SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાગીન્નુદેવવિરચિત [ २२० २ छोड़ा ८७ जीवा इत्यादि । जीवा सयल वि णाणमय व्यवहारेण लोकालोकप्रकाशकं निश्चयेन स्वशुद्धात्मग्राहकं यत्केवलज्ञानं तज्ज्ञानं यद्यपि व्यवहारेण केवलज्ञानावरणेन झंपितं तिष्ठति तथाऽपि शुद्ध निश्चयेन तदावरणाभावात् पूर्वोक्तलक्षणकेवलज्ञानेन निवृत्तत्वात्सर्वेऽपि जीवा ज्ञानमयाः जम्ममरणविमुक्त व्यवहारनयेन यद्यपि जन्ममरणसहितास्तथापि निश्चयेन वीतरागनिजानन्दैकरूपसुखामृतमयत्वादनाद्यनिधनत्वाच्च शुद्धात्मस्वरूपाद्विलक्षणस्य जन्ममरण निर्वर्तकस्य कर्मण उदयाभावाज्जन्ममरण विमुक्ताः । जीवपएसहि सयल सम यद्यपि संसारावस्थायां व्यवहारेपणोसंपहार विस्तारयुक्तत्वाद्देहमात्रा मुक्तावस्थायां तु किंचिदूनचरमशरीरप्रमाणास्तथापि निश्चयनयेन लोकाकाशप्रमिता संख्येय प्रदेशत्व हानिवृद्ध्यभावात् स्वकी स्वकीयजीव प्रदेशैः सर्वे समानाः । सयल वि सगुणहिं एक यद्यपि व्यवहारेणान्यावाधानन्तसुखादिगुणाः संसारावस्थायां कर्मझंपितास्तिष्ठन्ति तथापि निश्चयेन कर्माभावात् सर्वेऽपि स्वगुणैरेकप्रमाणा इति । अत्र यदुक्तं शुद्धात्मनः स्वरूपं तदेवोपादेयमिति तात्यर्यम् ।। ९७ ।। अथ जीवानां ज्ञानदर्शनलक्षणं प्रतिपादयति ૨૮૬ કેવલજ્ઞાનાવરણથી ઢંકાયેલુ છે તાપણ શુદ્ધનિશ્ચયનયથી કેવલજ્ઞાનના અભાવ હાવાથી पूर्वोस्त लक्षणुवाजा देवलज्ञानथी स्यार्थस होवाथी सर्वे भवो ज्ञानभय छे. ' जम्ममरणविमुक्तं ' व्यवहारनयथी ने } ४न्ममरणसहित छे तोपशु निश्चयनयथी वीतराग નિજાનંદ જેનું એક રૂપ છે એવા સુખામૃતમય હાવાથી અને અનાદિ અનત હાવાથી અને શુદ્ધાત્મસ્વરૂપથી વિલક્ષણ જન્મમરણને ઉત્પન્ન કરનાર કર્માંના ઉદયના અભાવથી જન્મમરણ રહિત છે. 'जीव परसहिं सयल सम' ले संसार - अवस्थामां व्यववहारनयथी सोयવિસ્તાર સહિત હાવાથી દેહમાત્ર છે અને મુક્ત-અવસ્થામાં ચરમશરીરથી કિંચિત્ ન્યૂન શરીરપ્રમાણ છે તાપણ નિશ્ચયનયથી લેાકાકાશપ્રમાણ અસંખ્યપ્રદેશત્વની હાનિવૃદ્ધિ ન હેાવાથી પેાતપેાતાના જીવપ્રદેશેાથી સર્વ જીવા સમાન છે. 'सयला वि सगुणहिं एक्क' ले डे व्यवहारनयथी अव्यामाध, अनतसुमाहि ગુણ્ણા સ*સાર–અવસ્થામાં કર્મોથી આચ્છાદિત છે તાપણ નિશ્ચયનયથી કર્મોના અભાવ હાવાથી સર્વ જીવે. પેાતાતાના ગુણેાથી એકસરખા છે. અહીં શુદ્ધાત્માનું જે સ્વરૂપ કહ્યુ છે તે ઉપાદેય છે એવું તાત્પર્ય છે. ૯૭. હવે જ્ઞાનદર્શન જીવાનુ લક્ષણ છે એમ કહે છેઃ—— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy