SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ –દોહા પર ] પરમાત્મપ્રકાશ व्यवहारेण केवलज्ञानेन लोकालोकं जानाति, देहमध्ये स्थितोऽपि निश्चयनयेन स्वात्मानं जानाति, तेन कारणेन व्यवहारनयेन ज्ञानापेक्षया रूपविषये दृष्टिवत्सर्वगतो भवति न च प्रदेशापेक्षयेति । कश्विदाह । यदि व्यवहारेण लोकालोकं जानाति तर्हि व्यवहारनयेन सर्वज्ञत्वं, न च निश्चयनयेनेति । परिहारमाह-यथा स्वकीयमात्मानं तन्मयत्वेन जानाति तथा परद्रव्यं तन्मयत्वेन न जानाति तेन कारणेन व्यवहारो भण्यते न च परिज्ञानाभावात् । यदि पुननिश्चयेन स्वद्रव्यवत्तन्मयो भूत्वा परद्रव्यं जानाति तर्हि परकीयसुखदुःखरागद्वेषपरिज्ञाने सुखी दुःखी रागी द्वेषी च स्यादिति महदूदूषणं प्राप्नोतीति । अत्र येनेव ज्ञानेन व्यापको भण्यते तदेवोपादेयस्यानन्तसुखस्याभिन्नत्वादुपादेयમિત્યમિત્રાયઃ ।। ૧૨ । अथ येन कारणेन निजबोधं लब्ध्वात्मन इन्द्रियज्ञानं नास्ति तेन कारणेन जडो भवतीत्यभिप्रायं मनसि धृत्वा सूत्रमिदं कथयति — ૬૭ ભાવાર્થ:—આ આત્મા વ્યવહારનયથી કેવલજ્ઞાન વડે લેાકાલેાકને જાણે છે, દેહમાં રહેવા છતાં પણ નિશ્ચયનયથી પેાતાના આત્માને જાણે છે તે કારણે નેત્રવત્ ( જેવી રીતે વ્યવહારનયથી રૂપના વિષયને દેખવાથી નેત્ર પદાર્થાંગત’ છે પણ તે પદાર્થોમાં જતું નથી તેવી રીતે,) વ્યવહારનયથી જ્ઞાન-અપેક્ષાએ આત્મા ‘સર્વાંગત’ છે પણ પ્રદેશની અપેક્ષાએ નહિ. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો આત્મા વ્યવહારનયથી લાકાલાકને જાણે છે તેા વ્યવહારનયથી સ`જ્ઞપણું. યુ. પણ નિશ્ચયનયથી નહિં ? તેના પરિહાર:—જેવી રીતે આત્મા તન્મય થઈને પેાતાના આત્માને જાણે છે તેવી રીતે પરદ્રવ્યમાં તન્મય થઇને તેમને જાણતા નથી તે કારણે વ્યવહાર કહેવામાં આવે છે પણ જ્ઞાનના અભાવથી નહિ (પણ સર્વજ્ઞપણાના અભાવ છે માટે વ્યવહાર કહેવામાં આવે છે એમ નથી. ) વળી જો આત્મા નિશ્ચયનયથી, સ્વદ્રવ્યની જેમ પરદ્રવ્યમાં તન્મય થઈને તેમને જાણે તેા બીજાનાં સુખદુઃખ, રાગદ્વેષ જાણવામાં આવતાં, પાતે સુખીદુ:ખી અને રાગીદ્વેષી થાય એવા મહાન દોષ આવે. અહીં જે જ્ઞાનથી વ્યાપક કહેવામાં આવે છે તે જ્ઞાન જ ઉપાદેયભૂત અનંત સુખથી અભિન્ન હૈાવાથી ઉપાદેય છે એવા અભિપ્રાય છે. પર. ૧. પાયાન્તર : નાસ્તિ=નયંતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy