SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ યેગીન્દુદેવવિરચિત [અ૦ ૨ દેહા ૩૭– हे अपि येन सहमान: मुनिः मनसि समभावं करोति । पुण्यस्य पापस्य तेन जीव संवर हेतुः भवति ।। ३७ ॥ बिणि वि इत्यादि । विणि वि द्वे अपि सुखदुःखे जेण येन कारणेन सहंतु सहमानः सन् । कोऽसौ कर्ता । मुणि मुनिः स्वसंवेदनप्रत्यक्षज्ञानी । मणि अविक्षिप्तमनसि । समभाउ समभावं सहजशुद्धज्ञानानन्दैकरूपं रागद्वेषमोहरहितं परिणामं कर्मतापन्नं करेइ करोति परिणमति पुण्णहं पावहं पुण्यस्य पापस्य संबन्धी तेण तेन कारणेन जिय हे जीव संवरहेउ संवरहेतुः कारणं हवेइ भवतीति । अयमत्र तात्पर्यार्थः । कर्मोदयवशात् सुखदुःखे जातेऽपि योऽसौ रागादिरहितमनसि विशुद्धज्ञानदर्शनस्वभावनिजशुद्धात्मसंवित्तिं न त्यजति स पुरुष एवाभेदनयेन द्रव्यभावरूपपुण्यपापसंवरस्य हेतुः कारणं भवतीति ।। ३७ ॥ अथ यावन्तं कालं रागादिरहितपरिणामेन स्वशुद्धात्मस्वरूपे तन्मयो भूत्वा तिष्ठति तावन्तं कालं संवरनिर्जरे करोतीति प्रतिपादयति ગાથા-૩૭ અન્વયાર્થ – ર ] જે કારણે દે મfi] સુખ અને દુઃખ એ બન્નેયને [ zમાન: ] સહતે થકે [ પુનઃ ] મુનિ [ મનસિ | મનમાં [ નમમાä ] સમભાવને [ પતિ ] કરે છે [ સૈન ] તે કારણે [ ] હે જીવ ! તે મુનિ [ gg givશ્ય [ સંદેતુ: મવતિ | પુણ્ય અને પાપના સંવરના હેતુ થાય છે. ભાવાર્થ-જે કારણે સુખ અને દુઃખ એ બન્નેયને સહન કરતે થકે મુનિ સ્વસંવેદનવાળા પ્રત્યક્ષ જ્ઞાની-અવિક્ષિપ્ત ( શાંત ) મનમાં સમભાવને-સહજ શુદ્ધ જ્ઞાનાનંદ જ જેનું એક રૂપ છે એવા, રાગદ્વેષમેહરહિત પરિણામને–કરે છે અર્થાત્ સહજ શુદ્ધ જ્ઞાનાનંદ જ જેનું એક રૂપ છે એવા, રાગદ્વેષોહરહિત પરિણામમાં પરિણમે છે તે કારણે તે મુનિ પુણ્ય અને પાપ એ બનેને સંવરનો હેતુ થાય છે. અહીં આ તાત્પર્ય છે કે કર્મોદય વિશે સુખ દુઃખ ઉત્પન્ન થવા છતાં પણ, જે કોઈ રાગાદિથી રહિત એવા મનમાં વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેનો સ્વભાવ છે એવા નિજ શુદ્ધ આત્માના સંવેદનને છોડતો નથી તે પુરુષ જ અભેદનયથી દ્રવ્યભાવરૂપ પુણ્ય પાપના સંવરનું કારણ થાય છે. ૩૭ હવે મુનિ જેટલો સમય રાગદ્વેષ રહિત પરિણામ વડે સ્વશુદ્ધાત્મ સ્વરૂપમાં તન્મય થઈને રહે છે તેટલો જ કાલ સંવરનિર્જરા કરે છે એમ કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy