वं गृहे परिजनं चिन्तयन् । ततः वरं चिन्तय तपः एव तपः प्राप्नोषि मोक्षं महान्तम् ॥ १२४ ॥ मुक्खु इत्यादि । मुक्खु कर्ममलकलङ्करहितं केवलज्ञानाद्यनन्तगुणसहितं मोक्षं ण पावहि न प्राप्नोषि न केवलं मोक्षं निश्चयव्यवहाररत्नत्रयात्मकं मोक्षमार्ग च जीव हे मूढ जीव तुहुँ त्वम् । किं कुर्वन् सन् । वरु परियणु चिंतंतु गृहपरिवारादिकं परद्रव्यं चिन्तयन् सन् तो ततः कारणात् वरि वरं किंतु चितहि चिन्तय ध्याय । किम् । तउ जि तउ तपस्तप एव विचिन्तय છે એવા શુદ્ધ આત્મદ્રવ્યથી વિપરીત હૈાવાથી કૃત્રિમ-વિનશ્વર છે એવું પરમજ્ઞાનસંપન્ન દિવ્ય ચેાગીઓએ વીતરાગસજ્ઞપ્રણીત પરમાગમમાં જોયું છે. અહીં આ અવપણાનું વ્યાખ્યાન જાણીને ધ્રુવ એવા સ્વશુદ્ધાત્મસ્વભાવમાં સ્થિત થઇને ગૃહાર્દિ પરદ્રવ્યમાં મમત્વ ન કરવું એવા ભાવાથ છે. ૧૨૩. હવે ઘર પરિવાર આદિની ચિંતાથી મેક્ષ મળતા નથી એમ નક્કી કરે છેઃ— ગાથા ૧૨૪ अन्वयार्थ:-[ जीव ] डेव ! [ त्वं ] [ गृहं परिजन ] घर, परिवार महिनु' [ चिंतयन् ] चिन्तवन झरीने [ मोक्षं ] भोक्ष | न प्राप्नोषि ] याभी शीश नड, [ततः ] भाटे [ तपः पत्र तपः ] तय ने तपनु ४ ( उत्तम तपनु ४ वारवार ) [ चिंतय ] चिंतवन ४२, [ बरं ] पशु जन्मनु अधनु नहि, डे ने तपना यिन्त[ महान्तं मोक्षं ] भहान भोक्षने [ प्राप्नोषि ] पाभीश. वनथी ભાવાર્થ :-ઘર, પરિવાર આદિ પરદ્રવ્યને ચિતવતા થકા તું કમલરૂપી કલ‘કરહિત કેવલજ્ઞાનાદિ અનંત ગુણુ સહિત મેાક્ષને પામીશ નહિ. માત્ર મેાક્ષને જ પામીશ નહિ એટલું જ નહિ પણ નિશ્ચયવ્યવહારરત્નત્રયાત્મક માક્ષમાર્ગ ને પણ પામીશ નહિ. તેથી તું તપશ્ચરણનું જ વારવાર ચિન્તવન કર પણ બીજા કેાઇનું નહિ. તપશ્ચરણના Page #330 -------------------------------------------------------------------------- ________________ -दीक्षा १२५] પરમાત્મપ્રકાશ ૩૧૯ नान्यत् । तपश्चरणचिन्तनात् किं फलं भवति । पावहि प्राप्नोपि । कम् । मोक्खु पूर्वोक्तलक्षणं मोक्षम् । कथंभूतं । महंतु तीर्थंकरपरमदेवादिमहापुरुषैराश्रितत्वान्महान्तमिति । अत्र बहिर्द्रव्येच्छानिरोधेन वीतरागताविकानन्दपरमात्मरूपे निर्विकल्पसमाधौ स्थित्वा गृहादि ममत्वं त्यक्त्वा च भावना कर्तव्येति तात्पर्यम् ॥ १२४ ॥ अथ जीवहिंसादोपं दर्शयति२५५) मारिवि जीवहँ लक्खडो जं जिय पाउ करीसि । पुत्त-कलत्तहँ कारण तं तुह एक सहीसि ॥ १२५ ॥ मारयित्वा जीवानां लक्षाणि यत् जीव पापं करिष्यसि । पुत्र कलत्राणां कारणेन तत् त्वं एकः सहिष्यसे ।। १२५ ।। मारिवि इत्यादि । मारिवि जीवह लक्खडा रागादिविकल्परहितस्य स्वस्वभावनालक्षणस्य शुद्धचैतन्यप्राणस्य निश्चयेनाभ्यन्तरं वधं कृत्वा बहिर्भागे चानेकजीवलक्षाणाम् । केन हिंसोपकरणेन । पुत्तकलत्तहं कारणइं पुत्रकलत्र ચિંતનથી શું ફલ થાય છે ? તીર્થંકર પરમ દેવાધિદેવ આદિ મહાન પુરુષોએ આશ્રય કર્યો હોવાથી જે મહાન છે એવા પૂર્વોક્ત લક્ષણવાળા મેક્ષને તું પામીશ. અહીં બાહ્ય દ્રવ્યોની ઇચ્છાના નિરોધ વડે વીતરાગ તાત્વિક આનંદમય પરમાત્મરૂપ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને અને ગૃહાદિના મમત્વને છોડીને ભાવના કરવી એવું तपय छे. १२४. હવે જીવહિંસાને દોષ દર્શાવે છે – म-पयाथ:--[ जीव | ०५! तु [ पुत्रकलत्राणां कारणेन ] स्त्री, पुत्राहिना ४२) [ जीवानां लक्षाणि ] दाणे वान [ मारयित्वा ] भारीने [ यत् पापं ] २ ५५ [ करिष्यसि ] ४२२॥ [ तत् ] ते पापनु ५६ [ त्वं एकः सहिष्यसे ] तु. એકલે જ ભોગવીશ. ભાવાર્થ –રાગાદિ વિકલ્પ રહિત સ્વસ્વભાવસ્વરૂપ શુદ્ધ ચિતન્યપ્રાણુની નિશ્ચયથી અત્યંતરમાં હિંસા કરીને અને બહારમાં હિંસા-વિકલ્પથી અનેક લાખ જીવની હિંસા કરીને, સ્ત્રી, પુત્રના મમત્વના નિમિત્તથી ઉત્પન્ન, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભેગોની આકાંક્ષાસ્વરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી હે જીવ! જે તું પાપ કરીશ તે પાપનું ફલ નરકાદિ ગતિમાં તારે એકલાને જ ભોગવવું પડશે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ३२० ગી-દુદેવવિરચિત [ २५० २ हाल ११६ ममत्वनिमित्तोत्पन्नदृष्टश्रुतानुभूतभोगाकांक्षास्वरूपतीक्ष्णशस्त्रेण । जं जिय पाउ करीसि हे जीव यत्पापं करिष्यति तं तुहुँ एकु सहीसि तत्पापफलं त्वं कर्ता नरकादिगतिष्वेकाकी सन् सहिष्यसे हि । अत्र रागाद्यभावो निश्चयेनाहिंसा भण्यते । कस्मात् निश्चयशुद्धचैतन्यप्राणस्य रक्षाकारणत्वात् , रागाद्युत्पत्तिस्तु निश्चयहिंसा । तदपि कस्मात् । निश्चयशुद्धप्राणस्य हिंसाकारणत्वात् । इति ज्ञात्वा रागादिपरिणामरूपा निश्चय हिंसा त्याज्येति भावार्थः । तथा चोक्तं निश्चयहिंसालक्षणम्-" रागादीणमणुप्पा अहिंसकतं त्ति देसियं समए । तेसिं चे उप्पत्ती हिंसेति जिणेहिं णिहिट्ठा ॥" ॥ १२५ ।। अथ तमेव हिंसादोष द्रढयति२५६) मारिवि चूरिवि जीवडा जं तुहुँ दुक्खु करीसि । तं तह पासि अणंत-गुण अवसइँ जीव लहीसि ॥ १२६ ॥ मारयित्वा चूर्णयित्वा जीवान यत त्वं दुःखं करिष्यसि । तत्तदपेक्षया अनन्तगुणं अवश्यमेव जीव लभसे ।। १२३ ।। અહીં રાગાદિના અભાવને નિશ્ચયથી અહિંસા કહી છે. શા માટે ? ( કારણ કે ) નિશ્ચય શુદ્ધ ચૈતન્ય પ્રાણના રક્ષણનું કારણ છે. રાગાદિની ઉત્પત્તિ નિશ્ચયહિંસા છે તે પણ શા માટે? કારણ કે નિશ્ચયશુદ્ધ પ્રાણની હિંસાનું કારણ છે, એમ જાણીને રાગાદિપરિણામરૂપ નિશ્ચયહિંસા છોડવી એ ભાવાર્થ છે. વળી નિશ્ચયહિંસાનું સ્વરૂપ પણ ( श्री य स मा-१ पाना १०२ ) ४यु छ , “ रागादीणमणुप्पा अहिंसकतं त्ति देसियं समए । तेसिं चे उप्पत्ती हिंसेत्ति जिणेहि णिहिट्टा ” ॥ ४२ ॥ ( मथ:રાગાદિની અનુત્પત્તિ જ ( રાગાદિની ઉત્પતિ ન થવી તે જ ) અહિંસકતા છે એમ જિનાગમમાં ઉપદેશ આપ્યો છે તથા રાગાદિની ઉત્પત્તિ તે જ હિંસા છે એમ જિનેધરદેવે નિર્દેશ કર્યો છે. ૧૨૫. હવે તે જ હિંસાના દોષને દઢ કરે છે – ગાથા--૧૨૬ स-या:-[ जीव ] ! [ त्वं ] तु | जीवान् ] »ान [ मारयित्वा चुरयित्वा ] भाशन, यूरीन ( ४८४॥ ४रीने ) तेमने [ यत् दुःखं ] २५ | करिष्यसि ] Sarala [ तत् ] तेनु दुः५ [ तदपेक्षया ] तेन ४२di [ अनंतगुणं ] मनता | अवश्यं एव ] तु अवश्य [ लभसे ] पानीश. Page #332 -------------------------------------------------------------------------- ________________ -દાહા ૧૨૬ ] मारिवि इत्यादि । मारिवि बहिर्विषये अन्यजीवान् प्राणिप्राणवियोगलक्षणेन मारयित्वा चूरिवि हस्तपादाद्येकदेशच्छेदरूपेण चूरयित्वा । कान् । जीवडा जीवान् निश्चयेनाभ्यन्तरे तु मिथ्यात्वरागादिरूपतीक्ष्ण शस्त्रेण शुद्धात्मानुभूतिरूपनिश्चयप्राणांश्च जं तुहुँ दुक्खु करीसि यदुःखं त्वं कर्ता करिष्यसि तेषु पूर्वोक्तस्वपरजीवेषु तं तह पासि अनंतगुणु तदुःखं तदपेक्षया अनन्तगुणं अत्रसई अवश्यमेव जीव हे मूढजीव लहीसि प्राप्नोपीति । अत्रायं जीवो मिथ्यात्वरागादिपरिणतः पूर्व स्वयमेव निजशुद्धात्मप्राणं हिनस्ति बहिर्विषये अन्यजीवानां प्राणघातो भवतु मा भवतु नियमो नास्ति । परघातार्थं तप्तायः पिण्डग्रहणैन स्वहस्तदाहवत् इति भावार्थ: । तथा चोक्तम्" स्वयमेवात्मनात्मानं हिनस्त्यात्मा कषायवान् । पूर्वं प्राप्यन्तराणां तु पश्चात्स्याद्वा न वा वधः ॥ ॥ ૬ ॥ '' પરમાત્મપ્રકાશઃ ભાવા—મહારમાં અન્ય જીવાને મારીને અર્થાત્ પ્રાણીઓના પ્રાણના વિયેાગ કરીને, અન્ય જીવાને ચૂરીને અર્થાત્ હાથ, પગ વગેરેના એક દેશના છેદ કરવારૂપે જીણુ કરીને અને નિશ્ચયનયથી અભ્યંતરમાં મિથ્યાત્વ, રાગાદિરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી શુદ્ધાત્મઅનુભૂતિરૂપ પેાતાના નિશ્ચયપ્રણેાને ચૂરીને તે પૂર્વોક્ત સ્વપર જીવામાં તું જે દુઃખ આપે છે તે દુઃખની અપેક્ષાએ અનંતગણું દુઃખ હૈ મૂઢ જીવ! તું અવશ્ય પામીશ. અહીં આ જીવ મિથ્યાત્વ, રાગાદિમાં પરિણમીને પ્રથમતા પાતે જ પેાતાના શુદ્ધ આત્મ પ્રાણેાને હણે છે, પછી ભલે બહારમાં અન્ય જીવેાના ઘાત થાય કે ન થાય, ( તેના ) કેાઈ નિયમ નથી. જેમ બીજાના ઘાત કરવા માટે ( તેના તરફ ફૂંકવા માટે ) તમ લેાખડના ગાળાને ઝાલવા જતાં પ્રથમ તા પેાતાને જ હાથ દાઝે છે એવા ભાવાર્થ છે. ૩૨૧ કહ્યુ પણ છે કેઃ—૧૯ થયમેવાÆનાત્માનં દ્દિનસ્યામાં વાયવાન । પૂર્વ प्राण्यन्तराणां तु पश्चात्स्याद्वा न वो बधः || " ( અર્થ :—પ્રમાદથી યુક્ત ( કષાયવાન્ ) આત્મા પ્રથમતા પાતે જ પાતાથી પેાતાની હિંસા કરે છે, પછી અન્ય પ્રાણીઓના ઘાત થાય કે ન થાય, ” ) ( પર જીવની આયુ ખાકી રહી હેાય તે તે મારી શકાતા નથી પણ આણે મારવાના ભાવ કર્યા માટે તે નિઃસૌંહ હિંસક બની ચૂલ્યે! અને જ્યારે હિંસાના ભાવ થયા ત્યારે તે કષાયવાન થયા. કષાયવાન થવું તે જ આત્મઘાત છે. ) ૧૨૬. ૧ શ્રી સર્વાર્થ સિદ્ધિ -૭ ગાથા ૧૩ની ટીકામાં આ ગાથા છે, Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ યોગીન્દુદેવવિરચિત ૨ દોહા ૧૨૭ अथ जीववधेन नरकगतिस्तद्रक्षणे स्वर्गों भवतीति निश्चिनोति૨૫૭) નવ વરંતë બાય- સમય-પાળે* સT बे पह जवला दरिसिया जहि रुच्चइ तहि लग्गु ॥ १२७॥ जीवं ग्नतां नरकगतिः अभयप्रदानेन स्वर्गः। ___ द्वौ पन्थान समीपौ दर्शितौ यत्र रोचते तत्र लग ॥ १२७ ॥ जीव वहंत हं इत्यादि । जीव वहंतहं निश्चयेन मिथ्यात्वविषयकषायपरिणामरूपं वधं स्वकीयजीवस्य व्यवहारेणेन्द्रियबलोयुःप्राणापानविनाशरूपमन्यजीवानां च वधं कुर्वतां णरयगइ नरकगतिर्भवति अभयदाणे निश्चयेन वीतरागनिर्विकल्पस्वसंवेदनपरिणामरूपमभयप्रदानं स्वकीयजीवस्य व्यवहारेण प्राणरक्षारूपमभयप्रदानं परजीवानां च कुर्वतां सग्गुस्वस्याभयप्रदानेन मोक्षो भवत्यन्यजीवानामभयद्रदानेन स्वर्गश्चेति वे पह जवला दरिसिया एवं द्वौ पन्थानां समीपे दर्शितौ । जहिं रुच्चइ तहिं लग्गु हे जीव यत्र रोचते तत्र लमो भव त्वमिति । હવે જીવની હિંસા કરવાથી નરકગતિ થાય છે અને જીવનું રક્ષણ કરવાથી સ્વર્ગ થાય છે એમ નકકી કરે છે. ગાથા-૧૨૭ અન્વયાથ:– કીધું ઘai ] જીવને મારનારની [ નથતિ: ] નરકગતિ થાય છે અને [ સમકાનેર ] તેને અભયદાન દેવાથી (તેની રક્ષા કરવાથી ) [ સા ] સ્વર્ગ મળે છે. [ૌ વંથાનો ] આ બન્ને માર્ગ [ સમીપૌ ] તારી આગળ દર્શાવ્યા છે [ ૧૪ જોરતે તત્ર 1 ] જ્યાં રુચે ત્યાં પ્રવર્ત. ભાવાર્થ-નિશ્ચયનયથી પિતાના જીવન મિથ્યાત્વ, વિષય, કષાયના પરિણામરૂપ ઘાત અને વ્યવહારથી અન્ય જીવોને પાંચ ઈન્દ્રિય, ત્રણબલ, વાયુ અને શ્વાસ રચ્છવાસના વિનાશરૂપ ઘાત કરનારને નરકગતિ થાય છે. નિશ્ચયથી પોતાના જીવને વીતરાગનિર્વિકલ્પસ્વસંવેદન-પરિણામરૂપ અભયદાન દેવાથી અને વ્યવહારથી પરજીવોના પ્રાણની રક્ષારૂપ અભયદાન કરનારને સ્વર્ગ થાય છે, એટલે કે પોતાને ( વિતરાગ નિર્વિકલ્પસ્વસવેદનપરિણામરૂપ અભયદાન દેવાથી ) મક્ષ અને પરજીવોના પ્રાણની રક્ષારૂપ અભયદાન દેવાથી સ્વર્ગ થાય છે. એ રીતે બને પંથ તારી આગળ દર્શાવ્યા છે. હે જીવ! જ્યાં રુચે ત્યાં લાગી જા. આવું કથન સાંભળીને કેઈ અજ્ઞાની પૂછે છે કે પ્રાણ જીવથી અભિન્ન છે કે ભિન્ન છે ? જે અભિન્ન હોય તે જેમ જીવને વિનાશ નથી તેમ પ્રાણને પણ Page #334 -------------------------------------------------------------------------- ________________ -દોહા ૧૧૮] પરમાત્મપ્રકાશક ૩૨૩ कश्चिदज्ञानी प्राह । प्राणा जीवादमिन्ना भिन्नावा, यद्यभिन्नाः तर्हि जीववत्प्राणानां विनाशो नास्ति, अथ भिन्नास्तर्हि प्राणवधेऽपि जीवस्य वधो नास्त्यनेन प्रकारेण जीव हिंसैव नास्ति कथं जीववधे पापबन्धो भविष्यतीति । परिहारमाह । कथंचिद्भेदाभेदः । तथाहि-स्वकीयप्राणे हृते सति दुःखोत्पत्तिदर्शनाद्वयवहारेणाभेदः सैव दुःखोत्पत्तिस्तु हिंसा भण्यते ततश्च पापबन्धः । यदि पुनरेकान्तेन देहात्मनोंर्भेद एव तर्हि यथा परकीयदेहयाते दुःख न भवति तथा स्वदेहघातेऽपि दुःख न स्यान्न च तथा । निश्चयेन पुनर्जीवे गतेऽपि देहो न गच्छतीति हेतोर्भेद एव । ननु तथापि व्यवहारेण हिंसा जाता पापबन्धोऽपि न च निश्चयेन इति । सत्यमुक्तं त्वया, व्यवहारेण पापं तथैव नारकादि दुःखमपि व्यवहारेणेति । तदिष्टं भवतां चेत्तर्हि हिंसां कुरुत यूयमिति ॥ १२७ ।। अथ मोक्षमार्गे रतिं कुर्विति शिक्षां ददाति વિનાશ ન થાય? ( અને પ્રાણુને વિનાશ ન થવાથી હિંસા બની શકે નહિ ). હવે જો ( પ્રાણુ જીવથી ) ભિન્ન હોય તો પ્રાણને વધ થતાં પણ, જીવને વધ થશે નહિ ( અને તેમ થવાથી હિંસા બની શકે નહિ). એ રીતે આ બેમાંથી કે પણ પ્રકારે જીવની હિંસા જ નથી તે પછી જીવહિંસામાં પાપબંધ કેવી રીતે થાય ? તેનું સમાધાન:-પ્રાણ જીવથી કર્થચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છે. તે આ પ્રમાણે–પિતાને પ્રાણ હણાતાં, પિતાને દુઃખ થાય છે એમ જોવામાં આવે છે તેથી (એ અપેક્ષાએ) વ્યવહારનયથી દેહ અને આત્મા અભેદ છે અને તે જ દુત્પત્તિને હિંસા કહેવામાં આવે છે અને તેથી પાપને બંધ થાય છે. વળી જે એકાંતે દેહ અને આત્માને કેવલ ભેદ જ માનવામાં આવે તો જેવી રીતે પરના દેહને ઘાત થતાં પણ દુઃખ ન થાય તેવી રીતે પોતાના દેહને ઘાત થતા પણ પિતાને દુઃખ થવું ન જોઈએ, પણ તેમ થતું નથી. વળી નિશ્ચયથી જીવ (પરભવમાં ) જવા છતાં પણ તેની સાથે દેહ જતો નથી. એ કારણે દેહ અને આત્મા જુદા છે. અહીં અજ્ઞાની કહે કે તે પછી ખરેખર વ્યવહારથી હિંસા થઈ અને પાપબંધ પણ ( વ્યવહારથી થયો ) પણ નિશ્ચયથી નહિ. ગુરુ કહે છે કે તમે સાચું જ કહ્યું. વ્યવહારથી પાપ તેમ જ નારકાદિ દુઃખ પણ વ્યવહારથી છે. જે ( નારકાદિનું દુઃખ ) તમને ઈષ્ટ હોય તો તમે હિંસા કરો ( અને નારકાદિનું દુઃખ તમને સારું ન લાગતું હોય તે તમે હિંસા ન કરો. )૧૨૭ હવે મોક્ષમાર્ગમાં રતિ કર એવી શ્રી ગુરુદેવ શિક્ષા આપે છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ચેાગીન્દ્વન્દેવવિરચિત | અ૦ ૨ દોહા ૧૨ २५८) मूढा सलु विकारिमउ भुल्लर में तुम कंडि । सिव-पहि णिम्मलि करहि रह घरु परियणु लह छंडि ॥ १२८ ॥ मूढ सकलमपि कृत्रिमं भ्रान्तः मा तुषं कण्डय | शिवपथे निर्मले कुरु रतिं गृहं परिजनं लघु त्यज ॥ १२८ ॥ मूढा इत्यादि । मूढा सयलु वि कारिमउ हे मूढजीव शुद्धात्मानं विहायान्यत् पञ्चेन्द्रियविषयरूपं समस्तमपि कृत्रिमं विनश्वरं भुल्लउ मं तुस कंडि भ्रान्तो भूत्वा तुपकण्डनं मा कुरु । एवं विनश्वरं ज्ञात्वा सिपहि णिम्मलि शिवशब्दवाच्यविशुद्धज्ञानदर्शनस्वभावो मुक्तात्मा तस्य प्राप्त्युपायः पन्था निजशुद्धात्मसम्यक् श्रद्धानज्ञानानुष्ठानरूपः स च रागादिरहितत्वेन निर्मल: करहि रह इत्थंभूते मोक्षे मोक्षमार्गे च रतिं पीतिं कुरु घरु परियणु लहु छंडि पूर्वोक्तमोक्षमार्गप्रतिपक्षभूतं गृहं परिजनादिकं शीघ्रं त्यजेति तात्पर्यम् ।। १२८ ॥ अथ पुनरप्यध्रुवानुप्रेक्षां प्रतिपादयति २६९) जोइय सयलु वि कारिमउ णिकारिमउ ण कोइ । जीवि जंति कुडि ण गय इहु पडिछंदा जोइ ॥ १२९ ॥ માથા—૧૨૮ अन्वयार्थ:- [ मूढः ] डे भूढ व ! [ सकलं अपि | शुद्धात्मा सिवाय अन्य समस्त पांच इन्द्रियना विषयश्य पहार्थ [ कृत्रिमं ] हृत्रिम छे - विनश्वर छे. [ भ्रांतः ] अभित थने [ तुषं ] त [ मा कण्डय ] न खांड से प्रमाणे विनश्वर लगीने [ निर्मले शिवपंथे ] निर्भस भोक्षमार्गभ [ रतिं ] २ति [ कुरु ] ४२, [ गृहं परिजनं ] अने घर परिनाहिने [ लघु ] शीघ्र [ त्यज ] छोड. ભાવાર્થ:—હે મૂઢ જીવ ! શુદ્ધ આત્મા સિવાય અન્ય પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ ખધુ' જ વિનશ્વર છે, બ્રાન્તિ પામીને ફેતરાંને ખાંડ નહિ. એ રીતે વિનશ્વર જાણીને, ‘શિવ’ શબ્દથી વાચ્ય એવા વિશુદ્ધજ્ઞાન-દર્શનસ્વભાવવાળા મુક્ત આત્માની પ્રાપ્તિના ઉપાય જે નિજ શુદ્ધ આત્માના સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન, અને સમ્યગ્-અનુષ્ઠાનરૂપ માર્ગ છે તે રાગાદિ રહિત હૈાવાથી નિર્માલ છે. એવા મેાક્ષ અને મેાક્ષમાગ માં તું પ્રીતિ કર; પૂર્વોક્ત મેાક્ષમાથી પ્રતિપક્ષભૂત ઘર, પરિજનાદિકને શીઘ્ર છેડ. ૧૨૮. હવે ફરી પણ અધ્રુવ અનુપેક્ષાનું વ્યાખ્યાન કરે છેઃ—— Page #336 -------------------------------------------------------------------------- ________________ -हाडा १२७] પરમાત્મપ્રકાશઃ योगिन् सकलमपि कृत्रिमं निःकृत्रिमं न किमपि । जीवेन यातेन देहो न गतः इमं दृष्टान्तं पश्य ।। १२९ ।। जोय इत्यादि । जोइय हे योगिन् सयलु वि कारिमउ टोत्कीर्णज्ञायकैकस्वभावादकृत्रिमाद्वीतराग नित्यानन्दैकस्वरूपात् परमात्मनः सकाशाद् यदन्यन्मनोवाक्कायव्यापाररूपं तत्समस्तमपि कृत्रिमं विनश्वरं णिकारिमउ ण कोइ अकृत्रिमं नित्यं पूर्वोक्तपरमात्मसदृशं संसारे किमपि नास्ति । अस्मिन्नर्थे दृष्टान्तमाह । जीवि जंति कुडि ण गय शुद्धात्मतत्त्वभावनारहितेन मिथ्यात्वविषयकषायासक्तेन यान्युपार्जितानि कर्माणि तत्कर्मसहितेन जीवेन भवान्तरं प्रति गच्छतापि कुडिशब्दवाच्यो देहः सहैव न गत इति हे जीव इहु पडिछंदा जोइ इमं दृष्टान्तं पश्येति । अत्रेदमध्रुवं ज्ञात्वा देहममत्यप्रभृति - विभावरहित निजशुद्धात्मपदार्थभावना कर्तव्या इत्यभिप्रायः ।। १२९ । अथ तपोधनं प्रत्यध्रुवानुप्रेक्षां प्रतिपादयति ૩૨૫ માથા—૧૨૯ अन्वयार्थ:-[ योगिन् ] योगी ! [ सकलं अपि ] परमात्माथी अन्य ने अंध छेतेधु [ कृत्रिमं । विनश्वर छे. [ किं अपि निःकृत्रिमं ] ससारमां परमात्मानी समान अर्ध पागु वस्तु नित्य नथी, या वार्तने नही रखा भाटे दृष्टांत उडे छे. [ जीवेन याता ] व भतां तेनी साथै [ देहः न गतः ] हे तो नथी, [ इमं दृष्टांतं पश्य ] આ પ્રત્યક્ષ દષ્ટાંતને તું દેખ. આ भावार्थ :- हे योगी ! अडीलु ज्ञाय मेपुस्वभावी, अकृत्रिम, वीतरागનિત્યાનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા પરમાત્માથી અન્ય મન, વચન, કાયના વ્યાપારરૂપ જે કાંઇ છે તે ખય વિનશ્વર છે, સસારમાં પૂર્વોક્ત પરમાત્માની સંદેશ કાંઇપણ નિત્ય નથી. આ અથ દઢ કરવા માટે દૃષ્ટાંત કહે છે. શુદ્ધઆત્મતત્ત્વની ભાવનાથી રહિત, મિથ્યાત્વ, વિષય, કષાયમાં આસક્ત જીવે જે કર્મો ઉપાયં છે તે કર્મો સહિત જીવ ખીજા ભવમાં જતાં ‘કુડિ’ શબ્દથી વાચ્ય એવા દેહ તેની સાથે જતા નથી. હે જીવ! આ દૃષ્ટાંતને તુ દેખ. અહીં આ બધું અધ્રુવ જાણીને ઢહના મમત્વથી માંડીને સર્વ વિભાવ રહિત નિજ-શુદ્ધ-આત્મપદાર્થની ભાવના કરવી એવા અભિપ્રાય છે. ૧૨૯. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ યેગીન્દુદેવવિરચિત [ અ. ૨ દાહા ૧૩૦ २६०) देउलु देउ वि सत्थु गुरु तित्थु विवेउ वि कव्वु । वच्छु जु दीमइ कुसुमियउ इंधणु होमइ सव्वु ॥ १३० ॥ देवकुलं देवोऽपि शाखं गुरुः तीर्थमपि वेदोऽपि काव्यम् ।। वृक्षः यद दृश्यते कुसुमितं इन्धन भविष्यति सर्वम् ॥ १३० ॥ देउलु इत्यादि । पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । देउलु निर्दोषिपरमात्मस्थापनाप्रतिमाया रक्षणार्थ देवकुलं मिथ्यात्वदेवकुलं वा, देउ वि तस्यैव परमात्मनोऽनन्तज्ञानादिगुणस्मरणार्थ धर्मप्रभावनार्थं वा प्रतिमास्थापनारूपो देवो रागादिपरिणतदेवताप्रतिमारूपो वा, सत्थु वीतरागनिर्विकल्पात्मतवप्रभृतिपदार्थप्रतिपादकं शास्त्रं मिथ्याशास्त्रं वा, गुरु लोकालोकप्रकाशककेवलज्ञानादिगुणसमृद्धस्य परमात्मनः प्रच्छादको मिथ्यात्वरागादिपरिणतिरूपो महाऽज्ञानान्धकारदर्पः तव्यापियद्वचनदिनकरकिरणविदारितः सन् क्षणमात्रेण च विभयं गतः स जिनदीक्षादायकः श्रीगुरुः तद्विपरीतो मिथ्यागुरुर्वा, तित्थु विसंसारतरणोपायહવે મુનિરાજ અધુવ અનુપ્રેક્ષાનું કથન કરે છે – ગાથા-૧૩૦ અન્વયાર્થ – હેલg] જિનાલય તથા કુદેવાલય, [ રેકઃ સfs ] સુદેવ તથા કુદેવ, [ સાર્ધ ] સુશાસ્ત્ર તથા મિથ્યાશાસ્ત્ર, [ જુદા ] સુગુરુ અથવા મિથ્યાગુરુ, ( તીર્થ ત્તિ ] પરમ તપોધનના આવાસભૂત તીર્થક્ષેત્ર અને મિથ્યાતીર્થસમૂહ [ : પિJ જૈિન સિદ્ધાંત અથવા પરકલ્પિતવેદો, [ #rai ] સુકાવ્ય અને કુકાવ્ય અને [ કુસુમિત ફૂલઃ ] પુષ્પિત વૃક્ષો [ 4 ] જે કાંઈ દેખાય છે [ ] તે સવ [ ધ મણિરાતિ ] કાલરૂપી અગ્નિનું ઇન્જન થઈ જશે અર્થાત્ વિનાશ પામશે. ભાવાર્થ –નિર્દોષ પરમાત્માની સ્થાપનારૂપ પ્રતિમાના રક્ષણાર્થે બનાવેલું દેવાલય અથવા મિથ્યાત્વના પોષક કુદેવાલય, તે જ નિર્દોષ પરમાત્માના અનંતજ્ઞાનાદિ ગુણના સ્મરણાર્થે અથવા ધર્મ પ્રભાવના અથે પ્રતિમાસ્થાપનારૂપ દેવ અથવા પ્રતિમારૂપ રાગાદિરૂપે પરિણત મિથ્યાદેવ, વીતરાગ નિર્વિકલ્પ આત્મતત્વથી માંડીને સમસ્ત પદાથનું પ્રતિપાદક શાસ્ત્ર અને મિથ્યા શાસ્ત્ર, લોકલેકના પ્રકાશન કેવલજ્ઞાન આદિ ગુણોથી સમૃદ્ધ એવા પરમાત્માનો પ્રચ્છાદક જે મિથ્યાત્વ, રાગાધિરૂપે પરિણતિરૂપ જે અંધકારને સમૂહ જેના વચનરૂપી સૂર્યના કિરણેથી વિદ્યારિત થયે થક ક્ષણમાત્રમાં નાશ પામે છે એવા જિનદીક્ષા દેનાર શ્રીગુરુ અથવા તેનાથી વિપરીત મિથ્યાગુરુ, સંસારસમુદ્રના તરવાના ઉપાયભૂત નિજ શુદ્ધ આત્મતત્વની ભાવનારૂપ નિશ્ચયતીર્થ, Page #338 -------------------------------------------------------------------------- ________________ ૫રમાત્મપ્રકાશક -ह। १३१] ३२७ भूतनिजशुद्धात्मतापभावनारूपनिश्चयतीर्थ तत्स्वरूपरतः परमतपोधनानां आवासभूतं तीर्थकदम्बकमपि मिथ्यातीर्थसमूहो वा, वेउ वि निर्दोषिपरमात्मोपदिष्टवेदशब्दवाच्यः सिद्धान्तोऽपि परकल्पितवेदो वा कव्वु शुद्धजीवपदार्थादीनां गद्यपद्याकारेण वर्णकं काव्यं लोकप्रसिद्धविचित्रकथाकाव्यं वा, वच्छ परमात्मभावनारहितेन जीवेन यदुपार्जितं वनस्पतिनामकर्म तदुदयजनितंवृक्षकदम्बकं जो दीसइ कुसुमियउ यद् दृश्यते कुसुमितं पुष्पितं इंधणु होसइ सन्चु तत्सर्व कालाग्नेरिन्धनं भविष्यति विनाशं यास्यतीत्यर्थः । अत्र तथा तावत् पश्चेन्द्रियविषये मोहो न कर्तव्यः प्राथमिकानां यानि धर्मतीर्थवर्तनादिनिमित्तानि देवकुलप्रतिमादीनि तत्रापि शुद्धात्मभावना काले न कर्तव्येति संबंधः ॥ १३० ॥ अथ शुद्धात्मद्रव्यादन्यत्सर्वमध्रुवमिति प्रकटयति२६१) एकु जि मेल्लिवि बंमु परु भुवणु वि एहु असेसु । पुहवहिणिम्मउ भंगुरउ एहउ बुज्झि विसेसु ॥ १३१ ॥ તેના સ્વરૂપમાં રત તપોધનના આવાસભૂત તીર્થક્ષેત્રો પણ અથવા મિથ્યાતીર્થ સમૂહ, નિષ પરમાત્માએ ઉપદેશેલા એવા વેદશબ્દથી વાચ સિદ્ધાંત પણ અને પરકલ્પિત વેદ, શુદ્ધ જીવાદિ પદાર્થોનું ગદ્યપદ્યાકારે વર્ણન કરનારું કાવ્ય અને લેઝપ્રસિદ્ધ વિચિત્ર કથાકાવ્ય, પરમાત્મભાવનાથી રહિત જીવે જે વનસ્પતિનામકર્મ ઉપામ્યું છે તેના ઉદયથી થયેલાં વૃક્ષો કે જે ફૂલેવાળું દેખાય છે એ બધુંય કાલરૂપી અગ્નિનું ઈશ્વન થઈ જશે-નાશ પામશે. અહીં સર્વ સંસાર ક્ષણભંગુર છે એમ જાણીને પ્રથમ તે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મેહ ન કર. પ્રાથમિકેને ધર્મતીર્થાદિ પ્રવર્તનના નિમિત્તે જે દેવાલય અને દેવપ્રતિમાદિ છે તેમના પ્રત્યે પણ શુદ્ધાત્મભાવનાના કાલે મહ કર્તવ્ય નથી એવો સંબંધ છે. ૧૩૦. હવે “શુદ્ધ આત્મદ્રવ્યથી જે અન્ય છે તે બધું ય અધ્રુવ છે” એમ પ્રગટ ४२ छ: ગાથા-૧૩૧ स-पाथ:-[ पकं एव परं ब्रह्म मुक्त्वा ] मे शुद्धपद्रव्य३५ ५२मब्रह्म सिपाय [ पृथिव्यां ] 1 मा [ इदं अशेष भुवनंअपि निर्मापितं ] सा समस्त | Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ યેગીન્દ્રદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૩૨ एवमेव मुक्त्वा ब्रह्म परं भुवनमपि एतद् अशेषम् । पृथिव्यां निप्र्तापितं भंगुरं एतद् बुध्यस्व विशेषम् ।। १३१ ॥ एक्कु जि इत्यादि । एक्कु जि एकमेव मेल्लिवि मुक्त्वा । किम् । बंभु परु परमब्रह्मशब्दवाच्यं नानावृक्षभेद भिन्नवनमिव नानाजीवजातिभेदभिन्नं शुद्धसंग्रहनयेन शुद्धजीवद्रव्यं भुवणु एहु इदं प्रत्यक्षीभूतम् । कतिसंख्योपेतम् । असेसु अशेषं समस्तमपि । कथंभूतमिदं सर्वं पुह विहिं णिम्मिउ पृथिव्यां लोके निर्मापितं भंगुरउ विनश्वरं एहउ बुज्झि विसेसु इमं विशेष बुध्यत्र जानीहि त्वं हे प्रभाकरभट्ट । अयमत्र भावार्थः । विशुद्धज्ञानदर्शनस्वभावं परब्रह्मशब्दवाच्यं शुद्धजीवतचं मुक्त्वान्यत्पञ्चेन्द्रियविषयभूतं विनश्वरमिति ॥ १३१ ॥ अथ पूर्वोक्तमध्रुवत्वं ज्ञात्वा धनयौवनयोस्तृष्णा न कर्तव्येति कथयति२६२) जे दिट्ठा सूरुग्गमणि ते अस्थवणि ण दिछ । ते कारणि वढ धम्मु करि धणि जोव्वणि कउतिट्ठ ॥१३२॥ विश्वनी २यना [ भंगुरं | क्षम'शु२ छे विनश्व२ छ, [ एतद् विशेषं बुध्यस्व ] प्रभा४२मट्ट! तुं । विशेष ( मा विशेष पातने ) only. माया:-२वी शते भने वृक्षना था भिन्न छdi onla-अपेक्षा (8) વન કહેવાય છે તેવી રીતે શુદ્ધસંગ્રહનયથી જાતિ–અપેક્ષાએ (એક) શુદ્ધ જીવદ્રવ્યથી કહેવાય છે. એવા “પરબ્રહ્મ શબ્દથી વાગ્યે શુદ્ધજીવદ્રવ્ય સિવાય આ પ્રત્યક્ષ સમસ્ત વિશ્વ કે જે પૃથ્વી પર લેકમાં રચાયેલું છે તે વિનશ્વર છે હે પ્રભાકરभट्ट ! तु विशेष on. અહીં આ ભાવાર્થ છે કે વિશુદ્ધજ્ઞાનદર્શન સ્વભાવવાળા “પરમબ્રહ્મ” શબ્દથી વાચ્ય એવા શુદ્ધજીવતત્ત્વ સિવાય અન્ય સમસ્ત પાંચ ઈન્દ્રિયેના ષિયભૂત પદાર્થો विन५१२ छे. १३१. હવે પૂર્વોક્ત અધ્રુવપણું જાણીને ઘન અને યૌવનની તૃષ્ણ ન કરવી એમ કહે છે ગાથા–૧૩૨ सन्या :-[ वत्स ] पुत्र! [ सूर्योदमने ] सूहियना सभये [ ये ] २ xis [ दृष्टाः ] हेमामा माया ता . [ ते ] ते [ अस्तमने ] सूर्यास्त सभये [ न दृष्टाः ] हेमामा सावता नथी ( -नाश पाभी तय ) [ तेन कारणेन ] ते ४।२ तु. [ धर्म कुरु ] धनु' पासन ४२, [ धने यौवने का तृष्णा ] घन अने. યૌવનમાં શી તૃષ્ણા? , Page #340 -------------------------------------------------------------------------- ________________ हो। १33 ] પરમાત્મપ્રકાશઃ ૩૨૯ ये दृष्टा: सूर्योद्गमने ते अस्तमने न दृष्टाः । तेन कारणेन वत्स धर्म कुरु धने यौवने का तृष्णा ॥ १३२ ॥ जे दिट्ठा इत्यादि । जे दिवा ये केचन दृष्टाः । क्व । सूरुग्गमणि सूर्योदये ते अस्थवणि ण दिट्ट ते पुरुषा गृहधनधान्यादिपदार्था वा अस्तमने न दृष्टाः, एवमध्रुवत्वं ज्ञात्वा । तें कारणिं वढ धम्मु करि तेन कारणेन वत्स पुत्र सागारानगारधर्म कुरु । धणि जोव्वणि कउ तिट्ट धने यौवने वा का तृण्णा न कापीति । तद्यथा । गृहस्थेन धने तृष्णा न कर्तव्या तर्हि किं कर्तव्यम् । भेदाभेदरत्नत्रयाराधकानां सर्वतात्पर्येणाहारादिचतुर्विधं दानं दातव्यम् । नो चेत् सर्वसंगपरित्यागं कृत्वा निर्विकल्पपरमसमाधौ स्थातव्यम् । यौवनेऽपि तृण्णा न कर्तव्या, यौवनावस्थायां यौवनोद्रेकजनितविषयरागं त्यक्त्वा विषयप्रतिपक्षभूते वीतरागचिदानन्दैकस्वभावे शुद्धात्मस्वरूपे स्थित्वा च निरन्तरं भावना कर्तव्येति भावार्थः ॥ १३२ ।। अथ धमतपश्चरणरहितानां मनुष्यजन्म वृथेति प्रतिपादयति२६३) धम्मु ण संचिउ तउ ण किउ रुक्खे चम्ममएण । खज्जिवि जर- उद्देहियए णरइ पडिव्वउ तेण ॥ १३३॥ ભાવાર્થ – સૂર્યોદયના કાળે જે કાંઈ મનુષ્યો, ધન, ધાન્ય આદિ પદાર્થો જોવામાં આવ્યા હતા તે સૂર્યાસ્ત કાળે જોવામાં આવતા નથી. એવું તેનું અધ્રુવપણું જાણીને તે કારણે તું સાગાર–અણુગાર ધર્મનું પાલન કર, ધન અને યૌવનમાં તૃષ્ણ શી? કાંઈ પણ નહિ. प्रश्न- थीमे धननी तृष्य। न ४२वी तो शुं ४२ ? ઉત્તર–ભેદભેદ રત્નત્રયના આરાધકને સર્વ તાત્પર્યથી ( પૂરેપૂરા અનુરાગથી ) આહારાદિ ચાર પ્રકારનું દાન દેવું. અથવા તે સર્વસંગને પરિત્યાગ કરીને નિર્વિકલ્પ પરમ સમાધિમાં સ્થિર રહેવું. યાવનમાં પણ તૃષ્ણા ન કરવી. યૌવનઅવસ્થામાં ચાવનના ઉકજનિત વિષયને રાગ છોડી દઈને અને વિષયથી પ્રતિપક્ષભૂત વીતરાગ ચિદાનંદ જેને એક સ્વભાવ છે એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થઈને નિરંતર આત્મભાવના કરવી એ ભાવાર્થ છે. ૧૩૨. હવે ધર્મ અને તપશ્ચરણ રહિતને જન્મ વૃથા છે એમ કહે છે – Page #341 -------------------------------------------------------------------------- ________________ 330 યેગીન્દુદેવવિરચિત [सं० २ ।। १33 धर्मो न संचितः तपो न कृतं वृक्षेण चर्ममयेन ।। खादयित्वा जरोनेहिकया नरके पतितव्य तेन ॥ १३३ ॥ धम्मु इत्यादि । धम्मु ण संचिउ धर्मसंचयो न कृतः गृहस्थावस्थायां दानशीलपूजोपवासादिरूपसम्यक्त्वपूर्वको गृहिधर्मों न कृतः, दर्शनिकव्रतकायेकादशविधश्रावकधर्मरूपो वा । तउ ण किउ तपश्चरणं न कृतं तपोधनेन तु समस्तबहिर्द्रव्येच्छानिरोधं कृत्वा अनशनादिद्वादशविधतपश्चरणबलेन निजशुद्धात्मध्याने स्थित्वा निरन्तरं भावना न कृता । केन कृत्वा । रुक्वं चम्ममएण वृक्षण मनुष्यशरीरचर्मनिवत्तेन । येनैवं न कृतं गृहस्थेन तपोधनेन वा णरइ पडिव्वउ तेण नरके पतितव्यं तेन । किं कृत्वा । खजिवि भक्षयित्वा । कया कर्तभूतया । जरउद्देहियए जरोद्रेहिकया । इदमत्र तात्पर्यम् । गृहस्थेनाभेदरत्नत्रयस्वरूपमुपादेयं कृत्वा भेदरत्नत्रयात्मकः श्रावकधर्मः कर्तव्यः, यतिना तु निश्चयरत्नत्रये स्थित्वा व्यावहारिकरत्नत्रयबलेन विशिष्टतपश्चरणं कर्तव्यं नो चेत् दुर्लभपरंपरया प्राप्तं मनुष्यजन्म निष्फलमिति ॥ १३३ ॥ ગાથા–૧૩૩ मन्वया:-[ येन ] रेणु [ चर्ममयेन वृक्षेण ] यमभय मनुष्यश१२३५ वृक्षथा [ धर्मः न संचितः ) पनि सयय न ४ भने [ तपः न कृतं ) त५ । ४थु त [ तेन ] तेने [ जरोद्रेहिकया खादयित्वा ] तेनु शरीर वृद्धावस्था३५ अ५४थी wal ४ [ नरके ] न२४म [ पतितव्यं ] » ५शे. ભાવાર્થ –ચામડાથી બનેલ મનુષ્ય શરીરરૂપી વૃક્ષથી જે ગૃહસ્થ અથવા તપોધને ધર્મસંચય ન કર્યો, તપ ન કર્યું, (ગૃહસ્થ ) ગૃહસ્થાવસ્થામાં સમ્યક્ત્વપૂર્વક દાન, શીલ, પૂજા, ઉપવાસ આદિ ગૃહસ્થ ધર્મનું આચરણ ન કર્યું અને દર્શનપ્રતિમા, ત્રતપ્રતિમા આદિ અગિયાર પ્રકારના શ્રાવકધર્મનું આચરણ ન કર્યું અને તપોધને બાહ્ય સમસ્ત દ્રવ્યોની ઈચ્છાને નિરોધ કરીને અનશનાદિ બાર પ્રકારના તપશ્ચરણના બલથી નિજશુદ્ધાત્માના ધ્યાનમાં સ્થિત થઈને નિરંતર આત્મભાવના ન કરી–એ રીતે જે ગૃહસ્થ કે તપોધને ન કર્યું તેને, તેનું શરીર જરારૂપ ઊધઈથી ખવાઈ જઈને નરકમાં પડવું પડશે. અહીં આ તાત્પર્ય છે કે ગૃહસ્થ અભેદરત્નત્રયસ્વરૂપને ઉપાદેય કરીને ભેદરત્નત્રયાત્મક શ્રાવકધર્મ પાળવો અને યતિએ નિશ્ચયરત્નત્રયમાં સ્થિત થઈને વ્યાવહારિક રત્નત્રયના બલથી વિશિષ્ટ તપશ્ચરણ કરવું જોઈએ, નહિતર (શ્રાવકને Page #342 -------------------------------------------------------------------------- ________________ 33१ -हा। १३४ ] પરમાત્મપ્રકાશ अथ हे जीव जिनेश्वरपदे परमभक्तिं कुर्विति शिक्षा ददाति२६४) अरि जिय जिण-पइ भत्ति कर सुहि सज्जणु अवहेरि । ति बप्पेण वि कज्जु णवि जो पाडइ संसारि ॥ १३४ ॥ अरे जीव जिनपदे भक्तिं कुरु सुखं स्वजन अपहर । तेन पित्रापि कार्य नैव यः पातयति संसारे ॥ १३४ ॥ अरि जिय इत्यादि । अरि जिय अहो भव्यजीब जिणपइ भत्ति करि जिनपदे भक्तिं कुरु गुणानुरागवचननिमित्तं जिनेश्वरेण प्रणीतश्रीधर्म रतिं कुरु सुहि सज्जणु अवहेरि संसारसुखसहकारिकारणभूतं स्वजनं गोत्रमप्यपहर त्यज । कस्मात् । ति बप्पेण वि तेन स्नेहितपित्रापि कज्जु णवि कार्य नैव । यः किं करोति । जो पाडइ यः पातयति । क्व । संसारि संसारसमुद्रे । तथाच । हे आत्मन्, अनादिकाले दुर्लभे वीतरागसर्वज्ञप्रणीते रागद्वेषमोहरहिते जीवपरिणामलक्षणे शुद्धोपयोगरूपे निश्चयधर्मे व्यवहारधर्मे च पुनः षडावश्यकादिलक्षणे गृहस्थापेक्षया दानपूजादिलक्षणे व शुभोपयोगस्वरूपे કે યતિન ધર્મ ન પાળ્યો તે ) પરંપરાએ દુર્લભ એવો પામેલે મનુષ્યજન્મ निष्ण छ. १33. હવે હે જીવ! જિનેશ્વરપદની પરમ ભક્તિ કરે એવી શ્રી ગુરુદેવ શિક્ષા मापे छ: ગાથા-૧૩૪ मन्वयाथ:-[ हे जीव ] । भव्य ! [ जिन पदे भक्तिं कुरु ] frrપદમાં ભક્તિ કર –જે જિનેશ્વરપ્રણીત શ્રી ધર્મમાં ગુણાનુરાગવચનના નિમિત્તરૂપ રતિ ४२, [ सुखं स्वजनं अपहर | ससासुमना सारी ४।२५भूत २५नने, गनने ५ त है, [ तेन पित्रापि न एव कार्य ] ते स्नेही पिताथी ५५ तारे ४io प्रयन नथी [ यः ] 3 2 [ संसारे ] अपने ससा२समुद्रमा [ पातयति ] नाणे छे-माउ छे. मापाथ:- मामा ! सनाथी दुल, वीतरागस प्रात, रागद्वेषમેહરહિત, જીવપરિણામસ્વરૂપ, શુદ્ધપાગરૂપ, નિશ્ચયધર્મમાં અને છ આવશ્યકાદિ વ્યવહારધર્મમાં અને ગૃહસ્થની અપેક્ષાએ દાનપૂજારિરૂપ અથવા શુભપાગસ્વરૂપ વ્યવહારધર્મમાં રતિ કર. આ ધર્મમાં જે પ્રતિકૂલ હોય તે મનુષ્ય પોતાના ગોત્રમાં Page #343 -------------------------------------------------------------------------- ________________ 33२ યેગીદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૩૫ रतिं कुरु । इत्थंभूते धर्म प्रतिकूलो यः तं मनुष्यं स्वगोत्रजमषि त्यज धर्मसन्मुखं तदनुकूलं परगोत्रजमपि स्वीकृर्विति । अत्रायं भावार्थः । विषयसुखनिमित्तं यथानुरागं करोति जीवस्तथा यदि जिनधर्म करोति तर्हि संसारे न पततीति । तथा चोक्तम्-"विसयहं कारणि सव्वु जणु जिम अणुराउ करेइ । तिम जिणभासिए धम्मि जइ ण उ संसारि पडेइ ॥" ॥ १३४ ॥ ___अथ येन चित्तशुद्धिं कृत्वा तपश्चरणं न कृतं तेनात्मा वञ्चित इत्यभिप्रायं मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति२६५) जेण ण चिण्णउ तव-यरणु णिम्मलु चित्त करेवि । अप्पा वंचिउ तेण पर माणुस-जम्मु लहेवि ॥ १३५ ॥ येन न चीर्ण तपश्चरणं निर्मलं चित्तं कृत्वा ।। आत्मा वञ्चितः तेन परं मनुष्यजन्म लब्ध्वा ॥ १३५ ।। જન્મેલો હોય તે પણ તેને ત્યાગ કર, ધર્મસન્મુખ તેમાં (ધર્મમાં ) અનુકૂળ હોય તેને પરગેત્રમાં જન્મેલો હોય તે પણ, પોતાને કર. અહીં આ ભાવાર્થ છે કે જીવ વિષયસુખને માટે જે અનુરાગ કરે છે તેવો જો અનુરાગ જિનધર્મમાં કરે તે જીવ સંસારમાં ન પડે. વળી કહ્યું પણ છે કે " विषयहं कारणि सव्वु जणु जिम अणराउ करेइ । तिम जिणभासिए धम्मि जइ ण उ संसारि पडेइ ॥', (मथ:-विषयोन। २मां स न । २मनु२१॥ ४२ છે તેવો અનુરાગ જિનભાષિત ધર્મમાં કરે તો તે જન સંસારમાં પડે નહિ. ૧૩૪. હવે જેણે ચિત્તની શુદ્ધિ કરીને તપશ્ચરણ ન કર્યું તેણે પોતાના આત્માને છેતર્યો એવો અભિપ્રાય લક્ષમાં રાખીને આ સૂત્ર કહે છે – ગાથા૧૩૫ साथ:-[ येन ] २ वे [ निर्मलं चित्तं कृत्वा ] म अ५ माहि રહિત એક (કેવલ ) વીતરાગચિદાનંદરૂપ સુખરૂપી અમૃતથી તૃપ્ત નિર્મલ ચિત્ત કરીને [ तपश्चरणं ] मा सत्यत२ तपश्च२५ [न चीर्ण ] - ४यु [ तेन ] तेणे [ मनुष्यजन्म लब्ध्वा ] मनुष्य-म भान [ परं ] नियमयी [ आत्मा वंचितः ] पोताना આત્માને છેતર્યો. | Page #344 -------------------------------------------------------------------------- ________________ -होडा १३६ ] પરમાત્મપ્રકાશ जेण इत्यादि । जेण येन जीवेन ण चिष्णउ न चीर्णे न चरितं न कृतम् । किम् । तवयरणु वाह्याभ्यन्तरतपश्चरणम् । किं कृत्वा । णिम्मलु चित्तु करेवि कामक्रोधादिरहितं वीतरागचिदानन्दैकसुखामृततृप्तं निर्मलं चित्तं कृत्वा । अप्पा वंचिउ तेण पर आत्मा वञ्चितः तेन परं नियमेन | किं कृत्वा । लहेवि लब्ध्वा । किम् | माणुसजम्मु मनुष्यजन्मेति । तथाहि । दुर्लभपरंपरारूपेण मनुष्यभवे लब्धे तपश्चरणेऽपि च निर्विकल्पसमाधिबलेन रागादिपरिहारेण चित्तशुद्धिः कर्तव्येति । येन चित्तशुद्धिर्न कृता स आत्मवश्वक इति भावार्थ: । तथा चोक्तम् - " चित्ते बद्धे बद्धो मुके मुको त्ति णत्थि संदेहो | अप्पा विमलसहावो महलिज्जइ मइलिए चित्ते ॥ ।। १३५ ।। अत्र पञ्चेन्द्रियविजयं दर्शयति " २६६) ए पंचिदिय-करहडा जिय मोकला म चारि । रवि असे वि विसय-वणु पुणु पाडहि संसारि ॥ १३६ ॥ एते पञ्चेन्द्रियकर भकाः जीव मुक्तान् मा चारय । चरित्वा अशेषं अपि विषयवनं पुनः पातयन्ति संसारे ॥ १३६ ॥ ભાવાર્થ :—પરંપરાએ દુર્લભ એવા મનુષ્યભવ અને તપશ્ચરણ પણ પ્રાપ્ત થતાં નિર્વિકલ્પ સમાધિના ખલથી રાગાદિના ત્યાગ વડે ચિત્તશુદ્ધિ કરવી જોઇએ. જેણે ચિત્તશુદ્ધિ ન કરી તે આત્મવચક છે. वजी ह्यु पशुछे . चित्ते बद्धे बद्धो मुक्के मुक्को त्ति णत्थि संदेहो । अप्पा विमलसहावो मइलिज्जह मइलिए चित्ते " ( अर्थ:-. ચિત્ત ધાતાં ( ચિત્ત ધન, ધાન્યાદિ પરિગ્રહમાં આસક્ત થતાં ) ખધાય છે, અને ચિત્ત પરિગ્રહથી, આશાતૃષ્ણાથી અલગ થતાં, મુકાય છે, એમાં સંદૅ નથી. આત્મા વિમલસ્વભાવી છે પણ તે ચિત્ત મલિન થતાં મલિન થાય છે. ૧૩૫. ) અહીં પાંચ ઇન્દ્રિયાના વિજય દર્શાવે છે:— ગાથા—૧૩૬ 333 अन्वयार्थः–[ एते पंचेन्द्रियकरमकाः ] आ पथेन्द्रिय३थी अंटोने [ मुक्तान् ] भुता ( स्वेच्छा से ) [ जीव ] डे ! तु [ मा चारय ] थवान है. आर तेथे | अशेषं विषयवनं | पडेसां सपूर्ण विषयइयी वनने यरीने [ पुनः ] पछी बने [ संसारे ] ससारमा [ पातयन्ति ] नाथे छे. ૧ અનગાર ધર્મામૃત અધ્યાય ૬, ગાથા ૪૧ની સંસ્કૃત ટીકામાં આ લેાક છે. स स आत्मा Page #345 -------------------------------------------------------------------------- ________________ 33४ યેગીન્દદેવવિરચિત [५० २ हो। १३७ ए इत्यादि । ए एते प्रत्यक्षीभूताः पंचिंदियकरहडा अतीन्द्रियसुखास्वादरूपात्परमात्मनः सकाशात् प्रतिपक्षभूताः पञ्चेन्द्रियकरहटा उष्ट्राः जिय हे मूढजीव मोकला म चारि स्वशुद्धात्मभावनोत्थवीतरागपरमानन्दैकरूपसुखपराङ्मुखो भूत्वा स्वेच्छया मा चारय व्याघुट्टय । यतः किं कुर्वन्ति । पाडहिं पातयन्ति । कम् । जीवम् । क्व । संसारे निःसंसारशुद्धात्मप्रतिपक्षभूते पञ्चप्रकारसंसारे पुणु पश्चात् । किं कृत्वा पूर्वम् । चरिवि चरित्वा भक्षणं कृत्वा । किम् । विसयवणु पञ्चेन्द्रियविषयवनमित्यभिप्रायः ॥ १३६ ॥ अथ ध्यानवैषम्यं कथयति२६७) जोइय विसमी जोय-गइ मणु संठवण ण जाइ । इंदिय-विसय जि सुक्खडा तित्थु जि वलि वलि जाइ ॥ १३७ ॥ योगिन् विषमा योगगति: मन: संस्थापयितुं न याति । इन्द्रियविषयेषु एव सुखानि तत्र एव पुनः पुनः याति ।। १३७ ।। जीइय इत्यादि । जोइय हे योगिन् विसमी जोयगइ विषमा योगगतिः । कस्मात् । मणु संठवण ण जाइ निजशुद्धात्मन्यतिचपलं मर्कट ભાવાર્થ-હે મૂઢ જીવ! અતીન્દ્રિય સુખના આસ્વાદરૂપ સ્વશુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન, વીતરાગ પરમાનંદ જેનું એક રૂપ છે એવા સુખથી પરાભુખ થઈને છાએ ચરવા ન દે (વશમાં રાખ), કારણ કે તેઓ પહેલાં પાંચ ઇન્દ્રિયના વિષયરૂપી વનનું ભક્ષણ કરીને પછી જીવને નિ:સંસાર એવા શુદ્ધ આત્માથી પ્રતિપક્ષભૂત પાંચ પ્રકારના સંસારમાં પાડે છે. ૧૩૬. वे ध्याननी विषमतानु ( हिनतानु ) ४थन ४२ छ: ગાથા૧૩૭ स-याथ:-[ हे योगिन् ] छ यो! [ योगगतिः ] योगनी गति [ विषमा ] विषम छ, ४।२८ , [ मनः ] मन ( यय पाथी ) [ संस्थापयितुं न याति ] निशुद्धस्१३५मा स्थिरता पामतु नथा; ४॥२७५ है [ इन्द्रिय विषयेषु एव ] छन्द्रियाना विषयोमi or [ सुखानि ] 2 ( भाने ) सुप छ [ तत्रएव ] त्यi or लानु भन [ पुनः पुनः ] ३२१ ३शन [ याति ] तय छे. ભાવાર્થ –હે યેગી ! યેગની ગતિ વિષમ છે કારણ કે અત્યંત ચપલ મર્કટ જેવું મન નિશુદ્ધાત્મામાં સ્થિરતા પામતું નથી, તે પણ એટલા માટે કે Page #346 -------------------------------------------------------------------------- ________________ -होडा १३७*५ ] प्रायं मनो धर्ती न याति । तदपि कस्मात् । इंदियविसय जि सुक्खडा इन्द्रियविषयेषु यानि सुखानि वलि वलि तित्थु जि जाइ वीतरागपरमाह्लादसमरसीभावपरमसुखरहितानां अनादिवासनावासितपञ्चेन्द्रियविषयसुख (स्वादास क्तानां पुनः पुनः तत्रैव गच्छति भावार्थः ।। १६७ ।। अथ स्थल संख्याबाह्यं प्रक्षेपकं कथयति २६८) सो जोइउ जो जोगवइ दंसणु પરમાત્મપ્રકાશ णाणु चरितु | होयवि पंचहँ बाहिर झायंत परमत्थु ॥ १३७४५ ॥ स योगी यः पालयति ( ? ) दर्शन ज्ञानं चारित्रम् | भून्या पञ्चभ्यः बाह्यः ध्यायन् परमार्थम् ॥ १३७५ ।। सो इत्यादि । सो जोइउ स योगी ध्यानी भण्यते । यः किं करोति । जो जोगवt यः कर्ता प्रतिपालयति रक्षति । किम् । दंसणु णाणु चरितु निजशुद्धात्मद्रव्यसम्यक् श्रद्धानज्ञानानुचरणरूपं निश्चयरत्नत्रयम् । किं कृत्वा | होय भूत्वा । कथंभूतः । बाहिर बाह्यः । केभ्यः । पंचह पञ्चपरमेष्ठिभावनाप्रतिपक्ष भूतेभ्यः पञ्चमगतिसुखविनाशकेभ्यः पञ्चन्द्रियेभ्यः । પાંચ ઇન્દ્રિયાના વિષયસુખે છે તેમાં જ વીતરાગ પરમ આહ્લાદમય, સમરસીભાવરૂપ પરમસુખથી રહિત, અનાદિકાલથી વાસનામાં વાસિત અને પાંચ ઇન્દ્રિયાના વિષયસુખના આસ્વાદમાં આસક્ત જીવાનું મન ફરી ફરીને જાય છે. ૧૩૭. હવે સ્થલગણતરીથી બાહ્ય પ્રક્ષેપકનું કથન કરે છેઃ— ગાથા-૧૩૭૪૫ अन्वयार्थ:-[ सः योगी ] ते योगी छे-ध्यानी छे [ यः ] } ? [ पंचभ्यः बाह्य भूत्वा ] पांय इन्द्रियोथी माह्य ( अलग ) रहने ( निवर्तीने ) | परमार्थं ध्यायन् ] नि परमात्मानु ध्यान उरतो थ। | दर्शनं ज्ञानं चारित्रं ] दर्शनज्ञानयास्त्रि३५ निश्चयरत्नत्रयनुं [ पालयति ] पालन रे छे. 334 ભાવાર્થ :-પંચ પરમેષ્ઠીની ભાવનાથી પ્રતિપક્ષભૂત, પચમગતિના ( મેાક્ષના ) સુખના વિનાશક એવી પાંચ ઇન્દ્રિયાથી મહિભૂત થઈને ( અલગ રહીને ) પરમા શબ્દથી વાચ્ય એવા વિશુદ્ધ દનજ્ઞાન સ્વભાવથી પરમાત્માને ધ્યાવતા થકા જે નિજશુદ્ધાત્મદ્રવ્યના સમ્યક્શ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગ્અનુચરણરૂપ નિશ્ચયરત્નત્રયને पाणे छे रक्षे छे ते योगी- ध्यानी- उडेवाय छे. Page #347 -------------------------------------------------------------------------- ________________ 336 યેગીન્દુદેવવિરચિત [ १० २ हो। १3८ किं कुर्वाणः । झायंतउ ध्यायन् सन् । कम् । परमत्थु परमार्थशब्दवाच्य विशुद्धज्ञानदर्शनस्वभावं परमात्मानमिति तात्पर्यम् । योगशब्दस्याथै कथ्यते -'युजू' समाधौ इति धातुनिष्पन्नेन योगशब्देन वीतरागनिर्विकल्पसमाधिरुच्यते । अथवानन्तज्ञानादिरूपे स्वशुद्धात्मनि योजनं परिणमनं योगः, स इत्थंभूतो योगो यस्यास्तीति स तु योगी ध्यानी तपोधन इत्यर्थः ॥ १३७*५ ॥ अथ पञ्चेन्द्रियसुखस्यानित्यत्वं दर्शयति२६९) विसय-सुहइँ बे दिवहडा पुणु दुक्खहँ परिवाडि । भुल्लउ जीव म वोहि तुहुँ अप्पण खधि कुहाडि ॥१३८॥ विषयसुखानि द्वे दिवसके पुनः दुःखानां परिपाटी । भ्रान्त जीव मा वाहय त्वं आम्मनः स्कन्धे कुठारम् ॥ १३८ ।। विसय इत्यादि । विसयसुहई निर्विषयान्नित्याद्वीतरागपरमान्दैकस्वभावात् परमात्मसुखात्प्रतिकूलानि विषयसुखानि बे दिवहडा दिनद्वयस्थायीनि भवन्ति । यो शहने। म वामां भाव :-'युज' अर्थात् समाधिमा थित्तने. જેડવું. એવા સમાધિના અર્થવાળા ધાતુથી નિષ્પન્ન યોગશબ્દથી વીતરાગ નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે અથવા અનંતજ્ઞાનાદિરૂપ સ્વશુદ્ધાત્મામાં જોડાવું-પરિણમવું તે પણ યોગ છે. આ યોગ જેને છે તે યોગી–ધ્યાની તપોધન છે. એ પ્રમાણે म छे. १39*4. હવે પાંચ ઈન્દ્રિયસુખનું અનિત્યપણું દર્શાવે છે – ગાથા-૧૩૮ मन्बया :-[ विषयसुखानि ] विषयोन सुप। [ द्वे दिवसे ] मे हिवस पूरत छ ( अर्थात् १२४ पाना छे. ) | पुनः ] मे हिवस ५७ ते। दुःखानां परिपाटी ] मे विषय! तो ( विषयसुमन इसम त) हुमानी ५२५ारी छ मेम oneीन [ भ्रांत जीव ] के प्रांत ! [ त्वं ] तु [ आत्मनः स्कंधे कुठारं मा वाहय ] पोताना AHN S५२ (पोताना-५ ५२ ) छान भार.. ભાવાર્થ-નિવિષય નિત્ય અને વિતરાગ પરમાનંદ જેને એક સ્વભાવ છે એવા પરમાત્મસુખથી પ્રતિકૂલ વિષયસુખ બે દિવસ રહેનારાં છે. પછી-બે દિવસ પછી-આત્મસુખથી બહિર્મુખ, વિષયાસક્ત છે જે પાપ ઉપાર્યા છે તેના ઉદયજનિત એવાં નરકાદિ દુઓની પરિપટી જ–પ્રસ્તાવ જ-આવે છે એમ જાણીને હે બ્રાંત Page #348 -------------------------------------------------------------------------- ________________ -होड। १३८ । પરમાત્મપ્રકાશઃ 33७ पुणु पुनः पश्चादिनद्वयानन्तरं दुक्खहं परिवाडि आत्मसुखबहिर्मुखेन, विषयासक्तेन जीवेन यान्युपार्जितानि पापानि तदुदयजनितानां नारकादिदुःखानां पारिपाटी प्रस्तावः एवं ज्ञात्वा भुल्लउ जीव हे भ्रांत जीव म वाहि तुहुं मा निक्षिप त्वम् । कम् कुहाडि कुठारम् । क्व । अप्पण खंधि आत्मीयस्कन्धे । अत्रेदं व्याख्यानं ज्ञात्वा विषयसुखं त्यक्त्वा वीतरागपरमात्मसुखे च स्थित्वा निरन्तरं भावना कर्तव्येति भावार्थः ॥ १३८ । अथात्मभावनाथ योऽसौ विद्यमानविषयान् त्यजति तस्य प्रशंसां करोति२७०) संता विसय जु परिहरइ बलि किज्जउँ हउँ तासु । सो दइवेण जि मुंडियउ सीसु खडिल्लउ जासु ॥ १३९ ॥ सतः विषयान् यः परिहरति बलिं करोमि अहं तस्य । स दैवेन एव मुण्डितः शीर्ष खल्वाटं यस्य ॥ १३९ ॥ संता इत्यादि । संता विसय कटुकविषप्रख्यान किंपाकफलोपमानलब्धજીવ! તુ પિતાના જ ખભા ઉપર કુહાડો ન માર ( અર્થાત્ વિષયેનું સેવન ન કર.) અહીં આ વ્યાખ્યાન જાણીને વિષયસુખ છોડીને અને વીતરાગપરમાત્મ સુખમાં સ્થિત થઈને નિરંતર આત્મભાવના કરવી એ ભાવાર્થ છે. ૧૩૮. હવે આત્મભાવના અથે જે વિદ્યમાન વિષયોને ત્યાગે છે તેની પ્રશંસા કરે છે – माथा-13 स-या:-[ यः ] 2 सानी [ सतः विषयान् | विद्यमान विषयाने [ परिहरति ] त्यागे छ [ तस्य ] तेनी [ अहं ] टु [ बलिं करोमि । पूत छु ( તેના ઉપર હું વારી જાઉ છું. ) વિદ્યમાન વિષયના ત્યાગ ઉપર દૃષ્ટાંત કહે છે. [ यस्य शीर्ष खल्वाट ] ना माथामा टस छ [ स: ] ते तो [ देवेन पत्र ] १५ १3 [ मुंडित:] भुये। छे. ભાવાર્થ –કડવા ઝેર જેવા અને ક્રિયાકલની ઉપમાવાળા ( અર્થાત્ દેખવામાં ૧ કિપાક=સંસ્કૃત–મહાકાલ, હિંદી-લાલ ઈન્દ્રાયનનું વિશ્વફલ, ગુજરાતી-રતાંઈન્દ્રાયણ, લાલ ઈન્દ્રવારણ. આ ઝાડનાં ફળ દેખાવે સુંદર હોય છે પણ ખાવામાં કડવાં અને ઝેરી હોય છે. ४३ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ યોગીન્દુદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૩૯पूर्वनिरुपरागशुद्धात्मतत्त्वोपलम्भरूपनिश्चयधर्मचौरान विद्यमानविषयान् जो परिहरइ यः परिहरति बलि किज्जउं हउँ तासु बलि पूजां करोमि तस्याहमिति । श्रीयोगीन्द्रदेवाः स्वकीयगुणानुरागं प्रकटयन्ति । विद्यमानविषयत्यागे दृष्टान्तमाह । सो दइवेण जि मुंडियउ स देवेन मुण्डितः । स कः । सीसु खडिल्लउ जासु शिरः खल्वाटं यम्येति । अत्र पूर्वकाले देवागमनं दृष्ट्वा सप्तद्धिरूपं धर्मातिशयं दृष्ट्वा अवधिमनःपर्ययकेवलज्ञानोत्पत्ति दृष्ट्वा भरतसगररामपाण्डवादिकमनेकराजाधिराजमणिमुकुटकिरणकलापचुम्बितपादारविन्द जिनधर्मरतं दृष्ट्वा च परमात्मभावनार्थ केचन विद्यमानविषयत्यागं कुर्वन्ति तद्भावनारतानां दानपूजादिकं च कुर्वन्ति तत्राश्चर्य नास्ति इदानीं पुनर "देवागमपरिहीणे कालेऽतिशयवर्जिते । केवलोत्पत्तिहीने तु हलचक्रधरोज्झिते ॥" इति श्लोककथितलक्षणे दुष्षमकाले यत्कुर्वन्ति तदाश्चर्यमिति भावार्थः ॥ १३९ ॥ । अथ मनोजये कृते सतीन्द्रियजयः कृतो भवतीति प्रकटयतिમનો) વિદ્યમાન વિષયોને કે જે અલબ્ધપૂર્વ ( પૂર્વે નહિ પ્રાપ્ત કરેલા ) નિરુપરાગ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિરૂપ નિશ્ચયધર્મના ચોર છે તેમને છોડે છે તેની હું પૂજા કરું છું. એ રીતે શ્રીયેગીંદ્રદેવ વિષયત્યાગી પ્રત્યે પોતાને ગુણાનુરાગ દર્શાવે છે. વિદ્યમાન વિષયના ત્યાગ ઉપર દષ્ટાંત કહે છે, જેને માથે ટાલ છે તે દેવથી જ મુંડાય છે. અહીં પૂર્વકાલમાં દેવોનું આગમન જેઈને, સાત ઋદ્ધિરૂપ ધર્મને અતિશય જોઈને, અવધિજ્ઞાન, મન પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ જોઈને અને જેમનાં ચરણરૂપી કમળને અનેક રાજાધિરાજના મણિમુકુટના કિરણો ચુંબન કરતાં હતાં ( જેમનાં ચરણારવિંદને મોટા મોટા રાજાઓ નમસ્કાર કરે છે ) એવા સગર, રામ પાંડવાદિને જિનધર્મમાં રત જોઈને કોઈ પરમાત્માની ભાવના અર્થે વિદ્યમાન વિષયનો ત્યાગ કરે અને તેની ભાવનામાં રત જીવોને દાન-પૂજાદિક કરે તેમાં આશ્ચર્ય નથી, પરંતુ આ જે ફેarગાઉદીને જાગતિશય વનતે . ત્રિરત્વત્તિરી 1 ફૂટ વધt fa” ( અર્થ:- આ પંચમકાલમાં દેવોનું આગમન થતું નથી, કોઈ અતિશય જેવામાં આવતું નથી, કેવલજ્ઞાન થતું નથી, અને હલધર ( બલદેવ ) ચકઘર ( ચકવર્તી ) નો અભાવ છે. ) એ પ્રમાણે શ્લેકમાં કહેલા લક્ષણવાળા દુષમકાલમાં જે વિષયનો ત્યાગ કરે છે તે આશ્ચર્ય છે. ( અર્થાત તેવા પુરુષોને ધન્ય છે) એવો ભાવાર્થ છે. ૧૩૯. Page #350 -------------------------------------------------------------------------- ________________ -हो। १४० ] પરમાત્મપ્રકાશ 334 २७१) पंचहँ णायकु वसिकरहु जेण होंति वसि अण्ण । मूल विण?इ तरु-वरहँ अवसइँ सुकहिं पण्ण ॥ १४० ॥ पश्चानां नायकं वशीकुरुत येन भवन्ति वशे अन्यानि । मुले विनष्टे तरुवरस्य अवश्यं शुष्यन्ति पर्णानि ॥ १४० ॥ पंचहं इत्यादि पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । पंचहं पञ्चज्ञानप्रतिपक्षभूतानां पञ्चेन्द्रियाणां णायकु रागादिविकल्परहितपरमात्मभावनाप्रतिकूलं दृष्टश्रुतानुभूतभोगाकांक्षारूपप्रभृतिसमस्तापध्यानजनितविकल्पजालरूपं मनोनायकं हे भव्याः वसिकरहु विशिष्टभेदभावनाङ्कशबलेन स्वाधीनं कुरुते । येन स्वाधीनेन किं भवति । जेण होंति वसि अण्ण येन वशीकृतेनान्यानीन्द्रियाणि वशीभवन्ति । दृष्टान्तमाह । मूलविणदुइ तरुवरहं मूले विनिष्टे तरुवरस्य अवसई सुक्कहिं पण्ण अवश्यं नियमेन शुष्यन्ति पर्णानि इति । अयमत्र भावार्थः । निजशुद्धात्मतत्त्वभावनाथ येन केनचित्प्रकारेण मनोजयः कर्तव्यः હવે મનોય (મનને ય ) કરતાં ઈન્દ્રિયય થાય છે એમ પ્રકટ કરે છે– माथा-१४० मन्या :- भव्य ! तभ [ पंचानां नायकं ] पाय धन्द्रियाना नाय सेवा भनन [ वशी कुरुत ] १२ ४३। [ येन ] Tथा (रेने १५ ४२वाथी ) [ अन्यानि | मन्य पाय न्द्रियो ५४ [ वशे भवन्ति ] १२५ २६ Mय छ. म [ तरुवरस्य मूलो विनष्टे ] वृक्षना भूजन नाश थतi, [ पर्णानि ] ५iasi [ अवश्य ] ॐ [ शुष्यति ] सु पय छे. ભાવાર્થ –હે ભવ્ય ! તમે રીગાદિ વિકલ્પ રહિત પરમાત્માની ભાવનાથી પ્રતિકૂલ એવા, દેખેલા, સાંભળેલા અને ભેગોની આકાંક્ષાથી માંડીને સમસ્ત અનુભવેલા અપધ્યાન જનિત વિકલ્પજાલરૂપ અને પાંચ જ્ઞાનના પ્રતિપક્ષભૂત પાંચ ઈન્દ્રિયના મનરૂપી નાયકને વિશિષ્ટભેદભાવનારૂપ અંકુશના બલથી સ્વાધીન કરો. જેને સ્વાધીન કરવાથી શું થાય છે? જેને ( મનને ) વશ કરવાથી અન્ય ઈદ્રિય વશ થાય છે. દષ્ટાંત ४. छ. आउनु भूज नट थdi, iii।' नछी सु15 Mय छे. અહીં આ ભાવાર્થ છે કે નિજશુદ્ધાત્મતત્વની ભાવના અથે યેન કેન પ્રકારેણ (४ प ५४ारे, गमे ते उपाये ) भना४य ४२३। ( भनने त नये ) ते ४२i ( भनने साथी ते) जितेन्द्रिय थाय छे. वणी यु ५४ छ , "येनोपायेन Page #351 -------------------------------------------------------------------------- ________________ ३४० યેગીન્દુ દેવવિરચિત [ અ. ૨ દેહા ૧૪૧ तस्मिन् कृते जितेन्द्रियो भवति । तथा चोक्तम्- "येनोपायेन शक्येत सन्नियन्तुं चलं मनः । स एवोपासनीयोज न चैव विरमेत्ततः ॥" ॥ १४० ॥ ____ अथ हे जीव विषयासक्तः सन् कियन्तं कालं गमिष्यसीति संबोधयति२७२) विसयासत्तउ जीव तुहु कित्तिउ कालु गमीसि । सिव-संगमु करि णिच्चलउ अवसइँ मुक्खु लहीसि ॥१४१॥ विषयासक्तः जीव त्वं कियन्तं कालं गमिष्यसि ।। शिवसंगम कुरु निश्चलं अवश्यं मोक्षं लभसे ॥ १४१ ।। विसय इत्यादि । विसयासत्तउ शुद्धोत्मभावनोत्पन्नवीतरागपरमानन्दस्य न्दिपरमार्थिकसुखानुभवरहितत्वेन विषयासक्तो भूत्वा जीव हे अज्ञानिजीव तुहुं त्वं कित्तिउ कालु गमीसि कियन्तं कालं गमिष्यसि बहिर्मुखभावेन नयसि । तर्हि किं करोमीत्यस्य प्रत्युत्तरमाह । सिवसंगमु करि शिवशब्दवाच्यो योऽसौ केवलज्ञानदर्शनस्वभावस्वकीयशुद्धात्मा तत्र संगमं संसर्ग कुरु । कथंभूतम् । शक्येत सान्नियन्तुं चलं मनः । स एवोपासनीयोऽत्र न चैव विरमेत्ततः ॥” ( मथ:જે ઉપાયથી ચંચળ મન સંયમિત કરી શકાય તે ઉપાય અત્રે ઉપસ્યા જ કરવો પણ એમ કરતાં અટકવું નહિ ( તે ઉપાય મૂકી દે નહિ. ) ૧૪૦ હવે હે જીવ! તું વિષયાસક્ત થઈને કેટલે કાલ ગાળીશ? એમ સંબંધે છે – ગાથા–૧૪૧ स-याथ:-[ जीव ] 3 अज्ञानी ! [ त्वं ] तु [ विषयासक्तः] विषथेमा मास४५४ने । कियन्तं कालं ] । १७ । गमिष्यसि ] वितावी१ ७वे तो तु। निश्चल शिवसंगम ] निश्वसपणे शिवसम ( शिवस'स, शुद्धात्मान। मनुभव )। कुरु ] ४२ थी तु । अवश्य ] २०१श्य [ मोक्ष ] भाक्ष [ लभसे ] પામીશ. ભાવાર્થ –હે અજ્ઞાની જીવ! તું શુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન વીતરાગ પરમાનંદ ઝરતા પારમાર્થિક સુખના અનુભવથી રહિતપણે વિષયાસક્ત થઈને કેટલે કાળ ગાળીશ?-બહિર્મુખભાવે કેટલે કાલ વિતાવીશ? त। वे शु . १ मेवा प्रश्न प्रत्युत्तर ४ छे. 'शिव' शv४थी १२य मेवा, કેવલજ્ઞાનદર્શનસ્વભાવી જે આ નિજ શુદ્ધાત્મા છે તેને, ઘર ઉપસર્ગ અને ઘોર પરિષહને પ્રસંગ આવી પડવા છતાં પણ, મેરુવતું નિશ્ચિતપણે સંસાગ કર (નિશ્ચલ Page #352 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશ -छ। १४२ । ૩૪૧ णिञ्चलउ घोरोपसर्गपरीषहप्रस्तावेऽपि मेरुवनिश्चलं तेन निश्चलात्मध्यानेन अवसई मुक्खु लही सि नियमेनानन्तज्ञानादिगुणास्पदं मोक्षं लभसे त्वमिति तात्पर्यम् ॥ १४१ ॥ __अथ शिवशब्दवाच्यस्वशुद्धात्मसंसर्गत्यागं मा कार्षीस्त्वमिति पुनरपि संबोधयति२७३) इहु सिव-संगमु परिहरिवि गुरुवड कहि वि म जाहि । जे सिव-संगमि लीण णवि दुक्खु सहंता वाहि ॥ १४२॥ इमं शिवसंगम परिहृत्य गुरुवर क्यापि मा गच्छ । । ये शिवसंगमे लीना नैव दुःख सहमानाः पश्य || १४२ ॥ इहु इत्यादि । इहु इमं प्रत्यक्षीभूतं शिवसंगम शिवसंसर्ग शिवशब्दवाच्योऽनन्तज्ञानादिग्वभावः स्वशुद्धात्मा तस्य रागादिरहितं संबन्धं परिहरिवि परिहृत्य त्यक्त्वा गुरुवड हे तपोधन कहिं वि म जाहि शुद्धात्मभावनाप्रतिपक्षभूते मिथ्यात्वरागादो क्वापि गमनं मा कार्षीः । जे सिवसंगमि ધ્યાન કર ), તેવા નિશ્ચલઆત્મધ્યાનથી તું અનંતજ્ઞાનાદિ ગુણોનું સ્થાન એવા મોક્ષને मवश्य पाभीश से तात्पर्य छे. १४१. હવે શિવ’ શબ્દથી વાચ્ય એવા સ્વશુદ્ધાત્માના સંસર્ગ ત્યાગ તું ન કર એમ ફરીને પણ સંબોધે છે. ગાથા-૧૪૨ मन्या :-[ गुरुवर ] तपायन ! [ इमं शिवसंगम परिहृत्य ] २१॥ शिवनी सम ( शुद्धा माने। समय ) छाडीने तु [ क्व अपि ] मी? ज्यांय ५५५ [ मा गच्छ ] - 1. [ ये ] रेसा | शिव संगमे ] २१शुद्धीमामा सीन नथी तभने | दुःख सहमानाः ] दुमने सन ४२ता तु [ पश्य ] ३५. ભાવાર્થ – આ પ્રત્યક્ષ શિવસંસગને–શિવ શબ્દથી વાચ્ય એવો અનંત જ્ઞાનાદિ સ્વભાવવાળો સ્વશુદ્ધાત્મા તેને રાગાદિ રહિત સંબંધને છોડી દઈને હે તપાધન ! તું શુદ્ધાભાવથી પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ, રાગાદિમાં ક્યાંય પણ ગમન ન કર. જે કોઈ વિષયકષાયને આધીન થવાથી “શિવ શબ્દથી વાચ્ય એવા સ્વશુદ્ધાત્મામાં લીન-તન્મય-થતા નથી તેમને વ્યાકુલતાનું લક્ષણ જે છે એવા દુઃખને સહન કરતા तुम. Page #353 -------------------------------------------------------------------------- ________________ ३४२ યેગીન્દુદેવવિરચિત [ २५० २ होछ। १४3 लीण णवि ये केचन विषयकषायाधीनतया शिवशब्दवाच्ये स्वशुद्धात्मनि लीनास्तन्मया व भवन्ति दुक्खु सहंता वाहि व्याकुलत्वलक्षणं दुक्खं सहमानास्सन्तः पश्यति । अत्र स्वकीयदेहे निश्चयनयेन तिष्ठति योऽसौ केवलज्ञानाद्यन्तगुणसहितः परमात्मा स एव शिवशब्दत्वेन सर्वत्र ज्ञातव्यो नान्यः कोऽपि शिवनामा व्याप्येको जगत्कर्तेति भावार्थः ॥ १४२ ॥ अथ सम्यक्त्वदुर्लभत्वं दर्शयति२७४) कालु अणाइ अणाइ जिउ भव-सोयरु वि अणंतु । जीवि विण्णि ण पत्ताइँ जिणु सामिउ सम्मत्तु ॥ १४३ ॥ कालः अनादिः अनादिः श्रीवः भवसागरोऽपि अनन्तः । जीवेन वे न प्राप्ते जिनः स्वामी सम्यक्त्वम् ॥ १४३ ॥ कालु इत्यादि । कालु अणाइ गतकालो अनादिः अणाइ जिउ जीवोऽप्यनादिः भवसायरु वि अणंतु भवः संसारस्य एव समुद्रः सोऽप्यनादिरनन्तश्च । जीविं विणि ण पत्ताई एवमनोदिकाले मिथ्यात्वरागाद्यधीनतया निजशुद्धात्मभावनाच्युतेन जीवेन द्वयं न लब्धम् । द्वयं किम् । जिणु सामिउ અહી નિશ્ચયનયથી પોતાના દેહમાં જે કેવલજ્ઞાનાદિ અનંતગુણસહિત પરમાત્મા રહ્યો છે તે જે “શિવ શબ્દથી સર્વત્ર સમજવો, “શિવ’ શબ્દથી બીજે કઈ “શિવ' નામનો એક જગવ્યાપી જગકર્તા ન સમજ એવો ભાવાર્થ છે. ૧૪૨. હવે સમ્યકત્વનું દુર્લભપણું દર્શાવે છે – आथा-१४३ सन्या :- कालः अनादिः ] ४ात. मनाहि छ, [ जीवः अनादिः ] ७१ मनाहि छ भने । भवसागरः अपि ] ससमुद्र ५५ [ अनतः । मनाहि-मनत छ ५५ मनासिथी ( मनाहिशासन परिप्रभामा ) [ जीवेन ] अपने [ जिनः स्वामी सम्यक्त्वं द्वे ] नि२४ स्वामी मने सभ्यत्व मे मे [ न प्राप्त ] भन्या नथी. ભાવાર્થ –અતીતકાલ અનાદિ છે, જીવ પણ અનાદિ છે અને સંસારરૂપી સમુદ્ર તે પણ અનાદિ-અનંત છે. એ રીતે અનાદિ કાલમાં મિથ્યાત્વ, રાગાદિની આધીનતાથી નિશુદ્ધાત્માથી ટ્યુત જીવન આ બે વસ્તુ મળી નથી. બે કઈ? (૧) અનંતજ્ઞાનાદિચતુષ્ટયસહિત, સુધાદિ અઢાર દોષ રહિત જિનસ્વામી કે જે ५२म-मा२॥ध्य छे. (२) 'सभ्यत्व' २४थी निश्चयथी शुद्धामाभूतिसक्ष वात२।१ Page #354 -------------------------------------------------------------------------- ________________ -हो। १४४ । પરમાત્મપ્રકાશ 3४३ सम्मत्तु अनन्तज्ञानादिचतुष्टयसहितः क्षुधाद्यष्टादशदोषरहितो जिनस्वामी परमाराध्यः 'सिवसंगप्नु सम्मत्तु' इति पाठान्तरे स एव शिवशब्दवाच्यो न चान्यः पुरुषविशेषः, सम्यकत्वशब्देन तु निश्चयेन शुद्धात्मानुभूतिलक्षणं वीतरागसम्यक्त्वम्, व्यवहारेण तु वीतरागसर्वज्ञप्रणीतसव्व्यादिश्रद्धानरूपं सरागसम्यक्त्वं चेति भावार्थः ॥ १४३ ॥ अथ शुद्धात्मसंवित्तिसाधकतपश्चरणप्रतिपक्षभूतं गृहवासं दूषयति२७५) घर-वासउ मा जाणि जिय दुकिय-वासउ एहु । पासु कयंते मंडियउ अविचलु णिस्संदेहु ॥ १४४ ॥ गृहवास मा जानीहि जीव दुष्कृतवास एषः ।। पाशः कृतान्तेन मण्डितः अविचलः निस्सन्देहम् ॥ १४४ ।। घरवासउ इत्यादि । घरवासउ गृहवासम् अत्र गृहशब्देन वासमुख्यभूता स्त्री ग्राह्या । तथा चोक्तम्-"न गृहं गृहमित्यागृहिणी गृहमुच्यते ।" मा जाणि जिय हे जीव त्वमात्महित मा जानीनि । कथंभूतो गृहवासः । સમ્યક્ત્વ અને વ્યવહારથી વીતરાગ સર્વજ્ઞપ્રણીત સદ્ભવ્યાદિના શ્રદ્ધાનરૂપ સરાગ सभ्यत्व, मेम. लावा छ. [ जिणु सामिउ सम्मतु ] ने महले 'शिवसंगमु सम्मत्तु [ ( १ ) शिवने। स अने ( २ ) सभ्य५.१ ] मे ५।४।-त२मा ते ४ निस्वामी ४ ) ‘શિવ’ શબ્દથી વાચ્ય છે, બીજે કઈ પુરુષ વિશેષ નહિ. ૧૪૩. હવે શુદ્ધ આત્માના સંવેદનનું સાધક જે તપશ્ચરણ તેનાથી પ્રતિપક્ષભૂત ગૃહવાસને દોષ દે છે ( ગૃહવાસનો દોષ બતાવે છે – माथा-1४४ मन्या :- जीव ] व! तु । गृहवासने ] वासने [ मा जानीहि ] डित३५ - arty. | एपः ] 2. [ दुष्कृतवासः ] पापोनु निवासस्थान छ. [ कृतांतेन ] कृतात नमन। ४ [ अविचलः पाश: | अनिय ५॥२॥ [ मंडितः ] २२ये। छ, [ निस्संदेहम ] मेमा सड ४२१। येय नथी. मा:-Asी 'ड' २०४थी भुण्य स्खी हवी. quी ४यु ५५ छ :'न गृहं गृहमित्याहुगृहिणी गृहमुच्यते।" ( मथ:-डने गृड खता नथी, ગૃહિણીને ગૃહ કહેવાય છે. ) હે જીવ! તું ઘરવાસને-સ્ત્રીવાસને-આત્માના હિતરૂપ ન જાણ, આ ગૃહવાસ સમસ્ત પાપનું નિવાસસ્થાન છે. અક્ષાની અને બાંધવા Page #355 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્દ્વદેવવિરચિત [ २५० २ हो। १४५ दुक्कियवासउ एहु समस्तदुष्कृतानां पापानां वासः स्थानमेषः, पासु कर्यंतें मंड अज्ञा निजीवबन्धनार्थं पाशो मण्डितः । केन | कृतान्तनाम्ना कर्मणा । कथंभूतः । अविचलुशुद्धात्मतच्चभावनाप्रतिपक्षभूतेन मोहबन्धनेनाबद्धत्वाद विचलः णिस्संदेहु संदेहो न कर्तव्य इति । अयमत्र भावार्थ: । विशुद्धज्ञानदर्शनस्वभावपरमात्मपदार्थभावनाप्रतिपक्षभूतैः कषायेन्द्रियैः व्याकुलीक्रियते मनः, मनःशुद्ध भावे गृहस्थानां तपोधनवत् शुद्धात्मभावना कर्तुं नायातीति । तथा चोक्तम् — “कषायैरिन्द्रियैर्दुष्टैर्व्याकुलीक्रियते मनः । यतः कर्तुं न शक्येत भावना गृहमेधिभिः ।। " ॥ १४४ ॥ ३४४ अथ गृहममत्वत्यागानन्तरं देहममत्वत्यागं दर्शयति २७६) देहु वि जित्थु ण अप्पणउ तहि अप्पणउ कि अणु । पर-कारणि मण गुरुव तुहुँ सिव-संगमु अवगष्णु ॥ १४५ ॥ देहोऽपि यत्र नात्मीयः तत्रात्मीयं किमन्यत । परकारणे मा मुद्दा ( ? ) स्थं शिवसंग मं अवगण्य ॥ १४५ ॥ માટે ધૃતાંત નામના કમૅ શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી પ્રતિપક્ષભૂત મેાહના બંધનથી દૃઢ ખાંધતા હૈાવાથી જે અવિચલ છે એવા અવિચલ પાશ રચ્યા છે, એમાં સંદેહ કરવા ચેાગ્ય નથી. વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધ દન જેના સ્વભાવ છે એવા પરમાત્મપદાર્થાની ભાવનાથી પ્રતિપક્ષભૂત કષાય–ઇન્દ્રિયા વડે મન વ્યાકુલ થાય છે, મનની શુદ્ધિ વિના ગૃહસ્થાને તપેાધનની માફ્ક શુદ્ધાત્મભાવન કરવાનું બની શકતું નથી. વળી કહ્યુ પણ છે કે:— ‘कषायैरिन्द्रियैर्दुष्टैव्र्याकुलीक्रियते मनः । यतः कर्तुं न शक्येत भावना गृहमेधिभिः ॥” ( અ`:—દુષ્ટ, કષાય અને ઇન્દ્રિયાથી મન વ્યાકુલ બને છે, તેથી ગૃહસ્થા આત્મભાવના छुरी शत्रुता नथी १४४ . ) હવે ઘરનું મમત્વ છેડાવ્યા પછી દેહના મમત્વના ત્યાગ દર્શાવે છે ( દેહનું भभत्व छोडावे छे. ): ગાથા–૧૪૫ अन्वयार्थ:- [ यत्र ] न्यां [ देहः अपि ] हे प [ आत्मीय न ] पोताना नथी [ तत्र ] त्यां [ अन्यत् ] अन्य पदार्थों [ किं आत्मीयं ] शुं पोताना थाय ? नथाय. खेम लगाने [ त्वं ] ' [ शिवसंगमं अवगण्य ] मोक्षना संगम भाव Page #356 -------------------------------------------------------------------------- ________________ -होडी १४६ ] પરમાત્મપ્રકાશઃ देवि इत्यादि । देहु वि जित्थु ण अपण देहोऽपि यत्र नात्मीयः तहिं अप्पणउ किं अष्णु तत्रात्मीयाः किमन्ये पदार्था भवन्ति, किं तु नैव । एवं ज्ञात्वा परकारणि परस्य देहस्य बहिर्भूतस्य स्त्रीवस्त्राभरणोपकरणादिपरिग्रह निमित्तेन मण गुरुव तुहुं सिवसंगमु अवगण्णु हे तपोधन शिवशब्दवाच्यशुद्धात्मभावनात्यागं मा कार्षीरिति । तथाहि । अमूर्तेन वीतरागस्वभावेन निजशुद्धात्मना सह व्यवहारेण क्षीरनीरवदेकीभूत्वा तिष्ठति योऽसौ देहः सोऽपि जीवस्वरूपं न भवति इति ज्ञात्वा बहि:पदार्थे ममत्वं त्यक्त्वा शुद्धात्मानुभूतिलक्षणवीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा च सर्वतात्पर्येण भावना कर्तव्येत्यभिप्रायः ।। १४५ ।। अथ तमेवार्थं पुनरपि प्रकारान्तरेण व्यक्तीकरोति २७७) कोर सिव-संगमु एक पर जहि पाविज्जह सुक्खु । जोइय अण्णु म चिंति तुहुं जेण ण लग्भइ मुक्खु ॥ १४६ ॥ कुरु शिवसंग एकं परं यत्र प्राप्यते सुखम् । योगिन् अन्यं मा चिन्तय त्वं येन न लभ्यते मोक्षः || १४६ ।। जीने ( छोडीने ) [ परकारणे ] हेडथी महिलूत, स्त्री, वस्त्र, आभरण, उप४२ महि सेवा परिश्रडुना निभित्ते [ मा मुह्य ] भोड न ४२. ભાવાર્થ : જ્યાં દેહ પણ પોતાના નથી ત્યાં અન્ય પદાર્થો શુ પોતાના થાય ? એમ જાણીને દેહથી બહિભૂત સ્ત્રી, વસ્ત્ર, આભરણ, ઉપકરણ આદિ એવા પરિગ્રહના નિમિત્તે તુ મેાહ ન કર. હું તપોધન ! શિવ' શબ્દથી વાચ્ય એવા શુદ્ધાત્માની ભાવનાના ત્યાગ ન કર. ३४५ અમૂ, વીતરાગસ્વભાવી નિજશુદ્ધાત્માની સાથે વ્યવહારથી દૂધ-પાણીની જેમ એકમેક થઇને જે આ દેહ રહે છે તે પણ જીવનું સ્વરૂપ નથી એમ જાણીને બાહ્ય પદાર્થનું મમત્વ છેડીને અનેશુદ્ધ આત્માની અનુભૂતિલક્ષણ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈનેસ તાપથી ભાવના કરવી. ૧૪૫. હવે ફરી તે જ અને બીજા પ્રકારે પ્રગટ કરે છેઃ— ४४ ગાથા—૧૪૬ अन्वयार्थ :- [ योगिन ] हे योगी ! तु [ एकं परं शिवसंगम ] मात्र खे शुद्धात्मानो संग [ कुरु ४२, न्यां [ सुखं ] सुख [ यत्र ] प्राप्यते ] Page #357 -------------------------------------------------------------------------- ________________ યેાગીન્નુદેવવિરચિત [ २५० २ होला १४७ करि इत्यादि । करि कुरु । कम् । सिवसंगमु शिवशब्दवाच्यशुद्धबुद्धैकस्वभावनिजशुद्धात्मभावना संसर्ग एक्कु पर तमेवैकं जहि पाविजह सुक्खु यत्र स्वशुद्धात्मसंसर्गे प्राप्यते । किम् । अक्षयानन्तसुखम् । जोइय अण्णु म चिति तुहुं हे योगिन् स्वभावत्वादन्यचिन्तां मा कार्षीरत्वं जेण ण लब्भइ येन कारणेन बहिश्चिन्तया न लभ्यते । कोऽसौ । मुक्खु अन्याबाधसुखादिलक्षणो मोक्ष इति तात्पर्यम् ॥ २४६ ॥ अथ भेदाभेदरत्नत्रयभावनारहितं मनुष्यजन्म निस्सारमिति निश्चनोति— २७८) बलि कि माणुस - जम्मडा देखतहँ पर सारु । जइ उट्ठभइ तो कुहइ अह डज्झइ तो छारु ॥ १४७ ॥ ३४६ बलिः क्रियते मनुष्यजन्म पश्यतां परं सारम् । यदि अवष्टभ्यते ततः क्वथति अथ दह्यते तर्हि क्षारः ॥ १४७ ॥ बलि किउ इत्यादि । बलि किउ बलिः क्रियते मस्तकस्योपरितनभागेनावतारणं क्रियते । किम् | माणुसजम्मडा मनुष्यजन्म । किंविशिष्टम् । आप्त थाय छे; [ येन ] नेनाथी [ मोक्षः | भोक्ष [ न लभ्यते ] भजतो नथी मेवु [å farau ] vllog' ( sit ) gʻa fida. भावार्थ:-डे योगी ! तु डेवल खेड 'शिव' शब्दथी वाक्य, शुद्ध, युद्ध भ જેના એક સ્વભાવ છે એવા માત્ર એક નિજશુદ્ધાત્માની ભાવનાના સંસગ કર કે જે સ્વશુદ્ધાત્માના સ'સર્ગ'માં અક્ષય, અનંતસુખ પ્રાપ્ત થાય છે, रणथी-माह्यચિન્તાથી–અવ્યાબાધ સુખાદિસ્વરૂપ મેક્ષ મળતા નથી એવી સ્વસ્વભાવથી અન્ય ચિંતા तुन ४२. १४६. હવે ભેદાભેદ રત્નત્રયની ભાવનાથી રહિત મનુષ્યભવ નકામે છે એમ નક્કી उरे छे: ગાથા—૧૪૭ अन्वयार्थ :- [ परं सारं पश्यतां ] महारमां व्यवहारथी नारायाने ४ सारभूत लागे छे मेवा [ मनुष्यजन्म बलिः क्रियते ] मनुष्यन्न-मनुं मविहान १२वामां आवे छे (असार मनुष्यन्मने सारभूत अश्वामां आवे छे ). २ } [ यदि ] हाय लय छे-सडीने ] मने ले [ दह्यते ] माणवामां आवे [ तर्हि ] तो [ अवष्टभ्यते | भीनमा हाटवामां आवे तत् ] a [ क्वथति ] ने हुए ध३ये परिशुभे छे, [ अथ [ क्षारः ] राम थर्ध लय छे. Page #358 -------------------------------------------------------------------------- ________________ - होला १४८ | देवखत हूँ पर सारुवहिर्भागे व्यवहारेण पश्यतामेव सारभूतम् । कस्मात् | जइ उट्ठभइ तो कुह यद्यवष्टभ्यते भूमौ निक्षिप्यते ततः कुत्सितरूपेण परिणमति । अह उज्झ तो छारु अथवा दह्यते तर्हि भम्म भवति । तद्यथा । हस्तिशरीरे दन्ताश्चमरीशरीरे केशा इत्यादि सारत्व तिर्यक्शरीरे दृश्यते, मनुष्यशरीरे किमपि सारत्वं नास्तीति ज्ञात्वा घुणभक्षितेक्षुदण्डवत्परलोकबीजं कृत्वा निस्सारमपि सारं क्रियते । कथमिति चेत् । यथा घुणभक्षितेक्षुदण्डे बीजे कृते सति विशिष्टेक्षूणां लाभो भवति तथा निःसारशरीराधारेण वीतरागसहजानन्दैकखशुद्धात्मस्वभावसम्यक् श्रद्धानज्ञानानुचरणरूप निश्चयरत्नत्रय - भावनाबलेन तत्साधकव्यवहाररत्नत्रय भावनाबलेन च स्वर्गापवर्गफलं गृह्यत इति तात्पर्यम् ।। १४७ ॥ अथ देहस्याशुचित्वानित्यत्वादिप्रतिपादनरूपेण व्याख्यानं करोति षट्कलेन तथाहि २७९) उव्वलि चोपडि चिट्ठ करि देहि सु मिट्ठाहार । देहहँ सयल रित्थ गय जिमु दुज्जणि उवयार || १४८ ॥ પરમાત્મપ્રકાશઃ उद्वर्तय क्षय चेष्टां कुरु देहि सुमृष्टाहारान् । देहस्य सकलं निरर्थ गतं यथा दुर्जने उपकाराः ॥ १४८ ॥ ભાવાર્થ :—હાથીના શરીરમાં દાંત, ચમરી ગાયના શરીરમાં વાળ ઇત્યાદિ સારપણું તિ 'ચના શરીરમાં જોવામાં આવે છે, પણ મનુષ્યના શરીરમાં કાંઈપણ સારપણું નથી એમ જાણીને ઘણથી ખાવામાં આવેલા નકામા થયેલા સાંઠાના વાવવામાં બીજ તરીકે ઉપયેગ કરી અસારને સાર કરવામાં આવે છે. તેવી રીતે મનુષ્યજન્મને અસાર હૈાવા છતાં સારભૂત કરવામાં આવે છે. કેવી રીતે ? જેવી રીતે ઘુણભક્ષિત શેરડીના સાંઠાનેા ખીજ તરીકે ઉપયાગ કરવામાં આવતાં, ઘણી શેરડીનેા લાભ થાય છે તેવી રીતે અસાર શરીરના આધારથી એક ( કેવલ ) વીતરાગસહજાનંદનરૂપ સ્વશુદ્ધાત્મસ્વભાવનાં સમ્યક્ શ્રદ્ધાન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ અનુચરણરૂપ નિશ્ચયરત્નત્રયની ભાવનાના ખલથી અને તે નિશ્ચયરત્નત્રયના સાધક વ્યવહારરત્નત્રયની ભાવનાના ખળથી સ્વર્ગ અને મેાક્ષનું ફૂલ મળે છે. ૧૪૭. ३४७ હવે દેહનું અચિપણું અને અનિત્યપણુ વગેરેના પ્રતિપાદનરૂપે છ દોહાસૂત્રેાથી व्याख्यान १रे छे. ते याप्रमाणे: Page #359 -------------------------------------------------------------------------- ________________ ३४८ ચગીદુદેવવિરચિત [ અ. ૨ દોહા ૧૪૮उव्वलि इत्यादि पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । उव्वलि उद्वर्तन कुरु चोप्पडि तैलादिम्रक्षणं कुरु, चिट्ठ करि मण्डनरूपां चेष्टां कुरु, देहि सुमिट्टाहार देहि सुमृष्टाहारान् । कस्य । देहहं देहस्य । सयल णिरत्थ गय सकला अपि विशिष्टाहारादयो निरर्थका गताः । केन दृष्टान्तेन । जिमु दुज्जणि उवयार दुर्जने यथोपकारा इति । तद्यथा । यद्यप्ययं कायः खलस्तथापि किमपि ग्रासादिकं दत्त्वा अस्थिरेणापि स्थिरं मोक्षसौख्यं गृह्यते । सप्तधातुमयत्वेनाशुचिभूः तेनापि शुचिभूतं शुद्धात्मस्वरूपं गृह्यते निर्गुणेनापि केवलज्ञानादिगुणसमूहः साध्यत इति भावार्थः । तथा चोक्तम्-"अथिरेण थिरो मलिणेण णिम्मला णिग्गुणेण गुणसारं । काएण जा विढप्पइ सा પિરિયા f / ચિત્રા ” | ૨૪૮ | અથ– ગાથા-૧૪૮ અન્વયાર્થ:- જિન ] હે યેગી ! [ 0 ] દહને [ ૩વર્તા ] ઉબટન (લેપ) લગાવે, [ #] તેલ આદિથી મન કરે, [ રે મ ] શણગારરૂપ ચેષ્ટા કરે ( શૃંગાર આદિથી શણગારો ) અને [ કુમુngiાન સેf ] સારા સારા મિષ્ટ આહાર આપો પણ નવ નિરર્થ શર્ત | વિશિષ્ટ આહારાદિ બધુંય નિરર્થક છે, [ કથા | જેમ [ દુને ૩યા: ] દુર્જન ઉપર કરેલા ઉપકારે વ્યર્થ છે. ભાવાર્થ –જે કે આ શરીર ખલ ( દુર્જન ) છે તે પણ ડાક કેળિયા આપીને ( કાંઈક ભોજન આપીને ) અસ્થિર એવા દેહથી સ્થિર મોક્ષસુખનું ગ્રહણ કરાય છે. સાત ધાતુમય હોવાથી અશુચિમય છે એવા શરીરથી પણ શુચિભૂત શુદ્ધાત્મસ્વરૂપનું ગ્રહણ થાય છે, નિર્ગુણ હોવા છતાં શરીરથી પણ કેવલજ્ઞાનાદિ ગુણેને સમૂહ સાધવામાં આવે છે. વળી ( શ્રીરામસિંહ દહાપાહુડ ગાથા ૧૯માં ) કહ્યું ५९ छे है “अथिरेण थिरा मलिणेण णिम्मला णिगुणेण गुणसार । कारण जा विढप्पइ ના ઉરિજા fun #ાચવ ( અર્થ:- અસ્થિર, મલિન અને નિર્ગુણ શરીરથી જે સ્થિર, નિર્મલ અને સારભૂત ગુણવાળી ક્રિયા વધી શકે છે તે તે ક્રિયા શા માટે ન કરવી ? ( અવશ્ય કરવી. ) અર્થાત્ આ વિનાશી, મલિન અને નિર્ગુણ શરીરને સ્થિર, નિર્મલ અને ગુણયુક્ત આત્માના ધ્યાનમાં લગાડવું જોઈએ. ) ૧૪૮. વળી હવે શરીરને અશુચિ દર્શાવીને મમત્વ છોડાવે છે – Page #360 -------------------------------------------------------------------------- ________________ દાહા ૧૪૯ ] પરમાત્મપ્રકાશ २८०) जेहउ जज्जरु णरय-घरु तेहउ जोइय काउ । rts निरंतरु पूरियउ किम् किज्जइ अणुराउ ॥ १४९ ॥ यथा जर्जरं नरकगृहं तथा योगिन् कायः । नरके निरन्तरं पूरितं किं क्रियते अनुरागः ॥ १४९ ॥ जेह इत्यादि । जेहउ जज्जरु यथा जर्जरं शतजीर्ण णरयघरु नरकगृहं तेहउ जोइउ काउ तथा हे योगिन् कायः । यतः किम् । णरइ णिरंतरु पूरियउ नरके निरन्तरं पूरितम् । एवं ज्ञात्वा किम् किज्जइ अणुराउ कथं क्रियते अनुरागो न कथमपीति । तद्यथा-यथा नरकगृहं शतजीर्ण तथा कायगृहमपि नवद्वारछिद्रितत्वात् शतजीर्ण, परमात्मा तु जन्मजरामरणादिच्छिद्रदोषरहितः । कायस्तु गूथमूत्रादिनरकपूरितः, भगवान् शुद्धात्मा तु भावकर्मद्रव्य कर्मनो कर्ममलरहित इति । अयमत्र भावार्थः । एवं देहात्मनो भेदं ज्ञात्वा देहममत्वं त्यक्त्वा वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा च निरन्तरं भावना कर्तव्येति ॥ १४९ ॥ अथ ગાથા-૧૪૯ अन्वयार्थ:-[ योगिन् ] हे योगी ! [ यथा | नेवी रीते [ नरकग्रह ] २४-६२ [ जर्जरं ] ४४रित से। छिद्रवाणु छे, [ तथा ] तेवी रीते कायः ] शरीर [ नरके J भवभूत्रादृिश्य नर४थी [ निरंतरं ] निरंतर [ पूरितं ] लरेलु छे खेभ लागीने तेना ५२ [ अनुरागः ] अनुराग | किं क्रियते ] डेभ ४२वामां आवे ? ( કાઈ પણ પ્રકારે તેના પર પ્રીતિ ન કરવી. ३४८ ભાષા :—જેવી રીતે નરકગૃહ સેંકડો છિદ્રવાળું જર્જરિત છે તેવી રીતે શરીરરૂપી ઘર પણ નવદ્વારરૂપી છિદ્રોવાળુ' હાવાથી શતજીણુ છે ( તદ્ન જીણુ છે ) અને પરમાત્મા જન્મ, જરા, મરણાદિરૂપ છિદ્રોના દોષથી રહિત છે. શરીર તા મલમૂત્રાદિ નરકથી ભરેલું છે અને ભગવાન શુદ્ધ આત્મા ભાવક, દ્રવ્યકમ અને નાકના મલથી રહિત છે. અહીં આ ભાવા છે કે આ પ્રમાણે દેહ અને આત્માના ભેદ જાણીને, દેહનું મમત્વ છેડીને અને વીતરાગનિર્વિકલ્પ-સમાધિમાં સ્થિત થઈને નિરંતર ભાવના ( आत्मभावना ) ४२वी हाये. १४८. હવે ફરી દેહની મલિનતા દર્શાવે છેઃ— Page #361 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્નુદેવવિરચિત [ २३० २ होहा १५० २८१) दुक्ख पावइँ असुचियइ ति हुयणि सयलइ लेवि । एहि देहु विणिम्मियउ विहिणा वहरु मुणेवि ॥ १५०॥ ૩૫૦ दुःखानि पापानि अशुचीनि त्रिभुवने सकलानि लात्वा । पतैः देहः त्रिनिर्मितः विधिना वैरं मत्वा ॥ १५० ॥ दुक्ख इत्यादि । दुक्खई दुखानि पावई पापानि असुचियई अशुचिद्रव्याणि तिहुयणि सयलई लेवि भुवनत्रयमध्ये समस्तानि गृहीत्वा एयहिं देहु विणिम्मियउ एतैर्देहो विनिर्मितः । केन कर्तृभूतेन । विहिणा विधिशब्दवाच्येन कर्मणा । कस्मादेवंभूतो देहः कृतः वहरु मुणेवि वैरं मत्वेति । तथाहि । त्रिभुवनस्थदुःखैर्निर्मितत्वात् दुःखरूपोऽयं देहः, परमात्मा तु व्यवहारेण देहस्थोऽपि निश्चयेन देहाद्भिन्नत्वादनाकुलत्वलक्षणसुखस्वभावः । त्रिभुवनस्थपापैर्निर्मितत्वात् पापरूपोऽयं देहः, शुद्धात्मा तु व्यवहारेण देहस्थोऽपि निश्चयेन पापरूपदेहाद्भिन्नत्वादत्यन्तपवित्रः । त्रिभुवनस्थाशुचिद्रव्यैर्निर्मितत्वादशुचिरूपोऽयं देहः, शुद्धात्मा तु व्यवहारेण देहस्थोऽपि निश्चयेन देहात्पृथग्भू ગાથા ૧૫૦ ँ अन्वयार्थ :- [ त्रिभुवने ] सम्मां [ दुःखानि पापानि अशुचीनि ] नेटव अशुचि पार्थो छे [ सकलानि ] ते मधायने हुः छे, नेटसा पायो छे, भेटला [ लब्ध्वा ] श्रीने [ पतैः ] मे अधा वडे [ विधिना | 'विधि' राष्टथी वाथ्य सेवा 3 [वैरं मत्वा ] २ मानीने ( २ राणीने ) [ देहः ] आा हे । विनिर्मित: ] બનાવ્યા છે. ભાવાર્થ:—ત્રણ લેાકમાં જેટલાં દુઃખા છે તેટલાં દુ:ખાથી બનેલ હાવાથી આ દેહ દુ:ખરૂપ છે અને પરમાત્મા તેા વ્યવહારથી દેહમાં રહેલા હેવા છતાં પણ નિશ્ચયથી દેહથી ભિન્ન હાવાથી અનાકુલતા જેનું લક્ષણ છે એવા સુખસ્વભાવવાળે છે. ત્રણ લેાકમાં જેટલાં પાપા છે તેટલાં પાપાથી બનેલ હાવાથી આ દેહ પાપરૂપ છે, અને શુદ્ધ આત્મા તે વ્યવહારથી દેહમાં રહેવા છતાં પણ નિશ્ચયથી પાપરૂપ દેહથી ભિન્ન હાવાથી અત્યંત પવિત્ર છે. ત્રણ લેાકમાં જેટલા અશુચિ પદાર્થો છે તેટલા અશુચિ પદાર્થાથી બનેલ હોવાથી આ દેહ અશુચિરૂપ છે અને શુદ્ધ આત્મા તેા વ્યવહારથી દેહમાં રહેલા હોવા છતાં પણ નિશ્ચયથી દેહથી પૃથભૂત ( અલગ, ભિન્ન, જુદો ) હાવાથી અત્યંત નિર્માલ છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ - हो। १५१ પરમાત્મપ્રકાશ ૩૫૧ तत्वादत्यन्तनिर्मल इति । अत्रैवं देहेन सह शुद्धात्मनो भेदं ज्ञात्वा निरन्तरं भावना कर्तव्येति तात्पर्यम् ॥ १५० ॥ ___ अथ २८२) जोइय देहु घिणावणउ लज्जहि किं ण रमंतु । णाणिय धम्में रइ करहि अप्पा विमलु करंतु ।। १५१॥ योगिन् देहः घृणास्पदः लज्जसे किं न रममाणः । शानिन धर्मेण रतिं कुरु आत्मानं विमलं कुर्वन् ॥ १५१ ॥ जोइय इत्यादि । जोइय हे योगिन् देहु घिणावणउ देहो घृणया 'दुगुञ्छया सहितः । लजहि किं ण रमंतु दुगुच्छारहितं परमात्मानं मुक्त्वा देहं रममाणो लजां किं न करोषि । तर्हि किं करोमीति प्रश्ने प्रत्युत्तरं ददाति । णाणिय हे विशिष्टभेदज्ञानिन् धम्मि निश्चयधर्मशब्दवाच्येन वीतरागचारित्रेण कृत्वा रह करहि रतिं प्रीतिं कुरु । किं कुर्वन् सन् । अप्पा वीतरागसदानन्दैकस्वभावपरमात्मानं विमलु करंतु आतरौद्रादिसमस्तविकल्पत्यागेन विमलं निर्मलं कुर्वन्निति तात्पर्यम् ॥ १५१ ॥ અહીં એ પ્રમાણે દેહની સાથે શુદ્ધ આત્માને ભેદ જાણીને નિરંતર ( આત્મ ) भावना ४२वी नेमे, मेवु तात्पर्य छे. १५०. હવે ફરી દેહને અપવિત્ર દર્શાવે છે – ગાથા-૧૫૧ सन्या :- यो ! [ देहः ] स हे तो [ घृणास्पदः १५५६ (याने योग्य ) छ [ रममाणः ] तमा २५ ४२ता तने [ किं न लज्जसे ] म Clotron पावती नथी. [ ज्ञानिन् ] में विशिष्ट महज्ञानी ! तु. [ आत्मानं विमलं कुर्वन् ] मात्माने निर्भय ४२ते[ २धर्मेण रतिं कुरु ] ५ ५ ( यात्रि ४शन, धर्ममा ) પ્રીતિ કર. ભાવાર્થ –હે યેગી ! આ દેહ તે દુગુચ્છાયુક્ત છે. દુગુચ્છા રહિત પરમાત્માને છોડીને દેહમાં રમણ કરતાં તેને લજજા કેમ આવતી નથી ? ત્યારે હું શું કરું ? એવા પ્રશ્નને પ્રત્યુતર આપે છે. તે વિશિષ્ટ ભેદજ્ઞાની ! વીતરાગ સદાનંદ જેને १ पात:-दुगुच्छया-जुगुप्सया २. पाठान्तर:-धर्म Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ યેગીન્દુદેવવરચિત [ २५० २ ।। १५२ अथ२८३) जोइय देहु परिचयहि देहु ण भल्लउ होइ । देह-विभिण्णउ णागमउ सो तुहु अप्पा जोइ ॥ १५२ ॥ योगिन् देहं परित्यज देहो न भद्रः भवति । देहविभिन्न ज्ञानमयं तं त्वं आत्मानं पश्य ॥ १५२ ।। जोइय इत्यादि । जोइय हे योगिन् देहु परिच्चयहि शुचिदेहान्नित्यानन्दैकस्वभावात् शुद्धात्मद्रव्याद्विलक्षणं देहं परित्यज । कस्मात् । देहु ण भल्लउ होइ देहो भद्रः समीचीनो न भवति । तर्हि किं करोमीति प्रश्ने कृते प्रत्युत्तरं ददाति । देहविभिण्णउ देह विभिन्नं णाणमउ ज्ञानेन निर्वृत्तं ज्ञानमय केवलज्ञानाविनाभूतानन्तगुणमयं सो तुहुँ अप्पा जोइ तं पूर्वोक्तलक्षणमात्मानं त्वं कर्ता पश्यति । अयमत्र भावार्थः । “चंडो ण એક સ્વભાવ છે તેવા પરમાત્માને આરીદ્રાદિ સમસ્ત વિકલ્પના ત્યાગ વડે નિર્મલ કરતે થકે તું “નિશ્ચયધર્મ” શબ્દથી વાચ્ય એવા વીતરાગ ચારિત્ર દ્વારા (ચારિત્રે કરીને, ચારિત્ર વડે અથવા ચરિત્રમાં ) પ્રીતિ કર. ૧૫૧. वे थी स्ने छ।वे छे: ગાથા-૧ પર मन्या :-[ हे योगिन् ] ॐ योगी ! [ देहं | वेनी [ परित्यज ] छ। ( हनी प्रीति छ।७ ) ७.२९५ | देहः । ६ [ भद्रं न भवति ] भद्र नथी, तथा [ देहात विभिन्न ] थी भिन्न [ तं ज्ञानमयं आत्मानं ] ते शानभय सामान [ पश्य ] तु ४५. ભાવાર્થ –હે યેગી ! શુચિ દેહવાળા અર્થાત પવિત્ર સ્વરૂપવાળા, નિત્ય આનંદ જેનો એક સ્વભાવ છે એવા શુદ્ધાત્મદ્રવ્યથી વિલક્ષણ દેહને તું છોડ, કારણ કે દહ સમીચીન નથી. તો હું શું કરું ?' એવો પ્રશ્ન કરવામાં આવતાં, પ્રત્યુત્તર આપે છે. કેવલજ્ઞાનની સાથે અવિનાભૂત અનંતગુણમય એવા જ્ઞાનથી રચાયેલ, પૂર્વોક્ત લક્ષણવાળા આત્માને तु. ५. ___ "चंडा ण मुयइ वेरं भंडणसीलो य धम्मदयरहिओ। दुट्ठो ण य एदि वसं लक्खणमेयं तु किण्हस्स ॥” ( गम्भट सा२ १४is गाथा-५७८ ) Page #364 -------------------------------------------------------------------------- ________________ –દોહા ૧૫૩ ] પરમામપ્રકાશઃ ૩૫૩ मुयइ वेरं भंडणसीलो य धम्मदयरहिओ । दुट्ठो ण य एदि वसं लक्खणमेयं तु किण्हस्स ॥” इतिगाथाकथितलक्षणा कृष्णलेश्या, धनधान्यादितीव्रमूर्छाविषयोकांक्षादिरूपा नीललेश्या, रणे मरणं प्रार्थयति स्तूयमानः संतोष करोतीत्यादिलक्षणा कापोतलेश्या च, एवं लेश्यावयप्रभृतिसमस्तविभावत्यागेन देहाद्भिन्नमात्मानं भावय इति ॥ १५२ ॥ ૨૮૪) ટુરવë કારણુ મુવિ મણિ તે વિ દુ વયંતિ ! जित्थु ण पावहि परमसुहु तित्थु कि संत वसंति ॥१५३॥ दुःखस्य कारणं मत्वा मनसि देहमपि इमं त्यजन्ति । यत्र न प्राप्नुवन्ति परमसुखं तत्र किं सन्तः वसन्ति ॥ १५३ ।। दक्खहं इत्यादि । दुक्खहं कारणु वीतरागतात्त्विकानन्दरूपात् शुद्धात्म (અર્થ?—જે પ્રચંડ તીવ્ર ક્રોધી હોય, વેરને છોડે નહિ, ઝઘડો કરવાના સ્વભાવવાળે હોય, દયાધર્મથી રહિત હોય, દુષ્ટ હોય, ગુરુજનાદિને વશ ન હોય-એ બધાં લક્ષણ કૃષ્ણલેશ્યાવાળા જીવનાં છે ) એ પ્રમાણે ગાથામાં કહેલ લક્ષણવાળી કૃષ્ણલેશ્યા, ધનધાનાદિની તીવ્ર મૂચ્છરૂપ અને વિષયોની આકાંક્ષારૂપ નીલેશ્યા, રણભૂમિમાં મરવા ઈચ્છે અને કેઈ સ્તુતિ કરે તે સંતેષ પામે વગેરે લક્ષણવાળી કાપતલેશ્યા-એ પ્રમાણે ત્રણ ( અશુભ ) લેશ્યાથી માંડીને સમસ્ત વિભાવના ત્યાગ વડે દેહથી ભિન્ન આત્માને તું ભાવ. ૧૫ર. હવે ફરી દેહને દુઃખનું કારણ દર્શાવે છે – ગાથા–૧૫૩ અન્વયાર્થ –[ મ ાં #fs ] આ દેહને પણ [ gણ કાળ ] દુઃખનું કારણ [માત મા ] મનમાં જાણીને [ સત્ત: ] સંત [ ચાનિત ] દેહનું મમત્વ છોડે છે ( કારણ કે ) [ ચત્ર ] જે દેહમાં [ મ યુદ્ધ ] પરમસુખ [ પ્રાસુવરિત | પામતા નથી, [ ] તે દેહમાં પુરુષ [ fઉં વસતિ ] શા માટે નિવાસ કરે ? ભાવાર્થ-આ પ્રત્યક્ષગોચર દેહને પણ વીતરાગ તાત્ત્વિક આનંદરૂપ શુદ્ધાત્મસુખથી વિલક્ષણ નરકાદિના દુઃખનું કારણ મનમાં જાણીને શુદ્ધ આત્મામાં સ્થિત Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ યેગીન્દુદેવવિરચિત [अ० २ हो। १५४ सुखाद्विलक्षणस्य नारकादिदुःखस्य कारणं मुणिवि मत्वा । क्व । मणि मनसि । कम् । देहु वि देहमपि एहु इमं प्रत्यक्षीभूतं चयंति देहममत्वं शुद्धात्मनि स्थित्वा त्यजन्ति जित्थु ण पावहिं यत्र देहे न प्राप्नुवन्ति । किम् । परमसुहु पञ्चेन्द्रियविषयातीतं शुद्धात्मानुभूतिसंपन्न परमसुखं तित्थु कि संत वसंति तत्र देहे सन्तः सत्पुरुषाः किं वसन्ति शुद्धात्मसुखसंतोष मुक्त्वा तत्र कि रतिं कुर्वन्ति इति भावार्थः ॥ १५३ ॥ अथात्मायत्तसुखे रति कुर्विति दर्शयति२८५) अप्पायत्तउ जं जि सुह तेण जि करि संतोसु । पर सुहु वढ चिंतंताहँ हियइ ण फिट्टइ सोसु ॥ १५४ ॥ आत्मायत्तं यदेव सुखं तेनैव कुरु संतोषम् । परं सुखं वन्स चिन्तयतां हृदये न नश्यति शोषः ॥ १५४ ॥ अप्पायत्तउ इत्यादि । अप्पायत्तउ अन्यद्रव्यनिरपेक्षत्वेनात्माधीनं जं जि सुहु यदेव शुद्धात्मसंवित्तिसमुत्पन्नं सुख तेण जि करि संतोसु तेनैव तद થઈને પુરુષે દેહનું મમત્વ છોડે છે, ( કારણ કે ) જે દેહમાં પંચેન્દ્રિયોના વિષયેથી રહિત શુદ્ધાત્માનુભૂતિસંપન્ન પરમ સુખ પામતા નથી તે દેહમાં પુરુષે શા માટે નિવાસ કરે-શુદ્ધાત્મસુખમાં સંતોષ છોડીને તે દેહમાં શા માટે રતિ કરે? ૧૫૩. वे तु :माधान ( स्वाधीन ) सुपमा २ति ( प्रीति ) ४२ सेम शाके : ગાથા-૧૫૪ स-या:- वत्स | भित्र ! [ यत् एवं ] २ [ आत्मायत्तं सुख ] मामाधीन ( स्वाधीन ) सुभ छ [ तेन एव ] तनाथी [ सतोष कुरु ] सतोष ४२. [ परं सुखं ] ५२॥धान न्द्रियाधीन -सुमनु [ चिन्तयतां ] यि-तवन ४२ना२ने [ हृदये ] यन। [ शोषः ] मन्तs [ न नश्यति ] ना. पामते नथी, भटते। नथी. ભાવાર્થ-અન્ય દ્રવ્યથી નિરપેક્ષ હોવાથી આત્માધીન છે એવું જે શુદ્ધાત્માના સંવેદનથી ઉત્પન્ન સુખ તેનાથી જ તેના અનુભવથી જ-સંતેષ કર. હે વત્સ-મિત્ર! પરાધીન-ઈન્દ્રિયાધીન-સુખના ચિતવનારને હૃદયને અન્તર્દાહ મટતો નથી. અહીં અધ્યાત્મની રતિ (પ્રીતિ ) સ્વાધીન છે અને વિચ્છેદ તથા વિદનના સમૂહથી રહિત છે, અને ભેગોની પ્રીતિ પરાધીન છે તથા જેવી રીતે ઈન્જનથી Page #366 -------------------------------------------------------------------------- ________________ -हो। १५५ ] પરમાત્મપ્રકાશઃ ૩૫૫ नुभवेनैव संतोषं कुरु पर सुहु वढ चितंताहं इन्द्रियाधीनं परसुखं चिन्तयतां वत्स मित्र हियइ ण फिट्टइ सोसु हृदये न नश्पति शोषोऽन्तर्दाह इति । अनाध्यात्मरतिः स्वाधीना विच्छेदविघ्नौधरहिता च, भोगरतिस्तु पराधीना वह्नरिन्धनैरिव समुद्रस्य नदीसह रिवातृप्तिकरा च । एवं ज्ञात्वा भोगसुखं त्यक्त्वा "एद म्हि रदो णिचं संतुट्ठो होदि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सुक्खं ॥” इति गाथाकथितलक्षणे अध्यात्मसुखे स्थित्वा च भावना कर्तव्येति तात्पर्यम् । तथा चोक्तम्-" तिणकटेण व अग्गी लवणसमुद्दो णदीसहस्सेहिं । " इमो जीवो सक्को तिप्पे, कामभोगेहिं ॥" । अध्यात्मशब्दस्य व्युत्पत्तिः क्रियते-मिथ्यात्वविषयकषायादिबहिर्द्रव्ये निरालम्बनत्वेनात्मन्यनुष्ठानमध्यात्मम् ॥ १५४ ॥ अथात्मनो ज्ञानस्वभावं दर्शयति२८६) अप्पह णाणु परिच्चयवि अण्णु ण अस्थि सहाउ । इउ जाणेविणु जोइयहु परहँ म बंधउ राउ ॥१५५॥ અગ્નિ શાંત થતો નથી, હજારો નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી તેવી રીતે, અતૃપ્તિકર छ सेम शान सागौना सुमने छोटीन. अने'एदम्हि रदो णिच्च संतुट्टो होदि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ॥” ( श्रीसमयसार था २०६). (मथ:- भव्य प्राए ! तु मात्मामा ( शानमा ) नित्य २त अर्थात् પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; ( આમ કરવાથી ) તને ઉત્તમ સુખ થશે. ) એ પ્રમાણે ગાથાથી કહેલ લક્ષણવાળા અધ્યાત્મસુખમાં સ્થિત થઈને ભાવના ( આત્મભાવના ) કરવી એવું તાત્પર્ય છે. વળી કહ્યું પણ छ -“तिण कदठेण व अग्गी लवणसमुद्दो णदीसहस्सेहिं । ण इमो जीयो सक्को तिप्पेईं कामभोगेहि ॥" ( मथ:-वी शते तृण, ४।४ हिन्धनथी मनि शांत થતો નથી, હજારે નદીઓના પાણીથી લવણસમુદ્ર છલકાતો નથી તેવી રીતે આ જીવ કામગોથી તૃપ્ત થઈ શકતો નથી ). અધ્યાત્મશબ્દથી વ્યુત્પત્તિ કરવામાં આવે છે-મિથ્યાત્વ, વિષય, કષાયાદિ બાહ્ય पार्थान। निरामपणे ( मामन विना ) आत्मामा अनुष्ठान (४२७, ८४', प्रपत) તે અધ્યાત્મ છે. ૧૫૪. હવે જ્ઞાન આત્માનો સ્વભાવ છે એમ દર્શાવે છે – Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ યેગીન્દુદેવવિરચિત [अ० २ हाहा १५६ आत्मनः ज्ञान परित्यज्य अन्यो न अस्ति स्वभावः । इदं ज्ञात्वा योगिन् परस्मिन् मा बधान रागम् ॥ १५५ ॥ अप्पहं इत्यादि । अप्पहं 'शुद्धात्मनः णाणु परिच्चयवि वीतरागस्वसंवेदनज्ञानं त्यक्त्वा अण्णु ण अस्थि सहाउ अन्यो ज्ञानाद्विभिन्नः स्वभावो नास्ति इउ जाणेविणु इदमात्मनः शुद्धात्मज्ञानं स्वभावं ज्ञात्वा जोइयहु भो योगिन् परहं म बंधउ राउ परस्मिन् शुद्धात्मनो विलक्षणे देहे रागादिकं मा कुरु तस्मात् । अत्रात्मनः शुद्धात्मज्ञानस्वरूपं ज्ञात्वा रागादिकं त्यक्त्वा च निरन्तरं भावना कर्तव्येत्यभिप्रायः ॥ १५५ ॥ अथ स्वात्मोपलम्भनिमित्तं चित्तस्थिरीकरणरूपेण परमोपदेशं पञ्चकलेन दर्शयति२८७) विसय-कसायहि मण-सलिलु णवि डहुलिज्जइ जासु । अप्पा णिम्मलु होइ लहु वढ पच्चक्खु वि तासु ॥१५६ ॥ ગાથા-૧૫૫ मन्या :-[ ज्ञानं परित्यज्य ] ज्ञान सिवाय [ आत्मनः अन्यः स्वभावः ] सामान भिन्न (मीन ) स्वभाव [ न अस्ति ] नथी [ इदं ज्ञात्वा ] मामाने! ! स्वभाव otela [ योगिन् ] & 2ी ! [ परस्मिन् ] ५२ साथे [ रागं ] प्रीति [ मा बधान ] न मांध. ભાવાર્થ-વિતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાન સિવાય સ્વશુદ્ધાત્માને જ્ઞાનથી ભિન સ્વભાવ નથી. આત્માને આ શુદ્ધાત્મજ્ઞાન સ્વભાવ જાણીને હે યેગી ! પરમ-આમાથી વિલક્ષણ પર એવા દેહમાં, રાગાદિ ન કર. અહીં આત્માનું શુદ્ધાત્મજ્ઞાનસ્વરૂપ જાણીને અને રાગાદિને ત્યાગ કરીને નિરંતર भावना ( मामलावना ) ४२वी मेवे अभिप्राय छे. १५५. હવે નિજ આત્માની પ્રાપ્તિ માટે ચિત્તને સ્થિર કરવાને પરમ ઉપદેશ પાંચ ગાથાઓથી દર્શાવે છે – ગાથા-૧૫૬ सन्या :-[ वत्स ] ७ १स ! [ यस्य ] रेनु [ मनः सलिलं ] भन३५॥ ४८ [ विषयकषायैः ] विषय४ाय३५ प्रय' ५वनथी [ न एव क्षुभ्यते ] क्षुण्य १. पान्त२:-शुद्धात्मनः : स्वशुद्धात्मनः Page #368 -------------------------------------------------------------------------- ________________ - हो। १५७) પરમામપ્રકાશઃ ૩૫૭ विषयकषायैः मनःस लिलं नैव शुभ्यति यस्य । आत्मा निर्मला भवति लघु वत्स प्रत्यक्षोऽपि तस्य ॥ १५६ ॥ विसय इत्यादि । विसयकसायहिं मणसलिलु ज्ञानावरणाद्यष्टकर्मजलचराकीर्णसंसारसागरे निर्विषयकषायरूपात् शुद्धात्मतत्त्वात् प्रतिपक्षभूतैर्विषयकषायमहावातमैनः प्रचुरसलिलं णवि डहुलिजइ नैव क्षुभ्यति जासु यस्य भव्यवरपुण्डरीकस्य अप्पा णिम्मलु होइ लहु आत्मा रत्नविशेषोऽनादिकालरूपमहापाताले पतितः सन् रागादिमलपरिहारेण लघु शीघ्रं निर्मलो भवति । वढ वत्स । न केवलं निर्मलो भवति पञ्चक्खु वि शुद्वात्मा परम इत्युच्यते तस्य परमस्य कला अनुभूतिः परमकला एव दृष्टिः परमकलादृष्टिः तया परमकलादृष्टया यावदवलोकनं सूक्ष्मनिरीक्षणं तेन प्रत्यक्षोऽपि स्वसंवेदनग्राह्योऽपि भवति । कस्य । तासु यस्य पूर्वोक्तप्रकारेण निर्मल मनस्तस्येति भावार्थः ॥ १५६ ॥ अथ२८८) अप्पा परहँ ण मेलविउ मणु मारिवि सहस ति । सो वढ जाएँ कि करइ जासु ण एही सति ॥ १५७ ॥ ( यतित ) यतु नथी [ तस्य ] तेन[ आत्मा ] मामा [ लघु ] . [ निर्मल: भवति ] निर्भय याय अने [ प्रत्यक्षः अपि ] प्रत्यक्ष ५५ थाय छे. ભાવાર્થ-જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી જલચર જીવોથી વ્યાપ્ત ( ભરેલ ) સંસારસાગરમાં, નિર્વિષય અને નિષ્કવાયરૂપ ( વિષયકષાયરહિત) શુદ્ધ આત્મતત્વથી પ્રતિપક્ષભૂત વિષયકષાયરૂપ મહાવાત વડે જે ભવ્યવર પુંડરિકનું મનરૂપી પ્રચુર જલ ક્ષેભ પામતું નથી તેનું અનાદિકાલરૂપ મહાપાતાલમાં પડેલું આત્મરૂપી રત્નવિશેષ રાગાદિ મલના ત્યાગ વડે શીધ્ર નિર્મલ થાય છે. હે વત્સ! માત્ર નિર્મળ થાય છે એટલું જ નહિ પણ, શુદ્ધાત્માને પરમ કહેવામાં આવે છે તે પરમની કલા-અનુભૂતિ તે પરમ કલા, તે પરમકલારૂપી દષ્ટિ વડે જ જે અવેલેકન-સૂક્ષમ નિરીક્ષણ તેના વડે પ્રત્યક્ષ પણ-સ્વસંવેદનગ્રાહ્ય પણ-થાય છે. કોને? પૂર્વોક્ત પ્રકારે જેનું મન નિર્મળ છે तेने, मेवो भावार्थ छे. १५६. વળી ( હવે કહે છે કે જેણે મનને શીધ્ર જ વશ કરીને આત્માને પરમાત્માની સાથે નથી જો, જેમાં એવી શક્તિ નથી તે યેગથી શું કરી શકે ?) – ગાથા–૧૫૭ सन्या :-[ वत्स ] पल्स ! | मन: सहसा मारयित्वा ] २ भनने Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ યોગીન્દુવાવરચિત [अ० २ हो। १५८ आत्मा परस्य न मेलित: मनो मारयित्वा सहसेति । स वत्स योगेन किं करोति यस्य न ईदृशी शक्तिः ॥ १५७ ॥ अप्पा इत्यादि । अप्पा अयं प्रत्यक्षीभूतः सविकल्प आत्मा परहं ख्यातिपूजालाभप्रभृतिसमस्तमनोरथरूपविकल्पजालरहितस्य विशुद्धज्ञानदर्शनस्वभावस्य परमात्मनः ण मेलविउ न योजितः । किं कृत्वा । मणु मारिवि मिथ्यात्वविषयकषायादिविकल्पसमूहपरिणतं मनो वीतरागनिर्विकल्पसमाधिशस्त्रेण मारयित्वा सहस ति झटिति सो वढ जोएं किं करइ स पुरुषः वत्स योगेन किं करोति । स कः । जासु ण एही सत्ति यस्येदृशी मनोमारणशक्तिर्नास्तीति तात्पर्यम् ॥ १५७ ॥ अथ २८९) अप्पो मेल्लिविणाणमउ अण्णु जे झायहि झाणु । वढ अण्णाण-वियंभियहँ कउ तहँ केवल-णाणु ॥ १५८ ॥ आत्मानं मुक्तवा ज्ञानमयं अन्यद् ये ध्यागन्ति ध्यानम् । वत्स अज्ञानविज़म्भितानां कुतः तेषां केवलज्ञानम् ॥ १५८ ।। शाघ १० ४शन [ आत्मा परस्य न मेलितः ] मामाने ५२मात्मामा नथी नज्यो [ सः ] ते [ यस्य ईदृशी शक्तिः न नी मावी शस्ति नथी ते - [ योगेन किं करोति ] योगी शु. ४२शे ? ભાવાર્થ-જેણે મિથ્યાત્વ, વિષય, કષાયાદિ વિકલ્પ સમૂહમાં પરિણમેલા મનને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ શસ્ત્રથી સહસા હણીને, આ પ્રત્યક્ષરૂપ સવિકલ્પ આત્માને, ખ્યાતિ, પૂજા, લાભ આદિ સમસ્ત મનેરથરૂપ વિકલ્પજાલથી રહિત, વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેનો સ્વભાવ છે એવા પરમાત્મામાં નથી જે તે પુરુષ–કે જેને મનને મારવાની આવી શક્તિ નથી તે પુરુષ-હે વસ! યેગથી શું કરશે? ૧૫૭. વળી ( હવે જ્ઞાનમય આત્માને છોડીને જેઓ અન્ય પદાર્થનું ધ્યાન કરે છે તેઓ અજ્ઞાની છે, તેમને કેવલજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય ? એમ નિરૂપણ કરે છે ):– ગાથા–૧૫૮ मन्या :-[ वत्स ] ७ भित्र ! [ ये ] २-या [ ज्ञानमय आत्मानं मुक्त्वा ज्ञानमय सामान छ।डीन [ अन्यत् ध्यानं ध्यायति ] अन्य पार पहनु ध्यान ध्यावे छ [ तेषां अज्ञानविज़म्भितानां ] ते अज्ञानमा परिणत वोन [ केवलज्ञानं कुतः ] अवसज्ञान ज्यांथी थाय ? Page #370 -------------------------------------------------------------------------- ________________ -દોહા ૧૫૯ ]. ૫૨મામપ્રકાશ ૩૫૯ अप्पा इत्यादि । अप्पा स्वशुद्धात्मानं मेल्लिवि मुक्त्वा । कथंभूतमात्मानम् । णाणमउ सकल विमलकेवलज्ञानाद्यनन्तगुणनिवृत्तं अण्णु अन्यद्वाहि द्रव्यालम्बनं जे ये केचन झायहिं ध्यायन्ति । किम् । झाणु ध्यानं वढ वत्स मित्र अण्णाणवियं भियहं शुद्धात्मानुभूतिविलक्षणोज्ञानविजृम्भितानां परिणतानां कउ तहं केवलणाणु कथं तेषां केवलज्ञानं किंतु नैवेति । अत्र यद्यपि प्राथमिकानां सविकल्पावस्थायां चित्तस्थितिकरणाथै विषयकषायरूपानवश्वनाथ च जिनप्रतिमाक्षगदिकं ध्येयं भवतीति तथापि निश्चयध्यानकाले स्वशुद्धात्मैव ध्येय इति भावार्थः ॥ १५८ ।। થ २९०) सुण्णउँ पउँ झायंताहँ वलि वलि जोइयडाहँ । समरसि-भाउ परेण सहु पुण्णु वि पाउ ण जाह ॥१५९॥ ભાવાર્થ-જે કઈ સકલ વિમલ કેવલજ્ઞાનાદિ અનંતગુણથી રચાયેલ સ્વશુદ્ધાત્માને છોડીને બહિદ્રવ્યના આલંબનરૂપ અન્ય સ્થાનને ધ્યાવે છે તેમને શુદ્ધાત્માની અનુભૂતિથી વિલક્ષણ અજ્ઞાનમાં પરિણત તેમને હે મિત્ર! કેવલજ્ઞાન કઈ રીતે થાય? ન જ થાય. અહીં છે કે પ્રાથમિકેને સવિકલ્પ અવસ્થામાં ચિત્તની સ્થિરતા કરવા માટે અને વિષયકષાયરૂપ દુર્ગાનના વંચનાથે ( છોડવા માટે ) જિનપ્રતિમા તથા નકારમંત્રના અક્ષરાદિનું ધ્યાન કરવા યોગ્ય છે તો પણ નિશ્ચયધ્યાનના કાળે સ્વશુદ્ધાત્મા જ ધ્યાવવા યોગ્ય છે એવો ભાવાર્થ છે. ૧૫૮. વળી ( હવે શુભાશુભ વિકલ્પથી શૂન્ય ( રહિત, ખાલી ) જે નિર્વિકલ્પ ધ્યાને તેને જે ધ્યાવે છે તે યોગીઓની હું બલિહારી કરું છું. એમ કહે છે ) – ગાથા-૧૫૯ અવયાથ:– ગ્નિન્ય દયાથતાં યોનિનો શુભાશુભ મનવચનકાયના વ્યાપારથી શૂન્ય નિજશુદ્ધાત્માનું ધ્યાન કરનાર યેગીઓની [ af a ] હું (શ્રી ગીન્દ્રદેવ) ફરી ફરી વાહ વાહ કરું છું-પ્રસંશા કરું છું- એવાં ] કે જે યોગીઓને [ ળિ સદ સમજણમાä | પરમાત્માની સાથે પરમસમરસ ભાવ છે અને જેમને [gvળે ત્તિ પv 7 ] પુણ્ય અને પાપ બને નથી. Page #371 -------------------------------------------------------------------------- ________________ ३६० યોગીન્દુદેવવિરચિત [ १० २ ।। १६० शून्यं पदं ध्यायतां पुन: पुन: ( ? ) योगिनाम् । समरसीभाव परेण सह पुण्यमपि पापं न येषाम् ॥ १५९ ॥ सुण्णउं पउं इत्यादि । सुण्णउं शुभाशुभमनोवचनकायव्यापारैः शून्यं पउं वीतरागपरमानन्दैकसुखामृतरसास्वादरूपा स्वसंवित्तिमयी या सा परमकला तया भरितावस्थापदं निजशुद्धात्मस्वरूपं झायंताहं वीतरागत्रिगुप्तिसमाधिबलेन ध्यायतां वलि बलि जोइयडाहं श्रीयोगीन्द्रदेवाः स्वकीयाभ्यन्तरगुणानुरागं प्रकटयन्ति, वलिं क्रियेऽहमिति परमयोगिनां प्रशंसां कुर्वन्ति । येषां किम् । समरसिभाउ वीतरागपरमाह्लादसुखेन परमसमरसीभावम् । केन सह । परेण सहु स्वसंवेद्यमानपरमात्मना सह । पुनरपि किं येषाम् । पुण्णु वि पाउ ण जाहं शुद्धबुद्धैकस्वभावपरमात्मनो विलक्षणं पुण्यपापद्वयमिति न येषामित्यभिप्रायः ॥ १५९ ॥ अथ२९१) उव्वस सियो जो करइ वसिया करइ जु सुण्णु । बलि किज्जउँ तसु जोइयहि जासुण पाउण पुण्णु ॥१६०॥ उद्वसान वसितान यः करोति वसितान् करोति यः शून्यान् । बलिं कुर्वेऽहं तस्य योगिनः यस्य न पापं न पुण्यम् ॥ १६० ॥ (સમરસીભાવનું લક્ષણ એ છે કે જ્ઞાનાદિગુણ અને ગુણી (નિજશુદ્ધાત્મદ્રવ્ય) એ બન્નેનું એકીભાવરૂપ પરિણમન તે સમરસીભાવ છે.) ભાવાર્થ-શુભાશુભ મનવચનકાયના વ્યાપારથી શૂન્ય અને એક (કેવલ) વીતરાગ પરમાનંદરૂપ સુખામૃતરસના આસ્વાદરૂપ સ્વસંવેદનમય જે પરમકલા તેનાથી પરિપૂર્ણ નિજશુદ્ધાત્મ સ્વરૂપનું વીતરાગ ત્રણ ગુપ્તિથી યુક્ત સમાધિના બલથી ધ્યાન કરનારાઓ પ્રત્યે શ્રી યોગીન્દ્રદેવ પોતાને અત્યંતર ( અંતરને) ગુણાનુરાગ પ્રગટ કરે છે. તે પરમ યેગીઓ પર હું શ્રી યોગીન્દ્રદેવ-ફરી ફરી બલિહારી કરું છું-ફરી ફરી વારી જાઉં છું, એમ કહીને તેઓ તે પરમાગીઓની પ્રશંસા કરે છે કે જે પરમાગીઓને સ્વસંવેદ્યમાન પરમાત્માની સાથે વીતરાગ પરમ આહલાદસ્વરૂપ સુખથી પરમસમરસીભાવ છે અને જેમને શુદ્ધ, બુદ્ધ જ જેને એક સ્વભાવ છે. એવા પરમાત્માથી વિલક્ષણ પુણ્ય પાપ બને નથી. ૧૫૯ હવે ફરી ડીશ્વરોની પ્રશંસા કરે છે – Page #372 -------------------------------------------------------------------------- ________________ -हो। १६०] પરમાત્મપ્રકાશઃ ૩૬૧ उव्वस इत्यादि । उव्वस उद्वसान् शून्यान् । कान् । वीतरागताविकचिदानन्दोच्छलननिर्भरानन्दशुद्धात्मानुभूतिपरिणामान् परमानन्दनिर्विकल्पस्वसंवेदनज्ञानबलेनेदानीं विशिष्टज्ञानकाले वसिया काइ तेनैव स्वसंवेदनज्ञानेन वसितान् भरितावस्थान् करोति जो यः परमयोगी सुण्णु निश्चयनयेन शुद्धचैतन्यनिश्चयप्राणस्य हिंसकत्वान्मिथ्यात्वविकल्पजालमेव निश्चयहिंसा तत्प्रभृतिसमस्तविभावपरिणामान् स्वसंवेदनज्ञानलाभात्पूर्व वसितानिदानी शून्यान् करोतीति बलि किजउं तसु जोइयहिं बलिमस्तकस्योपरितनभागेनावतारणं क्रियेऽहमिति तस्य योगिनः । एवं श्रीयोगीन्द्रदेवाः गुणप्रशंसां कुर्वन्ति । पुनरपि किं यस्य योगिनः । जासु ण यस्य न । किम् । पाउ ण पुण्णु वीतरागशुद्धात्मतत्त्वाद्विपरीतं न पुण्यपापद्वयमिति तात्पर्यम् ॥ १६० ।। अथैक सूत्रेण प्रश्नं कृत्वा सूत्रचतुष्टयेनोत्तरं दत्त्वा च तमेव पूर्वसूत्रपञ्चकेनोक्तं निर्विकल्पसमाधिरूपं परमोपदेशं पुनरपि विवृणोति पञ्चकलेन ગાથા-૧૬૦ स-या :-[ यः ] २ [ उद्वसान् वमितान् ] Sorx sने १सावे छ अर्थात् પૂર્વે નહિ વસેલા એવા શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ પરિણામોને વસાવે છે ( પિતાના हत्यमा स्थापन ४२ छ ) भने [ यः ] 2 [ वसितान् शन्यान् ] मनासिथी વસેલા મિથ્યાવાદિ પરિણામોને ઉજજડ કરે છે ( અર્થાત્ એમને અંતરમાંથી કાઢી नाणे छ ) मने [ यस्य ] रेने [ न पापं न पुण्यं ] ५५ भने पुश्य भने नथी | तस्य योगिनः ] ते येनी [ अहं ] [ बलिं कुर्वे ] ५ ४ छु. ભાવાર્થ – શૂન્ય ( પૂર્વે નહિ વસેલા) એવા વીતરાગ તાત્ત્વિક ચિદાનંદથી ઉછળતા નિર્ભર આનંદમય શુદ્ધાત્માની અનુભૂતિરૂપ પરિણામને પરમાનંદમય નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાનના બલથી અત્યારે વિશિષ્ટ જ્ઞાનના સમયે તે જ સ્વસં. વેદનરૂપ જ્ઞાન વડે વસાવે છે-ભરપૂર કરે છે અને નિશ્ચયનયથી શુદ્ધ ચિતરૂપ નિશ્ચય પ્રાણના હિંસક હોવાથી મિથ્યાત્વ વિકલ્પજાલ જ નિશ્ચયહિંસા છે, તે હિંસાથી માંડીને પૂર્વે વસેલા સમસ્ત વિભાવપરિણામેનો સ્વસંવેદનરૂપ જ્ઞાનની પ્રાપ્તિથી અત્યારે શૂન્ય ( ઉજજડ ) કરે છે તે ચગીને હું વારી જાઉં છું અર્થાત્ હું માથું નમાવીને નમસ્કાર કરું છું, એ રીતે શ્રી યેગીન્દ્રદેવ ગુણેની પ્રશંસા કરે છે કે જે યોગીને વીતરાગ શુદ્ધ આત્મતત્ત્વથી વિપરીત પુણ્ય અને પાપ બને નથી. ૧૬૦. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ યોગીન્દુદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૬૧२९२) तुट्टइ मोहु तडित्ति जहि मगु अत्थवणहँ जाइ । सो सामइ उवएसु कहि अण्णे देवि काइँ ॥ १६१ ॥ त्रुटयति मोहः झटिति यत्र मनः अस्तमनं याति । त स्वामिन उपदेश कथय अन्येन देवेन किम् ।। १६१ ।। __ तुट्टइ इत्यादि । तुदृइ नश्यति । कोऽसौ । मोहु निर्मोहशुद्धात्मद्रव्यप्रतिपक्षभूतो मोहः तडित्ति झटिति जहिं मोहोदयोत्पन्नसमस्तविकल्परहिते यत्र परमात्मपदार्थे । पुनरपि किं यत्र । मणु अत्थवणहं जाइ निर्विकल्पात् शुद्धात्मस्वभावाद्विपरीतं नानाविकल्पजालरूपं मनोवास्तं गच्छति सो सामिय उवएसु कहि हे स्वामिन् तदुपदेशं कथयेति प्रभाकरभट्टः श्रीयोगीन्द्रदेवान पृच्छति । अण्णे देवि काई निर्दोषिपरमात्मनः परमाराध्यात्सकाशादन्येन देवेन किं प्रयोजनमित्यर्थः ॥१६१ ॥ इति प्रभाकरभट्टप्रश्नसूत्रमेकं गतम् । अथोत्तरम् હવે એક ગાથાસૂત્ર દ્વારા પ્રશ્ન કરીને તથા ચાર સૂત્ર દ્વારા ઉત્તર આપીને તે જ અગાઉના પાંચ સૂત્રો દ્વારા (ગાથા ૧૫૬ થી ૧૬૦, એ પાંચ સૂત્રો દ્વારા) કહેલા નિર્વિકલ્પ સમાધિરૂપ પરમોપદેશનું પાંચ સૂત્રો દ્વારા ફરીને પણ વર્ણન કરે છે – હવે પ્રશ્નરૂપ એક ગાથાસૂત્ર કહે છે ગાથા-૧૬૧ અન્વયાર્થ:– જs ] જેમાં પરમાત્મપદાર્થમાં [ મોદઃ | મોહ [ રૂદિત ], શીઘ [ ગુચતિ ] નાશ પામે અને તેમાં શું મન: ] ચંચલ મન | *eavi ] અસ્ત પામે ( સ્થિરતા પામે ) [ તેં કnશ ] તે ઉપદેશ [ શ્વામિત્ર ! હે સ્વામી આપ મને થિય ] કહે; [ સા રેન ] અન્ય દેવથી મારે શું કામ છે? ભાવાર્થ–મહિના ઉદયથી ઉત્પન્ન સમસ્ત વિકલ્પોથી રહિત એવા પરમાત્મપદાર્થમાં નિર્મોહ શુદ્ધ આત્મદ્રવ્યથી પ્રતિપક્ષભૂત મેહ શીધ્ર નાશ પામે અને તેમાં નિર્વિકલ્પ શુદ્ધ આત્મયભાવથી વિપરીત અનેક વિકલ્પની જાલરૂપ મન વિલય પામે તે ઉપદેશ હે સ્વામી ! આપ મને કહો, એમ પ્રભાકરભટ્ટ શ્રીગીન્દ્રદેવને પ્રશ્ન કરે છે. એવા નિર્દોષ પરમાત્મા-કે જે પરમ આરાધ્ય છે તેનાથી અન્ય દેવનું મારે શું પ્રયોજન છે, એવો અર્થ છે. ૧૬૧. એ રીતે પ્રભાકરભટ્ટના પ્રશ્નનું એક ગાથાસૂત્ર સમાપ્ત થયું. હવે તેને ઉત્તર Page #374 -------------------------------------------------------------------------- ________________ -हो! १६२] ५२मात्मप्रश: ३१३ २९३) णास-विणिग्गउ सासडो अंबरि जेत्थु विलाइ । तुइ मोहु तडत्ति तहि मणु अत्थवणहँ जाइ ॥ १६२॥ नासावि निर्गतः श्वासः अम्बरे यत्र विलीयते । त्रुटयति मोहः झटिति त मन: अस्सं याति ।। १६२ ।। णासविणिग्गउ इत्यादि । णासविणिग्गउ नासिकाविनिर्गतः सासडा उच्छ्वासः अंबरि मिथ्यात्वरागादिविकल्पजालरहिते शून्ये अम्बरशब्दवाच्ये जित्थु यत्र तात्त्विकपरमानन्दभरितावस्थे निर्विकल्पसमाधी विलाइ पूर्वोक्तः श्वासो विलयं गच्छति नासिकाद्वारं विहाय तालुरन्ध्रेण गच्छतीत्यर्थः । तुट्टइ त्रुटथति नश्यति । कोऽसौ । मोहु मोहोदयेनोत्पन्नरागादिविकल्पजालः तडत्ति झटिति तहिं तत्र बहिर्बोधशून्ये निर्विकल्पसमाधी मणु मनः पूर्वोक्तरागादिविकल्पाधारभूतं तन्मयं वा अत्थवणहं जाइ अस्तं विनाशं गच्छति स्वस्वभावेन तिष्ठति इति । अत्र यदायं जीवो रागादिपरभावशून्यनिर्विकल्पसमाधौ तिष्ठति तदायमुच्छवासरूपो वायु सिकाछिद्रद्वयं वर्जयित्वा स्वयमेवा गाथा-१६२ स-याथ:-[ नासाविनिर्गतः श्वास: ] नामाथी नाणे २४वास [ यत्र अम्बरे । २ निवि४८५ समाधिमा । विलीयते ] विदय पार्भ छ, । तत्र ] तेमा (ते नि४ि८५ समाथिमा ) [ मोहः ] भार [ झटिति ] [ त्रुट्यति ] नाश पामे छ भने [ मनः ] भान [ अस्तं याति ] भरत पामे छ. ભાવાર્થ-નાકમાંથી નીકળેલો ઉચશ્વાસ, મિથ્યાત્વ રાગાદિ વિકલ્પજાલથી २डित- शून्य (पाटी ), 'म २' शण्थी वाच्य मेवी, तारिव४ ५२मान थी परिपूर्ण જે નિર્વિકલ્પ સમાધિમાં વિલય પામે છે અર્થાત્ નાસિકાાર છોડીને તાલવાના છિદ્રથી (બ્રહ્મરંધ્રના દશદ્વારથી ) નીકળે છે તે બાહ્ય બેધથી શૂન્ય નિર્વિકલ્પ સમાધિમાં મેહના ઉદયથી ઉ૫.ન રાગાદિ વિક૯૫જાલ શીધ્ર નાશ પામે છે, પૂર્વોક્ત રાગાદિ વિકલ્પના આધારભૂત અથવા પૂર્વોક્ત રાગાદિ વિકલ્પમાં તન્મય એવું મન વિનાશ પામે છે–સ્વસ્વભાવરૂપે રહે છે. અહીં જ્યારે આ જીવ રાગાદિ પરભાવથી શૂન્ય નિર્વિકલ્પ સમાધિમાં રહે છે ત્યારે ઉચ્છવાસરૂપ વાયુ નાકના બને છિદ્રોને છોડીને સ્વયમેવ અનીહિતવૃત્તિથી તાલુપ્રદેશમાં વાળની અણીના આઠમા ભાગ જેવડું જે છિદ્ર છે તે દશમકારથી Page #375 -------------------------------------------------------------------------- ________________ 3६४ યેગીન્દુદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૬૩ नीहितवृत्त्या तालुप्रदेशे यत् केशात् शेषाष्टमभागप्रमाणं छिद्रं तिष्ठति तेन क्षणमात्रं दशमद्वारेण तदनन्तरं क्षणमात्रं नासिकया तदनन्तरं रन्ध्रेण कृत्वा निर्गच्छतीति । न च परकल्पितवायुधारणारूपेण श्वासनाशो ग्राह्यः । कस्मा. दिति चेत् वायुधारणा तावदीहापूर्विका, ईहा च मोहकार्यरूपो विकल्पः । स च मोहकारणं न भवतीति न च परकल्पितवायुः । किंच । कुम्भकपूरकरेचकादिसंज्ञा वायुधारणा क्षणमात्रं भवत्येवात्र किंतु अभ्यासवशेन घटिकाप्रहरदिवसादिष्वपि भवति तस्य वायुधारणस्य च कार्य देहारोगत्वलघुत्वादिकं न च मुक्तिरिति । यदि मुक्तिरपि भवति तर्हि वायुधारणाकारकाणामिदानीन्तनपुरुषाणां मोक्षो किं न भवतीति भावार्थः ॥ १६२ ।। २९४) मोहु विलिज्जइ मणु मरइ तुट्टइ सासु-णिवासु । केवल-णाणु वि परिणमइ अबरि जाहँ णिवासु ॥ १६३ ॥ ક્ષણવાર, ત્યાર પછી ક્ષણવાર નાસિકાથી, ત્યાર પછી બ્રહ્મરંબદ્વારથી નીકળે છે પણ પરકલ્પિત ( પતંજલિ મતવાળાથી કલ્પિત ) વાયુધારણરૂપે શ્વાસને નાશ ન સમજ ( શ્વાસનું રુંધન ન સમજવું ). શા માટે? કારણ કે વાયુધારણું પ્રથમ તો ઈહાપૂર્વક છે અને ઈહા મોહના કાર્યરૂપ વિકલ્પ છે. વળી તે ( અનહિલવૃત્તિથી નિર્વિકલ્પસમાધિના બલથી નીકળતા વાયુ ) મેહનું કારણ થતો નથી, તેથી અહીં પરકલ્પિત વાયુ ઘટતું નથી. વળી કુંભક, પૂરક, રેચક આદિ જેની સંજ્ઞા છે તે વાયુધારણા અહીં ક્ષણવાર જ થાય છે પણ અભ્યાસના વશે ઘડી, પ્રહર, દિવસ આદિ સુધી પણ થાય છે અને તે વાયુધારણાનું કાર્ય શરીરની આરોગ્યતા અને શરીરના હલકાપણું આદિ છે પણ તેનું કાર્ય મુક્તિ નથી. જે વાયુધારણાનું કાર્ય મુક્તિ પણ હાય (જે વાયુધારણાથી મોક્ષ થતો હોય ) તે વાયુધારણ કરનાર અત્યારના પુરુષોને મેક્ષ કેમ થતું નથી એવો ભાવાર્થ છે. ૧૬૨. હવે ફરી પરમસમાધિનું કથન કરે છે ગાથા–૧૬૩ અન્યથાર્થ – vi ] જેમનો [ રે નાણ: ] પરમસમાધિમાં નિવાસ છે [ મો: ] તેમને મેહ [ fસ્ટીયરે ] વિલય પામે છે. [ મનઃ ચિતે ] તેમનું મન Page #376 -------------------------------------------------------------------------- ________________ -होडी १९3] પરમાત્મપ્રકાશ ૩૬૫ मोहो बिलीयते मनो म्रियते त्रुटयति श्वासोच्छ्वासः । केवलज्ञानमपि परिणमति अम्बरे येषां निवासः ॥ १६३ ॥ मोह विलिजइ इत्यादि । मोहु मोहो ममत्वादिविकल्पजालं विलिजइ विलयं गच्छति मणु मरइ इहलोकपरलोकाशाप्रभृतिविकल्पजालरूपं मनो म्रियते । तुट्टइ नश्यति । कोऽसौ । सासुणिसासु अनीहितवृत्त्या नासिकाद्वारं विहाय क्षणमात्रं तालुरन्ध्रेण गच्छति पुनरप्यन्तरं नासिकया कृत्वा निर्गच्छति पुनरपि रन्ध्रणेत्युच्छ्वास निःश्वासलक्षणो वायुः । पुनरपि किं भवति । केवलणाणु वि परिणमइ केवलज्ञानमपि परिणमति समुत्पद्यते । येषां किम् । अंबरि जाहं णिवासु रागद्वेषमोहरूपविकल्पजालशून्यं अम्बरे अम्बरशब्दवाच्ये शुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपे निर्विकल्पत्रिगुप्तिगुप्तपरमसमाधौ येषां निवास इति । अयमत्र भावार्थः । अम्बरशब्देन शुद्धाकाशं न ग्राह्यं किंतु विषयकषाय विकल्पशून्यः परमसमाधिर्णायः, वायुशब्देन च कुम्भकरेचकपूरकादिरूपो वायुनिरोधो न ग्राह्यः किंतु स्वयमनीहितवृत्त्या निर्विकल्पसमाधिबलेन दशमद्वारसंज्ञेन ब्रह्मरन्ध्रसंज्ञेन सूक्ष्मा भरी तय छे, [ श्वासोच्छ्वासः त्रुटयति ] पास-पास २४६ नय छ [ अपि । भने [ केवलज्ञानं ) उपसज्ञान [ परिणमति | S५-- थाय छे. ભાવાર્થ-રાગદ્વેષમેહરૂપ વિકલ્પજાલથી શૂન્ય ( ખાલી ) અંબરમાં “અંબર શબ્દથી વાચ્ય એવી, શુદ્ધ આત્માનાં સફશ્રદ્ધાન સમ્યગ જ્ઞાન અને સમ્યગ આચરણરૂપ નિર્વિકલ્પ ત્રણ ગુપ્તિથી ગુપ્ત પરમસમાધિમાં જેને નિવાસ છે તેના મોહ-મમત્વાદિ વિકલ્પજાલ નાશ પામે છે. આલોક, પરલકની આશાથી માંડીને વિકલ્પજાલરૂપ મન મરી જાય છે, ઉચ્છવાસ-નિશ્વાસલક્ષણ વાયુ અનીહિતવૃત્તિથી નાસિકા દ્વારને છોડીને ક્ષણવાર તાલુદ્રમાંથી નીકળે છે, વળી પછી નાસિકા દ્વારા નીકળે છે. વળી પાછો બ્રહ્મરંધ્રથી નીકળે છે. વળી કેવલજ્ઞાન પણ પરિણમે છે-ઉત્પન થાય છે. અહી આ ભાવાર્થ છે કે “અંબર” શબ્દથી શુદ્ધ આકાશ ન સમજવો પણ વિષયકષાયના વિકલ્પોથી શૂન્ય ( ખાલી ) પરમ સમાધિ સમજવી. ( અંબર શબ્દનો અર્થ શુદ્ધ આકાશ ન લે-“અંબર' શબ્દનો અર્થ પરમ સમાધિ લેવી), અને વાયુ' શબ્દથી કુંભક, રેચક, પૂરક આદિરૂપ વાયુનિરોધ ન સમજો પણ સ્વયં અનીહિતવૃત્તિથી નિર્વિકલ્પ સમાધિના બલથી દશમહાર નામના બ્રહ્મરંધ્ર સંજ્ઞાવાળા અને સૂક્ષમ અભિધાનરૂપ તાલુરંધ્રમાંથી જે (વાયુ) નીકળે છે તે જ ત્યાં લેવો. વળી કહ્યું ५५ छ :-"मणु मरई पवणु जहिं खयहं जाइ । सव्वंगइ तिहुवणु तहिं जि ठाइ । , Page #377 -------------------------------------------------------------------------- ________________ યેાગી-દૈવવિરચિત [ ० २ हो। १६४ तत्र । यदुक्तं भिधानरूपेण च तालुरन्ध्रेण योऽसौ गच्छति स एव ग्राह्यः केनापि - " मणु मरइ पवणु जहिं खयहं जाइ । सव्वंगइ तिहुवणु तर्हि जि ठाइ । मूढा अंतरालु परियाणहि । तुट्टइ मोहजालु जइ जाणहि ||" अत्र पूर्वोक्तलक्षणमेव मनोमरणं ग्राह्यं पत्रनक्षयोऽपि पूर्वोक्तलक्षण एव त्रिभुवनप्रकाशक आत्मा तत्रैव निर्विकल्पसमाधौ तिष्ठतीत्यर्थः । अन्तरालशब्देन तु रागादिपरभावशून्यत्वं ग्राह्यं न चाकाशे ज्ञाते सति मोहजालं नश्यति न चान्यादृशं परकल्पितं ग्राह्यमित्यभिप्रायः ।। १६३ ।। ३६६ अथ २९५) जो आयासइ मणु धरइ लोयालोय - पमाणु तुट्टह मोहु तडत्ति तसु पावर परहँ पवाणु ॥ १६४ ॥ यः आकाशे मनो धरति लोकालोकप्रमाणम् । त्रुट्यति मोहो झटिति तस्य प्राप्तोति परस्य प्रमाणम् ॥ १६४ ॥ मूढा अंतरालु परियार्णाहि । तुदुइ मोहजालु जड़ जाणहि ॥ " ( अर्थ - भूढ अज्ञानीओજ 'અ'ખર'ના અર્થ આકાશ સમજે છે. પણ જો બર'ના અર્થ પરમસમાધિ જાણે તે। મન મરી જાય છે, પવનને સહજ ક્ષય થાય છે. મેાહજાલ નાશ પામે છે અને સ અંગ ત્રિભુવનની સમાન થઈ જાય છે ( અર્થાત્ કેવલજ્ઞાન થવાથી તેમાં भय छे ). અહીં પૂર્વોક્ત લક્ષણવાળું જ મનેામણુ સમજવું, પવનક્ષય પણ પૂર્વોક્ત લક્ષણવાળે જ સમજવા, ત્રિભુવનપ્રકાશક આત્મા તે નિર્વિકલ્પ સમાધિમાં જ રહે છે એવા અર્થ છે. ‘અન્તરાલ’ શબ્દથી તેા રાગાદિ પરભાવનું શૂન્યપણું સમજવું પણ આકાશને જાણતાં મેાહજાલ નાશ પામતી નથી તેથી ( ‘અન્તરાલ’ શબ્દથી ) અન્ય બતાવેલું परस्थित ( आाश ) न समन्न्वु मेव। अभिप्राय छे. १६३. હવે ફરી નિર્વિકલ્પ સમાધિનુ` કથન કરે છેઃ— ગાથા-૧૬૪ अन्वयार्थः-[ यः ] ने [ लोकालोकप्रमाणं ] बोसो प्रमाण ध्याता पुरुष [ आकाशे ] निर्विय समाधिभां भनने [ धरति ] स्थिर ४२ छे [ तस्य मोहः ] तेना भीड तेना ध्यानथी [ झटिति ] शीघ्र [ त्रुट्यति ] नाश या छे भने ते [ परस्य प्रमाणं ] परमात्मस्व३पना प्रभाणुने पशु [ प्राप्नोति ] यामे छे. Page #378 -------------------------------------------------------------------------- ________________ -દાહા ૧૬૪ | जो इत्यादि । जो यो ध्याता पुरुषः आयासह मणु धरइ यथा परद्रव्यसंबन्धरहितत्वेनाकाशमम्वरशब्दवाच्यं शून्यमित्युच्यते तथा वीतरागचिदान्दै स्वभावे भरिताव थोऽपि मिथ्यात्वरागादिपरभावरहितत्वान्निर्विकल्पसमाधिराकाशमम्वरशब्दवाच्यं शून्यमित्युच्यते । तत्राकाशसंज्ञे निर्विकल्पसमाधौ मनो धरति स्थिरं करोति । कथंभूत मनः । लोयालोयपमाणु लोकालोकप्रमाणं लोकालोकव्याप्तिरूपं अथवा प्रसिद्धलोकालोकाकाशे व्यवहारेण ज्ञानपेक्षया न च प्रदेशापेक्षया लोकालोकप्रमाणं मनो 'मानसं धरति तुट्टइ मोहु तड તનુશ્રુતિ નતિ । જોડ્યો । મોટ્ટુ મા । ચમ્।દિતિ તથ્ય ध्यानात् । न केवलं मोहो નતિ । વાવ પ્રાપ્નોતિ વિમ્ । પરંતું पवाणु परस्य परमात्मस्वरूपस्य प्रमाणम् । कीदृशं तत्प्रमाणमिति चेत् । व्यवहारेण रूपग्रहणविषये चक्षुखि सर्वगतः । यदि पुनर्निश्चयेन सर्वगतो " પરમાત્મપ્રકાશ ' ભાવાથ:-જેવી રીતે પરદ્રવ્યના સબધથી રહિત હાવાથી ‘ અંબર ’શબ્દથી વાચ્ય આકાશને ‘શૂન્ય ' કહેવાય છે તેવી રીતે એક ( કેવલ ) વીતરાગ ચિદાનંદમયસ્વભાવથી પરિપૂર્ણ હેાવા છતાં મિથ્યાત્વ, રાગાદિ પરભાવાથી રાહત હાવાથી અખર શબ્દથી વાચ્ય આકાશને-નિર્વકલ્પ સમાધિને-શૂન્ય કહેવામાં આવે છે. તે આકાશ જેની સંજ્ઞા છે એવી નિર્વિકલ્પ સમાધિમાં લેાકાલેકવ્યાપ્તિરૂપ લેાકાલેાક પ્રમાણ અથવા વ્યવહારનયથી પ્રસિદ્ધ લેાકાલેાકાશમાં જ્ઞાન-અપેક્ષાએ વ્યાસ પણ પ્રદેશની અપેક્ષાએ વ્યાસ નહિ એવા મનને જે ધ્યાતા પુરુષ સ્થિર કરે છે તેને મેાહ શીઘ્ર તેના ધ્યાનથી નાશ પામે છે. માત્ર મેહ નાશ પામે છે એટલુ જ નહિ પણ પરમાત્મસ્વરૂપનુ′ પ્રમાણ પણ પામે છે. પ્રશ્ન:—કેટલું તે પ્રમાણ છે? ઉત્તર:--- વ્યવહારથી જેમ ચક્ષુ રૂપગ્રહણની બાબતમાં સર્વાંગત તેમ તે સવ આત્મા ગત છે પણ જે નિશ્ચયથી સર્વાંગતા હોય તેા ચક્ષુને અગ્નિના સ્પર્શીની બળતરા થાય, પણ તેમ થતું નથી, તેવી રીતે જે નિશ્ચયથી સંગત હોય તે પરકીય સુખદુઃખમાં આત્માના તન્મય પરિણામ હોવાથી પરના સુખદુઃખનેા અનુભવ પ્રાપ્ત થાય પણ તેમ થતું નથી. ( તેથી વ્યવહારથી જ્ઞાન-અપેક્ષાએ આત્માને સર્વાંગતપણું છે, પ્રદેશ-અપેક્ષાએ નહિ. ) ૧ પાડ્રાન્તર્—માનર્સ = ાનનું જ્ઞાન ૩૬૭ Page #379 -------------------------------------------------------------------------- ________________ ३१८८ યેગી દેવવિરચિત [अ० २ । १६५ भवति तर्हि चक्षुणो अग्निस्पर्शात्दाहः प्राप्नोति न च तथा । तथात्मनोऽपि परकीयसुखदुःखविषये तन्मयपरिणामत्वेन परकीयसुखदुःखानुभवं प्राप्नोति न च तथा । निश्चयेन पुनर्लोकमात्रासंख्येयप्रदेशोऽपि सन् व्यवहारेण पुनः शरीरकृतोपसंहारविस्तारवशाद्विवक्षितभाजनस्थप्रदीपवत् देहमात्र इति भावार्थः ॥ १६४ ॥ अथ२९६) देहि वसंतु वि णवि मुणिउ अप्पा देउ अणंतु । अंबरि समरसि मणु धरिवि मामिय णठ्ठ णिभंतु ॥ १६५॥ देहे वसन्नपि नैव मत: आत्मा देवः अनन्तः ।। __ अम्बरे समरसे मनः धृत्वा स्वामिन् नष्टः निर्धान्त: ॥ १६५ ॥ देहि वसंतु वि इत्यादि । देहि वसंतु वि व्यवहारेण देहे वसन्नपि णवि मुणिउ नैव ज्ञातः । कोऽसौ । अप्पा निजशुद्धात्मा । किंविशिष्टः । देउ आराधनायोग्यः केवलज्ञानाद्यनन्तगुणाधारत्वेन देवः परमाराध्यः । पुनरपि किंविशिष्टः । अणंतु अनन्तपदार्थपरिच्छित्तिकारणत्वादविनश्वरत्वादनन्तः । कि कृत्वा । વળી નિશ્ચયનયથી આત્મા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશવાળો હોવા છતાં પણ વ્યવહારનયથી વિવક્ષિત ભાજનમાં રાખેલા દીવાની પેઠે શરીરકૃત સંકોચવિસ્તારને કારણે દેહ પ્રમાણે છે એ ભાવાર્થ છે. ( દો જે જે ભાજનમાં રાખવામાં આવે તે તે પ્રમાણે તેને પ્રકાશ ફેલાય છે તેવી રીતે આત્મા ચાર ગતિમાં જેવું શરીર ધારણ કરે છે તે પ્રમાણે આત્મપ્રદેશો સંકેચ-વિસ્તાર પામે છે. ૧૬૪. હવે શિષ્ય પશ્ચાત્તાપ કરે છે – ગાથા–૧૬૫ स-या:-[ स्वामिन् ] 8 स्वामी! [ देहे वसन् अपि ] हेमा २७वा छता ५५ [ अनंत: आत्मा देवः ] मनात सवो मात्मा २ व छे-तेने [ समरसे अंबरे ] समरसाना१३५ निवि४८५ समाधिमा [ मनः धृत्वा ] भनने साडीने [ न एव मतः ] में एये। नडि तेथी २५त्या२ सुधी [ निर्धान्तः नष्टः ] डु निस्स नष्ट थये। छु ( या२ गतिमा २५ज्यो, दुभी थये। ). ભાવાર્થ-વ્યવહારે દેહમાં રહ્યો હોવા છતાં, નિજશુદ્ધાત્માને કે જે કેવલ જ્ઞાનાદિ અનંતગુણને આધાર હોવાથી દેવ” અર્થાત્ પરમ આરાધ્ય છે અને અનંત५. ५४ान्तर:-अग्निस्पर्शात दाहः अग्निस्पर्शदाहः Page #380 -------------------------------------------------------------------------- ________________ -होडी १६६-१६७ ] પરમાત્મપ્રકાશઃ ३९८ मणु घरिवि मनों धृत्वा । क । अंबरि अम्बरशब्दवाच्ये पूर्वोक्तलक्षणे रागादिशून्ये निर्विकल्पसमाधौ । कथंभूते । समरसि वीतरागतात्विकमनोहरानन्दस्यन्दिनि समरसीभावे साध्ये । सामिय हे स्वामिन् । प्रभाकरभट्टः पश्चात्तापमनुशयं कुर्वनाह। किं ब्रूते । णडु णिभंतु इयन्तं कालमित्थंभूतं परमात्मोपदेशमलभमानः सन् निर्धान्तो नष्टोऽहमित्यभिप्रायः ॥ १६५ ॥ एवं परमोपदेशकथनमुख्यत्वेन सूत्रदशकं गतम् । अथ परमोपशमभावसहितेन सर्वसंगपरित्यागेन संसारविच्छेदं भवतीति युग्मेन निश्चिनोति२९७) सथल विसंग या मिल्लिया णवि किउ उवसम-भाऊ । सिव-पर-भागु व गुणिउ णवि जहिं जोइहि अणुराउ ६१६६॥ २९८) घोरु ण विष्णउ तव-चरणु जं णिय-बोहहं सारु । पुण्णु वि पाउ विदड्दु णवि किमु छिज्जइ संसारु ॥१६७॥ सकला अपि संगाः न मुक्ता: नैव कृत उपशमभावः । शिवपदमार्गोऽपि मतो नैव यत्र योगिनां अनुरागः ॥ १६६ ॥ પદાર્થોની જ્ઞપ્તિના કારણભૂત હોવાથી તથા અવિનશ્વર હોવાથી “અનંત છે તેને મેં સાધ્યરૂપ જે વીતરાગ-તાત્ત્વિક-મનોહર- આનંદઝરત સમરસીભાવ તે સમરસીભાવસ્વરૂપ એવી “અંબર” શબ્દથી વાચ્ય પૂર્વોક્ત-લક્ષણવાળી, રાગાદિત્ય, નિર્વિકલ્પ સમાધિમાં મનને લગાડીને જાણે નહિ. પ્રભાકરભટ્ટ પશ્ચાતાપ કરતાં કહે છે કે હે સ્વામી! આટલી કાલ સુધી અને પરમાત્માને ઉપદેશ પ્રાપ્ત ન કરીને નિઃસંદેહ હું નષ્ટ थये।. १६५. એ પ્રમાણે પરમ ઉપદેશના કથનની મુખ્યતાથી દસ ગાથાસૂત્ર સમાપ્ત થયાં. હવે પરમ ઉપશમભાવ સહિત સર્વસંગના ત્યાગ વડે સંસારનો નાશ થાય છે, એમ બે ગાથાસૂત્રોથી નક્કી કરે છે – आथा-१६६-१६७ मन्या :-[ सकला अपि संगाः न मुक्ताः ] ने सव स ( परियड ) ५५ छ। यो नडि, [ उपशमभावः न एष कृतः } ७५शमला५ ५५५ यो नडि, [यत्र योगिनां अनुराग: । यो योजी-माने अनु२०७॥ छ मेवा। शिषमार्गः न एत्र नः । Page #381 -------------------------------------------------------------------------- ________________ 3७० ચોગીદુદેવવિરચિત [अ० २ । १९९-११७ घोरं न चोर्ण तपश्चरणं यत् मिजबोधस्य सारम् । पुण्यमपि पापमपि दग्धं नैव किं छिचते संसारः ॥ १६७ ॥ सयल वि इत्यादि । सयल वि समस्ता अपि संग मिथ्यात्वादिचतुर्दशभेदभिन्ना आभ्यन्तराः क्षेत्रवाग्वादिबहुभेद भिन्ना बाह्या अपि संगाः परिग्रहाः ण मिल्लिया न मुक्ताः । पुनरपि किं न कृतम् । णवि किउ उवसमभाउ जीवितमरणलाभालाभसुखदुःखादिसमताभावलक्षणो नैव कृतः उपशमभावः । पुनश्च किं न कृतम् । सिवपयमग्गु वि मुणिउ णवि “शिवं परमकल्याण निर्वाणं शान्तमक्षयम् । प्राप्तं मुक्तिपदं येन स शिवः परिकीर्तितः ॥” इति वचनात् शिवशब्दवाच्यो योऽसौ मोक्षस्तस्य मार्गोऽपि न ज्ञातः । कथंभूतो मार्गः । स्वशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुचरणरूपः । यत्र मार्गे किम् । जहिं जोहहिं अणुराउ यत्र निश्चयमोक्षमार्गे परमयोगिनामनुरागस्तात्पर्यम् । न केवलं मोक्षमार्गोऽपि न ज्ञातः । घोरु ण चिण्णउ तवचरणु घोरं दुर्धरं परीषहोपसगंजयरूपं नैव चीर्ण न कृतम् । किं तत् । अनशनादिद्वादशविधं तपश्चरणम् । यत्कथंभूतम् । जं णिय भासमा ५ सय नहि, ( १६६ ) [ यत् निजबोधेन सारं । २ निमायथा सारभूत छ मे [ घोरं तपश्चरणं न चीर्ण ] भड। दुधर त५ ४यु नडि, अने [ पुण्यं अपि पापं अपि न एव दग्धं ] पुण्य तेम ४ पापने ५४५ माज्यां न तो [ संसारः ] ससा२ [ किं ] वी शते [ छिद्यतां ] छाय? माथ:- मिथ्यात्व, २१, द्वेष, यार ४५॥य, हास्य, २ति, पति, , ભય, ગ્લાનિ અને વેદ એ ચૌદ પ્રકારના ભેદથી ભેટવાળા અભ્યતર પરિગ્રહો તથા ક્ષેત્ર, वास्तु मादि भने ४२ मेथी मेहाय (क्षेत्र, वास्तु, डि२९य, सुवर, धन, धान्य, દાસી, દાસ, કુષ્ય, ભાંડ એ દશ પ્રકારના ) બાહ્ય પરિગ્રહો-એ રીતે સમસ્ત પરિગ્રહોને પણ છોડ્યા નહિ. જીવિત-મરણ, લાભ-અલાભ, સુખદુઃખાદિમાં સમતાભાવ જેનું सक्ष छ मेव। ५शमला न ४ो “ शिवं परमकल्याणं निर्वाणं शान्तमक्षयम् । प्राप्तं मुक्तिपदं येन स शिवः परिकीर्तितः ॥ ( मात्र स्व३५ २४ ) ( मय:-शि१३५, પરમકલ્યાણરૂપ, નિર્વાણરૂપ, શાંત અને અક્ષય મુક્તિપદ જેણે પ્રાપ્ત કર્યું છે તે શિવ છે) એ વચનાનુસારે શિવ’ શબ્દથી વાચ્ય જે મેક્ષ છે તેને સ્વશુદ્ધ આત્માનાં સમ્યકુશ્રદ્ધાન, સમ્યગ જ્ઞાન અને સમ્યગૃઅનુચરણરૂપ માગને પણ– કે જે નિશ્ચયમોક્ષમાર્ગમાં પરમાગીઓને અનુરાગ–તાત્પર્ય-છે તેને પણ જાણે નહિ, કેવલ મોક્ષમાર્ગને જાય નહિ એટલું જ નહિ પણ જે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જેનું લક્ષણ Page #382 -------------------------------------------------------------------------- ________________ -દોહા ૧૬૮ ] પરમાત્મપ્રકાશ ૩૭૧ बोहहं सारु यत्तपश्चरणं वीतरागनिर्विकल्पस्वसंवेदनलक्षणेन निजबोधेन सारभूतम् । पुनश्च किं न कृतम् । पुण्णु वि पाउ वि निश्चयनयेन शुभाशुभनिगलद्वयरहितम्य संसारिजीवस्य व्यवहारेण सुवर्णलोहनिगलद्वयसदृशं पुण्यपापद्वयमपि दइटु णवि शुद्धात्मद्रव्यानुभवरूपेण ध्यानाग्निना दग्धं नैव । किमु छिज्जइ संसारु कथं छिद्यते संसार इति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा निरन्तरं शुद्धात्मद्रव्यभावना અતિ તાર્થ કે દ્દ૬૭ | अथ दानपूजापञ्चपरमेष्ठिबन्दनादिरूपं परंपरया मुक्तिकारणं श्रावकधर्म कथयति२९९) दागु ण दिण्णउ मुणिवरह ण वि पुज्जिउ जिण-णाहु । पंच ण वंदिय परम-गुरू किमु होसई सिव-लाहु ॥ १६८॥ કાનં રન્ન મુનિવરેષ્યઃ =ાgિ gકિત: નિત્તનાથઃ | पञ्च न वन्दिताः परमगुरुवः किं भविष्यति शिवलाभः ।। १६८ ।। दाणु इत्यादि । दाणु ण दिग्ण उ आहारभयभैषज्यशास्त्रभेदेन चतुर्विधदानं છે એવા નિજધથી સારભૂત ઘોર, દુર્ધર પરિષહ, ઘર, દુધર ઉપસર્ગને જયરૂપ અનશનાદિ બાર પ્રકારનું તપશ્ચરણ કર્યું નહિ અને નિશ્ચયનયથી શુભાશુભ બને બેડીથી રહિત એવા સંસારીજીવન વ્યવહારનયથી સોનાની અને લેઢાની બે બેડી જેવાં પુણ્ય અને પાપ બન્નેને પણ શુદ્ધ આત્મદ્રવ્યના અનુભવરૂપ ધ્યાનની અગ્નિ વડે બાળ્યાં નહિ તે સંસાર કેવી રીતે છેદાય? અહીં આ વ્યાખ્યાન જાણીને નિરંતર શુદ્ધ આત્મદ્રવ્યની ભાવના કરવી એવું તાત્પર્ય છે. ૧૬૬–૧૬૭. હવે દાન, પૂજા અને પંચપરમેષ્ઠીઓની વંદના આદિરૂપ પરંપરાએ મુક્તિનું કારણ એવા શ્રાવકધર્મનું કથન કરે છે – ગાથા–૧૬૮ અન્વયાર્થ:-[ ગુનિવગ્ય ] મુનિવરોને [ સા ર ત ] દાન ન આપ્યું [ નિનાથઃ અપિ નિતઃ ] જિનેન્દ્રભગવાનને પણ પૂજ્યા નહિ અને [ iા પરમગુરુવઃ ન ઘવિતા ] અરિહંત આદિ પાંચ ગુરુઓને વંદના ન કરી તે [ શિશ મ: ] મોક્ષની પ્રાપ્તિ [ fઉં મહિતિ ] કેવી રીતે થશે? કઈ પણ રીતે થશે નહિ. ભાવાર્થ –નિશ્ચય વ્યવહારરત્નત્રયના આરાધક મુનિવરાદિ ચતુર્વિધ સંઘમાં સ્થિત પાત્રોને આહારદાન, અભયદાન, ઔષધદાન અને શાસ્ત્રકાન એ ચાર પ્રકારના દાન Page #383 -------------------------------------------------------------------------- ________________ ३७२ યેગીન્દ્રદેવવિરચિત વાગીçવવિરચિત [अ० २ ४।१६६ भक्तिपूर्वकं न दत्तम् । केषाम् । मुणिवरहं निश्चयव्यवहाररत्नत्रयोराधकानां मुनिवरादिचतुर्विधसंघस्थितानां पात्राणां ण वि पुजिउ जलधारया सह गन्धाक्षतपुष्पायष्टविधपूजया न पूजितः । कोऽसौ । जिणणाहु देवेन्द्रधरणेन्द्रनरेन्द्रपूजितः केवलज्ञानाद्यनन्तगुणपरिपूर्णः पूज्यपदस्थितो जिननाथः पंच ण बंदिय पञ्च न वन्दिताः । के ते । परमगुरू त्रिभुवनाधीशान्यपदस्थिता अइसिद्धाः त्रिमुग्नेशवन्धमोक्षपदाराधकाः आचार्योपाध्या साधयथेति पञ्च गुषः, किम होसइ सिवलाहु शिवशब्दवाच्यमोक्षपद स्थितानां तदाराधकानामाचायादानां च यथायोग्य दानपूजावन्दनादिकं न कृतम्, का शिवशब्दवाच्यमोझसुखस्य लाभो भविष्यति न कथमपीति । अत्रे व्याख्यानं ज्ञात्वा यासकाव्याख्यानं ज्ञात्वा उपासकाध्ययनशास्त्रकथितमार्गेण विधिद्रव्यदातृपात्रलक्षगविधानेन दानं दातव्यं पूजावन्दनादिकं च कर्तव्यमिति भावार्थः ॥ १६८ ॥ अथ निश्चयेन चिन्तारहितध्यानमेव मुनिकारणमिति प्रतिपादयति चतुष्का३००) अद्धम्मीलिय-लोयगिहि जोउ कि झंपियएहि । एमुइ लब्भइ परम-गइ गिचिति ठियएहि ।। १६९॥ આપ્યાં નહિ, દેવેન્દ્ર, ઘરેણન્દ્ર અને નરેન્દ્રથી પૂજિત, કેવલજ્ઞાનાદિ અનંત ગુણથી પરિપૂર્ણ, પૂજ્યપદમાં સ્થિત જિનનાથને જલધારા સહિત, ગંધ, અક્ષત, પુષ્પ આદિ अष्टविय तथा ( स, यन, अक्षत, स, नवेद्य, दीप, धूप, सथी ) पूल्या નહિ અને ત્રણ ભુવનના અધિપતિથી વંદ્યપદમાં સ્થિત એવા અત, સિદ્ધ અને ત્રણ ભુવનના ઈશથી વંદ્ય મોક્ષપતના આરાધક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ ગુરુઓને વંદન કર્યું નહિ, ‘શિવ” શબ્દથી વચ્ચે એવા મોક્ષપદમાં સ્થિત અહંત અને સિદ્ધિને અને તેમના આરાધક આચાર્યાદિને યથાયોગ્ય દાન, પૂજ, વંદના આદિ કર્યા નહિ તે કેવી રીતે “શિવ શબ્દથી વાય એવા મેક્ષસુખની પ્રાપ્તિ થશે? કઈ પણ રીતે થશે નહિ. અહીં આ વ્યાખ્યાન જાણીને ઉપાસકાધ્યયન શાસ્ત્રમાં કહેલા માર્ગ પ્રમાણે વિધિ, દ્રવ્ય, દાતા, પાત્રના લક્ષણાનુસારે દાન દેવું જોઈએ અને પૂજાવંદનાઢિ કરવા જોઈએ એ ભાવાર્થ છે. ૧૬૮. હવે નિશ્ચયથી ચિંતા રહિત ધ્યાન જ મુક્તિનું કારણ છે, એમ ચાર ગાથાસૂત્રથી કહે છે – Page #384 -------------------------------------------------------------------------- ________________ -होडा १७० ] પરમાત્મપ્રકાશ अर्धोन्मीलितलोचनाभ्यां योग किं झपिताभ्याम् । पवमेव लभ्यते परमगतिः निश्चिन्तं स्थितैः ॥ १६९ ॥ अम्मीललोणिहिं अर्धोन्मीलितलोचनपुटाभ्यां जोउ किं योगो ध्यानं किं भवति अपि तु नैव । न केवलम-मीलिताभ्याम् । झंपियएहिं झंपिताभ्यामपि लोचनाभ्यां नैवेति । तर्हि कथं लभ्यते । एमुइ लग्भइ एवमेव लभ्यते लोचनपुट निमीलनोन्मीलननिरपेक्षैः | का लभ्यते । परमगर केवलज्ञानादिपरमगुणयोगात्परमगतिर्मोक्षगतिः । कैः लभ्यते । णिच्चिति ठियएहिं ख्यातिपूजालाभप्रभृतिसमस्तचिन्ताजालरहितैः पुरुषैचिन्तारहितैः स्वशुद्धात्मरूपस्थितैश्चत्यभिप्राय: ॥ १६९ ॥ अथ ३०१ ) जोइय मिल्लहि चिन्त जड़ तो तुझ्इ संसारु । वितान्तर जिणवरु वि लहर ण हंसाचारु ॥ १७० ॥ ३७३ योगिन् मुञ्चसि चिन्तां यदि ततः त्रुट्यति संसारः । चिन्तासको जिनवरोऽपि लभते न हंस चारम् ॥ १७० ॥ ગાથા-૧૬૯ अन्वयार्थ:-[ अर्धोन्मीलितलोचनाभ्यां ] अर्धा उघाडेद्यां नेत्रेाथी, खाने [ पिताभ्याम ] भयेसां नेत्रोथी पशु [ किं योगः | शु ध्यान थाय ? न ४ थाय. तो शी रीते मोक्ष भणे छे, ते उडे छे. [ निश्चिन्तं स्थितैः ] चिंता रहित - ज्याति, पूल, લાભ આદિ સમસ્ત ચિંત:જાલ રહિત અને નિજ શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિત પુરુષાથી [ पत्रमेव ] अर्धी धाडेसी के भीथेसी मांगोनी अपेक्षा रहित स्वयमेव [ परमगतिः ] देवसज्ञानाहि परमगुणुवाणी होवाथी ने परमगति छे अर्थात् भोक्षगति छे ते [ लभ्यते ] પ્રાપ્ત થાય છે એવા અભિપ્રાય છે. ૧૬૯. હવે ફ્રી પણ ચિંતાના જ ત્યાગ કરવાનું કહે છેઃ— आधा - १७० अन्वयार्थ:-[ योगिन ] से योगी ! [ यदि ] ले तु [ चिंतां मुञ्चसि ] चिंता छोडीश [ ततः ] तो [ संसारः ] संसार | त्रुट्यति ] नाश याभशे. अर े [ चिन्तासकः जिनवरः अपि ] चिंतासत जिनवर पशु [ हंसाचरं ] परमात्माना आायरमु३५ शुद्ध आत्मपरिशुामने - [ न लभते ] पामला नथी. सायरने - Page #385 -------------------------------------------------------------------------- ________________ 3७४ ગીદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૭૧____ जोइय इत्यादि । जोइय हे योगिन् मिल्लहि मुञ्चसि । काम् । चिन्तारहिताद्विशुद्वज्ञानदर्शनस्वभावात्परमात्मपदार्थाद्विलक्षणां चिन्तां जइ यदि चेत् तो ततश्चिन्ताभावात् । किं भवति । तुइ नश्यति । स कः । संसोरु निःसंसारात् शुद्वात्मद्रव्याद्विलक्षणो द्रव्यक्षेत्रकालादिभेदभिन्नः पञ्चप्रकारः संसारः । यतः कारणात् । चिंताससउ जिणवरु वि छमस्थावस्थायां शुभाशुभचिन्तासक्तो जिनवरोऽपि लहइ ण लभते न । कम् । हंसाचारु संशयविभ्रमविमोहरहितानन्तज्ञानादिनिर्मलगुणयोगेन हंस इव हंसः परमात्मा तस्य आचारं रागादिरहित शुद्धात्मपरिणाममिति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा दृष्टश्रुतानुभूतभोगाकांक्षाप्रभृतिसमस्तचिन्ताजालं त्यक्त्वापि चिन्तारहिते शुद्धात्मतत्वे सर्वतात्पर्येण भावना कर्तव्येति तात्पर्यम् ॥ १७० ॥ अथ३०२) जोड्य दुम्मइ कवुण तुहँ भवकारणि ववहारि । बंभु पवंचहि जो रहिउ सो जाणिवि मणु मारि ।। १७१॥ ભાવાર્થ –વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેને સ્વભાવ છે એવા, ચિતારહિત પરમાત્મપદાર્થથી વિલક્ષણ ચિતાને જે છેડીશ તે ચિતાના અભાવથી નિઃસંસાર શુદ્ધાત્મદ્રવ્યથી વિલક્ષણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ પાંચ પ્રકારના ભેદથી ભરવાળો સંસાર નાશ પામે છે. કારણ કે છઘસ્થ અવસ્થામાં શુભાશુભ ચિંતાસક્ત જિનવર પણ સંશય, વિભ્રમ, વિમેહરહિત અનંતજ્ઞાનાદિ નિર્મલ ગુણવાળા હોવાથી જે હંસ જેવો છે એ જે પરમાત્મા તેને આચારને રાગાદિ રહિત શુદ્ધાત્મપરિણામને–પામતા નથી. અહીં આ વ્યાખ્યાન જાણીને દષ્ટ, શ્રુત, અનુભૂત, (દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ) ભેગેની આકાંક્ષાથી માંડીને સમસ્ત ચિંતાજાલને છોડીને પણ ચિંતા રહિત શુદ્ધાત્મતવમાં સર્વ તાત્પર્યથી ભાવના કરવી એવું તાત્પર્ય છે. ૧૭૦ વળી ( હવે શ્રીગુરુ મુનિઓને ઉપદેશ આપે છે કે મને મારીને પરબ્રહ્મનું ध्यान ४२।): ગાથા–૧૭૧ मन्वया:-[ योगिन् ] है येil! [ तव का दुर्मतिः ] तापी हुद्धि छ है तु [ भवकारणे व्यवहारे ] ससारन४।२९५३५ शुभाशुभ व्यवहारमा प्रवृत्ति ४२ छ १ वे तु [ प्रपंचैः रहितं ] प्रपयाथी २डित [ यद्ब्रह्म ] २ Page #386 -------------------------------------------------------------------------- ________________ -होते। १७२] પરમાત્મપ્રકાશ ૩૭૫ योगिन् दुर्मतिः का तव भावकारणे व्यवहारे । ब्रह्म प्रपंचर्यद् रहितं तत् ज्ञात्वा मनो मारय ॥ १७१ ॥ जोइय इत्यादि । जोइय हे योगिन् दुम्मइ कवुण तुहं दुर्मतिः का तवेयं भवकारणि ववहारि भवरहितात् शुभाशुभमनोवचनकायव्यापाररूपव्यवहारविलक्षणाच स्वशुद्धात्मद्रव्यात्प्रतिपक्षभूते पञ्चप्रकारसंसारकापणे व्यवहारे । तर्हि किं करोमिति चेत् । बंभु ब्रह्मशब्दवाच्यं स्वशुद्धात्मानं ज्ञात्वा । कथंभूतं यत् । पवंचहिं जो रहिउ प्रपंचर्मायापाखण्डैः यद्रहितम् । सो जाणिवि तं निजशुद्धात्मानं वीतरागस्वसंवेदनज्ञानेन ज्ञात्वा । पश्चारिक कुरु । मणु मारि अनेकमानसविकल्पजालरहिते परमात्मनि स्थित्वा शुभाशुभविकल्पजालरूपं मनो मारय विनाशयेति भावार्थः ॥ १७१ ॥ ___ अथ३०३) सबहिं रायहि छहि रसहि पंचहि रूवहि जंतु । चित्तु णिवारिवि झाहि तुहुँ अप्पा देउ अणंतु ॥ १७२ ॥ अझ छ [ तत् ज्ञान्या | तेने तीन [ मनः मारय ] शुभाशुभ वियनt one३५ મનને માર. ભાવાર્થ –હે યેગી ! તારી આ કેવી દુબુદ્ધિ છે કે ભવરહિત અને શુભાશુભ મનવચનકાયાના વ્યાપારરૂપ વ્યવહારથી વિલક્ષણ એવા શુદ્ધ આત્મદ્રવ્યથી પ્રતિપક્ષભૂત પાંચ પ્રકારના સંસારના કારણરૂપ વ્યવહારમાં પ્રવર્તે છે ! હવે હું શું કરું ? એવા પ્રશ્નના જવાબમાં શ્રીગુરુ કહે છે કે “ બ્રા” શબ્દથી વાચ્ય એવા સ્વશુદ્ધ આત્માને જાણીને–જે પ્રપંચથી-માયા પાખંડથી-રહિત છે તે નિજશુદ્ધઆત્માને વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાનથી જાણીને મનના અનેક વિકલ્પજાલથી રહિત પરમાત્મામાં સ્થિત થઈને શુભાશુભ વિકલ્પજાલરૂપ મનને મારો-મનને વિનાશ કરો. ૧૭૧. વળી ( હવે ફરી એ જ વાત કહે છે કે સર્વ વિષયોને છોડીને साभवन ध्यावा: ગાથા–૧૭૨ मन्वयाथ:- प्रसा४२ भट्ट ! [ त्वं ] [ सर्वैः रागैः ] शुभाशुभ सर्व गोथी, [ षभिः रसः ] न्यपाटर माहि छ साथी भने [ पंचभिः रूपैः ] ४], नीस माहि पांय ३पोथी [ गच्छत् चित ] परिणमता-यसायमान तi भनने Page #387 -------------------------------------------------------------------------- ________________ ચેગીન્દ્વન્દેવવિરચિત सर्वैः रागैः षड्रभिः रसैः पञ्चभिः रूपैः गच्छत् । चित्तं निवार्य ध्याय त्वं आत्मानं देवमनन्तम् || १७२ ।। सव्वहिं इत्यादि । झाहि ध्याय चिन्तय तुहुँ त्वं हे प्रभाकरभट्ट | कम् । अप्पा वशुद्धात्मानम् । कथंभूतम् । देउ वीतराग परमानन्दसुखेन दीव्यति क्रीडति इति देवस्तं देवम् | पुनरपि कथंभूतम् । अणेतु केवलज्ञानाद्यनन्तगुणाधारत्वादनन्तसुखास्पदत्वाद विनश्वरत्वाच्चानन्तस्तमनन्तम् । किं कृत्वा पूर्वम् । चित्तु णिवारिवि चित्तं निवार्य व्यावृत्य । किं कुर्वन् सन् । जंतु गच्छत्परिणममानं सत् । कैः करणभूतैः सव्वहिं रायहिं वीतरागात्स्वशुद्धात्मद्रव्याद्विलक्षणैः सर्वशुभाशुभरागैः । न केवलं रागैः छहिं रसहिं रसरहिताद्वीतरागसदानन्दैकरस परिणतादात्मनो विपरीतैः गुडलवणदधिदुग्ध तैलघृतपइरसैः । पुनरपि कैः । पंचहि स्वहिं अरूपात् शुद्धात्मतच्चात्प्रतिपक्षभूतैः कृष्णनीलरक्तश्वेतपीतपञ्चरूपैरिति तात्पर्यम् ॥ १७२ ॥ अथ ये स्वरूपेण चिन्त्यते परमात्मा तेनैव परिणमतीति निश्चिनोति — ३०४) जेण सरूर्वि झाइयह अप्पो एह अनंतु । तेण सरूर्वि परिणवह जह फलिहउ मणि मंतु ॥ १७३ ॥ ३७१ ધ્યાન કર. | निवार्य ] रोडीने [ अनंत आत्मानं देवं ] अनंत गुणुवाजा आत्मदेवनुं [ व्याय | ભાવાથ :——વીતરાગ સ્વશુદ્ધાત્મદ્રવ્યથી વિલક્ષણ એવા શુમાશુભ સવ રાગેાથી રસ રહિત એક ( કેવલ ) વીતરાગ સદાન દરૂપ રસમાં પરિણત આત્માથી વિપરીત, गोज, सवाणु, दूध, हाडी, घी खाने तेल मे छ रसोथी भने ३५ रहित सेवा શુદ્ધાત્મતત્ત્વથી પ્રતિપક્ષભૂત કાળા, નીલ, રાતા, સફેદ, પીળા એ પાંચ રૂપાથી પરિણમતા મનને રોકીને, કૈવલજ્ઞાનાદિ અનતગુણના આધાર હેાવાથી, અન તસુખનુ‘ સ્થાન હાવાથી અને અવિનશ્વર હેાવાથી અનંત છે એવા, વીતરાગ પરમાનદરૂપ સુખથી જે શેાલે છે, રમે છે, તે દેવ છે, એવા દેહરૂપ સ્વશુદ્ધાત્માને प्रला २लट्ट ! तु ध्याव-थिन्तवन ४२. १७२. અ૦ ૨ દાહા ૧૭૩ હવે પરમાત્મા જે સ્વરૂપે ચિતવવામાં આવે છે તે જ સ્વરૂપે તે પરિણમે છે એમ નક્કી કરે છેઃ— आाथा - १७३ अन्वयार्थ:-[ यथा स्फटिकमणिः मंत्र: ] न्यायुष्याहिनी उपाधि३ये परित स्टूटिम्भणि अथवा गारुडीमंत्रनी भाइ [ एषः अनंतः आत्मा ] अनंत आत्मा Page #388 -------------------------------------------------------------------------- ________________ -દોહા ૧૭૩ ]. પરમાત્મપ્રકાશ उ७७ येन स्वरूपेण पायते आत्मा एषः अनन्तः । तेन स्वरूपेण परिणमति यथा स्फटिकमणिः मन्त्रः ॥ १७३ ।। जेण इत्यादि । तेण महर्षि परिणवइ तेन स्वरूपेण परिणमति । कोऽसौ कर्ता । अप्पा आत्मा एहु एष प्रत्यक्षीभूतः । पुनरपि किंविशिष्टः । अणंतु वीतरागानाकुलत्वलक्षणानन्तसुखाद्यानन्तशान्ति परिणतत्वादनन्तः । तेन केन । जेण सरूविं झाइयड येन शुभाशुभशुद्धोपयोगरूण ध्यायते चिन्त्यते । दृष्टान्तमाह । जह फलिहाउमणि मंतु यशा फटिक णिः जपापुष्पायुपाधिपरिणतः गारुडादिमन्त्रो वेति । अत्र विशेषव्याख्यानं तु-- येन येन स्वरूपेण युज्यते यन्त्रवाहकः । तेन तन्मयतां यानि विश्वख्यो मणिर्यथा ॥” इति श्लोकार्थकथितदृष्टान्तेन ध्यानमः । इदमत्र तात्पर्यश् । अयमात्मा येन येन स्वरूपेण चिन्त्यते तेन तेन परिणामतीलिमात्या शुद्धात्मपदप्राप्त्यर्थिभिः समस्तरागादि- , विकल्पसमूहं त्यक्त्वा शुद्धरूपेशा ध्यातव्य इति ।। १७३ ॥ [ રે ગ ] જે સ્વરૂપે [ ચાયત શ્ચિતવવામાં આવે છે [તેર દાળ ] તે સ્વરૂપે [ રિજતિ | પરિણમે છે. ભાવાર્થ –જેવી રીતે સ્ફટિકમણિ જપપુષ્પાદિની ઉપાધિથી તે ઉપાધિરૂપે પરિણમે છે અને જેવી રીતે ગાડાદિમંત્ર ગારુડારિરૂપ ભાસે છે તેવી રીતે વીતરાગ અનાકુલતા જેનું લક્ષણ છે એવા અનંતસુખાદિ અનંતશક્તિરૂપે પરિણત હોવાથી જે અનંત છે એવો આ પ્રત્યક્ષચર આમા જે શુ, અશુપ, શુદ્ધઉપયોગરૂપે ચિન્તવવામાં આવે તે સ્વરૂપે પરિણમે છે. અહીં વિશેષ વ્યાખ્યાન પણ છે-“ ચેન ન થઇ ચુક્યતે ચાવ: | તે તરવત્તાં થra fat થિી | ” ( અમિતગતિ યંગસાર ૯. ૫૧ ) (અથ–વિશ્વરૂપધારી સ્ફટિકની જેમ ( જેવી રીતે ટિકમણિ સર્વ પદાર્થોના રંગરૂપે પરિણમે છે તેવી રીતે) જે જે સ્વરૂપે આત્મા પરિણમે છે તે તે રૂપે આત્મા તન્મયી થઈ જાય છે. ) એ શ્લેકાર્થમાં કહેલા દષ્ટાંતથી ( આત્મા ) ધ્યાવવા યોગ્ય છે ( ચિતવવા યોગ્ય છે ). અહીં આ તાત્પર્ય છે કે આ આત્મા જે જે સ્વરૂપે ચિતવવામાં આવે છે તે તે સ્વરૂપે પરિણમે છે એમ જાણીને શુદ્ધ આ મપદની પ્રાપ્તિના અર્થીએ સમસ્ત રાગાઢિ વિક૯૫ના સમૂહને છેડીને ( આત્માને ) શુદ્ધરૂપે જ થાવ જોઈએ. ૧૩. ૪૮ Page #389 -------------------------------------------------------------------------- ________________ ३७८ યેગીન્દદેવવિરચિત [ २५० २ । १७४ अथ चतुष्पादिकां कथयति३०५) एह जु अप्पा को परमप्पा कम्म-विसेसे जायउ जप्पो । जामइँ जाणइ अप्पे अप्पा तामइँ सो जि देउ परमप्पा ।। १७४॥ एष यः आन्मा स परमात्मा कर्मविशेषेण जातः जाप्यः ।। यदा जानाति आत्मना आत्मानं तदा स पद देवः परमात्मा ॥ १७४ ॥ एहु इत्यादि । एहु जु एष यः प्रत्यक्षीभूतः अप्पा 'स्वसंवेदनप्रत्यक्ष आत्मा । स कथंभृतः । सो परमप्पा शुद्धनिश्चयेनानन्तचतुष्टयस्वरूपः क्षुधाद्यष्टादशदोषरहितः स निर्दोषिपरमात्मा कम्मविसेमें जायउ जप्पा व्यवहारनयेनादिकर्मबन्धनविशेषेण स्वकीयबुद्धिदोषेण जात उत्पन्नः कथंभूतो जोतः जाप्यः पराधीनः जामई जाणइ यदा काले जानाति । केन कम् । अप्पें अप्पा वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानपरिणतेनात्मना निजशुद्धात्मानं तामई तस्मिन् स्वशुद्धात्मानुभूतिकाले सो जि स एवात्मा देउ निजशुद्धात्मभावनोत्थवीतरागसुखानुभवेन दीव्यति क्रीडतीति देवः परमाराध्यः । किंविशिष्टो देवः । परमप्पा वे यतुष्पहे।नु ४थन ४२ छ:-( वे ॥२ सूत्र ४ छ ) : आथा-१७४ सन्या :-[ यः एषआत्मा ] . प्रत्यक्षाय२ २वस वेन ज्ञान प्रत्यक्ष आत्मा [ परमात्मा ] निश्चयथा ५२मात्मा [ सः । ते [ कर्म विशेषेण ] व्यवडा२नयथा मनामधन विशेषथा [ जाप्यः जातः ] ५२॥धीन थये। छ. ५२'तु [ यदा ] न्यारे [ आत्मना ] मात्मा 43 [ आत्मानं ] सामान [ जानाति | and छ [ तदा ] त्यारे [ सः एष ] ते ५ ( सामा ) [ परमात्मा देवः ] ५२भत्भाव छ- 2 ५२८ આરાધ્ય છે. ભાવાર્થ-આ સ્વસંવેદનપ્રત્યક્ષ આત્મા શુદ્ધ નિશ્ચયનયથી અનંત ચતુષ્ટય સ્વરૂપ સુધાઆદિ અઢાર દોષ રહિત નિષ પરમાત્મા–તે વ્યવહારનયથી અનાદિકર્મબંધનના વિશેષથી પોતાની બુદ્ધિના દોષથી પરાધીન થયો છે. પરંતુ જ્યારે વીતરાગ નિર્વિકલ્પસ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણત આત્મા વડે નિજશુદ્ધઆત્માને જાણે છે ત્યારે તે સ્વશુદ્ધ આત્માની અનુભૂતિના સમયે તે જ આત્મા નિજશુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન વીતરાગ સુખાનુભવથી શોભે છે, કીડા કરે છે તે દેવ છે કે જે પરમઆરાધ્ય છે; તે દેવ શુદ્ધનિશ્ચયનયથી મુક્તિગત પરમાત્મા સમાન છે. १, मती · स्वसंवेदन ज्ञान प्रत्यक्ष ' हाध्ये, Page #390 -------------------------------------------------------------------------- ________________ -हाडा १७५] પરમાત્મપ્રકાશ शुद्धनिश्चयेन मुक्तिगतपरमात्मसमानः । अयमत्र भावार्थः । यद्येवंभूतः परमात्मा शक्तिरूपेण देहमध्ये नास्ति तर्हि केवलज्ञानोत्पत्तिकाले कथं व्यक्तीभविष्यतीति ॥१७४।। अथ तमेवार्थ व्यक्तीकरोति३०६) जो परमप्पा जाणमउ सो हउँ देउ अणंतु । जो हउँ सो परमप्पु परु एहउ भावि गिभंतु ॥ १७५ ॥ यः परमात्मा ज्ञानमयः स अहं देव: अनन्तः । यः अहं स परमात्मा परः इत्थं भावय निर्धान्तः ॥ १७५ ॥ जो परमप्पा इत्यादि । जो परमप्पा यः कश्चित् प्रसिद्धः परमात्मा सर्वोत्कृष्टानन्तज्ञानादिरूपा मा लक्ष्मीर्यस्य स भवति परमश्चासावात्मा च परमात्मा णाणमउ ज्ञानेन निवृत्तः ज्ञानमयः सो हउं यद्यपि व्यवहारेण कर्मावृतस्तिष्ठामि तथापि निश्चयेन स एवाहं पूर्वोक्तः परमात्मा । कथंभूतः । देउ परमाराध्यः । पुनरपि कथंभूतः । अणंतु अनन्तसुखादिगुणास्पदत्वादनन्तः । जो हउं सो परमप्पु योऽहं म्वदेहस्थो निश्चयेन परमात्मा स एव तत्सदश एव मुक्तिगतपरमात्मा । અહીં આ ભાવાર્થ છે કે જે આ પરમાત્મા શક્તિરૂપે દેહમાં ન હોય કેવલજ્ઞાનની ઉત્પત્તિકાલે તેની વ્યક્તિ કેવી રીતે થાય ? ૧૭. હવે તે જ અર્થને પ્રગટ કરે છે – ગાથા–૧૭૫ सन्या :-[ यः ज्ञानमयः परमात्मा देवः अनंतः ] 2 ज्ञानमय परमात्मा २ व छ, सनत छ, [ सः ] ते [ परः परमात्मा ] ५२म ५२मात्मा छ, । इत्थं ] 14। ४।२।। ५२मात्माने [ निर्धान्तः भावय ] तु निस्स राय मा१. भावार्थ:-'५२।' अर्थात् सर्वोत्कृष्ट-मन तज्ञानादि३५ 'म' अर्थात् सभी ने છે તે પરમ” છે, અને પરમ એવો આત્મા તે “પરમાત્મા છે કે જે “જ્ઞાનમય અર્થાત્ જ્ઞાનથી રચાયેલ છે, જે કે હું વ્યવહારથી કમ વડે અવરાયેલો છું તો પણ, નિશ્ચયથી પૂર્વોક્ત પ્રસિદ્ધ ( જ્ઞાનમય ) પરમાત્મા-કે જે “દેવ” અર્થાત્ પરમ આરાધ્ય છે અને અનંત સુખાદિ ગુણોનું સ્થાન હોવાથી “અનંત છે–તે જ હું છું. અને જેવો સ્વદેહમાં રહેલો હું નિશ્ચયથી પરમાત્મા છું, તેના જેવા જ મુક્તિ પ્રાપ્ત પરમાત્મા છે-કે જે પરમગુણયુક્ત હોવાથી “ઉત્કૃષ્ટ” છે-આવા પરમાત્માને, હે પ્રભા.' કર ભટ્ટ ! હું સંશયરહિત થયે થકો ભાવ. Page #391 -------------------------------------------------------------------------- ________________ 3८० યેગીન્દુદેવવિરચિત [ ५० २ ।। १७६ कथंभूतः । परु परमगुणयोगात् पर उत्कृष्टः एहउ भावि इत्थंभूतं परमात्मानं भावय । हे प्रभाकरभट्ट । कथंभूतः सन् । णिमंतु भ्रान्तिरहितः संशयरहितः सन्निति । अत्र देहे पि शुद्धात्मारतीति निश्चयं कृत्वा मिथ्यावायुपशमवशेन केवलज्ञानाश्रुत्पत्तिवीजस्ता कारणसमयसापामागमभापयो वीतरागसम्यक्त्वादिरूपां शुद्धात्मैकदेशव्यक्ति लब्ध्या सर्वतात्पर्येण भावना कर्तव्येत्यभिप्रायः ॥ १७५ ॥ ___अथामुमेवार्थ दृष्टान्तदान्तिाभ्यां समर्थयनि३०७) णिम्मल-फलिहहँ जे जिस भिगाउ परकिय-भाउ । अप्प-सहावहँ तेम्म मुणि सयलु वि का हाउ । १७६ ॥ निर्मलस्फटिकाद् यथा जीव भिन्नः परकृतभावः । आत्मस्वभावात् तथा अन्यस्त्र सकलमपि कर्मस्वभावम् ॥ १७६ ॥ भिण्णउ भिन्नो भवति जिय हे जीव जेम यथा । कोऽसौ कर्ता । परकियभाउ जपापुष्पायुवाधिरूपः परकृतभावः । करमासकाशात् । जिम्मलफलिहहं निर्मलस्फटिकात् तेम तथा भिन्नं झुणि मल्यस्व जानीहि । कम् । सबलु वि कम्मसहाउ समस्तमपि भावकर्मद्रव्यकर्मनोकर्मभावम् कस्मात् । सकाशात् । અહીં પોતાના દેહમાં પણ શુદ્ધ આત્મા છે એ નિર્ણય કરીને મિથ્યાત્યાદિ ઉપશમના વિશે કેવલજ્ઞાનાદિની ઉત્પત્તિના બીજરૂપ, આગમ ભાષાએ કારણસમયસાર નામની વીતરાગ સમ્યક વારિરૂપ શુદ્ધાત્માની એકદેશવ્યકિત પામીને સર્વતાત્પર્યથી ભાવના કરવી એ અભિપ્રાય છે. ૧૭૫. હવે આ જ અર્થનું દષ્ટાંતદાર્ટીનથી સમર્થન કરે છે – माथा-१७६ साथ:-[ जीव ) & लय ! [ यथा ] 2ी ते [ पर कृतभावः ] ५२त मा [ निर्मलस्फटिकात् ] निसट४थी [ भिन्न: } gो छ [ तथा ] तेवी रीते [ सकर अपि कर्मस्वभावं समस्त मस्यमापने [ आत्मस्वभावात् ] मात्मस्वभावथा [ भिन्नं मन्यस्त्र | लिन MY. ભાવાર્થ –જેવી રીતે જ પાપુષ્પાદિની ઉપાધિરૂપ પરકૃત ભાવ નિર્મલટિકથી ભિન્ન છે તેવી રીતે સમસ્ત ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મસ્વભાવને અનંતજ્ઞાનાદિગુણસ્વભાવમય પરમાત્માથી ભિન્ન જાણું. ૧૭૬. Page #392 -------------------------------------------------------------------------- ________________ -होड। १७८ ] પરમાત્મપ્રકોશઃ 3८१ अप्पसहावहं अनन्तज्ञानादिगुणस्वभावात् परमात्मनः इति भावार्थः ॥ १७६ ।। अथ तामेव देहात्मनोर्भेदभावनां द्रढयति३०८) जेम सहावि णिम्मलउ फलिहउ तेम सहाउ । भतिए मइलु म मण्णि जिय मइलउ देक्खवि काउ ॥ १७७॥ यथा स्वभावेन निर्मलः स्फटिकः तथा स्वभावः । भ्रान्त्या मलिन मा मन्यस्व जीव मलिनं दृष्ट्वा कायम् ॥ १७७ ।। जेम इत्यादि । जेम सहाविं णिम्मलउ यथा स्वभावेन निर्मलो भवति । कोऽसौ । फलिहउ स्फटिकमणिः तेम तथा निर्मलो भवति । कोऽसौ कर्ता । सहाउ विशुद्धज्ञानरूपस्य परमात्मनः स्वभावः भतिए मइलु म मणि पूर्वोक्तमात्मस्वभावं कर्मतापन्नं भ्रान्त्या मलिनं मा मन्यस्व जिय हे जीव । किं कृत्वा । मइलउ देवस्ववि मलिनं दृष्टा । कम् काउ निर्मलशुद्धबुद्धकस्वभावपरमात्मपदार्थाद्विलक्षगं कायमित्यभिप्रायः ॥ १७७ ॥ ___अथ पूर्वोक्तभेदभावना रक्तादिवस्त्रदृष्टान्तेन व्यक्तिकरोति चतुष्कलेन३०९) रत्ते वत्थे जेम बुहु देहु ण मण्णइरत्तु । देहिं रत्तिं णाणि तहँ अप्पु ण मण्णइ रत्तु ॥ १७८॥ હવે તે જ દેહ અને આત્માની ભેદભાવના દઢ કરે છે ( હવે દેહ અને આત્મા नु छ मेवी भावना ४२ छ ): माथा-१७७ स-या:-[ यथा ] 2ी रीते [ स्फटिकः ] २६ टिमणि [ स्वभावेन ] स्वभावथा [ निर्मल ] निर्भर छ [ तथा | तेवी ते [ स्वभावः ] विशुद्ध ज्ञान३५ ५२मात्मान। स्वमा निर्भर छ. [ जीव ] ७५ ! [ कार्य ] नि शुद्ध, मुद्ध रना स्वभाव छ । ५२मात्मपहाथ थी विलक्षण शरीरने [ मलिनं दृष्ट्वा ] मसिन हेभान पूxिt आत्मस्वमापने [ भ्रान्त्या ] भ्रान्तिथा [ मलिनं ] मलिन [ मा मन्यस्त्र ] न MY, मेवा, मभिप्राय छ. १७७. હવે પૂર્વોક્ત ભેદભાવનાને રક્તાદિ વસ્ત્રના દષ્ટાંતથી ચાર ગાથાસૂત્રો દ્વારા પ્રગટ Page #393 -------------------------------------------------------------------------- ________________ કેટર ચેગીન્દ્વદેવવિરચિત ३१०) जिणि वथि जेम बुहु देहु ण मप्णइ जिष्णु । देहि जिणि पाणि तहँ अप्पु [ ૨૦ ૨ ઢાહા ૧૮૧ ण मण्णइ जिष्णु ॥ १७९ ॥ ३११) वत्थु पण जेम बहु देहु ण मण्णइ णट्टु । पट्टे देहे णाणि तहँ अप्पु ण मण्णइ णट्टु ॥ १८० ॥ ३१२) भिष्णउ वत्थु जि जेम जिय देहहँ मण्णइ णाणि । देहु विभिष्णउँ नाणि तहँ अपहँ मण्णइ जाणि ॥ १८१ ॥ रक्तेन वस्त्रेन यथा बुधः देहं न मन्यते रक्तम् । देहेन रक्तेन ज्ञानी तथा आत्मानं न मन्यते रक्तम् || १७८ ।। आथा- १७८-८ अन्वयार्थः–{ यथा ] लेवी रीते [ बुधः ] अध युद्धिमान पुरुष [ वस्त्रो रक्तो ] वस्त्र सास होतां [ देहं ] शरीरने [ रक्तं न मन्यते ] सास मानतो नथी [ तथा ] तेवी रीते [ ज्ञानी ] वीतराग निर्विश्वप स्वसवेनवाणी ज्ञानी [ देहे रक्ते ] शरीर दास होतां [ आत्मानं ] आत्माने [ रक्तं न मन्यते ] दाद मानतो नथी. (१७८). [ यथा ] लेवी रीते [ बुधः ] अ युद्धिमान पुरुष [ बखे जीर्णे वस्त्र थतां, [ देह ] शरीरने [ जीर्णे न मन्यते ] कर्थ मानतो नयी [ तथा ] तेवी रीते [ देहे जीर्णे ] शरीर थतां, [ ज्ञानी ] ज्ञानी [आत्मानं ] आत्माने [ जी न मानतो नथी. ( १७८ ). मन्यते ] [ यथा ] नेवी रीते [ बुधः ] अर्ध युद्धिमान पुरुष वस्त्रे प्रणष्टे ] वस्त्र नष्ट थतां, [ देहं ] शरीरने [ नष्टं न मन्यते ] नाश पावु' मानतो नथी [ तथा ] तेवी रीते [ देहे नष्टे ] हेडुनो नाश थतां, [ ज्ञानी ] ज्ञानी [ आत्मानं ] आत्मानो [ नटं न मन्यते नाश मानतो नथी. ( १८० ). जीव ] गुनार ज्ञानी [ वस्त्रं एव ] वस्त्रने [ देहात् ] लगे छे [ तथा ] तेवी रीते [ ज्ञानी ] हे a ! [ यथा ] लेवी रीते [ ज्ञानी | ढेडु भने पखना लेह शरीरथी [ भिम्नं मन्यते | लुहु r अने आत्मानेो लेह लघुनार ले ज्ञानी [ देहं ] ने [ आत्मनः | आत्माथी [ भिन्नं मन्यते | भिन्न माने छे शोभ तु [ जानीहि ] लशु ( १८१ ). Page #394 -------------------------------------------------------------------------- ________________ - १८१] પરમાત્મપ્રકાશ ३८3 जीर्णेन वस्त्रेण तथा बुधः देहं न मन्यते जीर्णम् । देहेन जीणेन ज्ञानी तथा आत्मानं न मन्यते जीर्णम् ॥ १७९ ॥ घस्ने प्रणष्टे यथा बुधः देहं न मन्यते नष्टम् । नष्टे देहे ज्ञानी तथा आत्मानं न मन्यते नष्टम ॥ १८० ॥ भिन्नं वस्त्रमेव यथा जीप देहात मन्यते ज्ञानी । देहमपि भिन्नं ज्ञानी तथा आत्मनः मन्यते जानीहि ॥ १८१ ॥ यथा कोऽपि व्यवहारज्ञानी रक्ते वस्त्रं जीर्णे वस्त्र नष्टेऽपि स्वकीयवस्त्रे वकीयं देहं रक्तं जीर्ण नष्टं न मन्यते तथा वीनगगनिर्विकल्पम्वसंवेदनज्ञानी देहे रक्ते जीर्णे नष्टेऽपि सति व्यवहारेण देहम्थमपि वीतरागचिदानन्दैकपरमात्मानं शुद्धनिश्चयनयेन देहाद्भिन्नं रक्तं जीर्ण नष्टं न मन्यते इति भावार्थः । अथ मण्णइ मन्यते । कोऽसौ । णाणि देहवस्त्रविषये भेदज्ञानी । किं मन्यते । भिण्णउ भिन्नम् । किम् । वत्थु जि वस्त्रमेव जेम यथा जिय हे जीव । कस्मोद्भिन्नं मन्यते । देहहं म्वकीयदेहात् । दृष्टान्तमाह । मण्णइ मन्यते । कोऽसौ । णाणि देहात्मनोभेंदज्ञानी तहं तथा भिन्नं मन्यते । कमपि देहु वि देहमपि । कस्मात् । अप्पहं निश्चयेन देहविलक्षणाद् व्यवहारेण देहस्थात्सहजशुद्धपरमानन्दैकस्वभावान्निजपरमात्मनः जाणि जानीहीति भावार्थः ॥ १७८-८१ ॥ अथ दुःखजनकदेहघातकं शत्रुमपि मित्रं जानीहीति दर्शयति ભાવાથ–જેવી રીતે કોઈપણ વ્યવહારજ્ઞાની ( વ્યવહારમાં કુશળ મનુષ્ય ) સ્વકીય વસ્ત્ર લાલ હતાં, વસ્ત્ર જીર્ણ થતાં, અને વસ્ત્ર નષ્ટ થતાં, સ્વકીય દેહને લાલ, જીર્ણ અને નષ્ટ માનતું નથી તેવી રીતે વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનવાળે જ્ઞાની દેહ લાલ હતાં, દેહ જીરું અને નષ્ટ થતાં, વ્યવહારથી દેહમાં રહેવા છતાં પણ શુ નિશ્ચયનયથી દેહથી ભિન્ન, એક (કેવલ ) વીતરાગ ચિદાનંદમય પરમાત્માને લાલ જીર્ણ કે નષ્ટ માનતો નથી. હે જીવ! જેવી રીતે દેહ અને વસ્ત્રનો ભેદજ્ઞાની અને સ્વકીય દેહથી જુદું જાણે છે તેવી રીતે દેહ અને આત્માને ભેદજ્ઞાની દેહને નિશ્ચયથી દેહથી વિલક્ષણ, વ્યવહારથી દેહસ્થ ( વ્યવહારે દેહમાં સ્થિત ) સહજ શુદ્ધ પરમાનંદ જેને એક સ્વભાવ છે એવા પરમાત્માથી પિન્ન જાણે છે, એમ તું જાણ એવો ભાવાર્થ છે. 1७८-१८१. હવે દુઃખજનક, દેહઘાતક, એવા શત્રુને પણ તું મિત્ર જાણ એમ દર્શાવે છે – Page #395 -------------------------------------------------------------------------- ________________ યેગીદેવવિરચિત [अ० २ । १८४३१३) इहु तणु जीवड तुज्झ रिउ दुक्ख जेण जणेइ । सो गरु जाणहि मित्तु तुहु जो तणु एहु हणेइ ॥ १८२॥ इयं तनुः जीव सव रिपुः दुःखानि येन जनयति ।। तं परं जानीहि मित्रं स्वं यः सनुमेतां हन्ति ॥ १८२ ॥ रिउ रिपुर्भवति । का। इहु तणु इयं तनुः की जीवड हे जीव तुज्झ तव । कम्मात् । दुःवरखई जेण जणेइ येन कारणेन दुःखानि जनयति सो परु तं परजनं जाणहि जानीहि । किम् । मित्त परममित्रं तुहुं त्वं कर्ता । यः परः किं करोति । जो तणु एहु हणेइ यः कर्ता तनुमिमां प्रत्यक्षीभूतां हन्तीति । अत्र यदा वैरी देहविनाशं करोति तदा वीतगंगचिदानन्दै कस्वभावपरमात्मतत्वभावनोत्पन्नसुखामृतसमरसीभावे स्थित्वा शरीरघातकम्योपरि यथा पाण्डवैः कौरवकुमारस्योपरि द्वषो न कृतस्तथान्यतपोधनैरपि न कर्तव्य इत्यभिप्रायः ॥ १८२ ॥ अथ उदयागते पापकर्मणि स्वस्वभावो न त्याज्य इति मनसि संप्रधार्य सूत्रमिदं कथयति३१५) उदयह आणिवि कम्मु मह जं भुंजेवउ होइ । तं सह आविउ खविउ मइ सो पर लाहु जि कोइ ॥ १८३ ।। ગાથા-૧૮૨ मन्वयाथ:-[ जीव ] ! [ येन ] ४।२६५ ॐ शरी२ [ दुःखानि ] दुः। [ जनयति ] Sum छ तेथी [ इयंतनुः ] 240 शरी२ [ तव रिपुः ] तारे। शत्रु छ. [ यः ] 2 | एतां तनुं ] मा प्रत्यक्ष शरीरने [ हन्ति ] ये छ [ ] तेन [ परं मित्रं त्वं जानीहि ] तु. ५२म भित्र n. - ભાવાર્થ:–અહીં જ્યારે વેરી દેહનો વિનાશ કરે છે ત્યારે વીતરાગ ચિદાનંદ જેને એક સ્વભાવ છે એવા પરમાત્મતત્વની ભાવનાથી ઉત્પન્ન સુખામૃતરૂ૫ સમરસીભાવમાં સ્થિર થઈને, જેવી રીતે શરીરના હણનાર કૌરવકુમાર ઉપર પાંડેએ શ્રેષ ન કર્યો તેવી રીતે, શરીરના ઘાતક ઉપર અન્ય તપોધનોએ પણ છેષ ન કરે. ૧૮૨. હવે ઉદયમાં આવેલા પાપકર્મમાં સ્વસ્વભાવનો ત્યાગ ન કરવો એવો અભિપ્રાય મનમાં રાખીને આ ગાથાસૂત્ર કહે છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ -हीथा १८ પરમાત્મપ્રકાશઃ '3८५ उदयमानीय कर्म मया यद् भोक्तव्यं भवति । तत् स्वयमागतं क्षपितं मया स परं लाभ एव कश्चित् ॥ १८३ ।। जं यत् मुंजेवउ होइ भोक्तव्यं भवति । किं कृत्वा । उदयहं आणिवि विशिष्टात्मभावनाबलेनोदयमानीय । किम् । कम्मु चिरसंचितं । कर्म । केन । मई मया तं तत् पूर्वोक्तं कर्म सह आविउ दुर्धरपरीषहोपसर्गवशेन स्वयमुदयमागतं सत् खविउ मई निजपरमात्मतत्वभावनोत्पन्नवीतरागसहजानन्दैकसुखरसास्वादद्रवीभूतेन परिणतेन मनसा क्षपितं मया सो स परं नियमेन लाहु जि लाभ एव कोइ कश्चिदपूर्व इति । अत्र केचन महापुरुषा दुर्धरानुष्ठानं कृत्वा वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा च कर्मोदयमानीय तमनुभवन्ति, अस्माकं पुनः स्वयमेवोदयागतमिति मत्वा संतोषः कर्तव्य इति तात्पर्यम् ॥ १८३ ॥ अथ इदानीं पुरुषवचनं सोढुं न याति तदा निर्विकल्पात्मतत्वभावना कर्तव्येति प्रतिपादयति ગાથા-૧૮૩ सन्या :-[ यत् कर्म | 2 में [ उदयं आनीय ] यम. सापाने [ मया ] मारे [ भोक्तव्यं भवति ] सेवा सेवा योय छ [ तत् ] ते म [ स्वयं आगत: ] २१य' यमi मायुः मने [ मया क्षपितं ] में ( शतमाथी ) क्षय ४यु [ स: ] ते [ परं ] नियमथी भने [ कश्चित् लाभः एव ] | अपू લાભ જ છે. ભાવાર્થ –જે ચિરસંચિત કર્મને વિશિષ્ટ આત્મભાવનાના બલથી ઉદયમાં લાવીને મારે ભેગવી લેવા યોગ્ય છે તે પૂર્વોક્ત કમ દુર્ધર પરિષહ, ઉપસર્ગના વશથી સ્વયં ઉદયમાં આવ્યું અને નિજ પરમાત્મતત્વની ભાવનાથી ઉત્પન્ન એક ( કેવલ ) વીતરાગ સહજાનંદમય સુખરસાસ્વાદરૂપે દ્રવીભૂત-પરિણમેલ મનવડે મેં તેને ક્ષય કર્યું તે નિયમથી કેઈ અપૂર્વ લાભ જ છે. અહીં કોઈ મહાપુરુષ દુર્ધર અનુષ્ઠાન કરીને અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને કર્મને ઉદયમાં લાવીને તેને અનુભવે છે, ત્યારે અમને તે કર્મ સ્વયમેવ ઉદયમાં આવ્યાં એમ જાણીને સંતોષ કરે એવું તાત્પર્ય છે. ૧૭૩. હવે જે આ કઠોર વચન સાન ન થાય તો પોતાને કષાય ભાવ રેક માટે ) નિર્વિકલ આત્મતત્વની ભાવના કરવી એમ કહે છે Page #397 -------------------------------------------------------------------------- ________________ યોગીન્દુદેવવિરચિત [अ० २ हो। १८४३१५) णिट्ठुर-वयणु सुणेवि जिय जइ मणि सहण ण जाइ । तो लहु भावहि बंभु परु र्जि मणु झत्ति विलाइ ॥ १८४ ॥ निष्ठुरषचनं श्रुत्वा जीव यदि मनसि सोढुं न याति ।। ततो लघु भावय ब्रह्म परं येन मनो झटिति विलीयते ॥ १८४ ॥ जइ यदि चेत् सहण ण जाइ सोढुं न याति । क्व मणि मनसि जिय हे मूढ जीव । किं कृत्वा । सुणेवि श्रुत्वा । किम् णिठ्ठरवयणु निष्ठुरं हृदयकर्णशूलवचनं तो तद्वचनश्रवणानन्तरं लहु शीघ्रं भावहि वीतरागपरमानन्दैकलक्षणनिर्विकल्पसमाधौ स्थित्वा भावय कम् । बंभु ब्रह्मशब्दवाच्यनिजदेहस्थपरमात्मानम् । कथंभूतम् । परु परमानन्तज्ञानादि गुणाधारत्वात् परमुत्कृष्टं जिं येन परमात्मध्यानेन । किं भवति । मणु झत्ति विलाइ वीतरागनिर्विकल्पसमाधिसमुत्पन्नपरमानन्दैकरूपसुखामृतारवादेन मनो झटिति शीघ्र विलयं याति द्रवीभूतं भवतीति भावार्थः ॥ १८४ ॥ अथ जीवः कर्मवशेन जातिभेदभिन्नो भवतीति निश्चिनोति ગાથા૧૮૪ मन्वयाथ:-[ जीव ] & भूद १ ! [ यदि ] [ निष्ठुरय चनं श्रुत्वा ] नि२ वयन सामगीन [ मनसि ] भनमा [ सोढुं न याति ] सही न शाय [ ततः ] ते तु [ परं ब्रह्म ] ५२म प्रझने [ लघु | २५ [ भाषय ] HIA; [ येन ] थी [ मनः ] भन [ झटिति ] शी [ विलीयते ] नाश पामे. ભાવાર્થ –હે મૂઢ જીવ ! જે નિષ્ફર, હૃદય અને કાનમાં શૂલ જેવું ખેંચનારું વચન સાંભળીને મનમાં તારાથી સહન ન થઈ શકે તે તે વચન સાંભળ્યા પછી શીઘ વીતરાગ પરમાનંદ જેનું એક લક્ષણ છે એવી નિર્વિકલ્પ સમાધિમાં થિત થઈને પરમ અનંતજ્ઞાનાદિ ગુણેને આધાર હોવાથી ઉત્કૃષ્ટ એવા “બ્રહ્મ શબ્દથી વાગ્ય એવા નિજદહસ્થ પરમાત્માને ભાવ (ધ્યાવ), કે જે પરમાત્માને ધ્યાનથી વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન એક ( કેવલ ) પરમાનંદમય સુખામૃતનો આસ્વાદથી भन तुरत १ नाश ५॥भे-द्रवीभूत थाय ( पाणी तय ). १८४. હવે જીવ કર્મના વશથી જાતિભેદથી ભિન્ન ભિન્ન સ્વરૂપે થાય છે (કર્મના વશે જીવ ભિન્ન ભિન્ન જાતિએ પામે છે ) એમ નકકી કરે છે Page #398 -------------------------------------------------------------------------- ________________ -होई. १८५ ] પરમાત્મપ્રકાશ: 3८७ ३१६) लोउ विलक्खणु कम्म-वसु इत्थु भवंतरि एइ । चुज्जु कि जइ इहु अप्पि ठिउ इत्थु जि भवि ण पडेइ ॥१८५॥ लोकः विलक्षणः कर्मवशः अत्र भवान्तरे आयाति । आश्चर्य किं यदि अयं आत्मनि स्थितः अत्रैव भवे न पतति ॥१८॥ लोउ इत्यादि । विलक्खणु षोडशवर्णिकासुवर्णवत्केवलज्ञानादिगुणसदृशो न सर्वजीवराशिसदृशात् परमात्मतत्त्वाद्विलक्षणो विसदृशो भवति । केन । ब्राह्मणक्षत्रियवैश्यशूद्रादिजातिभेदेन । कोऽसौ । लोउ लोको जनः । कथंभूतः सन् । कम्मवसु कर्मरहितशुद्धात्मानुभूतिभावनारहितेन यदुपार्जितं कर्म तस्य कर्मण अधीनः कर्मवशः । इत्थंभूतः सन् किं करोति । इत्थु भवंतरि एइ पञ्चप्रकारभवरहिताद्वीतरागपरमानन्दैकस्वभावात् शुद्धात्मद्रव्याद्विसदृशे अस्मिन् भवान्तरे संसारे समायाति चुज्जु किं इदं किमाश्चर्य किंतु नैव, जइ इहु अप्पि __माथा-१८५ स-पाथ:-[कर्मवश ] भने १२ थये[ लोकः । शशि [विलक्षणः ] બ્રાહ્મણ આદિ જાતિના ભેદથી પરમાત્મતત્ત્વથી વિલક્ષણ-વિસદશ થાય છે. એ થતાં १२॥शि [ भवान्तरे ] सपा-तमा ( संसारमा ) [ आयाति | ५३-२५३- आश्चर्य किं । समां शुभाश्चय छ ? सभा ४४ माश्चर्य नथी. [ यदि ] [ अयं ] शिनी [ आत्मनि स्थिते: ] मात्मामा स्थिति थाय तो [ अत्र एव भवे ] 21 ४ ममा ( श्रममा ) : न पतति ] न ५ ते ५५ माश्चर्य नथी.. ભાવાર્થઆ જનસમુદાય કર્મ રહિત એવા શુદ્ધ આત્માની અનુભૂતિની ભાવનાના અભાવથી જે કર્મ ઉપાર્યું છે તે કર્મને આધીન થતો થકો બ્રાહ્મણ, ક્ષત્રિય, શ્યિ, શુદ્ધાદિ જાતિના ભેદથી, સેળવેલા સુવર્ણની જેમ કેવલજ્ઞાનાદિ ગુણે કરીને સર્વ જીવરાશિ સદશ નથી, સદશ એવા પરમાત્મતત્ત્વથી વિલક્ષણ-વિસટશ છે (?) આવો શું કરે છે? પાંચ પ્રકારના ભાવથી રહિત વીતરાગ પરમાનંદ જેને એક સ્વભાવ છે એવો શુદ્ધ આત્મદ્રવ્યથી વિસદશ આ ભવાનરમાં સંસારમાં આવે –પડે-એમાં શું આશ્ચર્ય છે ? કંઈપણ આશ્ચર્ય નથી. જે આ જીવ શુદ્ધાત્મામાં સ્થિત થાય છે તે આ જ ભવમાં ન પડે તે પણ તેમાં આશ્ચર્ય નથી. १ स२४ मा भूस साणे छ. ४६५ मा प्रमाणे ५४ाय : सर्वजीवराशिसहशात सर्व লালায়ি: লঙ্কান Page #399 -------------------------------------------------------------------------- ________________ 3८८ યોગદુદેવવિરચિત [ ૩૦ ૨ દેહ ૧૮૬ठिउ यदि चेदयं जीवः स्वशुद्धात्मनि स्थितो भवति तर्हि इत्थु जि भवि ण पडेइ अत्रैव भवे न पततीति इदमप्याश्चय न भवतीति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा संसारभयभीतेन भव्येन भवकारण मिथ्यात्वादिपञ्चास्रवान् मुक्त्वा द्रव्यभावासवरहिते परमात्मभावे स्थित्वा च निरन्तरं भावना कर्तव्येति तात्पर्यम् ॥१८५॥ अथ परेण दोषग्रहणे कृते कोपो न कर्तव्य इत्यभिप्रायं मनसि संप्रधार्य मुत्रमिदं प्रतिपादयति३१७) अवगुण-गहणइ महुतणइ जइ जीवहँ संतोसु । तो तह सोक्खहँ हेउ हउँ इउ मण्णिवि चइ रोसु ॥१८६॥ अवगुणग्रहणेन मदीयेन यदि जीवानां संतोषः । ततः तेषां सुखस्य हेतुरहं इति मत्वा त्यज रोषम् ॥ १८६ ।। जइ जीवह संतोसु यदि चेदज्ञानिजीवानां संतोषो भवति । केन । अवगुणगहणई निर्दोषिपरमात्मनो विलक्षणा ये दोषा अवगुणारतेषां ग्रहणेन । कथंभूतेन महुतणइं मदीयेन तो तह सोक्खहं हेउ हां यतः कारणान्मदीयदोषग्रहणेन तेषां सुखं जातं ततस्तेषामहं सुखस्य हेतुर्जातः इउ मणिवि चउ रोसु केचन અહીં આ વ્યાખ્યાન સાંભળીને સંસારભયથી ભયભીત ભવ્યજીવે ભવના કારણરૂપે મિથ્યાત્વ આદિ પાંચ આસને છોડીને અને દ્રવ્યાસવ, ભાવાસવ રહિત પરમાત્મભાવથી સ્થિત થઈને નિરંતર ( આત્મ) ભાવના કરવી એવું તાત્પર્ય છે. ૧૮૫ હવે જે કોઈ પોતાનો દોષ ગ્રહણ કરે તો (તેના પર) કેપ ન કરવો એવો અભિપ્રાય મનમાં રાખીને આ સૂત્ર કહે છે – ગાથા–૧૮૬ मन्वया:- यदि ] ने (जीवानां] अज्ञानी वाने [ मदीयेन अवगुणग्रहणेन ] भा॥ ष अ५ ४२वाथी [ संतोषः । सतोष-उप-थाय छ [ ततः ] ते। [ तेषां सुखस्य | तेमना सुमन | हेतुः ] हेतु [ अहं ) ई थयो, [ इति मत्वा ] मेम भानीन [ रोषं त्यज ] तु ष छ।3. ભાવાર્થ –નિર્દોષ પરમાત્માથી વિલક્ષણ જે મારા દોષે છે તેમના ગ્રહણથી જે અજ્ઞાની ને સંતોષ થાય છે તો મારા દેષ ગ્રહણ કરવાથી તેમને સુખ થયું તેથી તેમના સુખનો હેતુ હું થો. કેટલાક પરોપકારમાં રત પુરુષ તે બીજાઓને ધન દિક આપીને સુખી કરે છે, અને મેં તે તેમને ધનાદિક આપ્યા સિવાય સુખી Page #400 -------------------------------------------------------------------------- ________________ – होला १८७ ] परोपकारनिरताः परेषां द्रव्यादिकं दच्या सुखं कुर्वन्ति मया पुनर्द्रव्यादिकं मुक्त्वापि तेषां सुखं कृतमिति मत्त्रा रोपं त्यज । अथवा मदीया अनन्तज्ञानादिगुणा न गृहीतास्तैः किंतु दोषा एव गृहीता इति मत्वा च कोपं त्यज, अथवा ममैते दोषाः सन्ति सत्यमिदमस्य वचनं तथापि रोषं त्यज, अथवा ममैते दोषा न सन्ति तस्य वचनेन किमहं दोषी जातस्तथापि, क्षमितव्यम्, अथवा परोक्षे दोषग्रहणं करोति न च प्रत्यक्षे समीचीनोऽसौ तथापि क्षमितव्यम्, अथवा वचनमात्रेणैव दोषग्रहणं करोति न च शरीरखाथां करोति तथापि क्षमितव्यम्, अथवा शरीरखाधामेव करोति न च प्राणविनाशं तथापि क्षमितव्यम्, अथवा प्राणविनाशमेव करोति न च भेदाभेदरत्नत्रय भावनाविनाश चेति मत्वा सर्वतात्पर्येण क्षमा कर्तव्येत्यभिप्रायः || १८६ ॥ अथ सर्वचिन्तां निषेधयति युग्मेन - પરમાત્મપ્રકાશઃ ३१८) जोइय चिंतिम कि पि तुहुँ जइ बीहउ दुक्खस्स । तिल-तुस- मित्तु वि सल्लडा वेयण करइ अवस्स ।। १८७ ॥ अन्वयार्थ:- [ योगिन् ] भीत ] हुथी जीत हो तो કર્યા એમ માનીને રાષ છેાડ. અથવા મારા અનંતજ્ઞાનાદ્રિ ગુણા તેા તેમણે લીધા નથી પરંતુ મારા દાષા જ ગ્રાહ્યા છે એમ માનીને પણ કાપ છેાડ, અથવા આ દાષા મારામાં છે એવું એનું વચન સત્ય છે એમ માનીને રાષ ત્યજ અથવા આ દાષા મારામાં નથી તે તેના વચનથી શું હું ઢાષી થઇ ગયા ? એમ માનીને ક્ષમા કરવી, અથવા મારા દોષ પીઠ પાછળ કહે છે, પણ મારી સમક્ષ નથી કહેતા ગ્રહણ કરે છે પણ મારા અથવા શરીરને જ ખાધા તે સમીચીન છે ( સારુ છે ) એમ માનીને ક્ષમા કરવી, અથવા ( કાઈ પ્રત્યક્ષ પેાતાની સામે દાષ કહે તે ) વચનમાત્રથી મારા દોષ શરીરને ખાધા કરતા નથી એમ માનીને ક્ષમા કરવી, કરે છે, પ્રાણના વિનાશ કરતા નથી એમ માનીને ક્ષમા વિનાશ કરે છે પણ ભેટ્ટાભેદ રત્નત્રય ભાવનાના વિનાશ કરતા નથી એમ માનીને સર્વ તાત્પર્ય થી ક્ષમા કરવી. ૧૮૬. કરવી, અથવા પ્રાણના જ હવે એ ગાથાસૂત્રેા દ્વારા સર્વ ચિંતાઓના નિષેધ કરે છેઃ ~~ ૩૮૯ आथा- १८७ हे योगी ! [ त्वं ] तुं [ यदि ] ले | दुःखस्य | कि अपि मा चिन्तय । ४सय पशु चिंता न ४२; Page #401 -------------------------------------------------------------------------- ________________ 30 ગીવવિરચિત ५० २ als! १८८ योगिन् चिन्तय मा किमपि त्वं यदि भीतः दुःखस्य । तिलतुषमात्रमपि शल्यं वेदनां करोत्यवश्यम् ॥ १८७ ।। चिंति म चिन्तां मा कार्षीः किं पि तुहं कामपि त्वं जोइय हे योगिन् । यदि किम् । जइ बीहउ यदि बिभेषि । कस्य । दुक्खस्स वीतरागताचिकानन्दैकरूपात् पारमार्थिकसुखात्प्रतिपक्षभूतस्य नारकादिदुःखस्य । यतः कारणात् तिलतुसमित्तु वि सल्लडो तिलतुषमात्रमपि शल्यं वेयण करइ अवस्स वेदनां बाधां करोत्यवश्यं नियमेन । अत्र चिन्तारहितात्परमात्मनः सकाशाद्विलक्षणा या विषयकषायादिचिन्ता सा न कर्तव्या । काण्डादिशल्यमिव दुःखकारणत्वादिति भावार्थः ।। १८७ ॥ किंच३१९) मोक्खु म चिंतहि जोइया मोक्खु ण चिंतिउ होइ । जेण णिबद्धउ जीवडउ मोक्खु करेसइ सोइ ॥ १८८ ॥ मोक्षं मा चिन्तय योगिन् मोक्षो न चिन्तितो भवति । येन निबद्धो जीवः मोक्ष करिष्यति तदेव ॥ १८८ ॥ ४।२९५ है [ तिलतुषमात्रं अपि शल्यं ] तसना शत। रेशु शल्य ५५ [ अवश्यं ] म१श्य [ वेदनां ] वेहना [ करोति ] G५-न ४२ छे. ભાવાર્થ: હે યોગી ! તું જે વીતરાગ તાવિક આનંદમય જેનું એકરૂપ છે એવા પારમાર્થિક સુખથી પ્રતિપક્ષભૂત નારકાદિ દુઃખથી ડરતા હો તે વિષયકષાયની લેશ માત્ર પણ ચિંતા ન કર, કારણ કે તલના તરા જેટલું શલ્ય પણ અવશ્ય (नियमथी ) वहना-माथा-उत्पन्न ४२ छे. અહીં ચિંતા રહિત પરમાત્માથી વિલક્ષણ જે વિષયકષાયાદિની ચિંતા છે તે ન કરવી કારણ કે જેમ બાણાદિ શલ્ય દુઃખનું કારણ છે તેવી રીતે ચિંતા દુઃખનું ४१२९१ छ. १८७. હવે મોક્ષની પણ ચિંતા ન કરવી તેમ કહે છે – ગાથા -૧૮૮ सन्या :- योगिन् ] से 20॥ ! तु [ मोक्षं ] मोक्षनी ५५ मा चिन्तय ] थिता । ४२, ४१२९५ है [ चिन्तितः मोक्षः न भवति ] थिता ४२वाथी भाक्ष थत नथी. [ येन ] नाथी [ जीवः ] ०१ [ निबद्धः ] मधाये। छ [ तत् एष ] ते ४ (ते भनु ८४ ) [ मोक्षं करिष्यति ] भाक्ष ४२. Page #402 -------------------------------------------------------------------------- ________________ દોહા ૧૮૯ ] ૧ मोखु इत्यादि । मोक्खु म चितहि मोक्ष चिन्तां मा कार्षीस्त्वं जोइया है योगिन् । यतः कारणात् मोक्खु ण चितिउ होउ रागादिचिन्ताजालरहितः केवलज्ञानाद्यनन्तगुणव्यन्तिसहितो मोक्षः चिन्तितो न भवति । तहिं कथं भवति । जेण णिबद्धउ जीवडउ येन मिथ्यात्वरागादिचिन्ताजालोपार्जितेन कर्मणा बद्धो जीवः सोइ तदेव कर्म शुभाशुभविकल्पसमूहरहिते शुद्धात्मतस्वस्वरूपे स्थितानां परमयोगिनां मोक्खु करेसइ अनन्तज्ञानादिगुणोपलम्भरूपं मोक्षं करिष्यतीति । ra for सविकल्पावस्थायां विषयकषायाद्यपध्यानवञ्चनार्थं मोक्षमार्गे भावनादृढीकरणार्थं च "दुक्खक्खओ कम्मक्खओ बोहिलाहो सुगइगमणं समाहिमरणं जिणगुणसंपत्ती होइ मज्झं" इत्यादि भावना कर्तव्या तथापि बीतराग निर्विकल्प परमसमाधिकाले न कर्तव्येति भावार्थः ।। १८८ ।। પરમાત્મપ્રકાશ+ अथ चतुर्विंशतिसूत्रप्रमितमहास्थलमध्ये परमसमाधिव्याख्यानमुख्यत्वेन सूत्रषट्कमन्तरस्थलं कथ्यते । तद्यथा ભાવા—હૈ યાગી ! તું મેાક્ષની પણ ચિંતા ન કર, કારણ કે રાગાદિચિંતાજાલરહિત અને કેવલજ્ઞાનાદિ અનત ગુણાની વ્યક્તિ સહિત મેાક્ષ ચિંતા કરવાથી થતા નથી. તા કેવી રીતે થાય છે ? તે આ રીતે થાય છે. મિથ્યાત્વ, રાગાદિચિંતાજાલથી ઉપાર્જિત જે કર્મોથી જીવ અધાયા છે, તે જ કમ[ તે જ કના છૂટકારા ] શુભાશુભવિકલ્પસમૂહથી રહિત અને શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિત પરમયેાગીને અનંત જ્ઞાનાદિ ગુણાની પ્રાપ્તિરૂપ મેાક્ષ કરશે. અહીં જો કે વિકલ્પ અવસ્થામાં વિષયકષાયાદિ અપધ્યાનના વચના૨ે અને મે ક્ષમાગ માં ભાવનાને દઢ કરવા માટે “दुक्खक्खओ कम्मक्खओ बोहिलाहो सुगईगमणं समाहिमरणं जिणगुणसंपत्ती होउ मझं ॥ " ( શ્રી કુંદકુંદાચાય' પ્રાકૃત સિદ્ધ ભક્તિ ) ( અર્થ:—ચાર ગતિના દુઃખ નાશ પામે, કર્માંના ક્ષય થાઓ, બેાધિલાભ થાઓ, સુગતિમાં ( પ`ચમતિમાં, મેાક્ષમાં ) ગમન થા; સમાધિમરણ થાઓ અને જિનગુણની સપત્તિ મને મળે. ) ઈત્યાદિ ભાવના કરવી ચેાગ્ય છે તાપણુ, વીતરાગનિર્વિકલ્પ પરમસમાધિકાલે તે કરવી ચેાગ્ય · નથી એવા ભાવાર્થ છે. ૧૮૮. હવે ચાવીસ સૂત્રાના મહાસ્થલામાં પરમ સમાધિના વ્યાખ્યાનની મુખ્યતાથી છ દાહાસૂત્રોનુ' અન્તરસ્થલ કહે છે. તે આ પ્રમાણેઃ— Page #403 -------------------------------------------------------------------------- ________________ 3८२ ગીÇદેવવિરચિત [२५० २ ।। १८०३२०) परम-समाहि-महा-सरहि जे बुड्डहि पइसेवि । अप्पा थकाइ विमलु तहँ भव-मल जति बहेवि ॥ १८९ ॥ परमसमाधिमहासरसि ये मज्जन्ति प्रविश्य । आत्मा तिष्ठति विमलः तेषां भवमलानि यान्ति ऊढ्या ॥ १८९ ॥ जे बुड्डहिं ये केचना पुरुषा मन्ना भवन्ति । क्व । परमसमाहिमहासरहिं परमसमाधिमहासरोवरे । किं कृत्वा ममा भवन्ति । पइसेवि प्रविश्य सर्वात्मप्रदेशैरवगाह्य अप्पा थकइ चिदानन्दैकस्वभावः परमात्मा तिष्ठति । कथंभूतः । विमलु द्रव्यकर्मनोकर्ममतिज्ञानादिविभावगुणनरकादिविभावपर्यायमलरहितः तहं तेषां परमसमाधिरतपुरुषाणां भवमल जति भयरहितात् शुद्धान्मद्रव्याद्विलक्षणानि यानि कर्माणि भवमलकारणभूतानि गच्छन्ति । किं कृत्वा । वहे वि । शुद्धपरिणामनीरमबाहेण उद्वेति भावार्थः ॥ १८९ ।। अथ३२९) सयल-वियप्पहँ जो विलउ परम-समाहि भणति । तेण सुहासुह-भावडा मुणि सयलवि मेल्लंति ॥ १९० ॥ गाय-१८८ स-वया:- ये] २ पुरुषो । परमसमाधि महासरसि ] ५२भसमीघि३५ भडास।१२भा [ प्रविश्य ] प्रवेशीन-पान ४शन [ मज्जन्ति ] इमली भारे छ-मन थाय छ । तेषां विमल: आत्मा ] तमना विमत मात्मा [ तिष्ठति ] स्थि२ थाय छ, [ भवमलानि ] सपना ४।२५३५ मत [ ऊढ्वा यान्ति ] शुद्धપરિણામરૂપ જલના પ્રવાહમાં વહી જાય છે- ધોવાઈ જાય છે. ભાવાર્થ –જે કઈ પુરુષ પરમસમાધિરૂપ મહાસરોવરમાં સર્વઆત્મપ્રદેશથી અવગાહીને મગ્ન થાય છે તે પરમસમાધિમાં રત પુરુષોમાં દ્રવ્યકર્મ, કર્મ, મતિજ્ઞાનાદિ વિભાવગુણ અને નરનારકાદિ વિભાવપર્યાયરૂપ મલથી રહિત એક ચિદાનંદ સ્વભાવરૂપ પરમાત્મા સ્થિર થાય છે અને ભવરહિત શુદ્ધઆત્મદ્રવ્યથી વિલક્ષણ, ભવમલના કારણભૂત જે કર્મો તે શુદ્ધપરિણામરૂપી જલના પ્રવાહમાં તણાઈ જાય છે–ધોવાઈ • जय छे. १८८. qणी ( वे ५२मसमाधिनु सक्ष) ४ ):-- Page #404 -------------------------------------------------------------------------- ________________ -होडा १८१ ] પરમાત્મપ્રકાશ: सकलविकल्पानां यः विलयः ( तं ) परमसमाधि भणन्ति । तेन शुभाशुभभावान् मुनयः सकलानपि मुञ्चन्ति ॥ १९० ॥ भति कथयन्ति । के ते । वीतराग सर्वज्ञाः । कं भणन्ति । परमसमाहि वीतराग परमसामायिकरूपं परमसामाधिकं जो विलउ यं विलय विनाशम् । केषाम् । सयलवियप्पहं निर्विकल्पात्परमात्मस्वरूपात्प्रतिकूलानां समस्त - विकल्पानां तेण तेन कारणेन मेल्लंति मुञ्चन्ति । के कर्तारः । मुणि परमाराध्यध्यानरतास्तपोधनाः । कान् मुञ्चन्ति । सुहासुहभावडा शुभाशुभमनोवचनकाय व्यापाररहितान् शुद्धात्मद्रव्याद्विपरीतान् शुभाशुभभावान् परिणामान् । कतिसंख्योपेतान् । सयल वि समस्तानपि । अयं भावार्थ: । समस्तपरद्रव्याशारहितात् स्वशुद्धात्मस्वभावाद्विपरीता या आशापीहलोक परलोकाशा यावत्तिष्ठति मनसि तावद् दुःखी जीव इति ज्ञात्वा सर्वपरद्रव्याशार हितशुद्धात्मद्रव्यभावना कर्तव्येति । तथा चोक्तम् - " ओसापिसायगहिओ जीवो पावेई दारुणं दुक्खं । માથા—૧૯૦ अन्वयार्थः-[ सकलविकल्पानां ] समस्त विटयोना [ यः विलयः ] ने विसय थव। तेने वीतरागसर्वज्ञहेव [ परमसमाधि ] परम समाधि [ भणति ] 5 छे. [ तेन ] तेथी [ मुनयः । भुनिओ [ सकलान् अपि शुभाशुभभावान् ] समस्त शुभाशुभ परिणामाने [ मुञ्चन्ति | छोडेछे. ભાવાર્થ :-નિર્વિકલ્પ પરમાત્મ સ્વરૂપથી પ્રતિકૃલ સમસ્ત વિકલ્પાના જે વિનાશ થવા તેને વીતરાગસ`દેવ, વીતરાગ પરમ સામાયિકરૂપ પરમ સમાધિ કહે છે, તે કારણે પરમ આરાધ્યાનરત તાધના સમસ્ત શુભાશુભ મનવચનકાયવ્યાપારથી રહિત એવા શુદ્ધઆત્મદ્રવ્યથી વિપરીત શુભાશુભ પરિણામેાને છેડે છે. આ ભાવાર્થ છે કે સમસ્તપરદ્રવ્યની આશાથી રહિત એવા સ્વશુદ્ધ આત્મસ્વભાવથી વિપરીત જે આ લેાક અને પરલેાકની આશા જ્યાં સુધી મનમાં રહે છે ત્યાં સુધી જીવ દુઃખી છે એમ જાણીને સર્વ પરદ્રવ્યની આશા રહિત એવા શુદ્ધ આત્મદ્રવ્યની ભાવના કરવી. વળી કહ્યુ` પણ છે કે— ૫૦ 3-3 "आसापिसायगहिओ जीवो पावेई दारुणं दुःखं । आसा जाहं नियत्तो ताहं जियत्ताई सवलदुक्खाई ॥” Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ચોગીન્દુદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૭૧જ્ઞાé funય ત€ fઇયત્તારૂં સહુવારું ” | .૦ || બાર ३२२) घोरु करंतु वि तव चरणु सयल वि सत्थ मुणतु । परम-समाहि-विवज्जयउ णवि देवखइ सिउ संतु ॥ १९१ ॥ घोरं कुर्वन् अपि तपश्चरणं सकलान्यपि शास्त्राणि मन्यमान । परमसमाधिविवर्जितः नैघ पश्यति शिवं शाम्तम ॥ १९१ ॥ करंतु वि कुर्वाणोऽपि । किम् । तवचरणु समस्तपरद्रव्येच्छावर्जितं शुद्धात्मानुभूतिरहितं तपश्चरणम । कथंभूतम् । घोरु घोरं दुर्धरं वृक्षमूलातापनादिरूपम् । न केवलं तपश्चरणं कुर्वन् । सयल वि सत्थ मुणंतु शास्त्रजनितविकल्पतात्पर्यरहितात् परमात्मस्वरूपात् प्रतिपक्षभूतानि सर्वशास्त्राण्यपि जानन् । इत्थंभूतोऽपि सन् परमसमाहिविवजयउ यदि चेद्रागादिविकल्परहितपरमसमाधिविवर्जितो भवति तर्हि णवि देक्खइ न पश्यति । कम् । सिउ शिवं शिवशब्दवाच्यं विशुद्धज्ञानदर्शनस्वभावं स्वदेहस्थमपि च परमात्मानम् । ( અર્થ-આશારૂપી પિશાચથી પ્રહાયેલો જીવ દારુણ દુઃખ પામે છે. જેમણે આશા છેડી તેઓ સર્વ દુઃખોથી મુક્ત થયા છે. ) ૧૯૦. વળી (હવે એમ કહે છે કે પરમસમાધિ વિના શુદ્ધ આત્મા દેખી શકાતું નથી): ગાથી-૧૯૧ અન્વયાથ–જે મુનિ [ ઘોર તપશ્ચર ઈન સપિ ] દુધર તપશ્ચરણ કરવા છતાં પણ અને [ તવાનિ બ્રાઉન રાજન fu ] સર્વ શા જાણવા છતાં પણ, [ પરમસમાધિવિનંતઃ ] પરમસમાધિથી રહિત છે, તે તે [ fફાઉં ] શાંત અને શિવને [ 7 ga ઘરતિ | દેખી શકતો નથી. ભાવાર્થ –સમસ્ત પરદ્રવ્યની ઈચ્છાથી રહિત અને શુદ્ધાત્માની અનુભૂતિથી રહિત એવું, વૃક્ષના મૂલમાં કે આપનાદિરૂપ ( વર્ષાકાલમાં વૃક્ષના મૂલની સમીપમાં, શીતકાલમાં નદીકિનારે અને ગ્રીષ્મકાલમાં પર્વતના શિખર પર ) દુધર તપશ્ચરણ કરવા છતાં પણ, વળી શાસ્ત્રજનિત વિકલ્પના તાત્પર્યથી રહિત એવા પરમાત્મસ્વરૂપથી પ્રતિપક્ષભૂત સર્વ શાસ્ત્રોને જાણવા છતાં પણ–આવો હોવા છતાં પણ જે મુનિ રાગાદિવિકલ્પથી રહિત એવી પરમસમાધિથી રહિત છે, તો તે રાગદ્વેષમેહરહિત હોવાથી પરમેપશમરૂપ શાંત “શિવ' શબ્દથી વાચ્ય એવા, વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેને સ્વભાવ છે એવા અને સ્વદેહમાં સ્થિત હોવા છતાં પણ પરમાત્માને દેખી શકતા નથી. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૫ - हो। १८२ ] कथंभूतम् । संतु रागद्वेपमोहरहितत्वेन शान्तं परमोपशमरूपमिति । इदमत्र तात्पर्यम् । यदि निजशुद्धात्मैवोपादेय इति मत्वा तत्साधकत्वेन तदनुकूलं तपश्वरणं करोति तत्परिज्ञानसाधकं च पठति सदा परंपरया मोक्षसाधकं भवति, नो चेत् पुण्यबन्धकारणं तमेवेति । निर्विकल्पसमाधिरहिताः सन्तः आत्मरूपं न पश्यन्ति । तथा चोक्तम् - " आनन्दं ब्रह्मणो रूपं निजदेहे व्यवस्थितम् । ध्यानहीना न पश्यन्ति जात्यन्धा इव भास्करम् || "" ।। १९१ ।। પરમાત્મપ્રકાશઃ अथ ३२३) विषय कसाय वि णिद्दलिवि जेण समाहि करंति । ते परमप्पहँ जोइया णवि आराहय होंति । १९२ ॥ विषय कषायानपि निर्दल्य ये न समाधिं कुर्वन्ति । ते परमात्मनः योगिन् नैव आराधका भवन्ति ।। १९२ ॥ जे ये केचन ण करंति न कुर्वन्ति । कम् । અહીં આ તાત્પર્ય છે કે જો નિજ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એમ જાણીને તેના સાધકપણે તેને અનુકૂલ તપશ્ચરણ કરે છે અને તેના જ્ઞાનના સાધક શાસ્ત્રને ભણે છે તે તે પરંપરાએ મેાક્ષનું સાધક છે, નહિ તે તે ( તપશ્ચરણુ અને શાસ્ત્રઅધ્યયન ) માત્ર પુણ્યબંધનું જ કારણ છે. જેઓ નિર્વિકલ્પ સમાધિ રહિત છે તે सतो आत्मइपने हेभी रास्ता नथी. वणी उधु पछे है " आनन्दं ब्रह्मणो रूपं निजदे हे व्यवस्थितम् । ध्यानहीना न पश्यन्ति जात्यन्धा इव भास्करम् ॥ ( अर्थ:બ્રહ્મનું રૂપ આનંદ છે, તે પેાતાના દેહમાં રહેલા છે. જેવી રીતે જન્માંધ પુરુષા સૂર્યને શ્વેખી શકતા નથી તેવી રીતે ધ્યાનથી રહિત પુરુષા તેને જોઈ શકતા નથી ). ૧૯૧. वणी ( स्वे विषयषायनेो निषेध रे छे ) :― ગાથા-૧૯૨ अन्वयार्थ:-[ योगिन् । योगी ! [ ये ] [ विषयकषायान् अपि ] विषयषायाने पशु [ निर्दल्य ] भूजमांथी उभेडीने | समाधि ] समाधि [ न कुर्वन्ति ] रा नथी [ ते ] तेथे। [ परमात्मनः ] परमात्माना [ आराधकाः न पत्र भवन्ति ] आराध नथी. समाहि त्रिगुप्तिगुप्त ભાવા:- હે યાગી ! જે કાંઈ વિષયકષાય રહિત શુદ્ધ આત્મતત્ત્વથી પ્રતિપક્ષભૂત વિષયકષાયાને પણ નિમૂળ કરીને ( મૂળમાંથી ઉખેડીને ) ત્રણ ગુપ્તિથી ગુસ Page #407 -------------------------------------------------------------------------- ________________ 3८६ યોગીન્દ્રદેવવિરચિત [५० २ हो। १८3 परमसमाधिम् । किं कृत्वा पूर्वम् । णिदलिवि निर्मूल्य । कानपि विसयकसाय वि निर्विषयकषायात् शुद्धात्मतत्वात् प्रतिपक्षभूतान् विषयकषायानपि ते णवि आराय होंति ते नैवाराधका भवन्ति जोइया हे योगिन् । कस्याराधका न भवन्ति । परमप्पहं निदोषिपरमात्मन इति । तथाहि । विषयकषायनिवृत्तिरूपं शुद्धात्मानुभूतिस्वभावं वैराग्य, शुद्धात्मोपलब्धिरूपं तत्त्वविज्ञानं, बाह्याभ्यन्तरपरिग्रहपरित्यागरूपं नैर्ग्रन्थ्य, निश्चिन्तात्मानुभूतिरूपा वशचित्तता, वीतरागनिर्विकल्पसमाधिरहिरङ्गसहकारिभूतं जितपरीषहत्वं चेति पञ्चैतान् ध्यानहेतून ज्ञात्वा भावयित्वा च ध्यानं कर्तव्यमिति भावार्थः तथा चोक्तम्-"वैराग्यं तत्व विज्ञानं नैर्ग्रन्थ्यं वशचित्तता । जितपरीषहत्वं च पश्चैते ध्यानहेतवः ॥" ॥१९२।। अथ३२४) परम-समाहि धरेवि मुणि जे परवंभु ण जति । ते भव-दुक्खइँ बहुविहइँ कालु अणंतु सहति ॥ १९३॥ परमसमाधिं धृत्वापि मुनयः ये परब्रह्म न यान्ति । ते भवदुःखानि बहुविधानि कालं अनन्तं सहन्ते ॥ १९३ ॥ પરમસમાધિને કરતા નથી તેઓ નિર્દોષ પરમાત્માના આરાધક જ નથી. ભાવાર્થ-( ૧ ) વિષયકષાયની નિવૃત્તિરૂપ અને શુદ્ધ આત્માની અનુભૂતિસ્વભાવવાળ વૈરાગ્ય ( ૨ ) શુદ્ધ આત્માની ઉપલબ્ધિરૂપ તત્ત્વવિજ્ઞાન (૩) બાહ્ય અભ્ય તર પરિગ્રહના ત્યાગરૂપ નિગ્રંથપણું (૪) નિશ્ચિત આત્માની અનુભૂતિરૂપ ચિત્તવશતા ( મનેય ) અને (૫) વીતરાગ નિવિકલ્પ સમાધિના બહિરંગ સહકારીભૂત પરિષહજય એ પાંચ ધ્યાનના હેતુ જાણીને અને તેને ભાવીને ધ્યાન કરવું. વળી કહ્યું પણ छ.:-वैराग्यं तत्त्व विज्ञानं नैथ्यं पशचित्तता । जितपरिषहत्वं च पश्चैते ध्यान हेतवः !! ( अथ:-( १ ) १२१२५ ( २ ) तत्वविज्ञान ( 3 ) नेय ( ४ ) यित्तनु' १शपा' मन ( ५ ) परिष४५ मे पाय ध्यानना तुमी छ. ) १६२. पणी ( ७वे ५२भसमाधिन। भडिमा ४ छ ): ગાથા–૧૯૩ सन्या :- ये मुनयः ] २ भुनिया । परमसमाधि धृत्वा अपि ] ५२मसमाधिने पा२ ४ीने ५ [ परब्रह्म ] ५२ब्रह्मने-५२मात्म२१३॥ [ न यान्ति ] પામતા નથી અર્થાત્ જાણતા નથી [ રે ] તેઓ-પૂર્વોક્ત શુદ્ધ આત્માની ભાવનાથી Page #408 -------------------------------------------------------------------------- ________________ -होडी १७४ ] પરમાત્મપ્રકાશ जे ये केचन मुणि मुनयः ण जंति न गच्छन्ति । कं कर्मतापन्नम् । परबंधु परमब्रह्म परब्रह्मशब्दवाच्यं निजदेहस्थं केवलज्ञानाद्यनन्तगुणग्वभावं परमात्मस्वरूपम् । कि ं कृत्वा पूर्वम् । परमसमाहि धरेवि वीतरागतात्विकचिदानन्दैकानुभूतिरूपं परमसमाधि धृत्वा ते पूर्वोक्तशुद्धात्मभावनारहिताः पुरुषाः सहति सहन्ते । कानि कर्मतापन्नानि । भवदुक्खई वीतरागपरमाह्लादरूपात् परमार्थिक सुखात् प्रतिपक्षभूतानि नरनारका दिभवदुःखानि । कतिसंख्योपेतानि । बहुविह शारीरमानसादिभेदेन बहुविधानि । कियन्तं कालम् । कालु अणंतु अनन्तकालपर्यन्तमिति । अत्रेद व्याख्यानं ज्ञात्वा निजशुद्धात्मनि स्थित्वा रागद्वेषादिसमस्त विभावत्यागेन भावना कर्तव्येति तात्पर्यम् ॥ ९९३ ॥ अथ ३२५) जामु सुहासु भावडा गवि सवल वि तुर्हति । परम- समाहि ण तामु केवलि एमु भणति ॥ १९४ ॥ ૩૯૭ रहित पुरुषो - [ अनंत काले ] अन तास पर्यंत [ बहुविधानि भवदुःखानि ] ने प्रहारना नरनार४ाहि लवहुःभोने [ सहन्ते ] सन १रे छे. ભાવા.—જે કાઈ મુનિએ એક વીતરાગ તાત્ત્વિક ચિદાનંદમય અનુભૂતિરૂપ પરમસમાધિને ધારણ કરીને પરમ બ્રહ્મને-પરબ્રહ્મ' શબ્દથી વાચ્ય એવા, નિજદેહમાં રહેલા, કેવલજ્ઞાનાદિ અનતગુણુસ્વભાવવાળા પરમાત્મસ્વરૂપને-પામતા નથી ( જાણુતા નથી ), તેઓ-પૂર્વોક્ત શુદ્ધ આત્માની ભાવનાથી રહિત પુરુષા–વીતરાગ પરમ આહ્લાદરૂપ પારમાર્થિક સુખથી પ્રતિપક્ષભૂત, શારીરિક, માનસિક આદિ અનેક પ્રકારનાં ભવદુઃખાને સહે છે. અહીં આ વ્યાખ્યાન જાણીને નિજ શુદ્ધ આમામાં સ્થિત થઇને રાગદ્વેષાદિ સમસ્ત વિભાગના યાગ વડે ( આત્મ ) ભાવના કરવી એવુ' તાત્પ છે, ૧૯૩, વળી ( હવે એમ કહે છે કે જ્યાં સુધી આ જીવના બધા શુભાશુભ ભાવેા દૂર ન થાય ત્યાં સુધી પરમસમાધિ થઇ શકતી નથી. ): ગાથા–૧૯૪ अन्वयार्थः–[ यावत् ] नयां सुधी [ सकलाः अपि शुभाशुभ भावाः ] समस्त शुभांशुल लावे। [ न एव त्रुट्यंति ] नाशपाती नथी [ तावत् ] त्यां सुधी Page #409 -------------------------------------------------------------------------- ________________ 360 યોગીન્દુદેવવિરચિત [अ० २ व १६५ यावत शुभाशुभभावाः नैव सकला अपि त्रुट्यन्ति । परमसमाधिर्न तावत् मनसि केवलिन एवं भणन्ति ।। १९४ ।। जामु इत्यादि । जामु यावत्कालं णवि तुटुंति नैव नश्यन्ति । के कर्तारः । सुहासुहभावडा शुभाशुभविकल्पजालरहितात् परमात्मद्रव्याद्विपरीताः शुभाशुभभावाः । परिणामा कतिसंख्योपेता अपि । सयल वि समस्ता अपि तामु ण तावत्कालं न । कोऽसौ । परमसमाहि शुद्धात्मसम्यश्रद्धानज्ञानानुचरणरूपः शुद्धोपयोगलक्षणः परमसमाधिः । क्क। मणि रागादिविकल्पत्वेन शुद्धचेतसि केवुलि एमु भणति केवलिनो वीतरागसर्वज्ञा एवं कथयन्तीति भावार्थः ॥ १९४ ॥ इति चतुर्विंशतिसूत्रप्रमितमहास्थलमध्ये परमसमाधिप्रतिपादकसूत्रषट्केन प्रथममन्तरस्थलं गतम् । तदनन्तरमहत्पदमिति भावमोक्ष इति जीवन्मोक्ष इति केवलज्ञानोत्पत्तिरित्येकोऽर्थः तस्य चतुर्विधनामाभिधेयस्याहत्पदस्य प्रतिपादनमुख्यत्वेन सूत्रत्रयपर्यन्तं व्याख्यानं करोति । तद्यथा३२६) सयल-वियप्पहँ तुट्टाहँ सिव-पय-मग्गि वसंतु । कम्म-चउका विलउ गइ अप्पा हुइ अरहंतु ॥ १९५ ॥ सकलविकल्पानां त्रुटयतां शिवपदमार्गे वसन । कर्मचतुष्के विलय गते आत्मा भवति अर्हन् ॥ १९ ॥ [ मनसि ] शुद्ध शित्तमा [ परमसमाधिः न ] ५२मसमाथि थती नथी. [ एवं ] मेम [ केवलिनः भणन्ति ] Bणी ४ छे. ભાવાથ– જ્યાં સુધી શુભાશુભ વિક૯૫જાલરહિત એવા પરમાત્મદ્રવ્યથી વિપરીત સમસ્ત શુભાશુભ પરિણામે નાશ પામતા નથી, ત્યાં સુધી રાગાદિ વિકલ્પથી રહિત એવા શુદ્ધ ચિત્તમાં શુદ્ધ આત્માનાં સમ્યફશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગ અનુચરણરૂપ શુદ્ધોપયોગલક્ષણવાળી પરમ સમાધિ થતી નથી એમ કેવલી વીતરાગ સર્વજ્ઞ કહે છે. ૧૯૪. એ પ્રમાણે ચેવિસ સૂત્રોના મહાસ્થલમાં પરમસમાધિના પ્રતિપાદક છ સૂત્રથી પ્રથમ અન્ડરસ્થલ સમાપ્ત થયું. त्या२ पछी मात५४ ४ी, मामाक्ष ४ी, भाक्ष ४ी, क्यज्ञानोत्पत्ति કહે–એ ચારે શબ્દનો અર્થ એક જ છે. એ ચાર પ્રકારના નામ જેના છે તે અહ“તપદના પ્રતિપાદનની મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્ર સુધી વ્યાખ્યાન કરે છે. તે આ प्रमाणे: Page #410 -------------------------------------------------------------------------- ________________ -हो१६६ ] પરમાત્મપ્રકાશ . 360 . हुइ भवति । कोऽसौ । अप्पा आत्मा । कथंभूतो भवति । अरहंतु अरिर्मोहनीयं कर्म तस्य हननाद् रजसी ज्ञानहगावरेण तयोरपि हननाद् रहस्यशब्देनान्तरायस्तदभावाच्च देवेन्द्रादिविनिर्मितामतिशयवती पूजामहतीत्यर्हन् । कस्मिन् सति । कम्मचउक्कइ विलउ गइ घातिकर्मचतुष्के विलयं गते सति । किं कुर्वन् सन् पूर्वम् । सिवपयमग्गि वसंतु शिवशब्दवाच्यं यन्मोक्षपदं तस्य योऽसौ सम्यग्दर्शनज्ञानचारित्रत्रितयैकलक्षणो मार्गस्तस्मिन् वसन् सन् । केषां सताम् । सयलवियप्पहं तुट्टाहं समस्तविकल्पानां नष्टानां समस्तरागादिविकल्पविनाशादनन्तरं भवतीति भावार्थः ।। १९५ ॥ अथ३२७) केवल–णोणि अणवरउ लोयालोउ मुणंतु । णियमे परमाणंदमउ अप्पा हुइ अरहंतु ॥ १९६ ॥ केवलज्ञानेनानवरतं लोकालोकं मन्यमानः । नियमेन परमानन्दमयः आत्मा भवति अर्हन् ।। १९६ ।। ગાથા–૧૯૫ स-या :-[शिवपहमार्गे वसन् ] शिव५४भामा सत। [ सकलविकल्पानां त्रुटयतां ] स४८ विपना नाश थतi, [ कर्मचतुष्के विलयं गते ] या२ धातिभना नाश थवाथी, [ आत्मा ] यात्मा [ अर्हन भवति ] स त थाय छे. ભાવાર્થ – શિવ ” શબ્દથી વાચ્ય એવું જે મોક્ષપદ તેનો સમ્યગ્દર્શન, સમ્ય. જ્ઞાન, સમ્યગ્રચારિત્ર એ ત્રણેયની એકતારૂપ લક્ષણવાળે જે માર્ગ તેમાં વસતા થકા આત્મા, પૂર્વે સમસ્તવિકોને નાશ થતાં અર્થાત્ સમસ્ત રાગાદિ વિકલ્પોનો નાશ થયા પછી ચાર ઘાતિકને વિલય થતાં, અહત થાય છે. અરિ અર્થાત મેહનીય કર્મ તેને નાશ થવાથી, રજસ અર્થાત્ જ્ઞાનાવરણુ, દર્શનાવરણ બનેયને નાશ થવાથી અને રહસ્ય શબ્દથી અન્તરાય સમજવો. અન્તરાયને નાશ થવાથી દેવેન્દ્રાદિ રચિત, અતિશયવાન ( सातिशय ) पूनने योग्य छे ते मत छे. १८५. quी ( वे सज्ञानना भडिमा ४ छ ): माथा-188 स-या:-[ केवलंज्ञानेन | सज्ञानथी [ अनवरतं लोकोलोकं जानन् ] निरत२ ने ngal थ। [ आत्मा Jमात्मा [ नियमेन ] नियमयी [ परमानंद Page #411 -------------------------------------------------------------------------- ________________ ४०० યેગીન્દુદેવવિરચિત [५० २ । १८७_हुइ भवति । कोऽसौ । अप्पा आत्मा । कथंभूतो भवति । अरहंतु पूर्वोक्तलक्षणो अर्हन् । किं कुर्वन् । लोयालोउ मुणंतु क्रमकरणव्यवधानरहितत्वेन कालत्रयविषयं लोकालोकं वस्तु वस्तुस्वरूपेण युगपत् जानन् सन् । केन । केवलणाणिं लोकालोकप्रकाशकसकलविमलकेवलज्ञानेन । कथम् । अणवरउ निरन्तरम् । कि विशिष्टो भवति भगवान् । परमाणंदमउ वीतरागपरमसमरसीभावलक्षणताविकपरमानन्दमयः । केन । णियमें निश्चयेन अत्र संदेहो न कर्तव्य इत्यभिप्रायः ॥ १९६ ॥ अथ३२८) जो जिणु केवल-णाणमउ परमाणंद-सहाउ । सो परमप्पउ परम-परु सो जिय अप्प-सहाउ ॥ १९७॥ यः जिनः केवलज्ञानमयः परमानन्दस्वभावः । सः परमात्मा परमपरः स जीव आत्मस्वभावः ।। १९७ ।। जो इत्यादि । जो यः जिणु अनेकभवगहनव्यसनप्रापणहेतून् कर्मारातीन् जयतीति जिनः । कथंभूतः । केवलणाणमउ केवलज्ञानाविनाभूतानन्तमयः ] ५२भान भय [ अर्हन् ] मा त [ भवति ] थाय छे. ભાવાર્થ –કલેકપ્રકાશક સકલ વિમલ કેવલજ્ઞાનથી કમ, કરણ, વ્યવધાન રહિતપણે ત્રણ કાલના વિષયોને, લોકાલકના પદાર્થોને વસ્તુસ્વરૂપે નિરંતર યુગપતું જાણ થકે, આત્મા નિશ્ચયથી વીતરાગપરમસમરસી ભાવ સ્વરૂપ તાત્ત્વિક પરમાનંદમય લક્ષણવાળા અહ“ત થાય છે એમાં સંદેહ ન કર. ૧૯૬. વળી ( હવે એમ કહે છે કે કેવલજ્ઞાન જ આત્માને નિજસ્વભાવ છે અને કેવલીને જ પરમાત્મા કહે છે): ગાથા-૧૯૭ साथ:-[जीव ) ले १ ! [ केवलज्ञानमयः ] उक्सानाहि अन तनमय, [ परमानंदस्वभावः ] ५२मान ४ स्वमापी [ यः जिनः ] २ नि छ [ सः ] ते [ परमात्मा ] ५२मात्मा छ, [ परमपरः ] ५२८५२ छ-कृष्ट अन तज्ञानाहिशुष३५ सभा ससारीमाथी उत्कृष्ट छ, [ सः ] ते [ आत्मस्वभावः ] सामान। स्वभाव छे. | ભાવાર્થ –જે ભવનમાં અનેક દુખની પ્રાપ્તિના હેતુભૂત કમરૂપી શત્રુને જીતે છે તે જિન છે. તે જિન કેવલજ્ઞાનની સાથે અવિનાભાવી અનંતગુણમય છે અને , Page #412 -------------------------------------------------------------------------- ________________ -होडा १८७ ] गुणमयः । पुनरपि कथंभूतः । परमाणंदसहाउ इन्द्रियविषयातीतः स्वात्मोत्थः रागादिविकल्परहितः परमानन्दस्वभावः सो परमप्पउ स पूर्वोक्तोऽर्हनेव परमात्मा परमपरु प्रकृष्टानन्तज्ञानादिगुणरूपा मा लक्ष्मीर्यस्य स भवति परमः संसारिभ्यः पर उत्कृष्टः इत्युच्यते परमश्वासौ परश्च परमपरः सो स पूर्वोक्तो वीतरागः सर्वज्ञः जिय हे जीव अप्पसहाउ आत्मस्वभाव इति । अत्र योऽसौ पूर्वोक्तभणितो भगवान् स एव संसारावस्थायां निश्चयनयेन शक्तिरूपेण जिन इत्युच्यते । केवलज्ञानावस्थायां व्यक्तिरूपेण च । तथैव च परमब्रह्मादिशब्दवाच्यः स एव तदग्रे स्वयमेव कथयति । निश्चयनयेन सर्वे जीवा जिनस्वरूपाः जिनोऽपि सर्वजीवस्वरूप इति भावार्थः । तथा चोक्तम् - " जीवा जिणवर जो गुणइ जिगवर जीव मुणेइ । सो समभावि परिट्ठियउ लहु निव्वाणु लहे || " ॥ १९७ ॥ एवं चतुर्विंशतिसूत्रप्रमितमहास्थलमध्ये अर्हदवस्थाकथमुख्यत्वेन सूत्रत्रयेण द्वितीयमन्तरस्थलं गतम् । પરમાત્મપ્રકાશઃ ઇન્દ્રિયના વિષયેાથી રહિત, સ્વ-આત્માથી ઉત્પન્ન, રાગાદિ વિકલ્પ રહિત, પરમાનંદ स्वभावी छे, ते पूर्वोस्त अहुत परमात्मा छे, परमेश्वर छे. परभ—उत्सॢष्ट अनंतજ્ઞાનાદિ ગુણરૂપ મા અર્થાત્ લક્ષ્મી જેને છે તે પરમ છે, સંસારીએથી પર એટલે ઉત્કૃષ્ટ છે. આવા જે પરમ પર તે પરમ છે તે-પૂર્વોક્ત વીતરાગ સજ્ઞ-હે જીવ! આત્મસ્વભાવ છે. અહીં પૂર્વોક્ત કથિત ભગવાન તે જ સૌંસાર-અવસ્થામાં નિશ્ચયનયથી શક્તિરૂપે • જિન ’ કહેવાય અને કેવલજ્ઞાન-અવસ્થામાં વ્યક્તિરૂપે ''छे. ते प्रमाणे પરમબ્રહ્માદિ શબ્દથી લાચ્ચ એવા તેને જ આગળ સ્વયમેવ કથન કરશે. નિશ્ચયનયથી सर्वभवा निनस्व३५ छे. वणी उधु पशु छे -- " जीवा जिणवर जो मुणइ जिणवर जीव मुणेइ । सो समभाबि परिहियउ लहु णिव्वाणु लहेइ || ” ( अर्थ:-? જીવાને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે તે સમભાવમાં સ્થિત થઈને શીઘ્ર निर्वाणुने यामे छे. ) १८७. १ भुमो षट्आभूत टी ५. ३४२, ૫૧ ४०१ એ પ્રમાણે ચોવીસ સૂત્રેાના મહાસ્થલમ અહુત-અવસ્થાના કથનની મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્રેાથી ખીજી' અન્તરસ્થલ સમાપ્ત થયું. Page #413 -------------------------------------------------------------------------- ________________ ४०२ ४०२ યોગી દેવવિરચિત [ १० २ ।। १८८अत ऊर्ध्व परमात्मप्रकाशशब्दस्यार्थकथनमुख्यत्वेन सूत्रत्रयपर्यन्तं व्याख्यानं करोति । तद्यथा३२९) सयलहँ कम्महँ दोसहँ वि जो जिणु देउ विभिण्णु । सो परमप्प-पयासु तुहुँ जोइय णियमे मण्णु ।। १९८॥ सकलेभ्यः कर्मभ्यः दोषेभ्यः अपि यो जिनः देवः विभिन्नः । तं परमात्मप्रकाशं त्वं योगिन् नियमेन मन्यस्व ॥ १९८ ।। सो तं परमप्पपयासु परमात्मप्रकाशसंज्ञं तुहं त्वं कर्ता मण्णु मन्यस्व जानीहि जोइय हे योगिन् णियमें निश्चयेन । स कः । जो जिणु देउ यो जिनदेवः । किविशष्टः । विभिण्णु विशेषेण भिन्नः । केभ्यः । सयलहं कम्महं रागादिरहितचिदानन्दैकस्वभावपरमात्मनो यानि भिन्नानि सर्वकर्माणि तेभ्यः । न केवलं कर्मभ्यो भिन्नः । दोसहं वि टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावस्य परमात्मनो येऽनन्तज्ञानसुखादिगुणास्तत्प्रच्छादका ये दोषास्तेभ्योऽपि भिन्न इत्यभिप्रायः ॥ १९८ ॥ अथ આના પછી પરમાત્મપ્રકાશ શબ્દના અર્થને કથનની મુખ્યતાથી ત્રણ દોહાસૂત્ર સુધી વ્યાખ્યાન કરે છે તે આ પ્રમાણે – ગાથી–૧૯૮ सन्या :-[ सकलेभ्यः कर्मभ्यः ] सब थी भने [ दोषेभ्यः अपि ] ५२मात्माना अनत ज्ञानसुमाहिशुशुना प्र२७४४ हाथी ५५ [ विभिन्न: ] मिन्न [ यः जिनः देवः ] रे नि छ [ २ ] तेने [ योगिन् ] है ये ! [ त्वं ] तु [ नियमेन ] निश्चयथा [ परमात्मप्रकाशं ] ५२मात्म५४।२५ [ मन्यस्व ] only. ભાવાર્થ –રાગાદિ રહિત ચિદાનંદ જેને એક સ્વભાવ છે એવા પરમાત્માથી ભિન્ન જે સર્વ કર્મો છે તેનાથી અને ટકેકીણ શાયક જ જેને એક સ્વભાવ છે એવા પરમાત્માના જે અનંતજ્ઞાનસુખાદિ ગુણે છે તેના આચ્છાદન કરનારા જે દોષ છે તેનાથી પણ ભિન્ન જે જિનદેવ છે તેને હે યોગી ! તું નિશ્ચયથી પરમાત્મપ્રકાશ જાણ ( ५२मात्माश सज्ञापाले। ५२मात्मा om. ) १८८. ફરીને પણ આ કથનને દઢ કરે છે– Page #414 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશ ४०3 -हाडी २०० ] ३३०) केवल-दसणु णाणु सुह वीरिउ जो जि अणंतु । सो जिण-देउ वि परम-मुणि परम-पयासु मुणंतु ॥ १९९ ॥ केवलदर्शनं ज्ञानं सुखं वीर्य य एव अनन्तम् । स जिनदेवोऽपि परममुनिः परमप्रकाशं मन्यमानः ॥ १९९ ।। सो जिणदेउ वि स जिनदेवोऽपि एवं भवति । न केवलं जिनदेवो भवति । परममुणि परम उत्कृष्टो मुनिः प्रत्यक्षज्ञानी । किं कुर्वन् सन् । मुणंतु मन्यमानो जानन् सन् । कम् परमपयासु परममुत्कृष्टं लोकालोकप्रकाशक केवलज्ञानं यस्य स भवति परमप्रकाशस्तं परमप्रकाशम् । स कः । केवलदंसणु णाणु सुहु वीरिउ जो जि केवलज्ञानदर्शनसुखवीर्यस्वरूपं य एव । कथंभूतं तत् केवलज्ञानादिचतुष्टयम् । अणंतु युगपदनन्तद्रव्यक्षेत्रकालभावपरिच्छेदकत्वादविनश्वरत्वाच्चानन्तमिति भावार्थः ॥ १९९ ॥ ३३१) जो परमप्पउ परम-पउ हरि हरु बंभु वि बुद्ध । परम पयासु भणंति मुणि सो जिण-देउ विसुद्ध ॥ २०० ॥ ગાથા–૧૯ स-याथ:-[परमप्रकाशं जानन् ] ५२माश ने तो थो। [अनन्तं केवलदर्शनं ज्ञानं सुखं वीर्यः ] मत क्स न, विज्ञान, सु५ मने पाय २१३५ | यः एव ] रे छ [ सः ] ते ४ [ जिनदेवः अपि परममुनिः ] निदेव भने ५२मभुनि छ. ભાવાર્થ –ઉત્કૃષ્ટ કલેકપ્રકાશક કેવલજ્ઞાન જેને છે તે પરમ પ્રકાશક છે. તે પરમપ્રકાશને જાણ થકે યુગપતું અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના પરિચ્છેદક હોવાથી તેમ જ અવિનશ્વર દેવાથી અનંત છે એવા કેવલજ્ઞાન, કેવલદર્શન, સુખ અને વર્ચસ્વરૂપ જે છે તે જ જિનદેવ છે, તેમ જ ઉત્કૃષ્ટ મુનિ-પ્રત્યક્ષ જ્ઞાની-છે. ૧૯૯૮ વળી હવે જિનદેવનાં અનેક નામ છે એમ નક્કી કરે છે – आथा-२०० सन्या :-[ यः परमप्रकाशः | २ ५२५४१॥ नामानी ५२भामा छ [ सः] ते ॥ [ परमात्मा ] ५२मात्मा, [ परमपदः ] ५२५५६, [ हरिः ] रि, [ हरः ] ७२ Page #415 -------------------------------------------------------------------------- ________________ ४०४ ગી-દેવવિરચિત [अ० २ ४ २०० यः परमात्मा परमपदः हरिः हरः ब्रह्मापि बुद्धः । परमप्रकाशः भणन्ति मुनयः स जिनदेवो विशुद्धः ।। २०० ॥ भति कथयन्ति । के ते मुणि मुनयः प्रत्य ज्ञानिनः । कथंभूतं भणन्ति परमपयासु परमप्रकाशः । यः कथंभूतः । जो परमप्पउ यः परमात्मा । पुनरपि कथंभूतः । परमपउ परमानन्तज्ञानादिगुणाधारत्वेन परमपदस्वभावः । किविशिष्टः । हरि हरिसंज्ञः हरु महेश्वराभिधानः बंभु वि परमब्रह्माभिधानोऽपि बुद्ध बुद्धः सुगतसंज्ञः सो जिणदेउ स एव पूर्वोक्तः परमात्मा जिनदेवः । किंविशिष्टः । विसुद्ध समस्तरागादिदोषपरिहारेण शुद्ध इति । अत्र य एव परमात्मसंज्ञो निर्दोषिपरमात्मा व्याख्यातः स एव परमात्मा, स एव परमपदः, स एव विष्णुसंज्ञः, स एवेश्वराभिधानः, स एव ब्रह्मशब्दवाच्यः, स एव सुगतशब्दाभिधेयः, स एव जिनेश्वरः, स एव विशुद्ध इत्याद्यष्टाधिक सहस्रनामाभिधेयो भवति । नानारुचीनां जनानां तु कस्यापि केनापि विवक्षितेन नाम्नाराध्यः स्यादिति भावार्थः । तथो चोक्तम्-"नामाष्टकसहस्रेण युक्तं मोक्षपुरेश्वरम्" इत्यादि ॥२००॥ एवं चतुर्विंशतिसूत्रप्रमितमहास्थलमध्ये परमात्माप्रकाशशब्दार्थकथनमुख्यत्वेन सूत्रत्रयेण [ ब्रह्म अपि ) ब्रह्म, [ बुद्धः सुद्ध, [ जिन देवः ] नि अने [ विशुद्ध ] विशुद्ध छे सेम [ मुनयः वदन्ति ] मुनिमा ४डे छे. વિસ્તાર –જે પરમપ્રકાશ નામનો પરમાત્મા છે તે જ પરમાત્મા, જ્ઞાનાદિ અનંત ગુણેના આધાર લેવાથી પરમપદસ્વભાવ હરિ, મહેશ્વર નામનો હર, પરમબ્રહ્મ નામને બ્રા, સુગત નામને બુદ્ધ, સમસ્ત રાગાદિ દેષના ત્યાગ વડે શુદ્ધ જિનદેવ છે सम भुनिया-प्रत्यक्ष ज्ञानी-- छे. ભાવાર્થ –અહીં પરમાત્મપ્રકાશ નામના જે નિર્દોષ પરમાત્માનું વ્યાખ્યાન કર્યું છે, તે જ પરમાત્મા છે, તે જ પરમપદ છે, તેનું નામ જ વિષણુ છે, તેનું નામ જ મહેશ્વર છે, તે જ “ બ્રા” શબ્દથી વાય છે, તે જ “ સુગત” શબ્દથી અભિધેય છે, તે જ જિનેશ્વર છે તે જ વિશુદ્ધ છે ઈત્યાદિ એક હજાર આઠ નામવાળા છે એમ પ્રત્યક્ષ જ્ઞાનીઓ કહે છે. જુદી જુદી રુચિવાળા અને તે કઈ એક વિવક્ષિત નામથી આરાધ્ય છે એ भावार्थ छ. ४यु' ५५५ छ “ नामाष्टकसहस्रेण युक्तं मोक्षपुरेश्वरम् ” इत्यादि (मथ:- १२ मा नामाथी युत मोक्षपुरना श्व२ ( स्वामी ) छ ( ते निदेवने सर्व माराधे छ ) २००. Page #416 -------------------------------------------------------------------------- ________________ ४०५ -होड। २०१] પરમાત્મપ્રકાશઃ तृतीयमन्तरस्थलं गतम् । तदनन्तरं सिद्धस्वरूपकथनमुख्यत्वेन सूत्रत्रयपर्यन्तं व्याख्यानं करोति तद्यथा३३२) झाणे काम क्खउ करिवि मुक्कउ होइ अणतु । जिणवरदेवइ सो जि जिय पणिउ सिद्ध महंतु ।। २०१ ॥ ध्यानेन कर्मक्षयं कृत्वा मुक्तो भवति अनन्तः । जिनवरदेवेन स एव जीव प्रभणितः सिद्धो महान् ।। २०१ ।। पभणिउ प्रभणितः कथितः । केन कर्तु भूतेन । जिणवरदेवई जिनवरदेवेन । कोऽसौ भणितः । सिद्ध सिद्धः । कथंभूतः । महंतु महापुरुषाधितत्वात् केवलज्ञानादिमहागुणाधारत्वाच महान् । क एव । सो जि स एव । स कः योऽसौ मुक्कउ होइ ज्ञानावरणादिभिः कर्मभिर्मुक्तो रहितः सम्यक्त्वाद्यष्टगुणसहितश्च जिय हे जीव । कथंभूतः । अणंतु न विद्यतेऽन्तो विनाशो यस्य स भवत्यनन्तः । किं कृत्वा पूर्व मुक्तो भवति । कम्मक्खउ करिवि विशुद्धज्ञानदर्शनस्वभावादात्मद्रव्याद्विलक्षणं यदातरौद्रध्यानद्वयं तेनोपार्जितं यत्कर्म तस्य क्षयः कर्मक्षयस्तं એ પ્રમાણે વીશ સૂત્રોના મહાસ્થલમાં પરમાત્મપ્રકાશ શબ્દના અર્થની મુખતાથી ત્રણ ગાથાસૂત્રથી ત્રીજું અન્ડરસ્થલ સમાપ્ત થયું. તેના પછી સિદ્ધસ્વરૂપના કથનની મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્ર સુધી વ્યાખ્યાન કરે छ. ते मी प्रमाणे: ગાથા ૨૦૨ सन्वयाथ:-[जीव ] छ ! [ ध्यानेन ] शुऊस ध्यानयी [कर्मक्षयं कृत्वा ] भने। क्षय ४शन २ [ मुक्तः ] भुत थाय छ [ अनंतः 12 सनत ( अविनाश ) छ [ सः एव ] ते ५ [ जिनवरदेवेन ] निव२६१ [ सिद्धः ] सिद्ध [ प्रमाणितः ] ४ छ, २ [ महान् ] महान छे. ભાવાર્થ-રાગાદિવિકલ્પ રહિત સ્વસંવેદનજ્ઞાનસ્વરૂપ ધ્યાનથી વિશુદ્ધજ્ઞાનવિશુદ્ધદર્શનસ્વભાવવાળા આત્મદ્રવ્યથી વિલક્ષણ જે આર્ત અને રૌદ્રરૂપ બે ધ્યાન છે તેનાથી ઉપાર્જિત જે કર્મ છે તેને ક્ષય કરીને જે જ્ઞાનાવરણાદિ કર્મથી રહિત અને સમ્યક્ત્વાદિ આઠ ગુણ સહિત થાય છે અને જે અવિનાશી છે તેને જ જિનવરદેવે સિદ્ધ કહ્યા છે કે જે સિદ્ધ ભગવાન મહાપુરુષથી આરાધિત હોવાથી અને કેવલજ્ઞાનાદિ મહાગુણના माधा२ वाथी महान छे. २०१. Page #417 -------------------------------------------------------------------------- ________________ ચેગીન્દ્વન્દેવવિરચિત [ २४० २ होडा २०२ कृत्वा । केन । झा रागादिविकत्पर हितस्वसंवेदनज्ञानलक्षणेन ध्यानेनेति तात्पर्यम् ॥ २०१ ॥ अथ ४०६ ३३३) अण्णु विबंधु वि तिहुयण सासय- सुक्ख - सहाउ । तित्थु जि सलु वि कालु जिय णिवसइ लद्ध-सहाउ ॥ २०२ ॥ अन्यदपि बन्धुरपि त्रिभुवनस्य शाश्वत सौख्यस्वभावः । तत्रैव सकलमपि कालं जीव निवसति लब्धस्वभावः ॥ २०२ ॥ अणु वि इत्यादि । अण्णु वि अन्यदपि पुनरपि स पूर्वोक्तः सिद्धः । कथंभूतः । बंधु वि बन्धुरेव । कस्य । तिहुयहं त्रिभुवनस्थभव्यजनस्य । पुनरपि किं विशिष्टः । सासय सुक्खसहाउ रागादिरहिताव्याबाधशाश्वत सुखस्वभावः । एवंगुणविशिष्टः सन् किं करोति स भगवान् | तित्थु जि तत्रैव मोक्षपदे णिवस निवसति । कथंभूतः सन् । लद्धसहाउ लब्धशुद्धात्मस्वभावः कियत्कालं निवसति । सयलु वि समस्तमप्यनन्तानन्तकाल - पर्यन्तं जिय हे जीव इति । अत्रानेन समस्तकालग्रहणेन विमुक्तं भवति । ये केचन वदन्ति मुक्तानां पुनरपि संसारे पतनं भवति तन्मतं निरस्त मिति भावार्थः ।। २०२ ॥ હવે ફ્રી પણ સિદ્ધોના મહિમા કહે છે: अन्वयार्थ:-[ जीव ] डेव ! [ अभ्यत् अपि ] वणी ते सिद्ध भगवान [ त्रिभुवनस्य ] ऋणु लोउना भव्य भनने [ बंधुः अपि ] ( हितअरी मधु छे. [ शाश्वतसोरुयस्वभाव: ] शाश्वत सुपस्वभाववाजा छे भने [ लब्धस्वभावः ] निःस्वलावने पाभीने [ सकलं कालं अपि ] सर्व अस [ तत्र एव ] त्यां ( भोक्षपट्टमां ४ ) [ निवसति ] वसे छे. ભાવાથઃ—વળી તે પૂર્વોક્ત સિદ્ધ ભગવાન ત્રણ લેાકમાં રહેલા ભવ્ય જનને ખંધુ જ છે. રાગાદિ રહિત અવ્યાબાધ શાશ્વત સુખસ્વભાવ જેના છે એવા ગુણવિશષ્ટ તે ભગવાન શુદ્ધ આત્મવભાવને પામીને મેાક્ષપદમાં સમસ્ત કાલ સુધી-અનતાનંત अस सुधी-वसे छे. અહીં સમસ્ત કાલ વિમુક્ત રહે છે ' એ કથનથી જે કાઇ કહે છે કે મુક્ત જીવાનું ફરીથી સ`સારમાં પતન થાય છે’ તેના મતનું ખંડન કર્યુ છે, એવા ભાવાથ છે, ૨૦૨ Page #418 -------------------------------------------------------------------------- ________________ -हो। २०३] પરમાત્મપ્રકાશઃ ४०७ अथ३३४) जम्मण-मरण-विवजियउ चउ-गइ-दुक्ख विमुक्कु । केवल-दसण-णोणमउ णंदइ तित्थु जि मुक्कु ॥ २०३ ॥ जन्ममरणविवर्जितः चतुर्गतिदुःखविमुक्तः । केवलदर्शन ज्ञानमयः नन्दति तत्रैव मुक्तः ।। पुनरपि कथंभूतः स भगवान् । जम्मणमरणविवज्जियउ जन्ममरणविवजितः । पुनरपि किंविशिष्टः । चउगइदुक्खविमुक्कु सहजशुद्धपरमानन्दै कस्वभावं यदात्मसुखं तस्माद्विपरीतं यच्चतुर्गतिदुःखं तेन विमुक्तो रहितः । पुनरपि किस्वरूपः । केवलदंसणणाणमउ क्रमकरणव्यवधानरहितत्वेन जगत्रयकालत्रयवर्तिपदार्थानां प्रकाशककेवलदर्शनज्ञानाभ्यां निर्वृत्तः केवलदर्शनज्ञानमयः । एवंगुणविशिष्टः सन् किं करोति । गंदइ स्वकीयस्वाभाविकानन्तज्ञानादिगुणैः सह नन्दति वृद्धि गच्छति । क । तित्थु जि तत्रैव मोक्षपदे । पुनरपि किंविशिष्टः सन् । मुक्कु ज्ञानावरणाद्यष्टकर्मनिर्मुक्तो रहितः अव्याबाधाद्यनन्तगुणैः सहितश्चेति भावार्थः ॥ २०३ ॥ एवं चतुर्विंशतिसूत्रप्रमितमहास्थलमध्ये सिद्धહવે ફરી સિદ્ધોનું જ વર્ણન કરે છે– ગાથા–૨૩ सन्या :-ते सिद्ध मरापान [ जन्ममरणविवर्जित: ] मभर थी २डित छे, [ चतुर्गतिदुःख विमुक्तः ] यार गतिना हुमाथी २डित छ, [ केवलदर्शनज्ञानमयः ] सशनशानभय छ, [ मुक्तः ] भुत छ, [ तत्रैव ] त्यin ( भाक्ष५४मा १ ) [ नन्दति ] આનંદ કરે છે (પિતાના સ્વભાવમાં આનંદરૂપ બિરાજે છે ). ભાવાર્થ:–વળી તે સિદ્ધ ભગવાન કેવા છે ? તે સિદ્ધભગવાન જન્મમરણથી રહિત છે, સહજ શુદ્ધ પરમાનંદ જ જેને એક સ્વભાવ છે એવું જે આત્મસુખ તેનાથી વિપરીત જે ચાર ગતિનાં દુઃખ તેનાથી રહિત છે, કેવલદર્શનજ્ઞાનમય છે, ક્રમકરણવ્યવધાનરહિતપણે ત્રણ જગતના ત્રણકાલવત પદાર્થોના પ્રકાશક કેવલદર્શન અને કેવલજ્ઞાનથી રચાયેલ છે. આવા ગુણવાળા હતા થકા શું કરે છે ? આવા ગુણવિશિષ્ટ સિદ્ધભગવાન જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી રહિત અને અવ્યાબાધાદિ અનંતગુણથી સહિત થયા થકા, પોતાના સ્વાભાવિક અનંતજ્ઞાનાદિ ગુણે સાથે વૃદ્ધિને પામે છે. ૨૦૩. એ પ્રમાણે ચોવીસ સૂત્રોના મહાસ્થલમાં સિદ્ધપરમેષ્ઠીના વ્યાખ્યાનની મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્રોથી ચોથું અન્ડરસ્થલ સમાપ્ત થયું. Page #419 -------------------------------------------------------------------------- ________________ ४०८ યેગીન્દુદેવવિરચિત [अ० २ २०४ परमेष्ठिव्याख्यानमुख्यत्वेन सूत्रत्रयेण चतुर्थमन्तरस्थलं गतम् । अथानन्तरं परमात्मप्रकाशभावनारतपुरुषाणां फलं दर्शयन् सूत्रत्रयपर्यन्तं व्याख्यानं करोति । तथाहि३३५) जे परमप्प-पयासु मुणि भावि भावहि सत्थु । मोहु जिणेविणु सयलु जिय ते बुज्झहि परमत्थु ॥२०४॥ ये परमात्मप्रकाश मुनयः भावेन भावयन्ति शास्त्रम् । मोहं जित्वा सकलं जीव ते बुध्यन्ति परमार्थम् ॥ २०४ ॥ भावाहिं भावयन्ति ध्यायन्ति । के मुणि मुनयः जे ये केचन । किं भावयन्ति । सत्थु शास्त्रम् । परमप्पपयासु परमात्मस्वभावप्रकाशत्वात्परमात्मप्रकाशसंज्ञम् । केन भावयन्ति । भाविं समस्तरागाद्यपध्यानरहितशुद्धभावेन । किं कृत्वा पूर्वम् । णिणेविणु जित्वा । कम् । मोहु निर्मोहपरमात्मतवा द्विलक्षणं मोहम् । कतिसंख्योपेतम् । सयलु समस्तं निरवशेषं जिय हे जीवेति ते त एवंगुणविशिष्टास्तपोधनाः बुज्झहिं बुध्यन्ति । कम् । परमत्थु परमार्थशब्दवाच्यं चिदानन्दैकस्वभावं परमात्मानमिति भावार्थः ॥ २०४ ।। अथ ત્યાર પછી ત્રણ સૂત્ર સુધી પરમાત્મપ્રકાશની ભાવનામાં રત પુરુષને જે ફલ થાય છે તે દર્શાવતા, વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણે – आथा-२०४ सन्या :-[ जीव ] ! [ ये मुनयः ] २ भुनिया [ सकलं मोहं जित्वा ] समस्त भाडने तीन [ भावेन ] शुद्धमाथी [ परमात्मप्रकाशं शास्त्रं ] ५२मात्माश नमन। सावन [ भावयन्ति ] ध्यावे छ [ ते ] ते! [ परमार्थ ] ५२मात्माने [ बुध्यन्ति ] nd छे. ભાવાર્થ –જે કઈ મુનિઓ નિર્મોહ પરમાત્મતાવથી વિલક્ષણ મેહને જીતીને સમસ્ત રાગાદિ અપધ્યાન રહિત શુદ્ધ ભાવથી પરમાત્મસ્વભાવને પ્રકાશક હેવાથી જે પરમાત્મપ્રકાશ છે એવા પરમાત્મપ્રકાશ નામના શાસ્ત્રને ધ્યાવે છે તે તપોધન પરभार्थशvथी वय, यिहानन मे स्वमा छ मेव। ५२मात्माने तो छ. २०४. वे ३२१ परमात्म शन अभ्यासनु ३८ ४ छ:-- .. ......... ... Page #420 -------------------------------------------------------------------------- ________________ -होड। २०६] પરમાત્મપ્રકાશ ३३६) अण्णु वि भत्तिए जे मुणहि इहु परमप्प-पयासु । लोयालोय-पयासयरु पावहि ते वि पयासु ॥ २०५ ॥ अन्यदपि भक्त्या ये मन्यन्ते इमं परमात्मप्रकाशम । लोकालोकप्रकाशकरं प्राप्नुवन्ति तेऽपि प्रकाशम् ॥ २०५ ॥ अण्णु वि इत्यादि । अण्णु वि अन्यदपि विशेषफलं कथ्यते । भत्तिए जे मुणहिं भक्त्या ये मन्यन्ते जानन्ति । कम् । परमप्पपयासु इमं प्रत्यक्षीभूतं परमात्मप्रकाशग्रन्थमर्थतस्तु परमात्मप्रकाशशब्दवाच्यं परमात्मतत्त्वं पावहिं प्राप्नुवन्ति ते वि तेऽपि । कम् । पयासु प्रकाशशब्दवाच्यं केवलज्ञानं तदाधारपरमात्मानं वा । कथंभूतं परमात्मप्रकाशम् । लोयालोयपयासयरु अनन्तगुणपर्यायसहितत्रिकालविषयलोंकालोकप्रकाशकमिति तात्पर्यम् ॥ २०५ ॥ अथ३३७) जे परमप्प-पयोसयहं अणुदिणु णोउ लयंति । तुट्टइ मोहु तडत्ति त तिहुयण-णाह हवंति ॥ २०६ ॥ ગાથા–ર૦૫ मन्वया:-[ अन्यत् अपि ] quी मीनु विशेष५८ ४९ छ है | ये ] रे। [ इमं परमात्मप्रकाश ] 21 ५२मात्म५४१२ शाखने [ भक्त्या ] मस्तिथी [ जानन्ति ] त छ [ ते अपि ] तेथे ५५ [ लोकालोकप्रकाशकरं ] सोना प्रश [ प्रकाशं ] प्राशने-सज्ञान तथा तेना माघारभूत ५२मात्मतत्त्वन-[ प्राप्नुवन्ति ] पामे छे. ભાવાર્થ:–વળી બીજું વિશેષ ફલ કહે છે કે જેઓ આ પ્રત્યક્ષ પરમાત્મપ્રકાશ ગ્રંથને અર્થથી પણ પરમાત્મશબ્દથી વાચ્ય એવા પરમાત્મતત્વને ભક્તિથી જાણે છે તેઓ અનંતગુણપર્યાયેસહિત ત્રણકાલના કાલકના પ્રકાશક, પ્રકાશ શબ્દથી વાગ્યે એવા કેવલજ્ઞાન તથા તેમના આધારભૂત પરમાત્મપ્રકાશને-પરમાત્મતત્વને-પામે છે. ૨૦૫ quी ( ७३ ५५२मात्मप्रशन अस्यासनु ३६ ४ छ ): आथा-२०६ मन्वया:-[ ये ] २ विधी [ परमात्मप्रकाशस्य ] ५२मात्मप्राशनु [ नाम ] नम [ अनुदिनं गृह्णन्ति ] सहा से छे [ तेषां ] भने। [ मोहः ] भाई Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ચાગીન્નુદેવવિરચિત અ૦ ૨ દાણા ૨૧૨ ये परमात्मप्रकाशस्य अनुदिनं नामं गृह्णन्ति । टयति मोहः झटिति तेषां त्रिभुवननाथा भव ॥ २०६ ॥ लयंति गृह्णन्ति जे ये विवेकिनः गाउ नाम । कस्य । परमप्पपयासयहं व्यवहारेण परमात्मप्रकाशाभिधानग्रन्थस्य निश्वयेन तु परमात्मप्रकाशशब्दवाच्यस्य केवलज्ञानाद्यनन्त गुणस्वरूपस्य परमात्मपदार्थस्य । कथम् । अणुदिणु अनवरतम् । तेषां किं फलं भवति ! तुट्टह नश्यति । कोऽसौ । मोहु निर्मोहात्मद्रव्याद्विलक्षणो मोहः तडति झटिति तहं तेषाम् । न केवलं मोहो नश्यति तिहुयणणाह हवंति तेन पूर्वोक्तेन निर्मोह शुद्धात्मभावना फलेन पूर्वं देवेन्द्र चक्रवर्त्यादिभूतिविशेषं लब्ध्वा पश्चाजिनदीक्षां गृहीत्वा च केवलज्ञानमुत्पाद्य त्रिभुवननाथा भवन्तीति भावार्थः ॥ २०६ ॥ एवं चतुर्विशंतिसूत्रप्रमितमहास्थलमध्ये परमात्मप्रकाशभावनाफलकथनमुख्यत्वेन सूत्रत्रयेण पञ्चमं स्थलं गतम् । अथ परमात्मप्रकाशशब्दवाच्यो योऽसौ परमात्मा तदाराधकपुरुषलक्षणज्ञापनार्थं सूत्रत्रयेण व्याख्यान करोति । तद्यथा ३३८) जे भव - दुक्खहँ वीहिया पर इच्छहि णिव्वाणु । इह परमप्प - पयासह ले पर जोग्ग विषाणु ॥ २०७ ॥ [ झटिति ] शीघ्र [ त्रुट्यति ] नाश पामे छे [ त्रिभुवननाथाः भवन्ति ] अने तेथे કેવલજ્ઞાન ઉપજાવીને ત્રણ ભુવનના નાથ થાય છે. ↓ ભાવાથ: જે કાઈ વિવેકી જીવા વ્યવહારથી પરમાત્મપ્રકાશ નામના ગ્રંથનું અને નિશ્ચયથી પરમાત્મ શબ્દથી વચ્ચ એવા કેવલજ્ઞાનાદિ અનંતગુણુસ્વરૂપ પરમાત્મપદાર્થનું સતત નામ લે છે. તેમના નિર્મોહ--આત્મદ્રવ્યથી ત્રલક્ષણ માહ શીઘ્ર નારા પામે છે. કેવલ માહુ જ નાશ પામે છે એટલું જ નહિ પણ તે પૂર્વોક્ત નિર્માહશુદ્ધ આત્મતત્ત્વની ભાવનાના ફૂલથી પહેલાં દેવેન્દ્ર, ચક્રવર્તી આદિ વિભૂતિવિશેષને પામીને અને પછી જિનદીક્ષા ગ્રહીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને ત્રણ ભુવનના નાથ થાય છે. ૨૦૬ એ પ્રમાણે ચાવીશ સૂત્રોના મહાસ્થલમાં પરમાત્મપ્રકાશની ભાવનાના ફૂલના ક્રમની મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્રોથી પાંચમું સ્થલ સમાપ્ત થયું. હવે પરમાત્મપ્રકાશ શબ્દથી વાચ્ય એવા જે પરમાત્મા, તેના આરાધક પુરુષાનાં લક્ષણ જાણવા માટે ગાથાસૂત્રથી વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણેઃ— Page #422 -------------------------------------------------------------------------- ________________ - होला २०८ ] 'परभा-भप्राशः ये भवदुःखेभ्यः भीताः पदे इच्छन्ति निर्वाणम् । इह परमात्मप्रकाशकत्व ते परं योग्या विजानीहि ॥ २०७ ॥ ते पर त एव जोग्ग विराणु योग्या भवन्तीति विजानीहि । कस्य । इह परमप्पपासयहं व्यवहारेणास्य परमात्मप्रकाशाभिधानग्रन्थस्य, परमार्थेन तु परमात्मप्रकाशशब्दवाच्यस्य निर्दोषिपरमात्मनः । ते के । जे बीहिया ये भीताः । केपाम् । भवदुक्खहं रागादिविकल्परहितपरमाह्लादरूपशुद्धात्मभावनोत्यपारमार्थिक सुखविलक्षणानां नारकादिभवदुःखानाम् । पुनरपि किं कुर्वन्ति । जे इच्छर्हि ये इच्छन्ति । किम् । प पढ़ें स्थानम् । गिव्वाणु निर्वृतिगतपरमात्माधारभूतं निर्वाणशब्दवाच्यं मुक्तिस्थानमित्यभिप्रायः ॥ २०७ ॥ अथ - ३३९) जे परमपहँ भतियर विषय ण जे विरमंति । ते परमप्प - पयासयहँ मुणिवर जोग्ग हवंति ॥ २०८ ॥ ૪૧૧ गाथा - २०७ अन्वयार्थ:-[ ते पत्र ] तेथे ४ [ इह परमात्मप्रकाशकस्य ] व्यवहारथी परमात्मप्राश नामना अथना भने परमार्थथी निर्दोष परमात्माने [ योग्याः भवन्ति ] योग्य छे [ इति विजानीहि ] भलो [ ] [ भवदुः खेभ्यः भीताः ] नाराहि लवना दुःपोथी लय याभ्यासे अने | निर्वाणं पदं इच्छन्ति ] भोक्षપદ્મને ઇચ્છે છે. ભાવાથ :—તેએ જ વ્યવહારથી આ પરમાત્મપ્રકાશ નામના ગ્રંથને અને પરમાથી પરમાત્મપ્રકાશ શબ્દથી વાચ્ય એવા નિર્દોષ પરમાત્માને યાગ્ય છે એમ જાણા કે જેઓ રાગાદિ વિકલ્પોથી રહિત પરમ આહ્લાદરૂપ શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન પારમાર્થિક સુખથી વિલક્ષણ નારકાદિ ભવદુઃખેાથી ભયભીત છે અને જેએ નિવૃતિગત ( મેક્ષિપ્રાસ ) પરમાત્માના આધારભૂત નિર્વાણુ ’શબ્દથી વાચ્ય એવા भुक्तिस्थानने रछे छे. २०७. 6 વળી ફરી તે પુરુષાના મહિમા કહે છેઃ— ગાયો૨૦૮ अन्वयार्थ:--[ ते मुनिवरा: ] ते भुनिवरी | परमात्मप्रकाशस्य ] व्यवहारथी परमात्मप्राश नामना अथने अने परमार्थ श्री शुद्ध आत्मस्वलावने [ योग्याः भवन्ति ] Page #423 -------------------------------------------------------------------------- ________________ ४१२ ગીદેવવિરચિત [ ५० २ हो। २०८ ये परमात्मनो भक्तिपराः विषयान न येऽपि रमन्ते । ते परमात्मप्रकाशकस्य मुनिबरा योग्या भवन्ति ॥ २०८ ।। हवंति भवन्ति जोग्ग योग्याः । के ते मुणिवर मुनिप्रधानाः । के । ते ते पूर्वोक्ताः । कस्य योग्या भवन्ति । परमप्पपयासयहं व्यवहारेण परमात्मप्रकाशसंज्ञग्रन्थस्य परमार्थेन तु परमात्मप्रकाशशब्दवाच्यस्य शुद्धात्मस्वभावस्य । कथंभूतो ये । जे परमप्पहं भत्तियर ये परमात्मनो भक्तिपराः । पुनरपि किं कुर्वन्ति ये । विसय ण जे वि मंति निर्विषयपरमात्मतत्त्वानुभूतिसमुत्पन्नातीन्द्रियपरमानन्दसुखरसास्वादतृप्ताः सन्तः सुलभान्मनोहरानपि विषयान्न रमन्त इत्यभिप्रायः ॥ २०८ ॥ अथ३४०) णाण-वियक्खणु सुद्ध-मणु जो जणु एहउ कोइ । सो परमप्प-पयासयहँ जोग्गु भणति जि जोइ ॥२०९॥ ज्ञानविचक्षणः शुद्धमना यो जन ईदृश: कश्चिदपि ।। तं परमात्मप्रकाशकस्य योग्यं भणन्ति ये योगिनः ॥२०९॥ येय छ-[ ये ] मे [ परमात्मनः भक्तिपराः ] ५२मात्मानी मस्तिमा ५२रायण ( त५२ ) ।य, quी [ ये अपि । रेमो [ विषयान् न रमन्ते ] विषयमा २भता ન હોય. ભાવાર્થ –તે પૂર્વોક્ત મુનિવરો વ્યવહારથી પરમાત્મપ્રકાશ નામના ગ્રંથને અને પરમાત્મપ્રકાશ શબ્દથી વાચ્ય શુદ્ધ આત્મસ્વભાવને યોગ્ય છે-કે જેઓ પરમાત્માની ભક્તિમાં પરાયણ હોય અને નિર્વિષય પરમાત્મતત્વની અનુભૂતિથી ઉત્પન્ન અતીન્દ્રિય પરમાનંદમય સુખરસના આસ્વાદથી તૃપ્ત થઈને સુલભ અને મનહર એવા વિષયમાં ५५] २मता न लेय. २०८ હવે ફરી પણ એ જ કથન કરે છે – माथा-२०९ स-या:-[ ये योगिनः ] २ या छ तेस। | ज्ञान विचक्षणः ] ज्ञानमा वियक्ष मने [ शुद्धमनाः ] शुद्ध मनपाण। य-[ इदृशः य कश्चित् अपि जनः ] माव। ७ नय-[ तं ] तेन [ परमात्मप्रकाशकस्य योग्यं ] ५२मात्मप्रशने योग्य, [ भणन्ति ] ४ छे. Page #424 -------------------------------------------------------------------------- ________________ - हे २१० ] भणंति कथयन्ति जि जोड़ ये परमयोगिनः । कं भणन्ति । जोग्गु योग्यम् । कस्य । परमप्पपासयहं व्यवहारनयेन परमात्मप्रकाशाभिधानशास्त्रस्य निश्चयेन तु परमात्मप्रकाशशब्दवाच्यस्य शुद्धात्मस्वरूपस्य । कं पुरुषं योग्यं भन्ति । सो तम् । तं कन् । जो जणु एहउ कोइ यो जनः इत्थंभूतः कश्चित् । कथंभूतः । णाणवियक्खणु स्वसंवेदनज्ञानविचक्षणः । पुनरपि कथंभूतः । सुद्ध मणुपरमात्मानुभूति विलक्षण रागद्वेष मोहस्वरूपसमस्त विकल्पजालपरिहारेण शुद्धात्मा इत्यभिप्रायः ।। २०९ ।। एवं चतुर्विंशतिसूत्रप्रमितमहास्थलमध्ये परमाराधक पुरुषलक्षणकथनरूपेण सूत्रत्रयेण षष्ठमन्तरस्थलं गतम् ! પરમાત્મપ્રકાશઃ अथ शास्त्रफलकथनमुख्यत्वेन सूत्रमेकं तदनन्तरमौद्धत्यपरिहारेण च सूत्रद्वयपर्यन्तं व्याख्यानं करोति । तद्यथा ३४१) लक्खण- छंद-विवज्जियउ एहु परमप्प - पयासु । ૪૧૩ कुणइ सुहावइँ भोवियउ चउ - गइ - दुक्ख-विणासु ॥ २१० ॥ लक्षणछन्दोविवर्जितः एष परमात्मप्रकाशः । करोति सुभावेन भावितः चतुर्गतिदुःखविनाशम् || २१० ॥ ભાવાર્થ:—જે ચેાગીએ છે તે, સ્વસ‘વેદનજ્ઞાનમાં વિચક્ષણ હાય અને પરમાત્માની અનુભૂતિથી વિલક્ષણ એવા રાગદ્વેષ-મોહસ્વરૂપ સમસ્તવિકલ્પજાલેાના ત્યાગથી શુદ્ધ આત્મા હાય-આવા જે કાઈ જન હેાય—તેને વ્યવહારનયથી પરમાત્મપ્રકાશ નામના શાસ્ત્રને અને નિશ્ચયનયથી પરમાત્મપ્રકાશ શબ્દથી વાચ્ય એવા શુદ્ધાત્મસ્વરૂપને योग्य, उ छे. २०८. એ પ્રમાણે ચાવીસ સૂત્રોના મહાસ્થલમાં પરમ આરાધક પુરુષના લક્ષણુના કથનરૂપે ત્રણ સૂત્રેાથી છઠ્ઠું અન્તરસ્થલ સમાપ્ત થયું. હવે શાસ્ત્રના કથનની મુખ્યતાથી એકગાથાસૂત્ર અને ત્યારપછી ઉદ્ધતાઈના ત્યાગની મુખ્યતાથી એ ગાથાસૂત્રેા સુધી વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણે:— ગાથા—૨૧૦ अन्वयार्थ:-[ लक्षण छन्दोविवर्जितः ] लक्षागु भने छ'होथी रहित [ एष: परमात्मप्रकाशः ] परमात्मप्र! [ सुभावेन भावितः ] शुद्ध लावथी लाववाभां भाव [ चतुर्गतिदुःखविनाशं | यार जतिनां दुःखनो विनाश [ करोति ] अरे छे. Page #425 -------------------------------------------------------------------------- ________________ ४१४ યેગીન્દુદેવવિરચિત [ ५० २ हो। २११ लक्खण इत्यादि । लक्खणछंदविवजियउ लक्षणछन्दोविवर्जितोऽयम् । अयं कः एहु परमप्पपयासु एष परमात्मप्रकाशः । एवंगुणविशिष्टोऽयं किं करोति । कुणइ करोति । कम् । चउगइदुक्खविणासु चतुर्गतिदुःखविनाशन् । कथंभूतः सन् । भावियउ भावितः । केन । सुहावई शुद्धभावेनेति । तथाहि । यद्यप्ययं परमात्मप्रकाशग्रन्थः शास्त्रक्रमव्यवहारेण दोहकछन्दसा प्राकृतलक्षणेन च युक्तः, तथापि निश्चयेन परमात्मप्रकाशशब्दवाच्यशुद्धात्मस्वरूपापेक्षया लक्षणछन्दोविवर्जितः । एवंभूतः सन्नय किं करोति । शुद्धभाश्ना भावितः सन् शुद्धात्मसंरित्तिसमुत्पन्नरागादिविकल्परहितपरमानन्दैकलक्षणसुखविपरीतानां चतुगतिदुःखानां विनाशं करोतीति भावार्थः ॥ २१० ।। अथ श्रीयोगीन्द्रदेव औद्धत्यं परिहरति३४२) इत्यु ण लेवउ पंडियहि गुण-दोसु वि पुणरुतू । भट्ट-पभायर-कारणइँ मइँ पुणु पुणु वि पउत्तु ।। २११॥ अत्र न ग्राह्यः पण्डितैः गुणो दोषोऽपि पुनरुक्तः । भट्टप्रभाकर कारणेन मया पुनः पुनरपि प्रोक्तम् ॥ २११ ॥ इत्थु इत्यादि । इत्थु अत्र ग्रन्थे ण लेवउ न ग्राह्यः । कैः । पंडि ભાવાર્થ-જો કે આ પરમાત્મપ્રકાશગ્રંથ શાસ્ત્રકમના વ્યવહારથી દોહા છંદથી અને પ્રાકૃતલક્ષણથી યુક્ત છે તેપણ નિશ્ચયથી “પરમાત્મપ્રકાશ ” શબ્દથી વાચ્ય એવા શુદ્ધાત્મસ્વરૂપની અપેક્ષાએ લક્ષણ અને છંદથી રહિત છે એવો આ પરમાત્મપ્રકાશ શુદ્ધભાવનાથી ભાવવામાં આવતા થક, શુદ્ધાત્મસંવિત્તિથી ઉત્પન્ન રાગાદિ વિકલ્પ રહિત પરમાનંદ જેનું એક લક્ષણ છે એવા સુખથી વિપરીત ચાર ગતિનાં દુખોને વિનાશ ४२ छ. २१०. હવે શ્રી ગીન્દ્રદેવ ઉદ્ધતપણાને પરિહાર કરે છે– ગાથા૨૧૧ साथ:-श्री 250-5aq ४ छ , [ अत्र ] A अयमा [ पंडितैः ] ५.डित नारी-वित्री बनाये- [ गुणः पुनरुक्तः दोषः ] ( विसान! ) गुण भने पुनरुत होषy [ न प्रायः ] अ न ४२, ४२४ ३ [ मया ] में [ भट्टप्रभाकरकारणेन ] प्रमा४२मट्टना निमित्त [ पुन: पुनः अपि प्रोक्तं ] पात।। ५२मात्मतत्त्व વારંવાર કહ્યું છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ -हो । २७० ] પરમાત્મપ્રકાશ: ૪૧૫ यहिं पण्डितैविवेकिभिः । कोऽसौ । गुणदोसु वि गुणो दोषोऽपि । कथंभूतः । पुणरुत्तु पुनरुक्तः । कस्मान्न ग्राह्यः । यतः मई पुणु पुणु वि पउत्तु मया पुनः पुनः प्रोक्तम् । किं तत् । वीतरागपरमात्मतत्वम् । किमर्थम् । भट्टपभायरकारणई प्रभाकरभट्टनिमित्तेनेति । अत्र भावनाग्रन्थे समाधिशतकादिक्त् पुनरुक्तदूषणं नास्ति इति । तदपि कस्मादिति चेत् । अर्थ पुनःपुनश्चिन्तनलक्षणमिति वचनादिति मत्वा प्रभाकरभट्टव्याजेन समस्तजनानां सुखबोधाथै पहिरन्तःपरमात्मभेदेन तु त्रिविधात्मतचं बहुधाप्युक्तमिति भावार्थः । ।। २११ ॥ अथ३४३) ज मह कि पि विजंपियउ जुत्ताजुत्तु वि इत्थु । तं वर-गाणि खमंतु महु जे बुज्झहि परमत्थु ।। २१२।। यन्मया किमपि विजल्पितं युक्तायुक्तमपि अप । तद् घरज्ञानिनः क्षाम्यन्तु मम ये बुध्यन्ते परमार्थम् ।। २१२ ।। जं इत्यादि । मइं कि पि विजंपियउ यन्मया किमपि जल्पितम् । किं जुत्ताजुनु वि शब्दविषये अर्थविषये वा युक्तायुक्तमपि इत्थु अत्र परमात्म ભાવાર્થ –(શુદ્ધ આત્માની) ભાવનાના આ ગ્રંથમાં, સમાધિશતક આદિ ગ્રંથની જેમ, પુનરુક્તિને દોષ આવતા નથી કારણ કે અર્થ વારંવાર ચિતનસ્વરૂપ છે. “અર્થનું ચિંતન વારંવાર કરવા યોગ્ય છે.)” એવું આગમનું વચન છે એમ જાણીને પ્રભાકરભટ્ટના બહાને સમસ્ત જનને સુખથી બંધ થાય એ હેતુથી બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માના ભેદથી ત્રણ પ્રકારના આ મતત્ત્વનું અનેક પ્રકારે પણ કથન કરવામાં આવ્યું છે. ૧૧. વળી હવે શ્રી યે ગીન્દ્રાચાર્ય જ્ઞાની જવાને પ્રાર્થના કરે છે કે મેં કઈ જગ્યાએ છંદ, અલંકાર આદિમાં રેગ્ય, અયોગ્ય કહ્યું હોય તે તેના, પરમાર્થના જાણનાર પંડિતજન મને ક્ષમા કરે – ગાથા-૨૧૩ सन्या :-[ अत्र ] ॥ अथमा [ मया ] भाराथी [ यत् किं अपि युक्तायुक्तं अपि ] 2 if युत , अयुत [ विजल्पितं ] ४२वायु ७५ | तत् ] ते पनी, [ ज्ञानिनः ] विशिष्ट ज्ञानी। [ ये परमार्थ बुध्यन्ते ] रेमो ५२माथन-शुद्ध मात्माने- nd छे ते मम क्षाम्यन्ते ] भने, क्षमा ४२. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ યોગીન્દુદેવવિરચિત [अ० २ हो। २१3 प्रकाशभिधानग्रन्थे खमंतु क्षमां कुर्वन्तु । किं तत् । पूर्वोक्तदूषणम् । के । वरणाणि वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानयुक्ता विशिष्टज्ञानिनः । कस्य । महु मम योगीन्द्रदेवाभिधानस्य । कथंभूता ये ज्ञानिनः जे बुज्झहिं ये केचन बुध्यन्ते जानन्ति । कम् । परमत्थु रागादिदोषरहितमनन्तज्ञानदर्शनसुखवीर्यसहितं च परमार्थशब्दवाच्यं शुद्धात्मानमिति भावार्थः ॥ २१२ ॥ इति सूत्रत्रयेण सप्तममन्तरस्थलं गतम् । एवंसप्तभिरन्तस्थलैश्चतुर्विंशतिसूत्रप्रमितं महास्थलं समाप्तम् । . अथैकवृत्तेन प्रोत्साहनार्थ पुनरपि फलं दर्शयति३४४) जं तत्तं णाण-रूवं परम-मुणि-गणा णिच्च झायति चित्ते जं तत्तं देह-चत्तं णिवसइ भुवणे सव्व-देहीण देहे । जं ततं दिव्ब-देहं तडिवण-गुरुगं सिज्झए संत-जीवे जं तत्तं जस्स सुद्धं फुरइ णिय-मळे पावए सो हि सिद्धिं ॥२१३।। ભાવાર્થ-પરમાત્મપ્રકાશ નામના ગ્રંથમાં શબ્દના વિષયમાં કે અર્થના વિષયમાં જે કાંઈ મારાથી યુક્ત કે અયુક્ત કહેવાયું હોય તે પૂર્વોક્ત દેવની, વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપજ્ઞાનથી યુક્ત વિશિષ્ટ જ્ઞાનીઓ-કે જેઓ રાગાદિ દેવ રહિત અને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યથી યુક્ત, “પરમાર્થ ” શબ્દથી વાચ્ય એવા શુદ્ધ આત્માને જાણે છે તેઓ-ગીન્દ્રદેવ જેનું નામ છે એવા મને ક્ષમા ४२. २१२. એ પ્રમાણે ત્રણ ગાથાસૂત્રથી સાતમું અન્ડરસ્થલ સમાપ્ત થયું. એ પ્રમાણે સાત અન્તરસ્થથી ચોવીસ સૂત્રોનું મહાસ્થલ સમાપ્ત થયું. હવે એક સ્ત્રગ્ધરા નામના છંદથી પ્રોત્સાહન અથે ફરીને પણ ( આ ગ્રંથના Hyqानु ) ५८ ४ छ: माथा-२१३ सन्या :-[ यत् तत्त्वं ] रे तत्व [ ज्ञानरूपं ] शान३५ छ, [ परममुनिगणाः ] ५२५ मुनिरा। [ नित्यं चित्ते ध्यायन्ति ] वित्तमा निरत२ ध्यान ४२ छ, [ यत् तत्त्वं देहत्यक्तं ] २ तत्व था लिन्न छ भने [ भुवने] नए समi [ सर्वदेहिनां देहे । सव ससारी प्राणायाना मा [ निवसति ] २ छ, [ यत् तत्त्वं ] २ तत्व [ दिव्यदेह ] हिव्य सज्ञानादि शरी२३५ छ भने [ शांत Page #428 -------------------------------------------------------------------------- ________________ -होडा २१३ ] પરમાત્મપ્રકાશ: यत् तत्त्वं ज्ञानरूपं परममुनिगणा नित्यं ध्यायन्ति चित्ते यत तत्त्वं देहत्यक्तं निवसति भुवने सर्वदेहिनां देहे । यत् तत्त्वं दिव्यदेहं त्रिभुवनगुरुकं सिध्यति शान्तजीवे तत् तत्त्वं यस्य शुद्धं स्फुरति निजमनसि प्राप्नोति स हि सिद्धिम् || २१३ || ૪૧૭ पावए सो प्राप्नोति स हि स्फुटम् । काम् । सिद्धि मुक्तिम् । यस्य किम् । जस्स णियमणे फुरइ यस्य निजमनसि स्फुरति प्रतिभाति । किं कर्मतापन्नम् । तं तत्तं तत्त्वम् । कथंभूतम् । शुद्धं रागादिरहितम् । पुनरपि कथंभूतं यत् । जं तत्तं णाणरूवं यदात्मतत्त्वं ज्ञानरूपम् | पुनरपि किंविशिष्टं यत् । णिच्च झायंति नित्यं ध्यायन्ति । क्व चित्त मनसि । के ध्यायन्ति । परममुणिगणा परममुनिसमूहाः । पुनरपि किं विशिष्टं यत् । जं तत्तं देहचत्तं यत्परमात्मतत्रं देहत्यक्तं देहाद्भिन्नम् । पुनरपि कथंभूतं यत् । णिवस निवसति । क । भुवणे सव्वदेहीण देहे त्रिभुवने सर्वदेहिनां संसारिणां देहे । पुनरपि कीदृशं यत् । जं तत्तं दिव्यदेहं यत् शुद्धात्मतचं दिव्यदेहं दिव्यं केवलज्ञानादि - शरीरम् । शरीरमिति कोऽर्थः । स्वरूपम् । पुनश्च कीदृशं यत् । तिहुयणगुरुगं अव्यावधानन्तसुखादिगुणेन त्रिभुवनादपि गुरुं पूज्यमिति त्रिभुवनगुरुम् । पुनरपि किंरूपं यत् । सिज्झए सिद्ध्यति निष्पत्तिं याति । क I संतजीवे ख्यातिपूजालाभादिसमस्तमनोरथविकल्पजालरहितत्वेन परमोपशान्त जीवस्वरूपे इत्यभिप्रायः || २१३ ॥ जीवे सिध्यति ] ने तव शांत वमां सिद्ध ( प्राप्त ) थाय छे [ तत् तत्त्वं ] ते तत्त्व [ यस्य निजमनसि ] भेना नि भनभां [ शुद्धं हि स्फुरति ] शुद्ध प्राशमान थाय छे, [ सः ] ते [ सिद्धिं प्राप्नोति ] सिद्धिने भेजवे छे. ભાવાથઃ—જે આત્મતવ જ્ઞાનરૂપ છે, જેનુ પરમમુનિગણા ચિત્તમાં નિરંતર ધ્યાન કરે છે, જે પરમાત્મતત્ત્વ દેહથી ભિન્ન છે અને ત્રણ લેાકમાં સર્વ સ`સારી પ્રાણીઓના કહમાં રહે છે, જે શુદ્ધાત્મતત્ત્વ દ્વવ્યદેહ છે-કેવળજ્ઞાનાતિ શરીર છે-દિવ્ય અર્થાત્ કેવળજ્ઞાનાદિ, શરીર અર્થાત્ સ્વરૂપ છે, જે તત્ત્વ અવ્યાબાધ, અનંત સુખાઢિ ગુણાથી ત્રણ લેાકથી પણ ગુરુ છે-પૂજ્ય છે અને જે તત્ત્વ ખ્યાતિ, પૂજા, લામ આદિથી માંડીને સમસ્ત મનારથરૂપ વિકલ્પજાલથી રહિત હાવાને લીધે પરમશાંતજીવસ્વરૂપમાં સિદ્ધ થાય છે અર્થાત્ નિષ્પત્તિને પામે છે તે મુક્તિને પામે છે. ૨૧૩, પર Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ચેગીન્નુદેવવિરચિત ar ग्रन्थावसाने मङ्गलार्थमाशीर्वादरूपेण नमस्कारं करोति - ३४५) परम-पय- गयाणं भासओ दिव्व-काओ [ २४० २ होडी २१४ मणसि मुणिवराणं मुक्खदो दिव्व - जोओ । विसय- सुह-रयाणं दुल्लहो जो हु लोए जयउ सिव- सरूवो केवलो को वि बोहो ॥ २१४ ॥ परमपदगतानां भासको दिव्यकायः मनसि मुनिवराणां मोक्षदो दिव्ययोगः । विषयसुखरतानां दुर्लभो यो हि लोके जयतु शिवस्वरूपः केवलः कोऽपि बोधः ॥ २१४ ॥ जयउ सर्वोत्कर्षेण वृद्धिं गच्छतु । कोऽसौ । दिव्वकाओ परमोदारिकशरीराभिधानदिव्यकायस्तदाधारो भगवान् कथंभूतः । भासओ दिवाकरसह - खादष्यधिक तेजस्त्वाद्भासकः प्रकाशकः । केषां कायः । परमपयगयाणं परमानन्तज्ञानादिगुणास्पदं यदर्हत्पदं तत्रगतानाम् । न केवलं दिव्यकायो जयतु । दिव्वजोओ द्वितीयशुक्लध्यानाभिधानो वीतरागनिर्विकल्पसमाधिरूपो दिव्ययोगः । હવે ગ્રંથના અંતે મગલાથે આશીર્વાદરૂપે નમસ્કાર કરે છેઃ— आथा - २१४ अन्वयार्थ :- [ परमपदगतानां ] परभपहने-आहुतपहने પ્રાપ્ત જીવાનુ [ भासकः ] न्तरे। सूर्यना अधिक तेन्थी प्रकाश [ दिव्यकायः ] परम मोहारि शरीरना भने तेना आधारभूत भगवान | जयतु ] सर्वोत्थी वृद्धि पासो-न्यवत वर्तो, [ मुनिवराणां ] भुनिवरोना [ मनसि ] भनभां [ मोक्षदः ] भोक्षदाय [ दिव्ययोग ] वीतराग निर्विश्टय सभाधि३य हिव्ययोग न्यवत वर्तो भने [ विषयसुखरतानां ] विषयसुखभां रत पुरुषाने [ यः हि ] ? अगर [ दुर्लभः ] हुर्सल छे मेवे। [ शिवरूपः ] अनंतसुस्व३५ [ केवलः कः अपि बोधः ] डेवलज्ञान३यी अर्ध अपूर्व शोध छे ते [ लोके ] बेोभां भयवत वते. ભાવાથ:-( ૧ ) પરમ અનંત જ્ઞાનાદિણનું જે સ્થાન છે એવા અહુતપદ્મને પ્રાપ્ત જીવેાનું હજારા સૂર્યથી પણ અધિક તેજપાથી પ્રકાશક એવા, પરમ ઓદારિક શરીર નામનું જે દિવ્યકાય અને તેના આધારભૂત ભગવાન જયવંત વર્તાસર્વોત્કર્ષ થી વૃદ્ધિ પામેા. ( ૨ ) મુનિપુ'ગવાના મનમાં માદાયક બીજા શુક્લધ્યાન Page #430 -------------------------------------------------------------------------- ________________ -डा. २१४ ] પરમાત્મપ્રકાશઃ कथंभूतः । मोक्खदो मोक्षप्रदायकः । क जयतु । मणसि मनसि । केषाम् । मुणिवराणं मुनिपुङ्गवानाम् । न केवलं योगो जयतु । केवलो को वि बोहो केवलज्ञानाभिधानः कोऽप्यपूर्वो बोधः । कथंभूतः सिवसरूवो शिवशब्दवाच्यं यदनन्तसुख तत्स्वरूपः । पुनरपि कथंभूतः दुल्लहो जो हु लोए दुर्लभो दुष्प्राप्यः यः स्फुटम् । क्क । लोके । केषां दुर्लभः । विषयसुहरयाणं विषयसुखातीतपरमात्मभावनोत्पन्नपरमानन्दैकरूपसुखास्वादरहितत्वेन पञ्चेन्द्रियविषयासक्तानामिति भावार्थः ॥ २१४ ।। इति 'परु जाणंतु वि परममुणि परसंसग्गु चयंति' इत्यायेकाशीतिसूत्रपर्यन्तं सामान्यभेदभावना तदनन्तरं 'परमसमाहि' इत्यादि चतुर्विशतिसूत्रपर्यन्तं महास्थलं, तदनन्तरं वृत्तद्वयं चेति सर्वसमुदायेन सप्ताधिकसूत्रशतेन द्वितीयमहाधिकारे चूलिका गतेति ॥ एवमत्र परमात्मप्रकाशाभिधानग्रन्थेन प्रथमस्तावत् 'जे जाया झाणग्गियए' इत्यादि त्रयोविंशत्यधिकसूत्रशतेन प्रक्षेपकत्रयसहितेन प्रथममहाधिकारो गतः । तदनन्तरं चतुर्दशाधिकशतद्वयेन प्रक्षेपकपञ्चकसहितेन द्वितीयोऽपि महाधिकारो गतः । एवं पञ्चाधिकचत्वारिंशत्स हितशतत्रयप्रमितश्रीयोगीन्द्रदेवविरचितदोहकसूत्राणांविवरणभूता परमात्मप्रकाशवृत्तिः समाप्त ।। નામને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ દિવ્યગ જયવંત વર્તે. (૩) વિષયસુખથી રહિત એવા પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન પરમાનંદ જેનું એક રૂપ છે એવા સુખના આસ્વાદથી રાહત એવા પંચેન્દ્રિય વિષયમાં આસક્ત જીવોને લેકમાં ખરેખર જે દુપ્રાપ્ય છે એવે, “શિવ” શબ્દથી વાચ એવું જે અનંતસુખ તે સ્વરૂપ કેવલજ્ઞાન નામને કેઈ અપૂર્વ બંધ છે તે લોકમાં જયવંત વર્તો. ૨૧૪. प्रमाणे 'परु जाणंतु वि परममुणि परसंलग्गु चयंति' त्याहि ८१ सूत्र सुधी सामान्यमाना, तेना पछी ‘परमसमाहि' त्यादि २४ सूत्र सुधी भडास्थल, તેના પછી બે છંદ એમ સર્વ મળી ૧૦૭ સૂત્રથી બીજા મહાધિકરણમાં ચૂલિકા સમાપ્ત થઈ. से प्रभारे मा ५२मात्मप्र नमनअयमा प्रथम तो 'जे जाया झाण शाणग्गियए' इत्यादि १२३ ३ प्रक्षेप सहित ( १२६ ) सूत्रथी पलेस माथिका સમાપ્ત થયો. ત્યારપછી ૨૧૪ પાંચ પ્રક્ષેપક સહિત ( ૨૧ ) દોહાસૂત્રથી બીજે મહાધિકાર સમાપ્ત થયે. - એ પ્રમાણે શ્રીગીન્દ્રદેવ વિરચિત ૩૪૫ દોહાસૂની વિવરણરૂપ પરમાત્મआशनी पत्ति ( श्री प्रसवत 11 सहित ) समा. 5. ... ... ... .. Page #431 -------------------------------------------------------------------------- ________________ ગન્ધદેવવિરચિત [ રારિત્તિમથન ] अत्र ग्रन्थे प्रचुरणे पदानां सन्धिर्न कृतः, वाक्यानि च भिन्न भिन्नानि कृतानि सुखबोधार्थम् । किं च परिभाषासूत्रं पदयोः संधिर्विवक्षितो न समासान्तरं तयोः तेन कारणेन लिङ्गवचनक्रियाकारकसंधिसमासविशेष्यविशेषणवाक्यसमाप्त्यादिकं दूषणमत्र न ग्राह्यं विद्वद्भिरिति । इदं परमात्मप्रकाशवृत्तेव्याख्यानं ज्ञात्वा किं कर्तव्यं भव्यजनैः । सहजशुद्धज्ञानानन्दैकस्वभावोऽहं, निर्विकल्पोऽहं, उदासीनोऽहं, निजनिरअनशुद्धात्मसम्यश्रद्धानज्ञोनानुष्ठानरूपनिश्चयरत्नत्रयात्मनिर्विकल्पसमाधिसंजातवीतरागसहजानन्दरूपसुखानुभूतिपात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन स्वसंवेद्यो गम्यः प्राप्यो भरितावस्थोऽहं, रागद्वेषमोहक्रोधमानमायालोभपञ्चन्द्रियविषयव्यापारमनोवचनकायव्यापारभावकमद्रव्यकमनोकर्मख्यातिपूजालाभदृष्टश्रुतानुभूतभोगाकांक्षारूपनिदानमायामिथ्याशल्यत्रयादि ટીકાકારનું અંતિમ કથન સહેલાઈથી સમજાય તે માટે આ ગ્રંથમાં ઘણું કરીને પદોની સંધિ કરી નથી, અને વાક્યો જુદાં જુદાં કર્યા છે. વળી સૂત્રની પરિભાષામાં પદની સંધિ તેના સમાસની વચ્ચે વિવક્ષિત નથી તેથી લિંગ, વચન, ક્રિયા, કારક, સંધિ, સમાસ, વિશેષ્ય, વિશેષણ, વાક્યસમાપ્તિ આદિના શેષ વિદ્વાનોએ ન ગ્રહવા. આ પરમાત્મપ્રકાશ વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનોએ શું કરવું? તે આ પરમાત્મપ્રકાશની વૃત્તિનું વ્યાખ્યાન જાણીને ભવ્યજનેએ આવો વિચાર કરવો જોઈએ કે “શુદ્ધનિશ્ચયનયથી હું એક (કેવલ) ત્રણ લોકમાં ત્રણ કાલમાં મનવચનકાયાથી અને કૃત–કારિત–અનમેદનથી ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યફશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગઅનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાન ધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણવાળા સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેદ્ય, ગમ્ય, પ્રાપ્ય એ પરિપૂર્ણ હું છું. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લેભ, પાંચ ઈન્દ્રિયના વિષયવ્યાપાર, મનવચનકાયના વ્યાપાર, ભાવકર્મ, દ્રવ્યકર્મ, કર્મ, ખ્યાતિ, પૂજા, લાભ, દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભેગેની આકાંક્ષારૂપ નિદાન, માયા, મિથ્યાત્વ, એ ત્રણે શલ્ય આદિ સર્વ વિભાવ૫રિણામોથી રહિતશૂન્ય હું છું. સર્વ જીવ પણ આવા જ છે, એવી નિરંતર ભાવના કરવી. ૪૦૦૦ - હવે ટીકાકાર અંતિમ ક્ષેક કહે છે – Page #432 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશઃ ૪૨૧ सर्व विभावपरिणामरहितशून्योऽहं, जगत्त्रये कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्ध निश्चयनयेन । तथा सर्वेऽपि जीवाः, इति निरन्तरं भावना कर्तव्येति ॥ ग्रन्थसंख्या ॥ ४००० ॥ पंडवरामहि णरवरहिं पुज्जिउ भत्तिभरेण । सिरिसासणु जिणभासियउ णंदउ सुक्खसपहिं ॥१॥ [पाण्डवरामः नरवरैः पूजितं भक्तिभरण । श्रीशासनं जिनभाषितं नन्दतु सुखशतैः ॥ १॥] इति श्रीब्रह्मदेवविरचिता परमात्मप्रकाशवृत्तिः समाप्ता पांडवरामहिं परवरहिं पुज्जिउ भक्तिभरेण । सिरिसासणु जिणभासियउ णंदउ सुखसएहिं ॥ १॥ पांडवरामैः नरवरैः पूजितं भक्तिभरेण । श्री शासनं जिनभाषितं ननन्दथु सुखशतैः ।। એ પ્રમાણે શ્રી બ્રહ્મદેવવિરચિત પરમાત્મપ્રકાશની વૃત્તિ સમાપ્ત થઈ. અર્થ:-શ્રી રામચંદ્ર, પાંચ પાંડવો અને અન્ય નરવરથી આ જિનશાસન અત્યંત ભક્તિથી પૂજિત છે એવું શ્રીજિનભાષિત શાસન સેંકડે સુખેથી સમૃદ્ધ વર્તે. ( આ પરમાત્મપ્રકાશ ગ્રંથનું વ્યાખ્યાન પ્રભાકરભટ્ટના સંબંધન માટે શ્રીગીદ્રદેવે કર્યું. તેના પર શ્રી બ્રહ્મદેવે સંસ્કૃત ટીકા કરી. શ્રીયેગીન્દ્રદેવે પ્રભાકરભટ્ટને સમજાવવા માટે ૩૪૫ દેહા રચ્યા, તેના પર શ્રી બ્રહ્મદેવે સંસ્કૃતટીકા ૫૦૦૪ શ્લેક प्रमाणनी ४३१.) આ પ્રકારે શ્રીગીન્દ્રાચાર્ય વિરચિત પરમાત્મપ્રકાશની શ્રીમદ્દ બ્રહ્મદેવ વિરચિત સંસ્કૃત ટીકાને ગુજરાતી અનુવાદ સમાપ્ત થયે. ودع Page #433 -------------------------------------------------------------------------- ________________ Page #434 -------------------------------------------------------------------------- ________________ योगसारः Page #435 -------------------------------------------------------------------------- ________________ Page #436 -------------------------------------------------------------------------- ________________ श्रीमद्-योगीन्दुदेव-विरचितः योगसारः ગુજરાતી ભાષાનુવાદ સહિત. મંગલાચરણ (श्रीसिद्धाने नम२२) णिम्मल-झाण-परिठ्ठया कम्म-कलंक डहेवि । अप्पा द्धउ जेण पर ते परमप्प णवेवि ॥१॥ निर्मलध्यानप्रतिष्ठिताः कर्मकलंक दग्ध्वा । आत्मा लब्धः येन परः तान् परमात्मनः नत्वा ॥१॥ દેહરા નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક અપાય; થયા સિદ્ધ પરમાતમા, વંદુ તે જિનરાય. ૧ मन्वयाथ:-[निर्मलध्यानप्रतिष्ठिताः ] निसध्यानमा स्थित या ५४ [ येन ] २२ [कर्मकलकं दग्ध्वा ! भ३पी भने मामीन [ परः आत्मा ] ५२मात्माने [ लब्धः ] आस छ [ तान् परमात्मन्ः नत्वा ] ते ५२मात्माने नभ२४१२ ४शन-1. શ્રી અરહંત ભગવાનને નમસ્કાર – घाइ-चउकहं किउ विलउ गंत चउकुं पदिछु । तह जिणइंदहं पय णविवि अकखमि कव्वु सु-इछ ॥ २ ॥ [येन] धातिचतुष्कस्य कृतः विलयः अनंत चतुष्कंप्रदर्शितम् । तस्य जिनेन्द्रस्य पादौ नत्वा आख्यामि काव्यं 'सुदिष्टम् ॥ २ ॥ १. सुदिष्टम् ने पहले सुइष्टम् । मे. ૫૪ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ચે!ગીન્નુદેવવિરચિત ચાર ઘાતિયા ક્ષય કરી, લઘાં અનંતતુષ્ટ; તે જિનેશ્વર ચરણે નમી, હું કાવ્ય સુઇષ્ટ. ૨ અવ્યા:——[ ચેન] જેણે [થતિચતુષ્ણસ્ય જિય: ] ચારઘાતિકના નાશ [ત: ] કર્યો છે અને [અનંતચતુż પ્રવૃત્તિમં ] અન'તચતુષ્ટને પ્રગટ કર્યુ છે [રસ્થ નિનેન્દ્રસ્ય પાૌ] તે જિનેન્દ્ર ભગવાનનાં ચરણને [નસ્વા ] નમસ્કાર કરીને હુ [ વ્રુદ્દિષ્ટ જાż ] ઇષ્ટ કાવ્યને [ વ્યાપ્તેિ ] કહુ' છું'. ૨. આ ગ્રંથ રચવાનું નિમિત્ત અને પ્રયોજન:-~~ संसारहं भवभीयहं मोक्खहं लोलस्याहं । બળા-નો-થરૂજ્ય ોદ્દા માä ॥ રૂપો संसारस्य भयभीतानां मोक्षस्य लालसकानाम् । આત્મવોધન તે હતા ઢોદ્દા મનસામ્ ॥ ર્ ॥ ઈચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત; તે ભવી જીવ સબાધવા, દાહારચ્યા એક ચિત્ત. ૩ અન્વયા :—[ સત્તાસ્ય મયમીતામાં] સંસારથી ભયભીત છે અને [ મોક્ષચ દત્તાનાં માક્ષને ઈચ્છુક છે [ આત્મસંોષતે ] તેમના આત્માને સાધવા માટે મેં [ મનસાં ] એકાગ્રચિત્તથી [zì: ] આ દોહા |મ્રતાઃ] રચ્યા છે. ૩. આવા ભયંકર સ`સારમાં જીવને રખડવાનુ` કારણ:— कालु अणाइ अणाइ जीउ भव- सायरु जि अणंतु । મિચ્છા-મળ-મોથિક નવિ મુરુષ ને પન્નુ || 9 || कालः अनादिः अनादिः जीवः भवसागरः एव अनन्तः । मिथ्यादर्शनमोहितः नापि सुखं दुःखभेव प्राप्तवान् ॥ ४ ॥ જીવ, કાળ, સંસાર આ, કહ્યા અનાદિ અનંત; મિથ્યામતિ માહે દુ:ખી, કદી ન સુખ લહત. ૪ અન્વયાથ :—[ જાટ અનfત્: ] કાલ અનાદિ છે, [ીયઃ અનાદ્દિ: ] જીવ Page #438 -------------------------------------------------------------------------- ________________ मनाहि छे अने [ भवसागरः एव मोहितः ] भिथ्यादर्शनथी भोहित [ दुःखं एव प्राप्तवान् ] हु ચાગસારઃ अनन्तः ] भवसागर अनंत छे तेभां [ मिय्यादर्शन व [ न अपि सुखं ] सुख तो पाभ्यो नथी, याभ्येा छे. ४ ત્યારે જીવ ચાર ગતિમાં ભમતા કેમ અટકે ? जइ बीहउ चउ - गइ - गमणा तो पर- भोव चएहि । अप्पा झोयहि णिम्मलउ जिम सिव-सुक्ख लहेहि ॥ ५ ॥ ચાર ગતિ દુ:ખથી ડરે, તેા તજ સૌ પરભાવ; શુદ્ધાતમ ચિંતન કરી, લે શિવસુખના લાભ. ૧ यदि भीतः चतुर्गतिगमनात् ततः परभावं त्यज । आत्मानं ध्याय निर्मलं यथा शिवसुखं लभसे ॥ ५ ॥ अन्वयार्थ :- डे ल ! [ यदि ] तु [ चतुर्गतिगमनात ] यार जतिना अभी [ भीतः ] डरते । [ ततः ] तो [ परभावं त्यज ] परभावना त्याग १२ ने [ निर्मल आत्मानं ] निर्भय आत्मानु [ ध्याय ] ध्यान ३२, [ यथा ] डे ?थी [ शिवसुखं] तु मोक्षसुपने [ लभसे ] पाम प હવે એ ચિંતન કેમ કરવું તે કહે છે:— ति पयारो अप्पा मुणहि पर अंतर बहिर । पर सायहि अंतर - सहिउ बाहिरु चयहि णिमंतु ॥ ६ ॥ त्रिप्रकार : आत्मा ( इति ) मन्यस्व परः आन्तर बहिरात्मा । परं ध्याय आन्तरसहितः बाह्यं त्यज निर्भ्रान्तम् ॥ ६ ॥ ત્રિવિધ આત્મા જાણીને, તજ હિરાતમ રૂપ; થઇ તું અંતર આતમા, ધ્યા પરમાત્મ સ્વરૂપ. ૬ ४२७ अन्वयार्थ:- [ परः अन्तरः बहिरात्मा त्रिप्रकार: आत्मा मन्यस्व ] परमात्मा, अन्तरात्मा, अहिरात्मा से रीते आत्मा त्रयु अरे हे सोम न [ निर्भ्रान्तिं ] निःश ] [ बाह्य स्यज ] महिरात्माने छोड भने । आन्तर सहित ] अन्तरात्मा Page #439 -------------------------------------------------------------------------- ________________ ४२८ ચેાગીન્દ્વન્દેવિરચિત थाने [ परं ध्याय ] परमात्मानु याघ्न ४२. ९. હવે અહિરાત્માનું સ્વરૂપ કહે છેઃ— मिच्छा-दसण- मोहियउ परु अप्पा ण मुणेइ । सो बहिरा जिण भणिउ पुण संसार भमेइ ॥ ७ ॥ मिथ्यादर्शनमोहितः परं आत्मानं न मनुते । स बहिरात्म जिनभणितः पुनः संसारे भ्रमति ॥ ७ ॥ મથ્યામતિથી માહી જન, જાણે નહિ પરમાત્મા; તે બહિરાતમ જિન કહે, તે ભમતા સંસાર. ७ अन्वयार्थ:-[ मिथ्यादर्शनमोहितः ] मिथ्या दर्शनथी मोहित ने लव [ परं आत्मानं ] परमात्माने [ न मनुते । भगुतो नथी [ सः ] ते [ बहिरात्मा जिनभणित: ] महिरात्मा छे मेम निनलगवाने उधु छे, ते महिरात्मा [ पुनः ] ३री ३री [ संसारे ] संसारभां [ भ्रमति ] परिभ्रमरे छे. ७. હવે અંતરાત્માનું સ્વરૂપ વર્ણવે છેઃ— जो परियोण अप्पु परु जो परभाव चएइ । सो पंडिउ अप्पा मुणहु सो संसारु मुएइ ॥ ८ ॥ यः परिजानाति आत्मानं परं यः परभावं त्यजति । सः पंडितः आत्मा इति मन्यस्व स संसारं मुञ्चति ॥ ८ ॥ પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ; તે આત્મા પડિત ખરા, પ્રગટ લહે ભવપાર. ૮ अन्वयार्थ–[ यः ] ? [ परं आत्मानं ] परमात्माने [ परिजानाति | भ छे, | यः ] [ परभावं ] परभवन। [ त्यजति ] त्याग उरे छे [ स: पंडित: आत्मा ] ते पंडित (यान्तर ) आत्मा छे [ मन्यस्व ] सेभ तु भए, [ सः ] ते अन्तरात्मा [ संसारं ] संसारने [ मुञ्चति ] छोडे छे. ८. પરમાત્માનું સ્વરૂપ: Page #440 -------------------------------------------------------------------------- ________________ ચગારઃ ४२६ णिम्मलु णिकलु सुद्ध जिणु विण्हु बुद्ध सिव संतु । सो परमप्पा जिण-भणिउ एहउ जाणि णिभंतु ॥९॥ निर्मलः निष्कलः शुद्धः जिनः विष्णुः बुद्धः शिवः शांतः । स परमात्मा जिनमणितः एतत् जानीहि निर्धान्तम् ॥ ९॥ निभण, निष्ठत, मिनेन्द्र, शिव, सिद्ध, विष्णु, मुद्ध, शांत; તે પરમાત્મા જિન કહે, જાણે થઈ નિર્ધાન્ત. ૯ स-याथ:-२ [ निर्मलः ] निस, [ निष्कलः ] निस, [ शुद्धः ] शुद्ध, [जिन: ] नि, [ विष्णु ] विपशु [ बुद्धः ] सुद्ध, [शिवः । शिव भने [ शांतः ] शांत छ [ स: ] ते [ परमात्मा जिनमणितः ] परमात्मा छ मेम निसान घुछ, [ एतत् निर्धातं जानीहि ] मे पातने तमे नि:A MQ1. ६. બહિરાત્મા પરને પોતારૂપ માને છે – देहादिउ जे परि कहिया ते अप्पाणु मुणेइ । सो बहिरप्पा जिणभणिउ पुणु संसारु भमेइ ॥ १०॥ देहादयः ये परे कथिताः तान् आत्मानं मन्यते । स बहिरात्मा जिनमणितः पुनः संसारं भ्रमति ॥ १० ॥ દેહાદિક જે પર કહ્યાં, તે માને નિજરૂપી તે બહિરાતમ જિન કહે, ભમતો બહુ ભવકૂપ. ૧૦ स-पाय:-[ ये देहादयः ] २ हा [ परे ] ५२ [ कथिताः ] ४उवामा साव्या छ [ तान् | तेभने २ [ आत्मानं ] पाता३५ [ मन्यते ] भान छ [ सः ] ते [ बहिरात्मा जिनभणितः ] मडिरामा छ मेम HिAIने ४ह्यु छे, ते [ पुनः ] पावा२ [ संसारं ] संसारमा [ भ्रमति ] म छे. १०. ગુરુ-ઉપદેશ देहादिउ जे परि कहिया ते अप्पाणु ण होहिं । । इउ जाणेविणु जीव तुहुं अप्पा अप्प मुणेहि ॥ १९ ॥ Page #441 -------------------------------------------------------------------------- ________________ ચેાગીન્દ્વન્દેવવિરચિત देहादयः ये परे कथिताः ते आत्मा न भवन्ति । इति ज्ञात्वा जीव ! त्वं आत्मा आत्मानं मन्यस्व ॥ ११ ॥ દેહાર્દિક જે પર કહ્યાં, તે નિજરૂપ ન થાય; એમ જાણીને જીવ તું, નિરૂપને નિજ જાણ. ૧૧ अन्वयार्थ:-[ देहादयः ] हाहि [ ये परे कथिताः ] २ वामां आवे छे [ ते ] ते [ आत्मा न भवन्ति ] नि३५ नथी - [ इति ज्ञात्वा ] मेम लगाने [ जीव ] डे ल ! [ स्वं ] [ आत्मानं ] पोताने [ आत्मा ] नि४३५ [ मन्यस्व ] गु. ११. ४३० આત્મજ્ઞાની જ નિર્વાણ પામે છેઃ—— अप्पा अप्पर जड़ मुणहि तो णिव्वाणु लहेहि । पर अप्पा जइ मुणहि तुहुं तो संसार भमेहि ॥ १२ ॥ आत्मा आत्मानं यदि मन्यसे ततः निर्वाणं लभसे । परं आत्मानं यदि मन्यसे त्वं ततः संसारं भ्रमसि ॥ १२ ॥ નિજને જાણે નિજરૂપ, તા પાતે શિવ થાય; પરરૂપ માને આત્માને, તેા ભવભ્રમણ ન જાય. ૧૨ अन्वयार्थ:-[ यदि ] ले तु | आत्मानं ] पोताने [ आत्मा ] पोताइय [ मन्यसे ] लएlla [ ततः ] तो तुं [ निर्वाणं ] निर्वाणुने [ लभसे ] याभीश तथा [ यदि ] [ ] [ आत्मानं ] पोताने | परं ] ५२३५ [ मन्यसे ] भानीश [ तत: ] तो [ संसारं ] स'सारमा | भ्रमसि ] लभीश. १२. ઈચ્છા વગરનું તપ જ નિર્વાણનું કારણ છે:— इच्छा - रहियाउ तव करहि अप्पा अप्पु मुणेहि । तो लहु पावहि परम - गई फुडु संसारु ण एहि ॥ १३ ॥ इच्छारहितः तपः करोषि आत्मा आत्मानं मन्यसे । ततः लघु प्राप्नोषि परमगतिं स्फुटं संसारं न आयासि ।। १३ ।। Page #442 -------------------------------------------------------------------------- ________________ યેગારઃ ४३१ વિણ ઈચ્છા શુચિ તપ કરે, જાણે નિજરૂપ આપ; સત્વર પામે પરમપદ, તપે ન ફરી ભવતાપ. ૧૩ सन्या :- [इच्छारहितः ] २७ २डित ५४ [ तपः ] त५ [ करोषि] ४रीश [ आत्मानं आत्मा मन्यसे ] पोताने पाता३५ antell[ ततः | तो तु [लघु ] ५ . [ परमगति ] ५२५ अतिन [प्राप्नोषि ] पाभी अने. तु. [ स्फुटं ] निश्चयथी ३२ [ संसारं ] संसारमा [ न आयासि ] भावीश नडि १३. બંધ અને મેહાનું કારણ परिणामें बंधु जि कहिउ मोक्ख वि तह जि वियाणि । इउ जाणेविणु जीव तुहुं तहभाव हु परियाणि ॥ १४ ॥ परिणामेन बंधः एव कथितः मोक्षः अपि तथा विजानीहि । इति ज्ञात्वा जीव ! त्वं भावान् खलु परिजानीहि ॥ १४ ॥ બંધ મિક્ષ પરિણામથી, કર જિનવચન પ્રમાણ; નિયમ ખરે એ જાણીને, યથાર્થ ભાવે જાણું. ૧૪ मन्या :-[परिणामेन एव ] परिणामयी ४ | बंध: ] ५५ [कथित: ] ४ह्यो छ [ तथा एष ] तवी ४ शते । मोक्षः अपि ] मास ५० [विजानीहि ] sty (मास ५५५ परिणामयी ४ थाय छ ) [ इति ज्ञात्वा ] मेम Mola [जीव ] है ! [ त्वं ] तु [ तान् भावन् ] ते मावाने [ खलु ] ॥२॥५२ [ परिजानीहि ) m. १४. .. Yएयथा ५५ भुजित नयी: अह पुणु अप्पा णवि मुणहि पुण्गु जि करहि असेस । तो वि ण पावहि सिद्ध-सुहु पुणु संसारु भमेस ॥ १५ ॥ अथ पुनरात्मानं नैव मन्यसे पुण्य एव करोषि अशेषम् । ततः अपि न प्राप्नोषि सिद्धिसुखं पुनः संसारं भ्रमसि ॥ १५ ॥ નિજરૂપ જે નથી જાણતો, કરે પુણ્ય બસ પુણ્ય; ભમે તો ય સંસારમાં, શિવસુખ કદી ન થાય. ૧૫ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ યેગીન્દુદેવવિરચિત सन्या :-[अथ पुनः ] नेतु [ आत्मानं एव ] पता तो [न एव मन्यसे ] onegat नयी अने [ अशेषं पुण्यं एष करोषि ] सवथा ४ पु९५ ४ ४२ २श [ तत: अपि] तो ५५ तु [पुनः ] १।२२ [शंसारं भ्रमसि ] ससारमा भए शश ५ [ सिद्धसुखं ] शिवसुमने [ न प्राप्नोषि ] पाभी शीश नाहि. १५. એક આત્મદર્શન જ મોક્ષનું કારણ છે – अप्पा-दसणु एक्कु परु अण्णु ण कि पि वियाणि । मोक्खहं कारण जोइया णिच्छई एहउ जाणि ॥ १६ ॥ आन्मदर्शनं एकं परं अन्यत् न किमपि विजानीहि । मोक्षस्य कारणं योगिन् । निश्चयेन् एतत् जानीहि ॥ १६ ॥ નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત માન; હે યોગી ! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જા ૧૬ स-पाथ:- योगीन् ] ! एकं परं आत्मादर्शन ] मे ५२५ मामशन [ मोक्षस्य कारणं ] भीमनु ४२५ छ [ अन्यत् न किं अपि विजानीहि ] अन्य xis ५५ भाक्षनु ४१२९१ नथी, [ एतत् निश्चयेन जानीहि ] माम मरे५२ तु. odei. १६. શુદ્ધ આત્માને જાણવો તે જ ખરેખર મોક્ષ પામવાનો ઉપાય છે – मग्गण-गुण-ठाणइ कहिया विवहारेण वि दछि । णिच्छय-णइँ अप्पा मुणहि जिम पावह परमेट्ठि ॥ १७ ॥ मार्गणागुस्थानानि कथितानि व्यवहारेण अपि दृष्टिः । निश्चयनयेन आत्मानं मन्यस्व यथा प्राप्नोषि परमेष्ठीनम् ॥ १७ ॥ ગુણસ્થાનક ને માર્ગણા, કહે દષ્ટિ વ્યવહાર; નિશ્ચય આત્મજ્ઞાન તે, પરમેષ્ઠી પદકાર. ૧૭ साथ:-[व्यवहारेण अपि दृष्टिः ] व्यपारनयना दृष्टिथी . [ मार्गणागुणस्थानानि ] भाग स्थानी अने गुयाना [ कथितानि ] ४ामा माया छ [ निश्चयनयेन ] निश्वयनययी तो [ आत्मानं ] उपस मे भात्मा ४ [ मन्यस्व ] ng, [ यथा] रेने onguथी तु [परमेष्ठिनं ] ५२भेव्हीपहने [ प्राप्नोषि ] पाभीस. १७ Page #444 -------------------------------------------------------------------------- ________________ યેાગસારઃ હૈય–ઉપાદેયને જાણનાર ગૃહસ્થ પણ નિર્વાણપદને પામે છેઃ— गिहि-वावार - परिट्टिया याउ मुणति । अणुदिणु सायर्हि दोउ जिणु लहु णिव्वाणु हति ॥ १८ ॥ गृहिव्यापारप्रतिष्ठिताः हेयाहेयं मन्यते । अनुदिनं ध्यायन्ति देवं जिनं लघु निर्वाणं लभन्ते ॥ १८ ॥ ગૃહકામ કરતાં છતાં, હૈયાહેયનું જ્ઞાન; घ्यावे सहा निनेशयह, शीघ्र, सड़े निर्वाणु. १८ अन्वयार्थ:-[ गृहि व्यापार प्रतिष्ठिताः | भेमो गृहस्थना अयमां अवर्तवा छतां पशु [ हेयाहेयं ] डेय - उपाध्यने [ मन्यन्ते ] लगे छे भने [ अनुदिनं ] रात-हिवस ( निरंतर ) [ जिनदेवं ] निनदेवने [ ध्यायन्ति ] घ्यावे छे, तेथे। [ लघु ] शीघ्र [ निर्माण ] निर्वाणुने [ लभन्ते ] पामे छे. १८. જિનેન્દ્રનું સ્મરણ પરમપદનું કારણ છેઃ— जिणु सुमिरहु जिणु चितवहु जिणु झायहु सुमणेण । सो झायंत परम-पर लब्भइ एक-खणेण ॥ १९ ॥ जिनं स्मरत जिनं चिन्तयत जिनं ध्यायत सुमनसा । तं ध्यायतां परमपदं लभ्यते एकक्षणेन ॥ १९ ॥ निन समरो, निम्न यितव, निन घ्यावे मन शुद्ध; તે ધ્યાતાં ક્ષણુ એકમાં, લહા परभ५६ शुद्ध. १८ अन्वयार्थः–[ सुमनसा ] शुद्ध भनथी [ जिनं स्मरत ] भिननु स्मरण रेश, [ जिनं चिन्तयत ] भिननु' चिंतन । अने [ जिनं ध्याय ] निन्नु ध्यान ; [ तं ध्यायतां ] तेनु' ध्यान उरत [ एकक्षणेन ५२भपह शुभां । परमपदं लभ्यते ] आप्त थाय छे. १७. પેાતાના શુદ્ધ આત્મા અને જિનવરમાં કાંઈ પણ ભેદ નથીઃ—— ૫૫ X33 Page #445 -------------------------------------------------------------------------- ________________ ४३४ યોગીન્દ્વદેવવિરચિત सुद्धा अरु जिणवरहं भेउ म कि पि वियाणि । मक्ख कारणे जोइया णिच्छई एउ विजाणि ॥ २० ॥ शुद्धात्मनि च जिनवरे भेदं मा किमपि विजानीहि । मोक्षस्य कारणे योगिन् निश्चयेन एतद् विजानीहि ॥ २० ॥ જિનવર ને શુદ્ધાત્મમાં, કિંચિત્ ભેદ ન જાણુ; માક્ષાર્થે હે યાગીજન ! નિશ્ચયથી એ માન. ૨૦ अन्वयार्थ:-[ शुद्धात्मनि च जिनवरे ] पोतानो शुद्ध आत्मा भने लिन लगवानभां [ किं अपि भेदं ] s] पशु लेह [ मा विजानीहि ] न भए. [ योगिन् ] हे योगी ! [ मोक्षस्य कारणे ] मोक्षना अर्थे [ निश्चयेन ] निश्चयथी [ एतत् ] थे [ विजानीहि ] भग. २०. જિન તે જ આત્મા છે એ સિદ્ધાન્તના સાર છે:-- जो जिणु सो अप्पा मुणहु इहु मिद्वैत इउ जाणेविणु जोइयहो छंडहु मायाचारु ॥ सारु । यः जिनः स आत्मा मन्यध्वं एष सिद्धान्तस्य सारः । इति ज्ञात्वा योगिनः त्यजत मायाचारम् || २१ ॥ २१ ॥ જિનવર તે આતમ લખા, એ સિદ્ધાન્તિક સાર; એમ જાણી યાગીજના, ત્યાગે! માયાચાર. ૨૧ अन्वयार्थ:- [ यः जिनः सः आत्मा ] ने जिन छे ते आत्मा है - [ एषः ] [ सिद्धान्तस्य सारः ] सिद्धांतनो सार छे सेभ तमे | मन्यध्वं ] समले. [ इति ज्ञात्वा ] शुभ समकने [योगिनः ] योगी ! तमे [मागाचारं ] भायायारने [ त्यज ] छोडो. २१. હું જ પરમાત્મા છું— जो परमप्पा सो जि हउं जो हउं सो परमप्पु । इउ जाणविणु जोइया अष्णु म करहु वियप्पु ॥ २२ ॥ Page #446 -------------------------------------------------------------------------- ________________ યેાગસાર यः परमात्मा स एव अहं यः अहं स परमात्मा । इति ज्ञात्वा योगिन् अन्यत् मा कुरुत विकल्पम् ॥ २२ ॥ જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મ; એમ જાણી હે યાગીજન ! કરો ન કાંઈ વિકલ્પ. ૨૨ अन्वयार्थः–[ यः परमात्मा ] ने परमात्मा छे [ स एव ] ते ४ [ अहं ] डुं छु' याने [ यः अहं ] ने हु छु [ सः परमात्मा ] ते ४ परमात्मा छे. [ इति ज्ञात्वा ] शुभ लगीने [ योगिन् ] हे योगी ! [ अन्यत् विकल्पं ] अन्य विश्ट्य [ मा कुरुत ] न ४२. २२. આત્મા લેાકપ્રમાણુ અસખ્યાત પ્રદેશી છે; सुद्ध - परसहं पूरियउं लोयायास - परमाणु । सो अप्पा अणुदिणु मुणहु पावहु लहु णिव्वाणु ॥ २३ ॥ शुद्धप्रदेशानां पूरित: लोकाकाशप्रमाणः । स आत्मा (इति) अनुदिनं मन्यध्वं प्राप्नुत लघु निर्वाणम् ॥ २३ ॥ શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે, લેાકાકાશપ્રમાણ; તે આતમ જાણા સદા, શીધ્ર લહેા નિર્વાણુ. ૨૩ अन्वयार्थ:-? [ लोकाकाशप्रमाणः ] बोडअ अशप्रभाष [ शुद्धप्रदेशानां पूरितः ] शुद्ध ( असंख्यात ) प्रदेशोथी पूर्ण छे [ सः | तेने [ अनुदिनं ] सहा [ आत्मा मन्यस्वं ] आत्मा लगो, अने [ लघु ] शीघ्र ०४ [ निर्वाणं प्राप्नुत ] निर्वाणु प्राप्त १. २३. નિશ્ચયથી આત્મા લેાકપ્રમાણ છે અને વ્યવહારથી સ્વશરીર પ્રમાણ છેઃ— णिच्छइँ लोय-पमाणु मुणि ववहारें सुमरारु । एहउ अप-महाउ मुणि लहु पावहि भव-तीरु ॥ २४ ॥ निश्वयेन लोकप्रमाण: (इति) मन्यम्व व्यवहारेण स्वशरीरः । एनं आत्मस्वभावं मन्यम्व लघु प्राप्नोषि भवतीरम् ॥ २४ ॥ નિશ્ચય લેકપ્રમાણુ છે, તનુપ્રમાણુ વ્યવહાર; એવા આતમ અનુભવા, શીધ્ર લહે। ભવપાર. ૨૪ ૪૩૫ Page #447 -------------------------------------------------------------------------- ________________ ४ યોગીન્દ્રદેવવિરચિત सन्या :-[ निश्चयेन ] निश्वयनयथा मामा [ लोकप्रमाणः ] alsअमा (astiशन भा५ २८४ा भाया।) भने [ व्यवहारेण ] व्यq७२नयथा [ स्व शरीरः] २१०२५मा (पोताना शरीना भा५खा मावाणे ) [ मन्यस्व ] तु oney. [ एनं आत्मस्वभावं मन्यस्व ] २॥ २॥मस्पना तु oney अने [ लघु ] . . [ भवतीरं प्राप्नोषि ] ससा२ने पार पाम. २४. અનાદિકાલથી જીવ સમ્યકત્વ પામ્યો નથી – चउरासी लक्खहिं फिरिउ कालु अणोइ अणंतु । पर सम्मत्तु ण लडु जिय एहउ जोणि णिभंतु ॥ २५॥ चतुरशीतिलक्षेषु भ्रामितः कालं अनादि अनन्तम् । परं सम्यकत्वं न लब्धं जीव एतत् जानीहि निर्धान्तम् ॥ २५ ॥ લક્ષચરાશયોનિમાં, ભમિયો કાળ અનંત; પણ સમકિત તેં નવ લહ્યું એ જાણો નિર્ધાન્ત. ૨૫ स-पाथ:-[ अनादिकालं अनन्तं ] मनासिम अनत 04 [ चतुरशीतिलक्षेषु ] याराशी वा योनिमा [ भ्रामितः ] म४ये। | परं । ५५ [ सम्यकत्वं ] सभ्य५ [ न लब्धं ] पश्येनलि. [ जीव ] डे ! [ एतत् ] [ निर्धात ] निस्सहे [ जानीहि ] Mg. २५. મક્ષ પામવા માટે શું કરવું ? सुद्ध सचेयणु बुधु जिणु केवल-गोण-सहाउ । सो अप्पो अनुदिणु मुणहु जइ चाहहु सिव-लाहु ॥ २६ ॥ शुद्धः सचेतनः बुद्धः जिनः केवलज्ञानस्वभावः । स आत्मा (इति) अनुदिनं मन्यध्वं यदि इच्छत शिवलाभम् ॥ २६ ॥ शुद्ध सन्यतन, मुटु, किन, उपसज्ञानस्वभाव; એ આતમ જાણો સદા, જે ચાહો શિવલાભ. ર૬ मन्या :- [ यदि ने [ शिवला ] मोक्ष पाभवानी [इच्छत ] ४२७। ४२ता डे तो २ [शुद्धः ] शुद्ध, [ सचेतनः ] संयतन | बुद्ध ] मुद्ध, [ जिन: ] नि, केवल Page #448 -------------------------------------------------------------------------- ________________ યેગસાર ४३७ ज्ञानस्वभावः ] विज्ञान स्वभावमय छ [ सः आत्मा ] ते मात्मा छे सेम [अनुदिनं ] सहाय [ मन्यध्वं ] n!. २६. નિર્મલ આત્માની ભાવના કરવાથી જ મોક્ષ થશે – जाम ण भोवहि जीव तुहुं णिम्मल अप्प सहाउ । ताम ण लब्भइ सिव-गमणु जहिं भावइ तहि जाउ ॥ २७ ॥ यावत् न भावयसि जीव त्वं निर्मलं आत्मस्वभावम् । तावत् न लभ्यते शिवगमनं यत्र भाव्यते तत्र यात ॥ २७ ॥ જ્યાં લગી શુદરવરૂપને, અનુભવ કરે ન જીવ; ત્યાં લગી મોક્ષ ન પામતે, જ્યાં એ ત્યાં જાવ. ૨૭ स-या:-[ यावत् ] »यां सुधा [ त्वं ] तुं [निर्मलं आत्मस्वभावं] निर्भर मात्मस्वलानी [ न भावयसि ] भावना नही ४२ [तावत् । त्यो सुधी [ शिवागमनं न लभ्यते ] भाक्षनी प्राप्ति थाय, [ जीव ] डे ! [ यत्र भाव्यते तत्र यात Juni रुये त्यांना . २७. જિન તે જ આત્મા છે – जो तइलोयहं झेउ जिणु सो अप्पा णिरु वुत्तु । णिच्छग-णइँ एमइ एहउ णाणि णिभंतु ॥२८॥ य त्रिलोकस्य ध्येयः जिनः स आत्मा निश्चयेन उक्तः । निश्चयनयेन एवं भणितः एतत् जानीहि निर्धान्तम् ॥ २८ ॥ ધ્યાનયોગ્ય ત્રિલોકના, જિન તે આતમ જાણુ નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં બ્રાન્તિ ન આણુ. ૨૮ सन्याय :- [ त्रिलोकस्य ध्येयः ] त्रयोध्येय [ यः जिनः ] २ नि मपान छ [सः] ते [ निश्चयेन ) निश्चयथा ( आत्मा उक्तः ] मामा छ [ एवं ) मे प्रभारी । निश्चयनयेन भणित: ] श्री विवे निश्वयनयथा घुछ, [ एतत् निर्धान्त जानीहि ] से पातने तु निरस शय Mey. २८. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ચેાગીન્દ્વન્દેવવિરચિત આત્મજ્ઞાન વિના તાર્દિ માક્ષનાં કારણ થતાં નથીઃ—— वय-तव-संजम - मुल- गुण मूढहं मोक्ख ण वृत्त । जाव ण जाणइ इक पर सुद्धउ भाउ पवित्तु ॥ २९ ॥ व्रततपः संयम मूलगुणाः मूढानां मोक्षः (इति) न उक्तः । यावत् न ज्ञायते एकः परः शुद्धः भावः पवित्रः ॥ २९ ॥ જ્યાં લગી એક ન જાણીયેા, પરમ પુનિત શુદ્ધ ભાવ; भूढतया व्रत-तप सहु, शिवहेतु न उहाय. २७. अन्वयार्थ:-[ यावत् | नयां सुधी [ एकः परः शुद्धः पवित्रः भावः ] परभ, शुद्ध, पवित्र, भाव [ न ज्ञायते ] लागुवामां आवतो नथी त्यांसुधी । मूढानां ] भूढ अज्ञानी लवाने [ व्रततपः संयममूलगुणाः मोक्षः न उक्तः ] व्रत, तप, संयम अने भूलગુણાને માક્ષનાં કારણુ કહી શકાતાં નથી. આત્માને જાણવા તે મોક્ષનુ કારણ છેઃ— जब णिम्मल अप्पा मुणइ वय- संजम - संजुत्तु । तो लहु पावर सिद्धि-सुह इउ जिण - णाहं उत्तु ॥ ३० ॥ यदि निर्मलं आत्मानं मन्यते व्रत- संयम संयुक्तः । तर्हि लघु प्राप्नोति सिद्धिसुखं इति जिननाथस्य उक्तम् ॥ ३० ॥ જે શુદ્ધાત્મ અનુભવે, વ્રત–સંયમસંયુક્ત; निनवर लाजे लव ते, शीघ्र सड़े शिवसुम. ३०. मन्वयार्थः–[ यदि | 1 | व्रतसंयम संयुक्तः ] व्रत संयमथी संयुक्त थाने [ निर्मलं आत्मानं ] निर्भस आत्माने [ मन्यते ] भषे छे- अनुभवे छे | तहिं | तो ते [ लघु ] शीघ्र ४ [ सिद्धिसुखं ] सिद्धि-सुमने [ प्राप्नोति ] पामे छे | इति ] [ जिननाथस्य उक्तं ] निननाथनु उथन छे. 30. भ આત્મજ્ઞાન વિના એકલુ* વ્યવહાર ચારિત્ર વૃથા છેઃ— Page #450 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ४36 वढ तव संजमु सीलु जिय ए सवई अकयत्थु । जांव ण जाणइ इक पर सुद्धउ भाउ पवित्तु ॥ ३१ ॥ व्रतं तपः संयमः शीलं जीव एतानि सर्कणि अकृतार्थानि । यावत् न ज्ञायते एकः परः शुद्धः भावः पवित्रः ॥ ३१ ॥ જ્યાં લગી એક ન જાણિયા, પરમ પુનિત શુદ્ધ ભાવ; વ્રત–તપ–સંયમ–શીલ સહુ, ફેગટ જાણે સાવ. ૩૧ स-या:- [ यावत् ] न्यi सुधी [ एकः परः शुद्धः पवित्रः भावः ] मे ५२८, शुद्ध, पवित्र, शुद्ध मा [ न ज्ञायते ] onlyanvi मावत नथी त्या सुधा [ जीव ] से ! [ व्रतं तपः संयमः शीलं ] प्रत, तप, सयम अन द [ पतानि सर्वाणि ] से सव' [ अकृतार्थानि ] कृतार्थ छ ( अस३६ छ, व्यथ छे ). 31. પુણ્ય, પાપ અને સંસાર છે, આત્મજ્ઞાન જ મોક્ષનું કારણ છે. पुणिं पोवह लग्ग जिउ पावणं णरय-णिवासु । वे छंडिवि अप्पा मुणइ तो लभइ सिववासु ॥ ३२ ॥ पुण्येन प्राप्नोति स्वर्ग जीवः पापेन नरकनिवासम् । द्वे त्यक्त्वा आत्मानं मन्यते ततः लभते शिववासम् ॥ ३२ ॥ પુણે પામે સ્વર્ગ જીવ, પાપે નરકનિવાસ; બે તજી જાણે આત્મને, તે પામે શિવલાસ. ૩૨ स-याथ:-[ पुण्येन ] पुथ्यथा [ जीवः ] ७१ [ स्वर्ग प्राप्नोति ] स्वर्ग पामे छ भने [ पापेन ] पाथी [ नरकनिवासं | न२४ास या छ [ द्वे त्यक्त्वा ] Yथ्य ५५ मे मानेने छीनने | आत्मानं ] यात्माने [ मन्यते ] nd [ ततः ] तो | शिवघास लभते ] शिवपास पाभे. 3२.. પરમાર્થને પંથ એક જ છે – वउ तउ संजमु सील जिया इउ सव्वई ववहारु । मोक्खहं कारणु एक्कु मुणि जो तइ लोयहं सारु ॥ ३३ ॥ Page #451 -------------------------------------------------------------------------- ________________ ४४० ચેાગી-દેવવિરચિત तं तपः संयमः शीलं जीव ! इति सर्वाणि व्यवहारः । मोक्षस्य कारणं एकं मन्यस्व यः त्रिलोकस्य सारः ॥ ३३ ॥ व्रत-तय-संयम-शीस ने ते सणां व्यवहार; શિવ કારણ જીવ એક છે, ત્રિલેાકના જે સાર. ૩૩ अन्वयार्थः- ( जीव ] डे व ! [ व्रतं तपः संयमः शीलं इति सर्वाणि ] व्रत, तय, संयम भने शीस मे सर्व [ व्यवहारः ] व्यवहार छे-व्यवहारथी सेवामां आवे छे, [ मोक्षस्य कारणं ] भोक्षनु अशु तो [ एकं मन्यस्व ] ४४ लागे. [ यः ] } ? [ त्रिलोकस्य सारः ] ऋणु सोनो सार छे. 33 પેાતાનું શુદ્ધ સ્વરૂપ જાણવાથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે:— अप्पा अपई जो मुणइ जो परभाउ चएइ । सो पावइ सिवपुरि-गमणु जिणवरु एम भइ ॥ ३४ ॥ आत्मानं आत्मना यः मन्यते यः परभाव त्यजति । स प्राप्नोति शिवपुरीगमनं जिनवरः एवं भणति ॥ ३४ ॥ આત્મભાવથી આત્મને, જાણે તજી પરભાવ; જિનવર ભાખે જીવ તે, અવિચળ શિવપુર જાય. ૩૪ अन्वयार्थः–[ यः ] [ आत्मना आत्मानं मन्यते ] आत्माथी आत्माने छे ) भने [ : ] ? [ परभावं ] परभावने [ शिवपुरीगमनं प्राप्नोति ] शिवपुरीभां लय छे लछे (पोताथी पोताने लगे [ त्यजति ] छोडी हे छे [ सः ] ते [ एवं ] सेभ [ जिनवर : भणति ] मिनवर उसे छे. ३४. વ્યવહારથી નવતત્ત્વને જાણાઃ—— छह दव्वई जे जिण - कहिया णव पयत्थ जे तत्त । विवहारेण य उचिया ते जाणियहि पयत ॥ ३५ ॥ पड़ द्रव्याणि ये जिनकथिताः नव पदार्थाः यानि तचानि । व्यवहारेण च उक्तानि तानि जानिहि प्रयतः ( सन् ) || ३५ ।। Page #452 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ४४१ ષડુ દ્રવ્ય જિન—ઉકત જે, પદાર્થ નવ જે તત્વ भाज्यां ते व्यवहारथी, ल ४२ प्रयत्न. ३५ . स-या :-[ जिनकथिताः ] १२६३ ४सा [ यानि षड् द्रव्याणि नव पदार्थाः तत्त्वानि च ] २७ द्रव्यो, न पार्था अने सात तra छे [ ये है २ [ व्यवहारेण उक्तानि । व्यवसायी अवामा भाव्या छ । तानि ] तमन तु [ प्रयतः । प्रयत्नशील छन [ जानीहि ] MY ( तेभन तु नियपूर्व MI ).. ३५ સર્વ પદાર્થોમાં એક જીવ જ સારભૂત છે— सव्व अचेयण जाणि जिय एक सचेयणु सारु । जो जाणेविणु परम-मुणि लहु पावइ भवपार ॥ ३६ ॥ सर्व अचेतनं जानीहि जीव एकः सचेतनः सारः । यं ज्ञात्वा परममुनिः लघु प्राप्नोति भवपारम् ॥ ३६ ॥ શેષ અચેતન સર્વ છે, જીવ સચેતન સાર; ने भुनिव२।, शीध्र र भवा२. ३६ सयाथ:-[ सर्व अचेतन जानीहि ] ( पुरा ) सवन (पांय द्रव्याने) अयेतन odig. [ सारः एकः जीवः सचेतनः ] सारभूत उस मे १४ सयेतन छे. [यं ज्ञात्वा ] देने gla [ परममुनिः । ५२म मुनि [ लघु ] ४ [ भवपारं प्राप्नोति ] संसारका पार पामे है. 3६. વ્યવહારને મેહ ત્યાગ જરૂરી છે. શુદ્ધ આત્માને જાણવાથી જ સંસારને ५.२ ५माय : जह गिम्मलु अप्पा मुणहि छडिवि सहु व्यवहोरु । जिण-सामिउ एमइ भगइ लहु पावइ भवपारु ।। ३७ ।। यदि निर्मलं आत्मानं मन्यसे त्याला सर्व व्यवहारम् । जिनस्वामी एवं भणति लघु प्राप्यते भवपारः ॥ ३७ ॥ પ? Page #453 -------------------------------------------------------------------------- ________________ ४४२ ५२मात्मश: જે શુદ્ધાતમ અનુભવ, તજી સકલ વ્યવહાર, જિનપ્રભુજી એમ જ ભણે, શીધ્ર થશો ભવપાર. ૩૭. स-या:-[ यदि ] . [ सर्व व्यवहारं ] सर्व व्यवहारने [ त्यक्त्वा ] छीन [ निर्मलं आत्मानं ] नि मामाने [ मन्यसे | तु ontol२५ तो तु [ लघु ] ५ ४ [ भवपारः प्राप्यते ] संसारथी पा२ पाभी [ एवं ] मेम [ जिनस्वामी | भणति | जिनेश्वर भगवान ले छ. ३७. ભેદ જ્ઞાન સર્વસ્વ છે – जीवाजीवहं भेउ जो जाणइ ति जाणियउ । मोक्खहं कारण एउ भणई जोइ जइहि भणिउं ॥ ३८ ॥ जीवा जीवयोः भेदं यः जानाति तेन ज्ञातम् । मोक्षस्य कारणं एतत् भण्यते योगिन् योगिभिः भणितम् ॥ ३८ ॥ જીવ–અજીવના ભેદનું જ્ઞાન તે જ છે જ્ઞાન; ४. योगासन योगा ! भाक्षातु 22 . ३८. सन्याथ:-[ योगिन ] या ! [ यः । २ [ जीवाजीवयोः भेदं ] 04-2404 [ जानाति ] nो छ [ तेन ज्ञातं ] तेथे सब २५ एयु छ, [ एतत् । मेने [ मोक्षस्य कारणं ] भाक्षनु. ४१२९५ [ भण्यते ] सेभ [ योगिभिः भणितं ] 21॥श्वरे।ये ४थुछ. ३८. આત્મા કેવલજ્ઞાનસ્વભાવ છે – केवल-णाण-सहाउ सो अप्पा मुणि जीव तुहुँ । जइ चाहहि सिव-लाहु भणइ जोइ जोइहि भणिउं ॥ ३९ ॥ केवलज्ञानस्वभावः स आत्मा ( इति ) मन्यस्व जीव त्वम् । यदि इच्छसि शिवलाभं भण्यते योगिन् योगिभिः भणितम् ॥ ३९ ॥ યોગી કહે રે જીવ તું, જે ચાહે શિવલાભ: કેવલજ્ઞાનસ્વભાવી આ આત્મતત્વને જાણ. ૩૯ Page #454 -------------------------------------------------------------------------- ________________ યેગસાર ४४३ साथ:-[योगिन् ] या ! [ यदि ] = [त्वं ] तु [ शिवलाभं इच्छसि ] मोक्ष पाभव यात तो [ केवलज्ञानस्वभावः आत्मा सः जीव: भण्यते ] सज्ञानमावी आमा छ तर १ ४ो छ [ मन्यस्व ] स तु Mg, [योगिभिः भणितं ] मेम ये॥श्वराये छ. ७६. જ્ઞાનીને દરેક જગ્યાએ એક આત્મા જ દેખાય છે – को (?) सुसमाहि करउ को अंबउ छोपु-अछोपु करिवि को वंचउ । हल सहि कलहु केण समोणउ जहिं कहिं जोवउ तहि अप्पाणउ ॥४०॥ कः(अपि) सुसमाधि करोतु कः अर्चयतु स्पर्शास्पर्श कृत्वा कः वश्चयतु । मैत्री सह कलहं केन समानयतु यत्र कुत्र पश्यतु तत्र आत्मा ॥४०॥ કોણ કોની મૈત્રી કરે, કેની સાથે કલેશ જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. ૪૦ सन्याय:-[कः सुसमाधि करोतु ] Hd सुसमाधि ४२१. [ कः स्पर्शास्पर्श कृत्वा घश्चयतु] ७ स्पर्शास्५० ४शन वयना (माया) ४२, [ केन सह मैत्री कलहं समानयतु] ४ी साथे मैत्री नी साथे ४१६ ४२।, [ यत्र कुत्र पश्यतु तत्र आत्मा ] જ્યાં કયાંય જુઓ ત્યાં એક (કેવલ) આત્મા જ આત્મા દે. ૪૦ અનાત્મજ્ઞાની કુતીર્થોમાં ભમે છે – ताम कुतित्थई परिभमइ घुचिम ताम करेइ । गुरुहु पसाए जाम णवि अप्पा-देउ मुणेइ ॥ ४१ ॥ तावत् कुतीर्थानि परिभ्रमति धूर्तत्वं तावत् करोति ।। गुरोः प्रसादेन यावत् नैव आत्मदेवं मन्यते ॥ ४१ ॥ સદ્દગુરૂ વચન પ્રસાદથી, જાણે ન આતમદેવ; ભમે કુતીર્થે ત્યાં સુધી, કરે કપટના ખેલ. ૪૧ स-या:-[ गुरोः प्रसादेन ] शुरु प्रसाथी [ यावन् ] न्यो सुधी ७१ [ आत्मदेवं ] अात्महवन [न एव मन्यते ] ongतो नथी [तावत् ] यांसुधा ते Page #455 -------------------------------------------------------------------------- ________________ ५२मात्मप्रश: [ कुतीर्थानि परिभ्रमति ] मुताभिः परिभ्रमण ४२ छ. [ धूर्तत्वं तावत करोति ] अने त्यां सुधी तो धूतपा ( din ) ४२ छे. ४१. हे वासयमा नि छ:तित्थहिं देवलि देउ णवि इम सुइकेवलि-वुत्तु । ' देहा-देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ॥ ४२ ॥ तीर्थेषु देवालये देवः नेवः एवं श्रुतकेवल्युक्तम् । देहदेवालये देवः जिनः एतत् जानीहि निश्चितम् ॥ ४२ ॥ તીર્થ–મંદિરે દેવ–નહિ એ શ્રુતકેવળીવાણુ; તન મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ કરી सन्या :-[ तीर्थेषु देवालये ] तीर्थामा भने देवालयमा [ देवः न एव ] ६५ नथी [ एवं ] अम [ श्रुतकेवल्युक्त ] श्रुतवलीमे ४यु, [ देह देवालये ] देवालयमा [ देवः जिनः ] नि छ- [ पतन ) सेभ [ निश्चितं ] तमे नछी [ जानीहि ] nid. ४२. દેવાલયમાં દેવ નથી – देहा-देवलि देउ जिणु जणु देवलिहिं णिएइ । होसउ महु पडिहाइ इहु सिद्धे भिक्ख भमेइ ॥ ४३ ॥ देहदेवालये देवः जिनः जनः देवालयेषु (तं) पश्यति । हास्यं मम प्रतिभाति इह सिद्धे (सति) भिक्षां भ्रमति ॥ ४३ ॥ તન-મંદિરમાં દેવ જિન, જન દેરે દેખત; હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમંત. ૪૩ सन्या :-[ देहदेवालये ] हेड-हेवालयमा [ जिनः देवः ] friq छ; ५५५ [जनः ] at [ देवालयेषु ] तने (घट ५.५२i ) पासयामा | पश्यति ] हेमे छ-ते [ मम ] भने [ हास्यं प्रतिभाति ] स्यात्५६ वा छ, । इह ] से पात मेवी छ । १७ मनुष्य [ सिद्धे ] सिद्धि (नाहिनी सिद्धि ) वा छतां ५५ | भिक्षां भ्रमति ] ભિક્ષા માટે ભટકે છે. ૪૩. સમભાવરૂપ ચિત્તથી પોતાના દેહમાં જિનદેવને દેખ Page #456 -------------------------------------------------------------------------- ________________ ચાગસાર मुढा देवलि देउ णवि णवि सिलि लिपर चिति । देहा देवलि देउ जिणु सो बुज्झहि समचिचि ॥ ४४ ॥ मूढ देवालये देवः नैव नैव शिलायां लेप्ये चित्रे । देहदेवालये देवः जिनः तं बुध्यस्व समचित्ते ॥ ४४ ॥ नथी हेव भहिर विषे, देव न भूर्ति, चित्र; तन-महिरभां हेव निन, समन यह समयित्त. ४४ अन्वयार्थ:-[ मूढ ] डे भूढ ! [ देवः | हेव पशु नथी, [ शिलायां लेप्ये चित्रे न एव ] मेवी रीते पशु नथी [ जिनः देवः ] भिनव तो [ देहदेवालये ] तुं [ समचित्ते ] समथित्तथी ( शांतलावे ) [ बुद्धस्त्र ] જ્ઞાનથી જ દેહ-દેવાલયમાં પરમાત્માને દેખે છેઃ~~~ तित्थइ देउलि देउ जिणु सव्वु वि कोइ भइ । दहा - देउलि जो मुणइ स्ते बहु को विहवइ ॥ ४५ ॥ तीर्थे देवकुले देवः जिनः (इति) सर्वः अपि कश्चित् भणति । देहदेवकुले यः मन्यते सः बुधः कः अपि भवति ॥ ४५ ॥ તી–મંદિરે જિન, લેાક કથે સહુ એમ; વિરલા જ્ઞાની જાણતા, તન—મંદિરમાં દેવ. ૪૫ [ देवालये न पत्र ] देवालयमां । पत्थर, सेय हे चित्रमां हेडुदेवालयमा छे [ ] तेने शु. ४४ ૪૪૫ अन्वयार्थ:-[ तीर्थे देवकुले | तीर्थभां भने देवालयमा | जिनः देवः ] भ [ सर्वः अपि कश्चित् । सर्व अ [ भणति | उ छेप [ यः ] भे हेव [ देहदेवकुले ] हेहेवालयमा | मन्यते ] निनदेवने भगे [ सः बुधः | सेवा पंडित तो [ कः अपि भवति । अर्ध विरसा न होय छे. ४५. ધરસાયન પીવાથી અજર અમર થવાય છે.~~ जड़ जर मरण - करा लियउ तो जिय धम्म करेहि । धम्म- रसायणु पियहि तुहुं जिम अजरामर होहि ॥ ४६ ॥ Page #457 -------------------------------------------------------------------------- ________________ ४४६ રોગીન્દુદેવવિરચિત यदि जरामरणकरालितः तर्हि जीव धर्म कुरु । धर्मरसायनं पिब त्वं यथा अजरामरः भवसि ॥ ४६ ॥ જરા-મરણ ભયભીત જે, ધર્મ તું કર ગુણવાન; અજરામર પદ પામવા, કર ધષધિ પાન. ૪૬. स-या:-[जीव ) ! [ यदि ] नेतु [जरामरण करालितः] १२, भरथा भी छ।-(भयभीत ।) [तर्हि ] तो [धर्म कुरु ] धर्म ४२, [ धर्म-रसायनं] ५३५२सायननु [त्वं ] तु [ पिब ] पान ४२ [ यथा ] ३ था | अजरामरः भवसि ) तु २०४२ अभ२ ५६ ४४२. ४६. બાહ્ય ક્રિયાથી ધર્મ થતો નથી – धम्मु ण पढियई होइ धम्मु ण पोत्था-पिच्छियई । धम्मु ण मढिय-पएसि धम्मु ण मत्था-लुंचियई ॥४७॥ धर्मः न पठितेन भवति धर्मः न पुस्तकपिच्छाभ्याम् । धर्मः न मठप्रवेशेन धर्मः न मस्तकलुञ्चितेन ॥४७॥ શાસ્ત્ર ભણે મઠમાં રહે, શિરના લુચે કેશ; राणे वेश भुनित, धर्म न थाये वेश. ४७. स-या:-[पठितेन ] At माथी | धर्मः न] म यतो नथी, [ पुस्तक पिच्छाभ्यां ] पुस्त४ अने पिरिन्थी ५५५ [धर्म न ] धर्म या नथी, [ मठप्रवेशेन ] भ४मा २वाथी ५५ [धर्मः न | धर्म थत नथी भने [ मस्तक लुञ्चितेन ] मायाना हाय ४२वाथी पY [ धर्मः न ] धर्म थता नथी. ४७. રાગદ્વેષનો ત્યાગ કરીને આત્મામાં વસવું તે ધર્મ છે— राय-रोस बे परिहरिवि जो अप्पाणि वसेइ । सो धम्मु वि जिण-उत्तियउ जो पंचम-गइ णेइ ॥ ४८ ॥ रागद्वेषो द्वौ परिहृत्य यः आत्मनि वसति । स धर्मः अपि जिनोक्तः यः पञ्चमगति नयति ॥ ४८ ॥ Page #458 -------------------------------------------------------------------------- ________________ યોગસારઃ ४४७ રાગ-દ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ; જિનવર ભાષિત ધર્મ તે, પંચમ ગતિ લઈ જાય. ૪૮ स-या:-[ यः ] २ [ राग-द्वेषौ द्वौ परिहत्य ] २१॥ भने देष मानेने छ।12-पीत।। 25-[ आत्मनि ] नि मामा [ वसति ] से छे [ सः अपि ] तर [ धर्मः | धर्म [ जिनोक्तः ] निहवे हो छ [ यः ) ३२ [ पंचमगति नयति ] मेक्षिwi as Mय छे. ४८. આશા-તૃષ્ણા વગેરે સંસારનાં કારણે છે – आउ गलइ णवि मणु गलइ णवि आसा हु गलेइ । मोहु फुरइ णवि अप्प-हिउ इम संसार भमेइ ॥ ४९ ॥ आयुः गलति नैव मनः ( मानः १ ) गलति नैव आशा खलु गलति । मोहः स्फुरति नैव आत्महितं एवं संसारं भ्रमति ॥ ४९ ॥ મન ન ઘટે, આયુ ઘટે, ઘટે ન ઈચ્છા મોહ આત્મહિત ફુરે નહિ, એમ ભમે સંસાર. ૪૯ म-पाय:-[ आयुः गलति ] क्ष क्षणे भा१२४॥ घटती लय छ, [ मनः न एव गलति ] ५ मन भरी तु नथी, [ आशा खलु नैव गलति ] अने माशा ५९ ती नथी; [ मोहः ] भार [ स्फुरति । २रे ५५ [ आत्महितं ] आत्मडित [न एव ] १२तु-नथी-[ एवं ] . रीते ५ [ संसारं भ्रमति ] संसारमा नमे छे. ४६. આત્મામાં રમણ કરનાર નિર્વાણને પામે છે – जेहउ मणु विसयहं रमइ तिमु जइ अप्प मुणेइ । जोइउ भणइ हो जोइयहु लहु णिवाणु लहेइ ॥ ५० ॥ यथा मनः विषयाणां रमते तथा यदि आत्मानं मन्यते । योगी भणति भो योगिनः लघु निर्वाणं लभ्यते ॥ ५० ॥ જેમ રમતું મન વિષયમાં તેમ જે આત્મ લીન; શીધ્ર મળે નિર્વાણપદ ધરે ન દેહ નવીન ૫૦ Page #459 -------------------------------------------------------------------------- ________________ ચાગીન્દ્વદેવવિરચિત અન્વયા:—[ મો યોશિન: ] હે યાગીજના ! [ ચચા ] જેવી રીતે [ મનઃ | મન [ વિષયાળાં મતે ] વિષયામાં રમે છે | તથા } તેવી રીતે [ વિ ] જે તે [ આત્માનં મન્યતે ] આત્માને જાણે આત્મામાં રમે તા [ હજુ ] શીઘ્ર જ [ નિર્વાંગ હર્માંતે ] નિર્વાણુ મળે, એમ [ ચોની મતિ ] ચૈાગી કહે છે. ૫૦. આત્મભાવનાથી સ'સારના પાર પમાય: — ૪૪૮ जेहउ जज्जरु णरय-धरु तेहउ बुज्झि सरीरु । अप्पा भावहि णिम्मलउ लहु पोरहि भवतीरु ॥ ५१ ॥ यथा जर्जरं नरकगृहं तथा बुध्यस्व शरीरम् । आत्मानं भावय निर्मलं लघु प्राप्नोषि भवतीरम् ॥ ५१ ॥ નવાસ સમજરિત જાણા મિલન શરીર; કરી શુદ્ધાતમ ભાવના, શીઘ્ર લહે। ભવતીર. ૫૧ અન્વયા: હે જીવ! [ ચા ] જેવી રીતે [ નવૃä ] નરકસ્થાન [ લર્નર ] દુર્ગા “ધથી જરિત છે [ સથા ] તેવી રીતે [ ચીર મુખ્યસ્ત્ર ] શરીરને પણ મલમૂત્ર આદિથી જર્જરિત જાણુ. તેથી [ નિર્મટ અમારું મા4 ] નિર્મલ આત્માની ભાવના કર, તે તું [ હજુ ] શીઘ્ર જ [ મથતાં પ્રાપ્તોષિ] સંસારથી પાર પામીશ. ૫૧. વ્યવહારમાં ડૂબેલા જીવા આત્માને ઓળખી શકતા નથીઃ—— ias पडियउ सयल जगि गवि अप्पा हु मुणंति । तर्हि कारण ये जीव फुडु ण हु गिव्वाणु हति ॥ ५२ ॥ શ્રાત્મ્ય ( ? ) તિતાઃ સજ્જા નાતે ચૈત્ર બાળાને વધુ મન્વંતે । तस्मिन् कारणे ( तेन कारणेन) एते जीवाः स्फुटं न खलु निर्वाणं लभन्ते || ५२ || વ્યવહારિક ધધે ફસ્યા, કરે ન આતમજ્ઞાન; નિર્વાણુ. પર. તે કારણુ જગજીવ તે, પામે નહિ જગતના [ સા: ] સત્ર જીવા વાઘે નિમઃ | વ્યાસંગમાં વ્યાસક્ત છે ( પોતાના કામમાં મશગૂલ છે, પેાતાના વ્યવસાયમાં રચ્યાપચ્યા છે ) પેાતાના ધધામાં વ્યવહારમાં-પડેલા છે—ગૃહસ્થના કાર્યોમાં પ્રવર્તે છે અને [ મ અન્વયાથ:- નfત ] Page #460 -------------------------------------------------------------------------- ________________ યેગારઃ ४४८ चाताना सामान [ न एव खलु मन्यते ] ngal or नया [ तस्मिन् कारणे ] ते ४२ [ एते जीवाः ] ! [ स्फुटं खलु निर्वाणं न लभ्यन्ते ] निश्चयथा लिने पामता નથી એ વાત સ્પષ્ટ છે. પર. શાસ્ત્રપઠન આત્મજ્ઞાન વિના નિષ્ફલ છે – सत्थ पढ़तह ते वि जड अप्पा जे ण मुणंति । तहिं कारणि ए जीव फुड ण हु णिव्वाणु लहंति ॥ ५३ ॥ शास्त्रं पठन्तः ते अपि जडाः आत्मानं ये न मन्यते ।। तस्मिन् कारणे (तेन कारणेन ) एते जीवाः स्फुटं न खलु निर्वाणं लभन्ते ॥५३॥ શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ; તે કારણ એ જીવ ખરે, પામે નહિ નિર્વાણ. પ૩. मन्वयाथ:-[शास्त्रं पठन्तः ] शस्त्र भए। छतां ५५ [ ये रेस [ आत्मानं ] मामाने [ न मन्यन्ते ] atgता नथी [ ते अपि । तमे। ५५ [ जडाः ] ५७ छ; [ तस्मिन् कारणे ] ते ४२ [ एते जीवा: ] 21 ~ [ स्फुटं न खलु निर्वाण लभन्ते ] निश्चयथा निर्माण ने पामता नथी ये वात २५४ छे. ५3. ઈન્દ્રિય અને મનના નિરોધથી સહજ સ્વરૂપ ઉત્પન્ન થાય છે मणु-इंदिहि वि छोडियइ (?) बुहु पुच्छिगइ ण कोइ । रायहं पसरु णिवारियइ सहज उपज्जइ सोइ ॥ ५४ ॥ मनइन्द्रियेभ्यः अपि मुच्यते बुधः पृच्छयते न कः अपि । रागस्य प्रसरः निवार्यते सहजः उत्पद्यते स अपि ॥ ५४ ॥ મન—ઇંદ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત? રાગપ્રસાર નિવારતાં, સહજ સ્વરૂપ ઉત્પાદ. ૫૪. सन्या :-[ मनइन्द्रियेभ्यः अपि मुच्यते ] ने, भन अनेन्द्रियोथी छूट पाय त। [ कः बुधः अपि न पृच्छयते ] ५५ ५तिने पूछा- ४३२ २खेती ૫૭ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ યેગીન્દુદેવવિરચિત नथी; [ रागस्य प्रसरः निधार्यते ] ने गन प्रस२ ४य य त [ सः अपि सहजः उत्पद्यते ] ते स २१३५ ( ते स०४ अात्म-५३५ ) ७५-1 थाय छे. ५४. ભેદ જ્ઞાનથી ભવપારતાपुग्गलु अण्णु जि अण्णु जिउ अण्णु वि सह ववहारु । चयहि वि पुग्गलु गहहि जिउ लहु पावहि भवपोरु ॥ ५५ ॥ पुद्गलः अन्यः एव अन्यः जीवः अन्यः अपि सर्वः व्यवहारः । त्यज अपि पुद्गलं गृहाण जीवं लघु प्राप्नोषि भवपारम् ॥ ५५ ॥ જીવ–પુદ્ગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર, તજ પુદગલ ગ્રહ છવ તે, શીધ્ર લહે ભવપાર. પપ स-या:-[ पुद्गलः अन्यः एव ] Y६ मिन छ, [ जीवः अन्यः ] ७१ अन्य छ [ अपि ] अने [ सर्वः व्यवहारः अन्यः ] स व्यवहार अन्य छे. तेथी [ पुद्गलं अपि त्यज ] पुल तु छाउ भने [ जीवं गृहाण ] अपने अ४५ ४२, तो तुं [ लघु ] [ भषपारं प्राप्नोषि ] मा१५२ने पाभीस. ५५. કોણ સંસારથી છુટકારો પામતા નથી ? जे णवि मण्णहि जीव फुड जे णवि जीउ मुणंति । ते जिण-णाहहं उत्तिया णउ संसार मुचंति ॥ ५६ ॥ ये नैव मन्यते जीवं स्फुटं ये नैव जी मन्यन्ते । ते जिननाथस्य उक्तया न तु (नैव ? ) संसारात् मुच्यन्ते ॥ ५६ ॥ સ્પષ્ટ ન માને જીવને, જે નહિ જાણે જીવ; છૂટે નહિ સંસારથી, ભાખે છે પ્રભુ જિન. પ૬. स-पाथ:-[ ये ] रा [ जीवं ] पन [ स्फुटं ] निश्चयथा [ न एष मन्यते ] मानता ४ थी मने [ये ] रेस। [ जीवं ] पन [न एव जानन्ति ] गत नथी [ ते तु] तमे तो [ संसारात् न मुच्यते ] स सारथी छूटता १ नथी [ जीनवरस्य उक्तया ] मशिनवरे यु. ५६. Page #462 -------------------------------------------------------------------------- ________________ યાગસારઃ માક્ષ સંબંધી નવ દૃષ્ટાંત. रयण दीउ दियर दहिउ दुष्यु घीवं पाहाणु । सुण्णउ रूउ फलिहउ अगिणि णव दिट्ठता जाणु ॥ ५७ ॥ रत्नं दीपः दिनकरः दधि दुग्धं घृतं पाषाणः । सुवर्ण रूप्यं स्फटिकं अग्निः नव दृष्टान्तान् जानीहि ॥ ५७ ॥ રત્ન દીપ રિવે દૂધ દહીં, ઘી પથ્થર ને હેમ; સ્ફટિક રજત ને અગ્નિ નવ, જીવ જાણવા તેમ. ૫૭. ૪૫૧ अन्वयार्थ:-[ रत्नं ] २त्न, १ [ दीपः | द्वीप, २ [ दिनकरः ] सूर्य [ दघि दुग्धं धृतं ] हेड दूध घी, [ पाषाण: ] भाषालु [ सुवर्ण ] सुवर्णु | रूप्यं ] ३५,७ [ स्फटिकं ] टिम्भमिने [ अग्निः ] अग्नि मे [ नव दृष्टान्तान् जानीहि ] नव दृष्टांत लगे. मे नव दृष्टांता भोक्षना विषयमा युवा ५७ ( लुमो द्रव्यसग्रह गुनराती या न. १७७ ) દેહાદિરૂપ હું નથી એ જ્ઞાન માક્ષનું બીજ છે. देहादिउ जो पर मुणइ जेहउ सुण्णु अयासु । सो लहु पावइ ( ? ) बंभु परु केवल करइ पयासु ॥ ५८ ॥ देहादिकं यः परं मन्यते यथा शून्यं आकाशम् । स लघु प्राप्नोति ब्रह्म परं केवलं करोति प्रकाशम् ॥ ५८ ॥ દેહાર્દિકને પર ગણે, જેમ શૂન્ય આકાશ; તા પામે પરબ્રહ્મ ઝટ, કેવળ કરે પ્રકાશ. ૫૮. अन्वयार्थः-| यथा शून्यं आकाशं ] शून्य आअशनी नेम [ यः ] ने देहादिकं ] हेाहिने [ परं मन्यते ] पर भो [ सः ] ते [ लघु ] शीघ्र [ परं ब्रह्म ] परम ब्रह्मने [ प्राप्नोति ] पामे छे सने ते [ केवलं प्रकाशं करोति ] देवस પ્રકાશને કરે છે-કેવલજ્ઞાન ઉત્પન્ન કરે છે. ૫૮. આકાશની જેમ આત્મા શુદ્ધ છે.ઃ— जेहउ सुद्ध अयासु जिय तेहउ अप्पा तु । आयासु वि जहु जाणि जिय अप्पा चेयणु वंतु ॥ ५९ ॥ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ યેગીન્દુદેવવરચીત यादृक् शुद्धं आकाशं जीव तादृशः आत्मा उक्तः । आकाशं अपि जडं जानीहि जीव आत्मानं चैतन्यवन्तम् ॥५९ ॥ જેમ શુદ્ધ આકાશ છે, તેમ શુદ્ધ છે જીવ; જડરૂપ જાણે વ્યોમને, ચૈતન્યલક્ષણ જીવ. ૫૯. म-पयाय:- जीव ] 3 4 ! [ यादृक् ] २वी शते [आकाशं शुद्धं ] [४१५ शुद्ध छ [तादृशः] वी शत [आत्मा उक्तः ] मामा शुद्ध छ, [ अपि] ५५ ले ! [आकाशं जडं जानीहि ] 24शन 3 MY भने [ आत्मानं चैतन्यवन्तं ] सामान ચિતનવંત જાણ (ચૈતન્ય લક્ષણથી યુક્ત જાણું). ૫૯ પિતાની અંદર જ મોક્ષમાર્ગ છે. – णासम्गि अभितरहं जे जोवहिं असरीरु । बाहुडि जम्मि ण संभवहिं पिवहिं ण जणणी-खीरु ॥६०॥ नासाग्रेण अभ्यन्तरे ( १ ) ये पश्यन्ति अशरीरम् । लज्जाकरे जन्मनि न संभवन्ति पिबन्ति न जननीक्षीरम् ॥६०॥ ધ્યાન વડે અત્યંતરે, દેખે જે અશરીર; શરમજનક જન્મો ટળે, પીએ ન જનની ક્ષીર. ૬૦ स-या :-[ये | रेमो [ नासाग्रेण ] नासि४।५२ दृष्टि समान [ अभ्यन्तरे ] अन्यतमा [ अशरीरं पश्यन्ति ] अशरीरने (मामाने) हे छ त। [ लज्जाकरे जन्मनि ] [ A Glorotaras Hi [ न संभवन्ति ] ७५०४di नथी अने [जननीक्षीर न पिबन्ति ] तमा मातानु दूध पीता नथी. ६० નિર્મોહી થઈને શરીરને પિતાનું ન માને – अशरीरु वि सुसरीरु मुणि इहु सरीरु जडु जाणि । मिच्छा-मोहु परिच्चयहि मुत्ति णियं वि ण माणि ॥ ६१ ॥ अशरीरं अपि सु (स-) शरीरं मन्यस्व इदं शरीरं जडं जानीहि । मिथ्यामोहं परित्यज मूर्ति निजां अपि न मन्यस्व ॥ ६१ ।। Page #464 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપ્રકાશ: તનવિરહિત ચૈતન્યતન, પુદ્ગલતન જડ જાણું; મિથ્યા માહ દૂરે કરી, તન પણ મારું ન માન. ૬૧ અન્વયાથ:-[ Xારી અવિ ] અશરીરને જ ( આત્માને જ ) [વુ ચÎí મમ્યવ] સુંદર શરીર જાણે! અને [äરારીíનવું જ્ઞાનદિ] આ પુદ્દગલશરીરને જડ જાણે; [મિથ્યામોઢું પરિક્ષ્યજ્ઞ] મિથ્યામાહા ત્યાગ કરે [ અત્તિ ] અને [ મૂર્તિ ] પેાતાના શરીરને [નિનાં નામન્ય”] પેાતાનું ન માને. ૬૧. આત્માનુભવનું ફૂલ કેવલજ્ઞાન અને અવિનાશી સુખની પ્રાપ્તિ છેઃ— अपर अप्पु मुतयहं कि हाफलु होइ । વજી-ળાજી વિ વિરૂ મસય-સુવુ હેડ ॥ દૂર | आत्मना आत्मानं जानतां किं न इह फलं भवति । केवलज्ञानं अपि परिणमति शाश्वतसुखं लभ्यते ॥ ६२ ॥ નિજને નિજથી જાણતાં, શું ફળ પ્રાપ્ત ન થાય ? પ્રગટે કેવલજ્ઞાન ને શાશ્વત સુખ પમાય. ૬ર. અન્નયાથ:— ગ્રામનઅમના જ્ઞાનમાં] આત્માથી આત્માને જાણતાં, [૪] અહી [હિં નમતિ ] કયુ ફળ ન મળે ? ( ખીજુ તા શુ') તેથી તેા [ ક્ષેત્રજ્ઞાન અત્તિ ખિમતિ ] જીવને કેવલજ્ઞાન પણ પરિણમે છે ( ઉત્પન્ન થાય છે) અને [ શાશ્વત સુવ્યું હતે ] શાશ્વત સુખ મળે છે. ૬૨. આત્મજ્ઞાન સ`સારથી છૂટવાનુ કારણ છે:-- जे परभाव चएवि मुणि अप्पा अप्प मुणति । દેવજી-બાળ-સુરત જીરૂ (ઢેિ?) તે મારું મુન્નતિ ૬૩ ये परभावं त्यक्त्वा मुनयः आत्मना आत्मानं मन्यन्ते । વજ્ઞાનવર્ષ હાસ્વા ( જન્મ્યા ? ) તે સંસાર મુશ્રુત્તિ || ૬૩ ।। જે પરભાવ તજી મુનિ, જાણે આપથી આપ; કેવલજ્ઞાનસ્વરૂપ લહી, નાશ કરે ભવતાપ. ૫૩ ૬૩. Page #465 -------------------------------------------------------------------------- ________________ ચેાગીદુદેવવિરચિત अन्वयार्थ:-- [ ये मुनयः ] ने मुनिओ [ परभावं त्यक्तवा ] परभाव छोडीने [ आत्मना आत्मानं मन्यते ] आत्माने आत्मा वडे भले छे. ( पोताने पोता वडे लगे छे ) [ ते ] तेथे [ केवलज्ञानस्वरूपं लात्वा ] वणज्ञान स्व३५ यामीने [ संसारं ] ससारने [ मुञ्चन्ति ] छोडे छे. ६३. धन्य ते भगवन्तान: ૪૫૪ धण्णा ते भयवंत बुह जे परभाव चयति । लोया-लोय - पयासयरु अप्पा विमल मुणंति ॥ ६४ ॥ धन्याः ते भगवन्तः बुधाः ये परभावं त्यजन्ति । लोकालोकप्रकाशकरं आत्मानं विमलं मन्यन्ते ॥ ६४ ॥ ધન્ય અહે। ભગવંત બુધ, જે ત્યાગે પરભાવ; लोठालो अाश४२, भागे विभज स्वभाव. ६४. [ अन्वयार्थः–[ धन्याः ते भगवन्तः बुधा: ] धन्य ते लगवान ज्ञानीओने ये परभावं त्यजन्ति ]} यो परलावने छोडे छे भने [ लोकालोकप्रकाशकरं विमल' आत्मानं ] बोसो प्राश निर्भय आत्माने [ मन्यन्ते ] लगे छे. ६४. આત્મરમણતા શિવસુખના ઉપાય છે. सागारु वि णागारु कु वि जो अप्पाणि वसेड़ । सो लहु पावर सिद्धि - सुहु जिणवरु एम भइ ॥ ६५ ॥ सागारः अपि अनगारः कः अपि यः आत्मनि वसति । स लघु प्राप्नोति सिद्धिसुखं जिनवरः एवं भणति ॥ ६५ ॥ મુનિજન કે કોઈ ગૃહી, જે રહે આતમલીન; શીઘ્ર સિદ્ધિસુખ તે લહે, એમ કહે પ્રભુ જિન. ૬૫. अन्वयार्थ:-[ सागारः अपि अनगारः ] श्राव ह। } भुनि । [ यः कः अपि ] अर्ध बो, पशु [ आत्मनि वसति ] आत्माभां बसे छे. [ सः ] ते Page #466 -------------------------------------------------------------------------- ________________ યોગસીરઃ ૪૫૫ [लघु ] शी" [ सिद्धिसुखं प्राप्नोति ] मोक्ष सुमन पामे छ [ एवं ] ओम [ जिनवरः भणति ] किन१२ ४ छ. ६५. કેઈ વિરલા જ તત્ત્વજ્ઞાની હોય છે – विरला जाणहिं तत्तु बुह विरलो णिसुणहिं तत्तु । विरला झायहिं तत्तु जिय विरला धारहिं तत्तु ॥ ६६ ॥ विरलाः जानन्ति तत्वं बुधाः विरला निशृण्वन्ति तत्त्वम् । विरलाः ध्यायन्ति तत्त्वं जीव विरलाः धारयन्ति तत्वम् ॥ ६६ ॥ વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કેઈ; विरसा ध्यावे तत्वने, विरसा धारे ४. ६६ सन्याथ:-[ जीव ] ! [ विरलाः बुधाः ] ४ विक्ष ज्ञानी [ तत्वं जानन्ति ] तत्पने तो छ [ विरलाः ] ४ वि२९॥ ॥ [ तत्त्वं निशृण्वन्ति ] तवन समिणे 2. [ विरलाः ] / विस ४ [ तत्त्वं ध्यायन्ति ] तत्पने घ्यावे छे भने [ विरलाः तत्त्वं धारयन्ति ] ४ वि२६ तत्व धारे छ. ६६. કુટુંબમેહ ત્યાગવા યોગ્ય છે?— इहु परियण ण हु महुतणउ इहु सुहु-दुक्खहं हेउ । इम चिंतंतहं किं करइ लणु संमारहं छेउ ॥ ६७ ॥ एषः परिजनः न खलु मदीयः एष सुखदुःखयोः हेतुः । एवं चिन्तयतां किं क्रियते लघु संसारस्य छेदः ॥ ६७ ॥ આ પરિવાર ન મુજાણ, છે સુખ–દુઃખની ખાણ જ્ઞાનીજન એમ ચિંતવી, શીધ્ર કરે વહાણ. ૬૭ स-याथ:-[ एषः परिजनः ] सा टु'५ परिवार [ न खलु मदीयः ] ५२५२ भारे नथी, [ एषः ] मे [ सुखदुःखयोः हेतुः ] से मात्र सुमःमनु०४ १२९ छ, [ एवं किं चिन्तयतां ] भ ड यिततi, [ लघु ] शीघ ४ [ संसारस्य छेदः ] ससारमा छ [ क्रियते ] ४२पामा मावे छे. १७. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ યેગીદેવવિરચિત अशमान ( ससारमा अपाताने श२९ यतुं नयी ):इदं फणिंद-रिंदय वि जीवहं सरणु ण होति । असरणु जाणिवि मुणि-धवलो अप्पा अप्प मुणंति ॥ ६८॥ इन्द्रफणीन्द्रनरेन्द्राः अपि जीवानां शरणं न भवन्ति ।। अशरणं ज्ञात्वा मुनिधवलाः आत्मना आत्मानं मन्यते ॥ ६८ ॥ छन्द्र, ३०ीन्द्र, नरेन्द्र ५२१ नही २२९१ हातार; શરણ ન જાણી મુનિવરે, નિજરૂપ વેદે આપ. ૬૮ स-या :-[ इन्द्रफणीन्द्रनरेन्द्राः अपि ] द्र, -द्र भने नरेन्द्र पर [ जीवानां ] &ोने [ शरणं न भवन्ति ] शाभूत ४ शता थी, [ अशरणं ज्ञात्वा ] मे रीते पाताने अश२५ तीन [ मुनिधवलाः ] उत्तम. मुनिमा [ आत्मना आत्मानं मन्यन्ते ] पोता 43 पोता. and छे. ६८. AqHIqrt ( ०१ ४ ४ सुपः माग छ ):इक्क उपज्जइ मरइ कु वि दुहु सुहु भुंजइ इकु । णरयहं जाइ वि इक्क जिउ तह णिव्वाणहं इक्कु ॥ ६९ ॥ एकः उत्पद्यते म्रियते एकः अपि दुःख सुखं भुनक्ति एकः । नरकेभ्यः याति अपि एकः जीवः तथा निर्वाणाय एकः ॥ ६९ ॥ જન્મ-મરણ એક જ કરે, સુખ–દુ:ખ વેદે એક; નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. ૬૯ साथ:-[ जीवः । ७१ [ एकः ] at ४ अपर छे [ एकः अपि ] अने. -2 or [ म्रियते ] भरे छ, [ एकः ] Aa or [ दुःख सुख ] सुमदुमने [ भुनक्ति ] नाशवे छ, [ नरकेभ्यः ] न२४मा ५५ [ एकः अपि ] मेस ४ [ याति ] तय छ [ तथा ] मन [ निर्वाणाय ] निर्वायने ५ [ एकः ] मे पामे छे. ६६. AIR onानु प्रयान: Page #468 -------------------------------------------------------------------------- ________________ ४५७ ગસાર एकुलउ जइ जाइसिहि तो परभाव चएहि । अप्पा सायहि णाणमउ लहु सिव-सुक्ख लहेहि ॥ ७० ॥ एकाकी यदि यास्यसि तर्हि परभावं त्यज । आत्मानं ध्यायस्व ज्ञानमयं लघु शिवसुखं लभसे ॥ ७० ॥ જે જીવ તું છે એકલો, તે તજ સૌ પરભાવ; આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીધ્ર મોક્ષ સુખ થાય. ૭૦ स-40:- ०१ [ यदि ] [ एकाकी यास्यसि ] तु. मेसो ४ छ। [ तर्हि ] त[ परभावं त्यज ] ५२मायने छ। मने [ ज्ञानमयं आत्मानं ] ज्ञानमय मात्मानु [ ध्यायस्व ] ध्यान ४२, रथी तु [ लघु ] or [ शिवसुर्ख लभसे ] भाक्षसुमने पाभीस. ७०. પુણ્યને પાપ કહેનારા કઈ વિરલા જ છે – जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेइ । जो पुण्णु वि पार वि भणइ सो बुह (?) को वि हवइ ॥७१॥ यत् पापं अपि तत् पापं जोनाति ( ? ) सर्वः इति कः अपि जानाति । यत् पुण्यं अपि पापं इति भणति स बुधः कः अपि भवति ॥ ७१ ॥ પાપરૂપને પાપ તો જાણે જગ સહુ કે, પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કેઈ. ૭૧ स-या:-[ यत् पापं अपि । २ ५।५ छ [ तत् पापं जानाति | ते पा५ छ [ इति ] म त । सर्वः कः अपि ] स ४ [ जानाति ] nd छ, ५५५ [ यत् पुण्यं अपि ] २ yष्य छ ते ५ [ पापं ] पा५ छ [इति भणति ] मेम ४९ छ [ सः कः अपि बुधः भवति ] मे मुद्धिमान पडित विस १४ डाय छे. ७. પુણ્ય અને પાપ બને હેય છે – Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ યોગીન્દુદેવવિરચિત जह लोहम्मिय णियड बुह तह सुण्णम्मिय जाणि । जं सुहु असुह परिच्चयहिं ते वि हवंति हु णाणि ॥ ७२ ॥ यथा लोहमयं निगडं बुध तथा सुवर्णमयं जानीहि । ये शुभं अशुभं परित्यजन्ति ते अपि भवन्ति खलु ज्ञानिनः ॥ ७२ ॥ લોહબેડી બંધન કરે, સોનાની પણ તેમ; જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીને મર્મ. ૨ स-या:-[ बुध ] ७ ५.रित ! [ यथा ] 2ी शत [ लोहमा निगर्ड ] खोदानी ५५ मे छ [ तथा ] तेवी शत [ सुवर्णमयं जानीहि ] सोनानी ५ मेडी छे એમ તું જાણ ( અર્થાત્ જેવી રીતે લેઢાની બેડી બંધન કરે છે તેવી રીતે સેનાની બેડી પણ બંધન કરે છે એ દષ્ટાંતથી પુણ્ય પાપને બન્નેને બંધનરૂપ જાણી ) [ ] જેઓ [ शुभं अशुभं ] शुभ अशुभ भन्ने नावाने [ परित्यजन्ति ] छ। छ [ ते अपि ] तमा ४ [ खलु ] ५२५२ [ ज्ञानिनः भवन्ति ] ज्ञानी छ. ७२. ભાવનિર્ચથ જ મોક્ષમાર્ગી છે – जझ्या मणु णिग्गंथु जिय तइया तुहूं णिग्गंथु । जइया तुहूं णिग्गंथु जिय तो लब्भइ सिवपंथु ॥ ७३ ॥ यदा मनः निग्रंथः जीव तदा त्वं निग्रंथः । यदा त्वं निग्रंथः जीव ततः लभ्यते शिवपन्थाः ॥ ७३ ॥ જે તુજ મન નિગ્રંથ છે, તો તું છે નિગ્રંથ જ્યાં પામે નિગ્રંથતા. ત્યાં પામે શિવપંથ. ૭૩ स-या:-[ जीव ] हे ०१! [ यदा | ले [ मनः ] मन [ निर्ग्रन्थ: ] निय डाय [ तदा | तो | त्वं ] तु [ निर्ग्रन्थ: ] निधन्य छ।; भने [ जीव ) 3 ०१ ! [ यदा ] . [ त्वं ] तु ( निर्ग्रन्थः ] निय [ तत: । । ] शिवपन्थाः लभ्यते ] तने भाक्षमागनी प्राप्ति होय छे. ७3. मा ६५ :-- Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૫૯ યેગસાર जं वडमज्महं बीउ फुडु बीयहं वडु वि हु जाणु । तं देहहं देउ वि मुणहि जो तइलोय पहाणु ॥ ७४ ॥ यद् वटमध्ये बीजं स्फुटं बीजे वटं अपि खलु जानीहि । तं देहे देवं अपि मन्यस्व यः त्रिलोकप्रधानः ॥ ७४ ।। જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય; तमहमा हेव छ, त्रिता प्रधान. ७४. सन्या :-[ यत् । वी शत [ स्फुटं ] निश्चयथा [ वडमध्ये ] १उभा [ बीजं ] मी०४ छ भने [ खलु ] निश्चयथा [ बीजे ] भीम [ वटं अपि जानीहि ] १३ ५५५ छ [ तं ] तेवी शत [ देहे ] हिमा [ देवं अपि ] ३२ छ [ यः त्रिलोकप्रधानः ] ३२४ प्रधान छ, [ मन्यस्व ] मेम 1. ७४ १ ५२भेश्वर छ । मेवी माना भाक्षनु ॥२५ छे:जो जिण सो हडं सो जि हर्ड एहउ भाउ णिभंतु । मोक्खहं कारण जोइया अण्णु ण तंतु णभंतु ॥ ७५ ॥ यः जिनः स अहं स एव अहं एतद् भावय निर्धान्तम् । मोक्षस्य कारणं योगिन् अन्य न तन्त्रः न मन्त्रः ॥ ७५ ॥ જે જિન તે હું, તે જ હું, કર અનુભવ નિર્કાન્ત; उ योगी ! शिवतु , सत्य न भत्र न तत्र. ७५. मनाथ :-[ योगिन् ] . या ! [ यः जिनः ] 2 मिन छ [सः अहं ] ते दु छु, [ अहं म एव ] दुनिष १ छु' [ एतत् ] मेम [ निर्धान्तं भाषय | नि:A४ माप, [ मोक्षस्य कारण ] मे भाक्षनु ४१२६१ छ, [ अन्य न तन्त्रः न मन्त्रः ] કેઈ અન્ય તંત્ર કે મંત્ર મેક્ષનું કારણ નથી. ૭૫. લક્ષણથી પરમાત્માને જાણે – बे ते चउ पंच वि णवहं सचहं छह पंचाहं । चउगुण-सहियउ सो मुणह एयई लक्खण जोहं ॥ ७६ ॥ Page #471 -------------------------------------------------------------------------- ________________ ચાગીન્દ્વન્દેવવિરચિત द्वित्रिचतुःपञ्चापि नवानां सप्तानां षट् पञ्चानाम् । चतुर्गुणसहितं तं मन्यस्व, एतानि लक्षणानि यस्य ॥ ७६ ॥ ४६० मे, त्र, यार, ने पांच छ, सात, पांय ने यार; નવ ગુયુત પરમાતમા, કર તું એ નિર્ધાર. ૭૬. अन्वयार्थ:-[ द्वित्रिचतुः पंच अपि ] में, आलु, यार भने पांथ, [ नवानां सप्तानां षट् पंचानां चतुर्गुणसहितं ] नव, सात, छ, पांथ भने यरि गु [ यस्य पतानि लक्षणानि | मेलेनां क्षण है [ तं मन्यस्व | तेने ( ते आत्माने ) गु. ७६. રત્નત્રય નિર્વાણનું કારણુ છે.— छंडिवि बे-गुण-सहिउ जो अप्पाणि वसे । जिणु सामिउ एमंई भणइ लहु णिव्वाणु लहेइ ॥ ७७ ॥ at त्यक्त्वा द्विगुणसहितः यः आत्मनि वसति । जिनः स्वामी एवं भणति लघु निर्वाणं लभते ॥ ७७ ॥ મે ત્યાગી મે ગુણ સહિત, જે આતમરસ લીન; शीघ्र सहे निर्वाणुयह, योभ हे अलु निन. ७७. अन्वयार्थ :- [ द्वौ त्यक्त्वा | रागद्वेष मे मेने त्या उरीने | द्विगुणसहित ] सम्यग्दर्शन, सम्यग्ज्ञान मे मे गुणोथी युक्त थाने [ : ] ? [ आत्मनि ] आत्माभां [ बसति ] से छे ते [ लघु ] शीघ्र ४ [ निर्वाण लभते ] निर्वाणुने चामे ह [ एवं ] मे प्रभाशे [ जिन स्वामी भणति ] निनस्वामी अछे छे. ७७. રત્નત્રય શાશ્વત સુખનું કારણ છેઃ— ॥ ७८ ॥ तिहि रहियउ तिहि गुण-सहिउ जो अप्पाणि वसे । सो सासय सुह- भायणु वि जिणवरु एम भणे त्रिभिः रहितः त्रिभिः गुणसहितः यः आत्मनि वसति । स शाश्वतसुखभाजनं अपि जिनवरः एवं भणति ॥ ७८ ॥ Page #472 -------------------------------------------------------------------------- ________________ યેાગસારઃ ત્રણ રહિત ત્રણ ગુણ સહિત, નિજમાં કરે નિવાસ; શાશ્વત સુખના પાત્ર તે, જિનવર કરે પ્રકાશ. ७८. अन्वयार्थः – [ यः ] ने [ त्रिभिः रहितः ] रागद्वेष भोड से बुथी रहित थाने [ त्रिभिः गुणसहित: ] सम्यग्दर्शन, सम्यग्ज्ञान भने सम्यस्थारित्र थे गुण युक्त थाने [ आत्मनि निवसति ] आत्मामां वसे छे [ सः अपि ] ते ४ [ शाश्वत सुखभाजनं ] शाश्वत सुमनु लाग्न थाय छे [ एव ] भ [ जिनवरः भणति ] नवरदेव उखे छे. ७८. ચાર ગુણુ સહિત આત્માને ધ્યાવઃ—— चउ - कसाय - सण्णा - रहिउ उ-गुण-सहित् । स्ते अप्पा मुणि जीव तुहुं जिम पर होहि पवत्तु ॥ ७९ ॥ चतुः कषाय संज्ञारहितः चतुर्गुणसहितः उक्तः । स आत्मा ( इति ) मन्यस्व जीव त्वं यथा परः भवसि पवित्रः ॥ ७९ ॥ કષાય સંજ્ઞા ચાર વિણ, જે ગુણુ ચાર સહિત; हे लव ! निन३५ भाग मे, यश तु परम पवित्र. ७८. अन्वयार्थ :- [ जीव ] डेव ! ? [ चतुः कषायसंज्ञारहितः ] यार उषाय अने यार सज्ञाथी रहित छे भने [ चतुर्गुणसहितः उक्तः ] यार गुणेोथी ( अनंतदर्शन, ज्ञान, सुख भने वीर्य मे यार गुशोथी ) युक्त है [ सः आत्मा ] ते आत्मा होम [ त्वं मन्यस्व ] तु भाग, [ यथा ] थी तु [ पवित्रः परः भवसि ] पवित्र परमात्मा थशि. ७. દશ ગુણ સહિત આત્માને ધ્યાવે: :-- बे-पंच रहियउ मुणहि बे-पंच संजुत्त । बे-पंच जो गुणसहिउ सो अप्पा णिरु वुत्त ॥ ८० ॥ ૪૬૧ द्विपञ्चानां (पञ्चभिः ) रहितः ( इति ) मन्यस्व द्विपञ्चानां संयुक्तः । द्विपञ्चानां यः गुणसहितः स आत्मा निश्चयेन उक्तः ॥ ८० ॥ Page #473 -------------------------------------------------------------------------- ________________ ४६२ યેગીન્નુદેવવિરચિત દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણુથી સંયુક્ત; निश्चयथी लव लागुवो, खेम आहे बिनसू. ८०. अन्वयार्थ:-[ यः ] ? [ द्विपञ्चानां रहितः ] हशथी रहित, [ द्विपञ्चानां संयुक्तः ] हशथी सहित भने [ द्विपञ्चानां गुणसहितः मन्यस्व ] दृश गुणेोथी सहित [ सः आत्मा निश्चयेन उक्तः ] तेने निश्चयथी आत्मा उद्यो छे. ८०. આત્મા તપ ત્યાગાદિ છે:— अप्पा दंसणु णाणु मुणि अप्पा चरणु वियाणि । अप्पा संजमु सील तर अप्पा पच्चक्खाणि ॥ ८१ ॥ आत्मानं दर्शनं ज्ञानं मन्यस्त्र आत्मानं चरणं विजानीहि । आत्मानं संयमं शीलं तपः आत्मानं प्रत्याख्यानम् ॥ ८१ ॥ यात्मा दर्शन-ज्ञान छे, आत्मा यारित्र भाग; मात्मा संयम - शील-तप, आत्मा प्रत्याच्यानी ८१. अन्वयार्थ:-[ आत्मानं दर्शनं ज्ञानं मन्यस्व ] आत्माने दर्शन भने ज्ञान भो।; [ आत्मानं चरणं विजानीहि ] आत्माने यारित्र लगे; [ आत्मानं ] आत्माने संयमं शीलं तपः ] संयम, शील, याने तप शो, [ आत्माने प्रत्याख्यानं ] आत्माने अत्याच्यान लो. ८१. સ્વપરને જાણવાનુ` પ્રચાજનઃ——— जो परियोण अप्प परु सो परु चयइ णिभंतु । सो सण्णासु मुणेहि तहुँ केवल णाणि उत्तु ॥ ८२ ॥ यः परिजानाति आत्मानं परं स परं त्यजति निर्भ्रान्तम् । तत् संन्यासं मन्यस्व मन्यस्व त्वं केवलज्ञानिना उक्तं ॥ ८२ ॥ જે જાણે નિજ આત્મને, પર ત્યાગે નિર્ભ્રાન્ત; તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨. अन्वयार्थः–[ यः ] [ परं आत्मानं ] परमात्माने [ परिजानाति ] भो छे [ स ] ते [ परं ] परने [ निर्भ्रान्तं ] निस्सशय [ त्यजति ] छोडे छे. [ तत् ] Page #474 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ४६3 तेन ॥ [ त्वं ] तु [सन्यासं ] ५२। सन्यास [ मन्यस्व ] MA [ केवलज्ञानिना उक्त] सेभ अवसज्ञानी छे. ८२. રત્નત્રયયુક્ત જીવ ઉત્તમ તીર્થ છે – रगणत्त्य-सजुत्त जिउ उचिमु तित्थु पवित्तु ।। मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ॥ ८३ ॥ रत्नत्रयसंयुक्तः जीवः उत्तमं तीर्थं पवित्रम् । मोक्षस्य कोरणं योगिन् अन्यः न तन्त्रः न मन्त्रः ॥ ८३ ॥ રત્નત્રયુત જીવ જે, ઉત્તમ તીર્થ પવિત્ર; હે યોગી ! શિવહેતુ એ, અન્ય ન તંત્ર ન મંત્ર. ૮૩. मन्वयाथ:- योगिन् । उ यी ! [ रत्नत्रयसंयुक्तः जीवः ] २त्नत्रययुक्त १२ [ उत्तम पवित्र तीर्थ ] उत्तम पवित्र ता ते [ मोक्षस्य कारण ] मोक्षनु' ४१२९५ छ, [ अन्यः न तन्त्रः न मन्त्रः ] अन्य त भत्र भाक्षनु ४।२५ नथी. ८३. २त्नत्रयनु २१३५:दंसणु जं पिच्छिपइ बुह अप्पा विमल महंतु । पुणु पुणु अप्पा भावियए सो चारित्त पवित्तु ॥ ८४ ॥ दर्शन यत् प्रेक्ष्यते बुधः ( बोधः ) आत्मा विमलः महान् । पुनः पुनर् आत्मा भाव्यते तत् चारित्रं पवित्रम् ॥ ८४ ॥ દર્શન જે નિજ દેખવું, જ્ઞાન જે વિમળ મહાન; ફરી ફરી આતમભાવના, તે ચારિત્ર પ્રમાણ. ૮૪. साथ :- आत्मा विमलः महान् ] मात्मा निर्भर भडान परमात्मा छे. [ यत प्रेक्ष्यते ] से श्रद्धत [ दर्शनं ] सभ्य हशन छ । बुधः ] अने सेम न. ते सम्यगज्ञान छे तथा [ आत्मा पुनः पुनः भाव्यते ] मात्मानी पा२ वा२ लावना ४२वी [ तत ] [ पवित्रं चारित्रं ] पवित्र यारित्र छ. ८४. Page #475 -------------------------------------------------------------------------- ________________ ४६४ યોગીન્દુદેવવિરચિત જ્યાં ચેતન ત્યાં ગુણजहिं अप्पा तहिं सयल-गुण केवलि एम भणंति । तिहि कारणए जोइ फुडु अप्पा विमलु मुणंति ॥ ८५ ॥ यत्र आत्मा तत्र सकलगुणाः केवलिनः एवं भणन्ति । तेन ( ? ) कारणेन योगिनः स्फुटं आत्मानं विमलं मन्यते ॥ ८५ ॥ જ્યાં ચેતન ત્યાં સકલ ગુણ, કેવળી એમ વદંત; તેથી યોગી નિશ્ચયે, શુદ્ધાત્મા જાણુત. ૮૫. स-या :-[ यत्र आत्मा ] wयi आत्मा , [ तत्र सकल गुणाः ] त्यां सभरत गुथे। छ. । पवं ] अम [ केवलिन: भणन्ति | उपक्षी ४ छ; [ तेन कारणेन ] तथा [ योगिनः ] योas [ स्फुटं ] निश्वयथा [ विमलं आत्मानं ] निम आत्माने [ मन्यते ] तणे छे. ८५. એક આત્માને જાણોઃएकलउ इदिय रहियउ मण-वय-काय-ति-सुद्धि । अप्पा अप्पु मुणेहि तुहं लहु पोवहि सिवसिद्धि ॥ ८६ ॥ एकाकी इन्द्रियरहितः मनोवाकाय त्रिशुद्धया । आत्मन् आत्मानं मन्यस्व त्वं लघु प्राप्नोषि शिवसिद्धिम् ॥ ८६ ।। એકાકી, ઈન્દ્રિયરહિત, કરી યોગત્રય શુદ્ધ निमात्भाने एान, स! शिवसु. ८६. स-वयाथ:-| आत्मन् ] 3 मामा ! | अकाकी इन्द्रियरहितः त्वं ] 21st धन्द्रियडित सेवा तु [ मनोवाक्कायत्रिशुद्धया ] मन, वयन, अने यनी शुद्धिथा [ आत्मानं ] भाभाने [ मन्यस्व ] ]; तो तुं [लघु ] २५ ४ [शिवसिद्धिं ] भाक्षसिद्धिने ( प्राप्नोषि ] पाभीश. ८६. સહજ સ્વરૂપમાં રમણ કર – Page #476 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ४६५ जइ बद्धउ मुक्कउ मुणहि तो बधियहि भिंतु । सहज-सरूवइ जइ रमहि तो पावहि सिव सन्तु ॥ ८७ ॥ यदि बद्धं मुक्तं मन्यसे ततः बध्यसे निर्धान्तम् । सहजस्वरूपे यदि रमसे ततः प्राप्नोषि शिवं शान्तम् ॥ ८७ ॥ બંધ–મોક્ષના પક્ષથી નિશ્ચય તું બંધાય; સહજ સ્વરૂપે જે રમે, તો શિવસુખરૂપ થાય. ૮૭. स-या:-[ यदि ने तुं [ बद्धं मुक्तं मन्यसे ] ५५ भाक्षी ४८५न। ४रीश ( मामा माया, मामा यो सेवा वि४८५ ४६१२ ) [ तत: ] तो [ निर्धान्तं ] नि:सशय [ बध्यसे ] तु धाश; [ यदि ] [ सहजस्वरूपे ] सडर२१३५मा [ रमसे | तु २५ ४२२२तो तु [ शांतं शिवं ] शांत अन शिव मे। ५२मात्मान [ प्राप्नोषि ] पाभीस. ८७ સમ્યગ્દષ્ટિને નિર્જરા થાય છેसम्माइट्ठी-जीवडहं दुग्गइ-गमणु ण हइ । जइ जाइ वि तो दोसु णवि पुब्ब-किउ खवणेइ ॥ ८८ ॥ सम्यग्दृष्टिजीवस्य दुर्गतिगमनं न भवति । यदि याति अपि तर्हि ( ततः ? ) दोषः नैव पूर्वकृतं क्षपयति ॥ ८८ ॥ સમ્યગ્દષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય; કદી જાય તો દોષ નહિ, પૂર્વક ક્ષય થાય. ૮૮. स-या:-[ सम्यग्दृष्टि जीवस्य दुर्गतिगमनं न भवति ] सम्याट ७ दुतिमा त नथी. [ यदि अपि याति ] नायित् M4 [ तर्हि ] तो [ दोषः न एव ] नयी (नि. नयी ) ( ४१२७ ) [ पूर्वकृतं क्षपयति ] ते पूर्व माधे કર્મને ક્ષય કરે છે. ૮૮. જે સ્વરૂપમાં રમે તે જ શીધ્ર ભવપાર પામે – Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ યોગીન્દ્વદેવવિરચિત अप्प - सरूवहं ( - सरूवड़ ? ) जो रमइ छंडिवि सहु ववहारु । सो सम्माइट्ठी हवइ लहु पावइ भवपारु ॥ ८९ ॥ आत्मस्वरूपे यः रमते त्यक्त्वा सर्व व्यवहारम् । सम्यग्दृष्टिः भवति लघु प्राप्नोति भवपारम् ॥ ८९ ॥ આત્મ સ્વરૂપે જે રમે, તજી સકળ વ્યવહાર; સમ્યગ્દષ્ટિ જીવ તે, શીઘ્ર કરે ભવપાર. ८८. अन्वयार्थः–[ यः ] [ सर्व व्यवहारं त्यक्तवा ] सर्व व्यवहारने त्यागीने [ आत्मस्वरूपे रमते ] आत्मस्वश्यमा रमे छे [ सः सम्यग्दृष्टिः भवति ] ते सम्यग्दृष्टि छे अने ते [ लघु ] शीघ्र ०४ [ भवपारं प्राप्नोति ] लवचारने पाये है. ८७. સમ્યગ્દષ્ટિ જ ખરો પડિત છેઃ— जो सम्मत पहाण बहु से तइलोय - पहाणु । केवल - णाण वि लहु लहइ सामय-सुक्ख विहोणु ॥ ९० ॥ यः सम्यक्त्वप्रधानः बुधः स त्रिलोकप्रधानः । केवलज्ञानमपि लघु लभते शाश्वतसौख्यनिधानम् ॥ ९० ॥ જે સમ્યક્ત્વ પ્રધાન બુધ, તે જ ત્રિલેાક પ્રધાન; પામે કેવલજ્ઞાન ઝટ, शाश्वत सौम्यनिधान. ८०. अन्वयार्थः–[ यः ] ? [ सम्यक्त्वप्रधानः बुधः ] सभ्यत्वप्रधान पंडित छे [ सः । ते [ त्रिलोकप्रधानः बुधः ] सोहम प्रधान छे; ते [ लघु ] शीघ्र ४ शाश्वत सौख्यनिधानं केवलज्ञानं अपि ] शाश्वतसुना निधान सेवा देवलज्ञानने पशु [ लभते ] पामे छे. ५०. આત્મસ્થિરતા તે સંવર નિર્જરાનું કારણ છે.—— अजरु अमरु गुण-गण- लिउ जहि अप्पा थिरु दाइ । सो कम्मेहिं ण वधियउ संचिय पुव्वं विलाइ ॥ ९१ ॥ Page #478 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ४६७ अजरः अमरः गुणगणनिलयः यत्र आत्मा स्थिरः तिष्ठति । स कर्मभिः न बद्धः संचितपूर्व विलीयते ॥ ९१ ।। અજર, અમર, બહુ ગુણનિધિ, નિજરૂપે સ્થિર થાય; કર્મબંધ તે નવ કરે, પૂર્વબદ્ધ ક્ષય થાય. ૯૧. सन्या :- { अजरः अमरः गुणगणनिलयः आत्मा यत्र ] ०४२, अभ२, अने गुना म.२३५ २ मामा मामामा [स्थिरः तिष्ठति ] स्थि२ २३ छ [ सः] ते [कर्मभिः न बद्धः ] भौथी मधात नथी अने [संचितपूर्व विलीयते ] पूर्व सथित કરેલા કમને જ નાશ થાય છે. ૯૧. આત્મસ્વભાવમાં રત જીવ કર્મથી બંધાતે નથી – जह सलिलेण ण लिप्पियइ कमलणि-पच क्या वि । तह कम्मेहिं ण लिप्पियइ जइ रइ अप्प-सहावि ॥ ९२ ॥ यथा सलिलेन न लिप्यते कमलिनी पत्रं कदा अपि । तथा कर्मभिः न लिप्यते यदि रतिः आत्मस्वभावे ॥ ९२ ।। પંકજ યમ પાણી થકી, કદાપિ નહિ લેપાય; લિપ્ત ન થાયે કર્મથી, જે લીન આત્મવિભાવ. ૨. सन्याय:-[यथा ] वी शत [कमलिनी पत्रं ] भरपत्र [कदा अपि] ही ५५ [ सलिलेन न लिप्यते ] थी बेपातुं नथी [ तथा ] तेवी शत [ यदि आत्मस्वभावे रतिः ] ने मामलामा २ति हाय तो [ कर्मभिः ] भौथी ७१ [न लिप्यते] अपात। नथी. ८२ વારંવાર આત્મામાં રમનારો શીઘ્ર નિર્વાણને પામે છે – जो सम-सुक्ख-णिलीणु बुहु पुण पुण अप्पु मुणेइ । कम्मक्खउ करि सो वि फुडु लहु णिव्वाणु लहेइ ॥ ९३॥ यः शमसौख्यनिलीनः बुधः पुनः पुनः आत्मानं मन्यते । कर्मक्षयं कृत्वा स अपि स्फुटं लघु निर्वाणं लभते ॥ ९३ ॥ Page #479 -------------------------------------------------------------------------- ________________ ४६८ યેગીન્દ્રદેવવિરચિત શમ સુખમાં લીન જે કરે ફરી ફરી નિજ અભ્યાસ; કર્મક્ષય નિશ્ચય કરી, શીઘ લહે શિવલાસ. ૯૩. स-याय :-[ शमसौख्यनिलीनः ] म अने सुषमा दीन [ यः बुधः ] रेशानी [ पुनः पुनः ] २२ [ आत्मानं मन्यते | आत्मार onो छ. [ सः अपि ] ते ५५ [ म्फुटं । निश्चयथी | कर्मक्षयं कृत्वा ] भनी क्षय ४२[ लघु ] u ar [निर्वाणं लभते ] निवाने पामे छे. આત્માને અનંતગુણમય ધ્યાઃ– पुरिसायार-पमाणु जिय अप्पो एहु पवित्त । जोइज्जइ गुण-गण णिलउ णिम्मल तेग-फुरंतु ॥ ९४ ॥ पुरुषाकारप्रमाणः जीव आत्मा एष पवित्रः । दृश्यते गुणगणनिलयः निर्मलतेजः स्फुरन् ॥ ९४ ॥ પુષાકાર પવિત્ર અતિ, દેખે આતમરામ; નિર્મળ તેજોમય અને અનંત ગુણગણધામ. ૯૪ स-याथ:-जीव ] ७१ ! [ एषः आत्मा ] ा मात्मा [ पुरुषाकारप्रमाणः ] पुरुषा२प्रमा९], [ पवित्रः ] पवित्र, [ गुणगण निलयः ] गुणेना म.२३५ मने [ निर्मलतेजः स्फुरन् ] नि तेथी रायमान [ दृश्यते ] हेमाय छे. ८४. ભેદવિજ્ઞાની સર્વશાએને જ્ઞાતા છે. जो अप्पा सुद्ध वि मुणइ असुइ-सरीर-विभिन्नु । सो जाणई सत्थई सयल सासय-सुखहं लीणु ॥ ९५ ॥ यः आत्मानं शुद्ध अपि मन्यते अशुचिशरीरविभिन्नम् । स जानाति शास्त्राणि सकलानि शाश्वतसौख्ये ( ? ) लीनः ॥ ९५ ।। જે જાણે શુદ્ધાત્મને, અશુચિ દેહથી ભિન્ન તે જ્ઞાતા સી શાસ્ત્રને, શાશ્વત સુખમાં લીન. ૫. Page #480 -------------------------------------------------------------------------- ________________ ચગસરઃ ४६८ स-याथ:-[यः] 2 [शुद्ध आत्मानं ] शुद्ध मामाने [अशुचिशरीरविभिन्नं अपि अशुथि शरीरथी भिन्न ४ [ मन्यते ] on छे [ सः ] [ सकलानि शास्त्राणि स४१ शास्त्रीने [जानाति ] तो छ भने त [शाश्वत सौख्यं लीनः] શાશ્વત સુખમાં લીન થાય છે. ૫. આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્રજ્ઞાન વ્યર્થ છે – जो णवि जाणइ अप्पु परु णवि परभाउ चएइ । सो जाणउ सत्थई सयलं ण हु सिवसुक्खु लहेइ ॥ ९६ ॥ यः नैव जानाति आत्मानं परं नैव परभावं त्यजति । स जानातु शास्त्राणि सकलानि न सलु शिवसौख्यं लभते ॥ ९६ ॥ નિજ પરરૂપથી અજ્ઞ જન, જે ન તજે પરભાવ; જાણે કદી સી શાસ્ત્ર પણ, થાય ન શિવપુર રાવ. ૯૬. स-या:-[ यः] 2 [ परं आत्मानं] ५२मात्मान. [न पर जानाति ] तयुते! नथी भने [परभावं] ५२मापन [न त्यजति ] छ। नयी [स: ] ते [ सकलानि शास्त्राणि ] सशानी [जानातु ] arel ५५ ते [ खलु] निश्चयथा [ शिवसौख्यं न लभते 1 शिशुमने पामता नथी. ६६. પરમસમાધિ શિવસુખનું કારણ છે – वज्जिय सयल वियप्पई परम-समाहि लहंति । जं विदहि साणंदु क वि सो सिव-सुक्ख भणंति ॥ ९७ ॥ वर्जितं सकलविकल्पेन परमसमाधि लभन्ते । यद् विन्दन्ति सानंदं कि अपि तत् शिवसौख्यं भणन्ति ॥ ९७ ।। તજી કલ્પનાજાળ સી, પરમસમાધિલીન; વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન. ૯૭. स-या :-[ सकलविकल्पेन वर्जितं ] समस्त विपाथी २डित [परमसमाधि लभन्ते ] ५२भसमाधि पामे छ [ यद् सानंदं विदन्ति ] भने २ मानद सडित छ | तत् ] तेने [किं अपि शिवसौख्यं भणन्ति ] ४७४ शिवसुम ४ छे. ८७. Page #481 -------------------------------------------------------------------------- ________________ ४७० યેગીન્દુદેવવિરચિત मामध्यान ५२मात्मानु. ४।२५ छ:जो पिंडत्थु पयत्थु बुह रूवत्थु वि जिण-उत्तु । रूवातीतु मुणेहि लह जिम परु होहि पवित्त ॥ ९८ ॥ यत् पिण्डस्थं पदस्थं बुध रूपस्थं अपि जिनोक्तं । रूपातीतं मन्यस्व लघु यथा परः भवसि पवित्रः ॥ ९८ ॥ જે પિંડ, પદરથ ને રૂપ, રૂપાતીત; જાણી ધ્યાન જિનેન્દ્ર એ. શીધ્ર બને સુપવિત્ર. ૯૮. स-या:-[ बुध ] : ज्ञानी ! [ जिनोक्तं ] Cur मापाने ४९ [ यत् पिण्डस्थं पदस्थं रूपस्थं अपि रूगतीतं ] २ ६२५, ५४२५, ३५१५ मने ३पातात . या२ ४२॥ ध्यान छे ते [ मन्यस्थ ] तु. omy; [ यथा ] था तु [ लघु ] | " [पवित्रः परः ] पवित्र ५२मात्मा | भवसि ] . ८८ સમતાભાવે સર્વ જીવને જ્ઞાનમય જાણવા તે સામાયિક છે – सव्वे जीवा णोणमया जो सम-भाव मुणेइ । सो सामाइउ जाणि फुडु जिणवर एम भणेइ ॥ ९९ ॥ सर्वे जीवाः ज्ञानमयाः ( इति ) यः समभावः मन्यते । तत् सामायिक जानीहि स्फुटं जिनवरः एवं भणति ॥ ९९ ॥ સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ; તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ. ૯૯ म-क्याथ:-[ सर्वे जीवाः ज्ञानमयाः ] स वा ज्ञानमय छ । [ यः [समभावः मन्यते ] २ समभार छ | तत् ] तने [ स्फुट ] निश्चयथा [ सामायिकं] सामायि: [ जानीहि ] oned[ एवं ] मेम [ जिनवरः भणति ] निव२३५ ४९ छे. ८८. રાગદ્વેષને ત્યાગ કરવો તે સામાયિક છે – Page #482 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ४७१ राय रोस वे परिहरिवि जो समभाउ मुणेइ । सो सोमाइउ जाणि फुड केवलि एम भणेइ ॥ १० ॥ राग-रोषौ द्वौ परिहृत्य यः समभावः मन्यते । तत् सामायिक जानीहि स्फुटं जिनवरः एवं भणति ॥ १०० ।। રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતાભાવ; તે સામાયિક જાણવું; ભાખે જિનવરરાવ. ૧૦૦. सन्या :-[ रागरोषों द्वौ ] रागद्वेष से म. [ परिहत्य ] छीन [ यः समभावः मन्यते ] २ समला थाय छ [ तत् ] ते [ स्फुटं सामायिकं जानीहि ] निश्चयथा सामायिx mg [ एवं ] अम [ जिनवरः भणति ] nि६१ ४ छ. १००. છે પસ્થાપના ચારિત્ર– हिंसोदिउ-परिहारु करि जो अप्पा हु ठवेइ । सो बियऊ चारित्तु मुणि जो पंचम-गइ णेइ ॥ १०१॥ हिंसादिकपरिहारं कृत्वा यः आत्मानं खलु स्थापयति । तद् द्वितीयं चारित्रं मन्यस्व यत् पंचमगति नयति ॥ १०१ ॥ હિંસાદિકના ત્યાગથી, આત્મસ્થિતિકર જેહ, તે બીજું ચારિત્ર છે, પંચમગતિ કર તેહ. ૧૦૧. मन्या :- [ हिंसादिकपरिहारं कृत्वा ] डिंसान या ४शन [यः] २ [ खलु ] निश्चयथा [ आत्मानं स्थापयति ] सामान स्थिर ४२ छ [ तद् ] ते [ द्वितियं चारित्रं मन्यस्व ] भानु (छेहो५२यापन ) यात्रि and [ यत् ] ३२ [ पचमगर्ति नयति ] माक्षतिमi as छ. १०१. પરિહારવિશુદ્ધિચારિત્ર:मिच्छादिउ जो परिहरणु सम्मईसण सुद्धि । सो परिहार-विसुद्धि मुणि लहु पावहि सिव-सिद्धि ॥ १०२ ॥ Page #483 -------------------------------------------------------------------------- ________________ ४७२ યોગીન્દુદેવવિરચિત मिथ्यादेः ( ? ) यत् परिहरणं सम्यग्दर्शनविशुद्धिः । तां परिहारविशुद्धि जानीहि लघु प्राप्नोषि शिवसिद्धिम् ॥ १०२ ॥ મિથ્યાત્વાદિક પરિહરણ, સમ્યગ્દર્શનશુદ્ધિ, તે પરિહારવિશુદ્ધિ છે, શીધ્ર લહે શિવસિદ્ધિ. ૧૦૨. मन्वयाथ:- | यत् मिथ्यादेः परिहरणं ] 2 मिथ्यात्वाहिना त्या३५ [सम्यग्दर्शन शुद्धिः ] सभ्यहननी विशुद्धि छ [ तां ] तेन [परिहारविशुद्धिं जानीहि ] परिक्षा२विशुद्धि यात्रि on यी तु [ लघु ] ५४ [ शिवसिद्धि प्राप्नोषि ] શિવસિદ્ધિને પ્રાપ્ત કરીશ. ૧૦૨. यथाव्यात यात्रि:सुहमहं लोहहं जो विलउ जो सुहमु वि परिणोमु । से सुहमु वि चारित मुणि सो सासय-सुह-धामु ॥ १०३ ॥ सूक्ष्मस्य लोभस्य यः विलयः यः सूक्ष्मः अपि परिणामः । तत् सूक्ष्मं अपि चारित्रं जानीहि तत् शाश्वतसुखधाम ॥ १०३ ।। સૂક્ષ્મ લોભના નાશથી, જે સુક્ષમ પરિણામ જાણો સૂક્ષ્મ-ચરિત્ર છે, જે શાશ્વત સુખધામ. ૧૦૩. मन्वयार्थ:-[ सूक्ष्मस्य लोभस्य ] सक्षम बोस | यः विलयः ] २ नाश थवा, ( अर्थात् ) [ यः सूक्ष्मः अपि परिणामः ] २ सूक्ष्म ( वात२॥ ) परिणाम 2। [ तत् ] तेन [ सूक्ष्म अपि चारित्रं ] सूक्ष्म ( यथाण्यात ) यास्त्रि [ जानीहि ] ng!. [ तत् शाश्वतसुखधाम | ते शाश्वत सुमनु धाम छे. १०३. આત્મા જ પંચપરમેષ્ટી છેअरहंतु वि सेो सिद्ध फुडु सो आयरिउ वियाणि । सो उवसायउ सो जिमुणि णिच्छइं अप्पा जाणि ॥ १०४ ॥ अर्हन् अपि सः सिद्धः स्फुटं स आचार्यः ( इति ) विजानीहि । स उपाध्यायः स एव मुनिः निश्चयेन आत्मा ( इति ) जानीहि ॥१०४॥ Page #484 -------------------------------------------------------------------------- ________________ ગિસાર ४७३ આત્મા તે અહત , સિદ્ધ નિશ્ચયે એ જ; माया२१, असायने साधु निश्चय ते १. १०४. स-या:-[ निश्चयेन ] निश्चयथा [ आत्मा ] An or [ अर्हन् अपि ] मत छ [ सः स्फुटं सिद्धः ] ते ४ सिद्ध छ भने [ सः आचार्यः ] ते ५ आयाय छे. [ विजानीहि ] मेम !; [ सः उपाध्यायः ] ते ५ अध्याय छे अने [ सः एव मुनिः ] ते भुनि छ, [ जानीहि ] म . १०४. આત્મા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છેसो सिउ संकर विण्हु सो सो रुद्ध वि सो बुद्ध । सो जिणु ईसरु बंमु सो सो अणंतु सो सिद्ध ॥ १०५॥ स शिवः शङ्करः विष्णुः स स रुद्रः अपि स बुद्धः । . स जिनः ईश्वरः ब्रह्मा स स अनन्तः स सिद्ध ॥ १०५ ॥ त शिव, श४२, विY ने रुद्र, मुद्ध, ५ त ; ब्रह्मा, ४श्वर, मिलत, सिद्ध मनात ५ ते १. १०५. स-यया:-[ सः शिवः ] ते शिव छ, [ शङ्करः ] ते ४ ४२ छे, [ सः विष्णुः ] ते ४ विषय छ [ सः रुद्रः अपि ] ते ४ २२ छ [ सः बुद्धः ] ते ४ मुद्ध छ [ सः जिनः ] ते ४ लिन छ, [ ईश्वरः ] ते ५ श्व२ छ, [ सः ब्रह्मा ] ते १४ प्रझा छ, [ सः अनन्त: ] ते ४ अनन्त छ, [ सः सिद्ध ] ते ४ सिद्ध छे. १०५. દેહમાં રહેલા આત્મા અને પરમાત્મામાં કાંઈપણ તફાવત નથી – ". " एव हि लक्खण-लखियउ जो वरु णिकलु देउ । देहहं मज्सहिं सो वसइ तासु ण विज्जइ भेउ ॥ १०६ ॥ एवं हि लक्षणलक्षितः यः परः निष्कलः देवः । देहस्य मध्ये स वसति तयोः न विद्यते भेदः ॥ १०६ ॥ . Page #485 -------------------------------------------------------------------------- ________________ ४७४ યેગીન્દુ દેવવિરચિત એવા લક્ષણયુક્ત જે, પરમ વિદેહી દેવ; દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. ૧૦૬. स-याथ:-[ एवं हि लक्षणलक्षितः ] । रीते साथी लक्षित [ यः ] २ [ निष्कलः परः देवः ] नि०४८ ५२मात्मा ४१ छ, भने [ देहस्य मध्ये ] म [ सः बसति ] से छे [ तयोः - [ भेदः न विद्यते ] नथी. १०६. આત્મદર્શન જ સિદ્ધ થવાનો ઉપાય છે – जे सिद्ध, जे सिज्झिहिं जे सिज्झहि जिण-उत्तु । अप्पा-दसणि ते वि फुड एहउ जाणि णिभंतु ॥ १०७ ॥ ये सिद्धाः ये सेत्स्यन्ति ये सिध्यन्ति जिनोक्तम् । आत्मदर्शनेन ते अपि स्फुटं एतत् जानीहि निर्धान्तम् ॥ १०७ ॥ જે સિદ્ધયા ને સિદ્ધશે, સિદ્ધ થતા ભગવાન તે આતમદર્શન થકી, એમ જાણુ નિર્ધાન્ત. ૧૦૭ सन्याथ:-[ ये सिद्धाः ] २ सिद्ध थय। छ [ ये सेत्स्यन्ति ] २ सिद्ध थरी भने [ ये सिध्यन्ति ] २ सिद्ध थाय छ [ ते अपि ] तेथे ५५ [ स्फुटं ] निश्चयथा [ आत्मदर्शनेन ] भात्मशानथी ४ सिद्ध च्या छे, [ जिनोक्तं ) मेम 1ि1१२४वे ४यु छ. [ एतत् निर्धान्तं जानीहि ] से निस्स शय M. १०७. संसारह भय-भीयएण जोगिचंद-मुणिएण । अप्पा-संबोहण कया दोहा इक्क-मणेण ॥ १०८ ॥ संसारस्य भयभीतेन योगिचन्द्रमुनिना । आत्मसंबोधनाय कृतानि दोहकानि एकमनसा ॥ १०८ ॥ સંસારે ભયભીત જે યોગીન્દુ મુનિરાજ; એકચિત્ત દોહા રચે, નિજ સંબોધન કાજ. ૧૦૮. मन्वयाथ:-[ संसारस्य भयभीतेन ] स सारथी भयभीत मेवा [ योगिचन्द्र. मुनिना ] योगाय द्र मुनि [ आत्मसंबोधनाय } मात्मसाधनने माटे [ एकमनसा ] सय भनथा [ दोहकानि ] मा हानी कृतानि ] स्यन। ४२री छ. १०८. -०* योगसार सभात *० Page #486 -------------------------------------------------------------------------- ________________ परमात्मप्रकोशदोहादीनां वर्णानुक्रमसूची स. दो. नं. अ. दो. १६४ २-३८ ७६ १-७५ १७१ १७२ ३३३ ३३६ ७० २१ २-४२ २-४६ २-२०२ २-२०५ १-६९ १-२१ अच्छइ जित्तिउ अट्ट वि कम्मई अटुहं कम्महं अणु जइ जगह अण्णु जि तित्थु म अण्णु जि दंसणु अण्णु वि दोसु अण्णु वि दोसु अण्णु वि बंधु वि अण्णु वि भत्तिए अत्थि ण उन्भउ अत्थि ण पुण्णु अधुम्मी लियलोर्याहिं अप्पउ मण्णइ जो अप्पसहावि अप्पहं जे वि अप्पह णाणु अप्पा अप्पु जि अप्पा कम्मविवज्जियउ अप्पा गुणमउ अप्पा गुरु णवि अप्स गौरउ किण्हु अप्पा जणियउ केण अप्पा जोइय अप्पा झायहि अप्पा णाणहं गम्मु अप्पा णाणु मुणेहि अप्पा णियमणि अप्या तिधिहु स. दो नं. अ. दो. अप्पादंसणि अप्पा दंसणु केवलु १७ १-९६ अप्पा परहं ण ८८ २-१५७ अप्पा पंगुह अप्पा पंडिउ मुक्खु ९२ १-९१ अप्पा बंभणु बासु अप्पा बुज्झहि ५८ १-५८ अप्पा माणुसु देउ अप्पा मिल्लिवि २०४ २-७७ अप्पा मिल्लिविणाणमउ २०५ २-७८ अप्पा मेल्लिवि ७५ १-७४ अप्पा मेल्लिविणाण २८९ २-१५८ अप्पायत्त उ जं जि २८५ २-१५४ अप्पा लद्ध अप्पा बंदउ ८९ १-८८ अप्पा संजमु सीलु अप्पि अप्पु मुणंतु ७७ १-७६ अप्पु पयासह १०२ १-१०१ अप्पु वि परु धि १०४ १-१०३ अमणु अणिदिउ ३१ १-३१ अरि जिय जिणपइ २८४ २-१३४ अवगुणगहण ३१७ २-१८६ अंगइ सुहुमई २३० २-१०३ २२० २-९३ १०१ १-१०० १०७ १-१०६ २८६ २-१५५ ६८ १-६७ १५९ २-३३ इत्थु ण लेवउ पंडियाहिं इहु तणु जीवड इहु सिवसंगमु ३४२ २-१११ ३१३ २-१८२ २७३ २-१४२ १०८ १-०७ १०६ १-१०५ ९४ १-९८ १२ १-१२ उत्तमु सुक्खु ण उत्तमु सुक्खु ण १३१ १३२ २-५ २-७ Page #487 -------------------------------------------------------------------------- ________________ ४७६ उदयहं आणिषि कम्मु उव्वलि चोप्पडि उव्वस बसिया जो ए पक्कु करे मण बिणि पक्कु जि मेल्लिबि ए पंचिदियकरहडा पयई दव्वई पयहि जुत्तउ पहु जो अप्पा हु बहारें कम्मई दिढघणकम्मणिबधु वि कम्मणिदधु वि कम्महं केरा भावडा कम्महिं जासु कम्मु पुरकि सो करि सिवसंगमु काऊण पग्गरूयं कारणविरहि कालु अणाइ अणाइ कालु मुि कालु हेविणु किवि भणति केण वि अप्पर केवलणाणि अणवरउ केबलदंसणणाणमउ केवल सणणाणमय केवलदंसणु णाणु गउ संसारि गयणि अणंति गंथ उपरि स. दो. नं. अ. दो. ३१८ २-१८३ २७९ २-१४८ २९१ २-१६० क યેગીન્દુર્દેવવિચિરત ग २३८ २ १०७ २६१ २-१३१ २६६ २ १३६ १५२ २-२६ २५ १-२५ ३०५ २-१७४ ६० १-६० ७९ १-७८ ३६ १-३६ ४९ १४९ ७४ १-७३ ४८ १-४८ १६५ २-३९ २७७ २-१४६ २३९ २-१११२ ५४ १-५४ २७८ २-१४३ १४७ २-२१ ८६ १-८५ ५० १-५० २१७ २-९० ३२७ _२-१९६ २४ १-२४ ६ १-६ ३३० २-१९९ ९ १-९ ३८ १-३८ १७६ २-४९ घरवासउ मा जाणि घोरु करंतु वि घोरु ण चिण्णउ छिज्जउ भिज्जउ स. दो. नं. घ चदुक्ख चट्टहिं पट्टि चेल्ला चेल्ली पुस्थिय हिं छ च जं जह थक्कउ जं णियदव्वहं जं णियबोहहं जइ इच्छसि भो जई जिय उत्तमु जर णिविसदधु जणणी जणणु वि जम्मणमरणविवज्जिउ जलसिंचणु पयजिद्दलणु जसु अब्भंतरि जसु परमन्थे जसु हरिणच्छी जहि भावइ तहिं जहि महत ज जामु सुहासहभावडा जांवर णाणिउ अ. दो. २०५ २-१४४ ३२२ २-१९१ २९८ २-१६७ १० १-१० २१६ २-८९ २१५ २-८८ ७३ १-७२ २४०२-१११*३ १३० २-४ ११५ १-११४ ८४ १-८३ १९७२-७० ११३१-११२ १५५ २-२९ ११४ १-११३ २०२ २-७५ जं तत्तं णाणरुवं ३४३ २-२१३ जं बोल्लइ बबहार १४० जं मई किंपि विजंपियउ ३४३ जं मुणि लहइ जं सिवदंसणि जाणवि मण्णवि जा णिसि सयलहं ३३४ २ २०३ २४६ २-११६ ४१ १-४१ ४६ १-४६ १२२ १-१२१ २-१४ २-२१२ ११८ १-११७ ११७ १-११६ १५६ २-३० १७३ २-४६*१ ३२५ २-१९४ १६१ २-४१ Page #488 -------------------------------------------------------------------------- ________________ जासु ण कोहुण जासु ण धारणु जासु ण वण्णु ण जिउ मिच्छत्ते जिण्णिं वथि जेम जित्थु ण इंदिय जिय अणुमित्त वि जीउ वि पुग्गलु जीउ सचेयं जीव म जाणहि जीव वहंतहं णरय जीवहं कम्मु अणाइ जीवहं तिहुयण जीव दंसणु णाणु जीवहं भेउ जि जीवहं मोक्खहं हेउ जीवहं लक्खणु जीवहं सो पर जीवाजीव म जीवा सयल वि जे जाया झाणग्गियपं जे जिणलिंगु धरेवि जेण कसाय हवंति जेण ण चिण्णउ स. दो. नं. अ. दो २० १-२० २२ १-२२ १९१-१९ जेण णिरंजणि जेण सरूवि झाइयइ जे णियबोह जे दिट्ठा सुरुग्गमणि जें दिट्ठे तुर्हति जे परमप्यपयासह जे परमप्यपयासु जे परमप्पहं भत्तियर जे परमणियंति जे भवदुक्खहं बीहिया जेम सहार्षि णिभ्मलउ जे रयणत्तउ દોહાસૂચિ ८० १-७९ ३१० २-१७९ २८ १-२८ २५० २-१२० १४८ २-२२ १४३ २-१७ २५३ २-१२३ २५७ २-१२७ ५९ १-५९ २२३ २-९६ २२८ २-१०१ २३३२-१०६ १३८ २-१२ २२५ २-९८ १३६ २-१० ३० १-३० २२४ २-९७ १ १-१ २१८२९१ १६८ २-४२ २६८ २-१३५ १२६ ३०४ २-१७३ ५३ १-५३ २६३ २ १३२ २७ १-२७ 67 ११२३३ ३३७ २-२०६ ३३५ २- २०४ ३३९ २–२०८ १-७ ३४५२-२०७ ३०८ २-१७७ १५८ २-३२ जे सरसिं संतुट्ठजेहउ जज्जरु णरयजेहउ णिम्मणु जो अणुमेत्तु जो आयासइ मणु जोइज्जइति जोइय अप्पें जोइय चिंति म जो णियदंसणजोइय नियमणि जोइय णेहु परिच्चयहि जोइय दुम्मइ कवुण जोइय देहु जोइय देहु जोइय मिल्लहि जोइय मोक्खु वि जोइय मोहु परिश्वयहि जोइय लोहु परिचयहि जोइय विसमी जोय - जोइय दिहिं जोइ सयलु वि जो जिउ हेउ अ. दो. स. दो. नं. २४२ २ १११ *७ २८० २-१४९ २६ १-२६ २०८ २-८१ जो जिणु केवलणाणजो णत्रि मण्णइ जो रात्रि मण्णइ जो णियकणहिं जो णियभाउ ण जो लिक्ख इं जो परमत्थे जो परमप्पड परमजो परमप्पा णाणमउ जो भत्तउ ग्यणत्तयहं जो भत्तउ रयणत्तयहं जो समभावपरिट्टिय जो समभावहं ४७७ २९५ २-१६४ ११० १-१०९ १०० १-९९ ३१८ २-१८७ १८६ २-५९ १२० १-११९ २४५ २-११५ ३०२२-१७१ २८२ २-१५१ २८३२-१५२ ३०१ २-१७० १२८ २-२ २३८२-१११ २४३ २-११३ २६७ २-१३७ ३९ १-३९ २५९ २-१२९ १-४० ३२८ २-१९७ १८२ २-५५ २३२ २-१०५ ४५१-४५ १८ १-१८ २५३ २-१२२ ३७ १-३७ ३३१२-२०० ३०६ २-१७५, १५७ २-३१ २२२ २-९६ ३५ १-३५ २३६ २-१०९ ४० Page #489 -------------------------------------------------------------------------- ________________ ચેગીન્દુદેવવિરચિત स. दो. नं. अ. दो स. दो. नं. अ. दो. ३३२ २-२०१ झाणे कम्मक्खउ ण ण वि उप्पज्जइ णाणषियक्खणु सुद्धमणु णाणविहीणह णाणिय णाणिउ णाणि मुपप्पिणु भाउ णाणिहिं मूढहं णाणु पयासहि णासविणिग्गउ सासडा णिच्चु णिरंजणु णिठुरवयणु सुणेवि णिम्मलफलिह णियमणि णिम्मलि णियमें कहियउ णेयाभावे विल्लि ३४० २-२०९ २०१ २-७४ १०९ १-१०८ १७४ २-४७ २१३ २-८६ १०५ १-१०४ २९३ २-१६२ ३१५ २-१८४ ३०७ २-१७६ १२३ १-१२२ १५४ २-२८ दव्वई जाणइ दव्वई जाणहि दव्वई सयलई दव्व चयारि वि दसणणाणचरितं दंसणु णाणु अणंत दसणु णाणु चरित्तु दंसण पुव्वु दाणिं लगभइ भोउ दाणु ण दिण्णउ दुक्खई पावई दुक्खहं कारणि दुक्ख कारण दुक्खहं कारणु मुणिवि दुक्खु धि सुक्खु दुक्खु वि सुक्खु देउ ण देउले देउ णिरंजणु देउलु देउ वि सन्थु देवहं सत्थ देवहं सत्थहं जो देहविभिण्णउ देहविभेयई जो देहह उपरि देहहं उठभउ देहहं पेक्खिवि देहादेवलि देहादेहहिं जो देहि वसंतु वि देहि वसंतु वि णवि देहि वसते देहु वि जित्थु । देहे वसंतु वि १४१ २-१५ १४२ २-१६ १४६ २-२० १४९ २-२३ १८१ २-५४ १३७ २-११ १६६ २-४० १६१ २-३५ १९९ २-७२ २९९ २-१६८ २८१ २-१५० ८५ १-८४ १५३ २-२७ २८४ २-१५३ ६४ १-६४ १६२ २-३६ १२४ १-१२३ २०० २-७३ २६० २-१३० १८८ २-६१ १८९ २-६२ १४ १-१४ २२९ २-१०२ १७८ २-५१ ७१ १७० ७२ १-७१ १६९ २-४३ ८३ १-८२ २४४ २ ११४ २०३ २-७६ २१२ २-८५ १६ १-१६ तत्तातत्त मुणेवि तरुणउ बूढउ तलि अहरणि वरि तं णियणाणु जि तं परियाणहि दव्वु तारागणु जलि तित्थई तित्थु तिहुयणवंदिउ तिहुयणि जीवह तुट्टइ मोहु तडित्ति ते चिय धण्णा ते ते पुणु जीवहं ते पुणु वंद ते पुणु वंदर ते वंदउ सिरिसिद्ध ते हवंदउ २९२ २-१६१ २४७ २-११७ २९ १-२९ કર ૨-દર ४४ २७६ १-४४ २-१४५ ३ १-३ Page #490 -------------------------------------------------------------------------- ________________ धम्महं अत्थह धमाधम्मु वि पक्कु धम्मु ण संचिउ धंधइ पडियउ ध प पज्जयरत्तउ जीवडउ परमपय गयाण परमसमाहि धरेवि परमसमाहिमहासरहिं परु जाणंतु वि पंच वि इंदिय पंचहं णायकु पावहि दुक्खु महंतु पावें णारउ पेच्छइ जाणइ पुग्गल छवि हु पुणु पुणु पणविवि पुण्णु वि पाउ वि पुणेण होइ त्रिव बलि किउ माणुसबंध मोक्खहं बंधु वि मोक् बंभहं भुवणि बिणि वि जेण विणि वि दोस बुज्झइ सत्थई बुज्झत परमत्थु बोहणिमित् भणइ भणावइ भल्लाहं वि णासंति भवतणुभोय भाउ विसुद्धर स. दो. नं. अ. दो. ब દોહાસૂચી भ १२९ २-३ १५० २-२४ २६३ २-१३३ २५१२-१२१ ७८ १-७७ ३४५२-२१४ ३२८२-१९३ ३२० २-१८९ २३५२-१०८ ६३ १-६३ २७१२-१४० २४९ २-११९ १९० २-६३ १३९ २-१३ १४५ २-१९ ११ १-११ ९२ १-९२ १८७ २-६० २७८ २-१४७ १८० २-५३ ६५ १-६५ २२६ २-९९ १६३ २-३७ १७० २-४४ २०९ २-८२ २२१ २-९४ २११ २-८४ १७५ २-४८ २३७ २ ११० ३२ १-३२ १९५ २-६८ भावाभावाहिं संजुवउ भावि पणविवि for भुंजतु वि... जो भुजंतु वि जिय रापं रंगिए र वत्थे जेम रायदोस बे रूवि पयंगा मणु मिलियड मं पुणु पुण्णई मारिविचूरिवि मारिवि जीवहं लक्खडा मुक्खु ण पावहि मुणिरविंद मुत्तिविहूणउ मूढा सयलु वि मृदु विक् मेल्लिवि संयल मोक्खु जि साहिउ मोक्खु म चिहि मोहु विलज्जइ मणु स. दो. नं. ४३ ८ वर जिय पावई वर विदंसणवत्थुपणइ जेम बंदउ जिंदउ म लक्खणछंद विवज्जियउ लाsहं कित्तिहि लेणहं इच्छ लोउ विक्खणु लोयागासु धरेवि ल व ३१२ २०७ २०६ १२५ १८४ २५६ २५५ ४७८ १-१२३*२ २-५७ २-१२६ २-१२५ २५४ २-१२४ १११ १-११० ૪૪ २-१८ २५८ २-१२८ १३ १-१३ ११६ १-११५ २४८ ३१९ २९८ अ. दो १-४३ १-८ २-१८१ २-८० २-७९ २-११८ २-१८८ २-१६३ १२१ १-१२० ३०९ २-१७८ २२७ २-१०० २४२ २-११२ ३४९ २-२१० २१९ २ ९२ २१४ २-८७ ३१६ २-१८५ १५१ २-२५ १८३ २-५६ १८५ २-५८ ३११ २-१८० १९३२-६६ Page #491 -------------------------------------------------------------------------- ________________ ४८० ગીÇદેવવિરચિત स. दो. नं. अ. दो. । १९१ २-६४ १९२ २-६५ १७९ २-५२ ३२३ २-२९२ बंदणु णिदणु बंदणु र्णिदणु वित्तिणिवित्तिहिं विसयकसाय वि विसयकसाहिं विसयकसायहिं विसयसुहई बे विसयहं उप्परि विसयासत्तउ जीव वेयहि सत्यहि २८७ २-१५६ २६९ २-१३८ १७७ २-५० २७२ २-१४१ २३ १-२३ स. दो. नं. अ. दो. सयल थि संग ण २९७ २-१६६ सयलहं कम्महं ३२९ २-१९८ सव्वर्हि रायहि ३०२ २-१७२ संता विसय जु २७० २-२३९ सिद्धिहि केरा सिरिगुरु अक्खहि १२७ २-१ सुण्णपउ २९० २-१५९ सुद्धहं संजमु १९४ २-६७ सुहपरिणामें १९८ २-७१ सो जोइउ जो जोगवा २६८ २-१३७५ सो णत्थि त्ति पएसो '६६ १-६५*१ सो पर वुच्चइ ११२ १-१११ सत्तु वि मित्तु वि सत्थु पढंतु वि सयलपयत्थहं सयलवियप्प सयलवियप्पहं जो २३१ २-१०४ २१० २-८३ १६० २-३४ ३२६ २-१९५ ३२१ २-१९० हरिहरबंभु वि हउ वरु बंभणु हउ गोरउ हां १३८ २-८ ८२ १-८१ NODU Page #492 -------------------------------------------------------------------------- ________________ संस्कृतटीकायामुक्तानां पद्यादीनां वर्णानुक्रमसूची आगम, [ कुन्दकुन्द, प्रवचनसार १-१६ ]. [ रामसिंह, दोहापाहुड ८४ ] . ___ कुन्दकुन्दं, मोक्षप्राभृत [ ७७ ]. . [ कुन्दकुन्द, पश्चास्तिकाय ७ ] [ रामसेन, तत्वानुशासन ८३ ]. [ रामसिंह, दोहापाहुड १९ ], पृष्ठाङ्का. १२४ अइसयमादसमुन्थं १६२ अकसायं तु चरितं २०४ अक्खरडा जोयंतु ठिउ २७ अक्खाण रसणी १५८ अज्ज वि तियरण१४८ अण्णोण्णं पविसंता ९२ अत्रेदानी निषेधन्ति २६३ अथिरेण थिरा ६० अनादितो हि मुक्त२८ अन्यथा वेदपाडित्यर २०० अपरिग्गहो अणिच्छो ५ अभूदपुव्वो हवदि ३३ अरसमरूवमगंध १६४ अस्त्यामानादिबद्धः १५३ आत्मानमात्मा ३७ आत्मानुष्ठाननिष्ठस्य १२१ आत्मोपादानसिद्धं २२७ आनन्दं ब्रह्मणों ९९ आभिणिसुदोहि १७८ आर्ता नरा धर्मपरा २९६ आसापिसाय१६ इत्यतिदुर्लभरूपां १७९ ऊर्ध्वगा बलदेवाश्च १४३ पगणिगोदसरीरे २६८ पद म्हि रदो णिच १४३ ओगाढगाढणि चिदो २६० कषाय रिन्दियः १९२ कंखिदकलुसिदभूदो २२ कः पण्डितो १५८ चरितारो सन्त्य द्य २६६ चंडो ण मुयइ २५२ चित्ते बद्धे बद्धो १२९ जं पुण सगयं [कुन्दकुन्द, समयसार २१० ]. [ कुन्दकुन्द, ] पंचास्तिकाय [ २० ]. [ कुन्दकुन्द, (भाव-) प्राभृत [६४, पंचास्तिकाय १२७). पूज्यपाद, [ सिद्धभक्ति २ ]. पूज्यपाद, [सिद्धभक्ति ४ ]. [ पूज्यपाद, इष्टोपदेश ४७ ]. [ पूज्यपाद, सिद्धभक्ति ७ ]. [ कुन्दकुन्द, समयसार २०४ ]. परमागम, [ नेमिचन्द्र, गो० जी काण्ड १९५ ]. [ कुन्दकुन्द, समयसार २०६ ]. [ कुन्दकुन्द, पंचास्तिकाय ६४ 1. [ अमोघवर्ष, प्रश्नोत्तररत्नमाला ५ ]. | रामसेन, तत्त्वानुशासन ६ ]. [ नेमिचन्द्र, गो० जीवकाण्ड ५०८ ]. [ देवसेन, तत्त्वसार ५ ]. Page #493 -------------------------------------------------------------------------- ________________ ४८२ पृष्ठाङ्काः ३०२ जीवा जिणवर ४ १४० जीबा पुग्गलकाया ७६ से पज्जपसु णिरदा ५४ जेसिं जीवसहावी ९४ जो परसई अप्पाण ७६ जो पुणु परदव्वं ३० णमिपहिं जं १०० णाणगुणेहि विहीणा १६३ तं वत्युं मुत्तव्यं २३५ तावदेव सुखी २६८ तिणकट्टण व २११ त्यक्त्वा स्वकीय ९१ दर्शनमात्मविनिश्चिति १०८ दह्यमाने जगति २९४ दुक्खक्खउ २५६ देवागमपरिहीणे १९० धम्मो वत्थुसहावो २६० न गृहं गृहमित्याहु: ५ ३०४ नामाष्टकसहस्रेण ३१७ पंडवरामहिं ६ पदस्थ मन्त्रवाक्यस्थं २५ परमार्तनयाय १४५ परिणाम जीव १८५ पावेण णरयतिरियं १३४ पुढबीजलं च छाया १७४ पुषमभाविदजोगो १०७ बन्धवधच्छेदादेः २७८ मणु मरइ पवणु ६० मुक्तश्चेत्प्राग् १३० मृढत्रयं मदाश्चाष्टौ ७ १५७ यत्पुनर्वचायस्य १४० यावत्क्रियाः प्रवर्तन्ते २८४ येन येन स्वरूपेण ચેાગીન્દ્વદેવવિરચિત कुन्दकुन्द, पञ्चास्तिकाय [ ९८ ]. कुन्दकुन्द [ प्रवचनसार २-२ ]. [ कुन्दकुन्द ] पञ्चास्तिकाय [ ३५ ]. [ कुन्दकुन्द ] समयसार [१५]. [ कुन्दकुन्द ] मोक्षप्राभृत [ १५ ]. [ कुन्दकुन्द, ] मोक्षप्राभृत [ १०३ ]. [ कुन्दकुन्द, ] समयसार [ २०५ ]. | शिवार्य, भ० आराधना २६२ ]. [ अमृतचन्द्र, पु. सिद्धयुपाय २१६ ]. [ कुन्दकुन्द, प्राकृत सिद्धभक्ति ]. [ कुमार, कार्तिकेयानुप्रेक्षा ४७६ ]. [ ?, आप्तस्वरूप ५५ ]. [ कुन्दकुन्द, पञ्चास्तिकाय ७६ * १ ] [ शिवार्य, भ० आराधना २४ ]. [ समन्तभद्र, रत्नकरंड ७८ ]. [ सोमदेव, यशस्तिलक पृ. ३२४ ]. [ रामसेन, ] तत्त्वानुशासन [ ८४ ]. [ जटासिंहनन्दि ? ]. [ अमितगति, योगसार ९-५१ ]. Page #494 -------------------------------------------------------------------------- ________________ पृष्ठाङ्काः २५७ येनोपायेन शक्येत २०९ रम्येषु वस्तुवतादिषु १२७ रयणत्तयं ण १७३ रागद्वेषौ प्रवृत्तिः २४२ रागादीणमणुप्पो २० १६५ लोकव्यवहारे ? १८० वरं नरकवामोऽपि २५१ विसयहं कारणि २०४ वीरा वेरग्गपरा २९८ वैराग्यं तत्त्ववित्रानं २५, ३१० शिवं परमकल्याणं ९२ षोडशतीर्थकराणां २१२ सग्गो तवेण १८२ सत्यं वाचि २७५ सद्दव्वरओ १९० सदृष्टिज्ञान १७२ रुपरं बाधासहिय १३६ समओ उप्पण्णपद्धसो ११३ समसत्तुबंधुग्गो ६९ सम्मत्तणाणदंसण १२६ सम्मदंसण ६ सुब्वे सुद्धा १६० सम्यमेवादराद्भाव्यं २३७ सिद्धिः स्वात्मोपलब्धि १८९ सुद्धस्स य साम २४३ स्वयमेवात्मना १३१ हस्ते चिन्तामणिः १११ हाम्रो मुखविकारः १७३ हिंसानृत ટીકાની શ્લેાકસૂચી [ गुणभद्र, आत्मानुशासन २२८ ]. | नेमिचन्द्र, द्रव्यसंग्रह ४० ]. [ गुणभद्र' आत्मानुशासन २३७ ]. | 2. आप्तस्वरूप २४ ] बृहदाराधनाशास्त्र. | कुन्दकुन्द, मोक्षप्राभृत २३ ]. [ गुणभद्र, आत्मानुशासन २१८ | कुन्दकुन्द मोक्षप्राभृत [ २४ ] [ समन्तभद्र, रत्नकरण्ड ३; रामसेन, तत्त्वानुशासन ५१ ] | कुन्दकुन्द प्रवचनसार १-७६ ] [ कुन्दकुन्द, प्रवचनसार ३-४१ [ कुन्दकुन्द, प्राकृत सिद्धभक्ति २० ] [ नेमिचन्द्र द्रव्यसंग्रह ३९ ]. | नेमिचन्द्र, ] द्रव्यसंग्रह [ १३ ]. [ पद्मनन्दि, पञ्चविंशति... ]. | पूज्यपाद, सिद्धिभक्ति १ ]. [ कुन्दकुन्द, प्रवचनसार ३-७४ ] ४८३ उमास्वाति, तत्त्वार्थसूत्र ७ - १ ]. 2 १ देखो अनगारधर्मामृतटीका पृ. २६२. २ देखो यशस्तिलक ५-२५१ ३ देखो अनगारध. टीका पृ. ४०३. देखो षट्प्रामृतटीका पृ. ३४२. ५ देखो नीतिवाक्यामृत ३१-३१. ६ देखो पदप्राभृत टीका पृ. २३६. ७ देखों ज्ञानार्णव पृ. ९३. ८ देखो अमृताशीति ६७. ९ देखो ज्ञानार्णव पृ. ४१५. १० देखो जयधवला पृ. १३ आराकी प्रति ११ देखो सर्वार्थसिद्धि ७-१३. Page #495 -------------------------------------------------------------------------- ________________ योगसारदोहादीनां वर्णानुक्रमसूची दोहा चउकसायलण्णारहिउ चउरासीलक्खहि किरिउ छह दव्य जे जिणकहिया अजर अमर गुणगणअप्पर अप्पु मुणतयहँ अप्पसरूवाँ (सहवा?) जो अप्पा अप्पइँ जो मुणा अप्पा अप्पउ जइ मुणहि अप्वादसणु एक्कु परु अप्पा दंसणु णाणु मुणि अरहंतु वि सो सिधु असरीरु वि सुसरीरु मुणि अह पुणु अप्पा णवि मुणहि आ आउ गला णवि मणु इक उपज्जा मरइ कु वि इच्छारहियउ तव करहि इंदफणिदणरिदिय वि इहु परियण णहु महुतणउ जइ जरमरणकरालियउ जइ णिम्मल अप्पा मुहि जइ णिम्मल अप्पा मुणहि जइ बद्धउ मुक्कउ मुणहि जइ बीहउ चउगइगमणा जइया मणु णिग्गंथु जिय जइ लोहम्मिय णियड बुह जइ सलिलेण ण लिप्पया जहिं अप्पा तर्हि सयलगुण जं घडमज्झह वीउ फुडु जाम ण भावहि जीव जिणु सुमिरहु जिणु जीवाजीवह भेउ जो जे णवि मणहि जीव जे परभाव चपधि मुणी जे सिद्धा जे सिज्झसिहि जेहउ जज्जरु णयरघरु जेहउ मणु विसयहँ रमइ जेहउ सुद्ध अयासु जिय जो अप्पा सुदधु वि। जो जिण सो हउ सो जो जिणु सो अप्पा मुणहु जो वि जाणइ अप्पु जो तइलोयहँ झेउ जिणु जो परमप्पा जो सो हउँ पक्कलउ इंदियरहिउ एक्कुलर जा जाइसिहि एव हि लक्खणलक्खियउ कालु, अणाइ अणाइ जिउ केवलणाणसहाउ सो को सुसमाहि करउ गिहिवाधारपरिट्ठया घाइचउक्कहँ किउ पिलर Page #496 -------------------------------------------------------------------------- ________________ जो परियाणा अप्प परु जो परियाणइ अप्पु परु जो पाउ वि सो पाउ मुणि जो पिंडत्थु पत्थु जो समसुक्खणिलीणु बुहु जो समत्तपहाण बुहु ण णासग्गिँ अब्भितरहँ णिच्छइँ लोयपमाणु मुणि णिम्मलझाणपरिट्ठया णिम्मलु णिक्कलु सुघु त ताम कुतित्थइँ परिभमइ तित्थइ देउलि देउ जिणु तित्थहिं देवलि देउ णवि तिपयारो अप्पा मुणहि तिहिं रहियउ तिहि गुणद दंसणु जं पिच्छिय देहादिउ जे परि कहिया देहादिउ जे परि कहिया देहादिउ जो परु मुणइ देहावलि देउ जिणु ध धण्णा ते भयवंत बुह धम्मु ण पढियइँ होइ धंधइ पडियउ सयल प परिणामे बंधु जि कहिउ पुग्गलु अण्णु जि अण्णु पुण्णि पावइ सग्ग जिउ पुरिसायारपमाणु जिय ब बे छंडिवि बेगुणसहिउ યેાગસાર દાહાસૂચિ दोहा ८२ बे ते चउ पंच वि णवहँ ८ बे पंचहँ रहियउ मुणहि ७१ ९८ ९३ ९० ६० मूढा देवलि देउ णवि २४ र १ रयणत्तय संजुत्त जिउ ९ म मग्गणगुणठाणइ कहिया मणुइदिहि वि छोडिय मिच्छादंसणमोहियउ मिच्छादिउ जो परिहरणु ४१ | रागोस बे परिहरवि છુર व वउ तउ संजम सील वउ तव संजमु सीलु ७८ | वज्जिय सयलवियप्पइँ ६ रयण दीउ दिणयर दहिउ रायस बे परिहरिवि ६४ ४७ ५२ वयतव संजमूलगुण ८४ विरला जाणहि तत्तु बुहु १० ११ ५८ ४३ ૭ स सत्थ पढ़तह ते वि जड सम्माइदीजीवडहँ सब अचेयण जाणि सव्वे जीवा णाणमया मारह भयभीयपण समारहँ भयभीयहँ लागारु वि णागारु कु वि सुद्धपपलहँ पूरियड १४ | सुद्धा अरु जिणवरहँ २५ | सदबु सचेणु बुद्ध जिगु ३२ | सुहुमहँ लोहहँ जो ९४ सो सिउ संकरु हिंसादिउ परिहाउ ૪૮ दोहा ७६ ८० १७ ५४ ७ १०२ ર ८३ ५७ १०० ४८ 60 ३३ ३१ ९७ २९ ६६ ५३ ८८ ३६ ९९ १०८ ३ ६५ २३ २० २६ १०३ १०५ १०१ Page #497 -------------------------------------------------------------------------- ________________ અમારાં પ્રકાશને કેમ નામ (૧) શ્રી પ્રવચનસાર ગુજરાતી (૨) શ્રી પ્રવચનસાર હિન્દી શ્રી પ્રવચનસાર હિન્દી દ્વિતીય આવૃત્તિ (૩) શ્રી પંચાસ્તિકાય ગુજરાતી (૪) શ્રી પંચાસ્તિકાય હિન્દી (૫) શ્રી સમયસાર નાટક હિન્દી (૬) શ્રી અષ્ટ પાહુડ હિન્દી (૭) શ્રી અનુભવ પ્રકાશ (૮) શ્રી પરમાત્મ પ્રકાશ શ્રી પરમાત્મ પ્રકાશ દ્વિતીય આવૃત્તિ (૯) શ્રી સમયસાર કલશ ટકા હિન્દી (૧૦) શ્રી આત્મ અવલોકન (૧૧) શ્રી સમાધિતંત્ર ગુજરાતી (૧૨) શ્રી બ્રહદ્ર કાવ્ય સંગ્રહ હિન્દી (૧૩) શ્રી જ્ઞાનામૃત ગુજરાતી પ્રથમ આવૃત્તિ શ્રી જ્ઞાનામૃત ગુજરાતી દ્વિતીય આવૃત્તિ (૧૪) શ્રી ગુસાર (૧૫) શ્રી અધ્યાત્મ સંદેશ (૧૬) શ્રી પદ્મનદિ પંચવિંશતિ: (૧૭) શ્રી સમયસાર ગુજરાતી (૧૮) શ્રી સમયસાર હિન્દી (૧૯) શ્રી અધ્યાત્મિક પત્ર ( સ્વ. નિહાલચંદજી) (૨૦) શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ગુજરાતી (૨૧) શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગુજરાતી પ્રત ૧૫૦૦ ૨,૧૦૦ ૨,૧૦૦ ૧,૦૦૦ ૨,૫૦૦ ,૦૦૦ ૨,૦૦૦ ૨૧૦૦ ૧૧૦૦ 3,૦૦૦ ૨,૦૦૦ ૨,૦૦૦ ૨,૦૦૦ ૩,૦૦૦ ૨,૦૦૦ ૫,૦૦૦ ૨,૦૦૦ ૨,૦૦૦ ૩,૦૦૦ ૩,૧૦૦ ૨,૫૦૦ [૩,૦૦૦ ૧૦,૦૦૦ ૨૧૦૦ Page #498 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર પૃ૪ ૫ક્ત અશુદ્ધ શુદ્ધ પુષ્ટ પંક્તિ અશુદ્ધ શુદ્ધ २२८ स्तर रत्तउ २५१ ११ धर्ममब्देनात्र ૨ ૨૯ સમ્યગ્દષ્ટિ સમ્યગ્દષ્ટિ ર૭૮ ૨૨ તર્યો. छेतया. २५ ७ किमर्थमति किमर्थमिति २८६ ८ व्यवहारेपणो व्यवहारेणोप 3१ १२ जनाति जानाति ३०३ ४ मोहरित्यागं मोहपरित्याग 33 १५ तन्य तस्य 3०४ 3 तत्साधकतभूशरीरं तत्साधकभूत ૩૭ ૧૬ પરમાત્મામાં પરમાત્મા शरीरं ६१ तमेवेत्थंभूतक्षणं तमेधेत्थंभूतलक्षणं 3१३ १८ अलिप्रया અભિપ્રાય ६५ २ जिउ जिवं 316 ८ दुखः १०८ १० वइमु वइसु ३४० २८ ससा સંસર્ગ १३८ २७ निषार्धम् निमिषार्धम् ३४३ २५ सवी લેવી ૧૪૦ ૧૫ જવ જીવ ૩૪૩ ૨૮ અક્ષાની અજ્ઞાની १५० ४ मवर्धनार्थ धच धर्मवर्धनार्थ च 343 ११ दक्खहं दुक्खहं ૧૫૩ ૨૪ આનીમા मात्मानी ३७३ १३ हंसचारम् हंसाचरम् ૧૫૯ ૨૮ પૂજ્યા પદકૃત पूजयपाहत ४०२ ८ किविशष्ट किविशिष्ट ૧૬૧ ૨૩ આધારક मारा: ४०६ १ विकल्प ૨૧૪ ૨૧ અનકુલતા मनाgaat ४१५ २७ ज्ञनिनः ज्ञानिनः २३२ ६ स्वरूम। स्वरूपम्। ४१८ २४ झाण ૨૩૭ ૨૦ હોય છે. डेय छे. ४२१ १३ ननन्दथु २४४ ८ तिर्यम् तिर्यग ४४१ २२ त्यक्त्ला त्यक्त्वा विकल्प नन्दथु ܥܫܢܐ Page #499 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મ પ્રકાશ' ગ્રંથની કિંમત ઓછી કરવા ભેટ ૫૧–૦૦ કપાસી રંજનબેન નગીનદાસ–ભાવનગર ૭-૧૨-૭૮ પહોંચ. ન. ૩૦૯ ૫૦-૦૦ ઇન્દ્રવદનભાઈ વી. શાહ-૧૪ બીલ, અરવિંદકુંજ, ૭૭, તારાદેવી રોડ, મુંબઈ ૧૫-૧૨-૭૯ પહોંચ નં. ૩૧૦. ૬૯-૦૦ એક મુમુક્ષુ હા. શ્રી લાલચંદભાઈ મેંદી ( શ્રી. હીરાલાલજી )-સેનગઢ. ૩-૨-૮૦ પહોંચ ન. ૧૪૭ ( બીજીબુક) ૨૫-૧૦ આરતીબેન હસમુખરાય ગાંધી-ભ વનગર ૨૪-૧૨-૭૯ પહોંચ નં. ૧૪પ Page #500 -------------------------------------------------------------------------- ________________ alaca cicos