SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ યોગીન્દુદેવવિરચિતઃ [દેહા ૧૭– चेतनाचेतनरूपे ममेदमिति स्वरूपः संकल्पः, अहं सुखी दुःखीत्यादिचित्तगतो हर्षविषादादिपरिणामो विकल्प इति । एवं संकल्प विकल्पलक्षणं सर्वत्र ज्ञातव्यम् । अथ नित्यनिरअनज्ञानमयपरमानन्दस्वभावशान्तशिवस्वरूपं दर्शयन्नाह१७) णिच्चु णिरंजणु णाणमउ परमाणंद-सहाउ । जो एहउ सो संतु सिउ तासु मुणिज्जहि भाउ ॥१७॥ ઉના નિરન્નનો જ્ઞાનમઃ જમાનામઃ | જ દશા: ર ારતઃ શિવઃ તસ્ય મયા માવF II ૨૭ | णिच्चु णिरंजणु णाणमउ परमाणंदसहाउ द्रव्यार्थिकनयेन नित्योऽविनश्वरः, रागादिकर्ममलरूपानरहितत्वान्निरञ्जनः, केवलज्ञानेन निवृत्तत्वात् ज्ञानमयः, शुद्धात्मभावनोत्थवीतरागानन्दपरिणतत्वात्परमान्दस्वभावः जो एहउ सो અહીં કેવલજ્ઞાનાદિ વ્યક્તિરૂપ મુક્તિગત પરમાત્માની જે રાગાદિથી રહિત સ્વશુદ્ધ આત્મા સાક્ષાત્ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૧૬. સંકલ્પવિકલ્પનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે-પુત્ર, સ્ત્રી, આદિ ચેતન અને (સોનું, ચાંદી આદી) અચેતન બાહ્ય દ્રવ્યમાં “આ મારાં છે” એવા સ્વરૂપવાળે (એવા મમત્વરૂપ પરિણામ તે) સંકલ્પ છે, “હું સુખી, હું દુખી,” ઈત્યાદિ ચિત્તગત હર્ષવિષાદ આદિ પરિણામ તે વિકલ્પ છે. એ પ્રમાણે સંકલ્પવિકલ્પનું સ્વરૂપ સર્વત્ર જાણવું. હવે નિત્ય, નિરંજન, જ્ઞાનમય, પરમાનંદ સ્વભાવરૂપ શાંત શિવસ્વરૂપને દર્શાવતા કહે છે – ગાથા–૧૭ અન્વયાર્થ:– નિત્ય ] નિત્ય, [ નિરંગઃ ] નિરંજન, [ જ્ઞાનમઃ ] જ્ઞાનમય, જમાનંદમાવ: ] પરમાનંદસ્વભાવવાળા [ જુદા ઃ ] આવા જે છે [ 8 ] તે [ રાત્ત: રિાવ ] શાંત અને શિવ છે. હે પ્રભાકરભટ્ટ ! તું [તી માä ] તેના સ્વભાવને [ મથક ] જાણ. ભાવાર્થ-દ્રવ્યાર્થિકનયથી અવિનશ્વર, રાગાદિકર્મમલરૂપ અંજનથી રહિત હવાથી નિરંજન, કેવલજ્ઞાનથી રચાયેલ હેવાથી જ્ઞાનમય, શુદ્ધ આત્મભાવનાથી ઉત્પન વીતરાગ આનંદરૂપે પરિણમેલા હોવાથી પરમાનંદસ્વભાવી-એવા જે છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy