________________
-हो। १६]
પરમાત્મપ્રકાશઃ लक्ष्यमलक्ष्येण धृत्वा हरिहरा दिविशिष्टपुरुषा यं ध्यायन्ति तं परमात्मानं जानीहीति प्रतिपादयति१६) तिहुयण-वंदिउ सिद्धि-गउ हरि-हर झायहिजो जि ।
लक्खु अलक्खे धरिवि थिरु मुणि परमप्पउ सो जि ॥१६॥ त्रिभुवनवन्दितं सिद्धिगतं हरिहरा ध्यायन्ति यमेव ।
लक्ष्यमलक्ष्येण धृत्वा स्थिरं मन्यस्व परमात्मानं तमेव ॥ १६ ॥ तिहुयणवंदिउ सिद्धिगउ हरिहर झायहिं जो जि त्रिभुवनवन्दितं सिद्धिगतं यं केवलज्ञानादिव्यक्तिरूपं परमात्मानं हरिहरहिरण्यगर्भादयो ध्यायन्ति । किं कृत्वा पूर्वम् । लक्खु अलक्खें धरिवि थिरु लक्ष्यं संकल्परूपं चित्तम् । अलक्ष्येण वीतरागनिर्विकल्पनित्यानन्दैकस्वभावपरमात्मरूपेण धृत्वा । कथंभूतम् । स्थिरं परीपहोपसर्गरक्षुभितं मुणि परमप्पउ सो जि तमित्थंभूतं परमात्मानं हे प्रभाकरभट्ट मन्यस्व जानीहि भावयेत्यर्थः। अत्र केवलज्ञानादिव्यक्तिरूपमुक्तिगतपरमात्मसदृशों रागादिरहितः स्वशुद्धात्मा साक्षादुपादेय इति भावार्थः ॥ १६ ॥ संकल्पविकल्पस्वरूपं कथ्यते। तद्यथा-वहिर्द्रव्यविषये पुत्रकलत्रादि
ત્યાર પછી મુક્તિગત કેવલજ્ઞાનાદિની વ્યક્તિરૂપ સિદ્ધજીવના વ્યાખ્યાનની મુખ્યતાથી દશ દેહક સૂત્રોને પ્રારંભ કરવામાં આવે છે તે આ પ્રમાણે –
લક્ષને (મનને, ચિત્તને) અલક્ષ્યરૂપે (પરમાત્મારૂપે) રાખીને હરિહરાદિ વિશિષ્ટ પુરુષ જેનું ધ્યાન કરે છે તે પરમાત્માને જાણ એમ કહે છે –
ગાથા-૧૬ मन्या :-[ हरिहरा ] २७२ वगेरे महान पुरुषो [ लक्षं अलक्ष्येण स्थिरंधृत्वा ] थित्तने ५२मात्मा३पे स्थि२ राजीने [त्रिभुवनवन्दितं सिद्धिगतं यं एव ]
थी हित, सिद्धाने प्रारत सेवा ? ५२मात्माने [ ध्यायन्ति ] ध्यावे छे. [तं एव ] ते ५२मात्माने ४ प्रमा४२म ! तुं [ मन्यस्व ] ५२मात्मा .
ભાવાર્થ –હરિ, હર હિરણ્યગર્ભ વગેરે સંકલ્પરૂપ ચિત્તને વીતરાગ નિર્વિકલ્પ નિત્યાનંદ જેનો એક સ્વભાવ છે એવા પરમાત્મારૂપે રાખીને, પરિષહ, ઉપસર્ગથી અશુભિત રાખીને ત્રણ લેકથી વંદિત અને કેવલજ્ઞાનાદિ વ્યક્તિરૂપ સિદ્ધપણાને પ્રાપ્ત જે પરમાત્માને ધ્યાવે છે તે પરમાત્માને હે પ્રભાકરભટ્ટ ! તું પરમાત્મા જાણ અર્થાત્ ભાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org