SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ -દોહા ૧] પરમાતમપ્રકાશઃ शिष्यं प्रति द्रव्याथिंकनयेन नित्यटकोत्कीर्णज्ञायकैकरवभावपरमात्मद्रव्यव्यवस्थापनार्थं नित्यविशेषणं कृतम् । अथ कल्पशते गते जगत् शून्यं भवति पश्चात्सदाशिवे जगत्करणविषये चिन्ता भवति तदनन्तरं मुक्तिगतानां जीवानां कर्माजनसंयोगं कृत्वा संसारे पतनं करोतीति नैयायिका वदन्ति, तन्मतानुसारिशिष्यं प्रति भावकर्मद्रव्यकर्मनोकर्माजननिषेधार्थ मुक्तजीवानां निरञ्जनविशेषणं कृतम् । मुक्तात्मनां सुप्तावस्थावद्भहि यविषये परिज्ञानं नास्तीति सांख्या वदन्ति, तन्मतानुसारिशिष्यं प्रति जगत्त्रयकालत्रयवर्तिसर्वपदार्थयुगपत्परिच्छित्तिरूपकेवलज्ञानस्थापनार्थ ज्ञानमय-विशेषणं कृतमिति । तानित्थंभूतान् परमात्मनो नत्वा प्रणम्य नमस्कृत्येति क्रियाकारसंबन्धः । अत्र नत्वेति शब्दरूपो वाचनिको द्रव्यनमस्कारो ग्राह्यो ऽसद्भतव्यवहारनयेन ज्ञातव्यः, केवलज्ञानाद्यनन्तगुणस्मरणरूपो भावनमस्कारः पुनरशुद्धनिश्चयनयेनेति शुद्ध निश्चयनयेन वन्द्यवन्दकभावो नास्तीति । एवं पदखण्डनारूपेण शब्दार्थः कथितः, नयविभागकथनरूपेण એકાંતવાદી સૌગત (બૌદ્ધ) મતને અનુસરનાર શિષ્ય પ્રતિ દ્રવ્યોથકનયથી નિત્ય ટંકેત્કીર્ણ જ્ઞાયક એક જેને સ્વભાવ છે એવા પરમાત્મદ્રવ્ય છે એમ સ્થાપવા માટે “નિત્ય” વિશેષણ આપવામાં આવ્યું છે. (૨) સો કલ્પકલ ગયા પછી જગત શૂન્ય થાય છે ત્યારે સદાશિવને જગત રચવાની ચિંતા થાય છે. ત્યાર પછી તે મુક્તિ પ્રાપ્ત છને કર્મરૂપ અંજનનો સંગ કરીને સંસારમાં નાખે છે એમ યાયિકો કહે છે. તેના મતને અનુસરનાર શિષ્ય પ્રતિ ભાવકમ, દ્રવ્ય કર્મ અને નોકમરૂપ અંજનના નિષેધ અર્થે મુક્ત જેને “નિરંજન” વિશેષણ આપવામાં આવ્યું છે. (૩) જેવી રીતે સુપ્ત અવસ્થામાં પુરુષને બાહા વિષયનું જ્ઞાન હોતું નથી તેવી રીતે મુક્ત આત્માઓને બાહ્ય વિષયનું જ્ઞાન હોતું નથી એમ સાંખ્ય કહે છે. તેના મતને અનુસરનાર શિષ્ય પ્રતિ ત્રણે જગતના, ત્રણે કાલવર્તી સર્વ પદાર્થના યુગપત્ પરિચ્છિત્તિરૂપ કેવલજ્ઞાન છે એમ સ્થાપવા માટે “જ્ઞાનમય” વિશેષણ આપવામાં આવ્યું છે. એવા તે પરમાત્માને નમીને-પ્રણમીને-નમસ્કાર કરીને, એ ક્રિયાકારક સંબંધ છે. અહીં “ના” એવું શબ્દરૂપ વાચિક દ્રવ્યનમસ્કાર અસદભૂત વ્યવહારનયથી જાણો અને કેવલજ્ઞાનાદિ અનંતગુણના સ્મરણરૂપ ભાવનમસ્કાર અશુદ્ધ નિશ્ચયનયથી જાણે, શુદ્ધ નિશ્ચયનયથી વંધવંદકભાવ નથી. આ પ્રમાણે પદખંડનારૂપે શબ્દાર્થ કહ્યો, નવિભાગના કથનરૂપે નાથ પણ કહ્યો, બાદિના મતેના સ્વરૂપના કથનના અવસર પર મતાર્થ પણ કહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy