________________
33२
યેગીદેવવિરચિત
[ અ. ૨ દેહા ૧૩૫
रतिं कुरु । इत्थंभूते धर्म प्रतिकूलो यः तं मनुष्यं स्वगोत्रजमषि त्यज धर्मसन्मुखं तदनुकूलं परगोत्रजमपि स्वीकृर्विति । अत्रायं भावार्थः । विषयसुखनिमित्तं यथानुरागं करोति जीवस्तथा यदि जिनधर्म करोति तर्हि संसारे न पततीति । तथा चोक्तम्-"विसयहं कारणि सव्वु जणु जिम अणुराउ करेइ । तिम जिणभासिए धम्मि जइ ण उ संसारि पडेइ ॥" ॥ १३४ ॥ ___अथ येन चित्तशुद्धिं कृत्वा तपश्चरणं न कृतं तेनात्मा वञ्चित इत्यभिप्रायं मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति२६५) जेण ण चिण्णउ तव-यरणु णिम्मलु चित्त करेवि ।
अप्पा वंचिउ तेण पर माणुस-जम्मु लहेवि ॥ १३५ ॥
येन न चीर्ण तपश्चरणं निर्मलं चित्तं कृत्वा ।। आत्मा वञ्चितः तेन परं मनुष्यजन्म लब्ध्वा ॥ १३५ ।।
જન્મેલો હોય તે પણ તેને ત્યાગ કર, ધર્મસન્મુખ તેમાં (ધર્મમાં ) અનુકૂળ હોય તેને પરગેત્રમાં જન્મેલો હોય તે પણ, પોતાને કર.
અહીં આ ભાવાર્થ છે કે જીવ વિષયસુખને માટે જે અનુરાગ કરે છે તેવો જો અનુરાગ જિનધર્મમાં કરે તે જીવ સંસારમાં ન પડે. વળી કહ્યું પણ છે કે " विषयहं कारणि सव्वु जणु जिम अणराउ करेइ । तिम जिणभासिए धम्मि जइ ण उ संसारि पडेइ ॥', (मथ:-विषयोन। २मां स न । २मनु२१॥ ४२ છે તેવો અનુરાગ જિનભાષિત ધર્મમાં કરે તો તે જન સંસારમાં પડે નહિ. ૧૩૪.
હવે જેણે ચિત્તની શુદ્ધિ કરીને તપશ્ચરણ ન કર્યું તેણે પોતાના આત્માને છેતર્યો એવો અભિપ્રાય લક્ષમાં રાખીને આ સૂત્ર કહે છે –
ગાથા૧૩૫ साथ:-[ येन ] २ वे [ निर्मलं चित्तं कृत्वा ] म अ५ माहि રહિત એક (કેવલ ) વીતરાગચિદાનંદરૂપ સુખરૂપી અમૃતથી તૃપ્ત નિર્મલ ચિત્ત કરીને [ तपश्चरणं ] मा सत्यत२ तपश्च२५ [न चीर्ण ] - ४यु [ तेन ] तेणे [ मनुष्यजन्म लब्ध्वा ] मनुष्य-म भान [ परं ] नियमयी [ आत्मा वंचितः ] पोताना આત્માને છેતર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org |