________________
યોગીન્દુદેવવિરચિત
[अ० २ हो। १८४३१५) णिट्ठुर-वयणु सुणेवि जिय जइ मणि सहण ण जाइ ।
तो लहु भावहि बंभु परु र्जि मणु झत्ति विलाइ ॥ १८४ ॥
निष्ठुरषचनं श्रुत्वा जीव यदि मनसि सोढुं न याति ।।
ततो लघु भावय ब्रह्म परं येन मनो झटिति विलीयते ॥ १८४ ॥ जइ यदि चेत् सहण ण जाइ सोढुं न याति । क्व मणि मनसि जिय हे मूढ जीव । किं कृत्वा । सुणेवि श्रुत्वा । किम् णिठ्ठरवयणु निष्ठुरं हृदयकर्णशूलवचनं तो तद्वचनश्रवणानन्तरं लहु शीघ्रं भावहि वीतरागपरमानन्दैकलक्षणनिर्विकल्पसमाधौ स्थित्वा भावय कम् । बंभु ब्रह्मशब्दवाच्यनिजदेहस्थपरमात्मानम् । कथंभूतम् । परु परमानन्तज्ञानादि गुणाधारत्वात् परमुत्कृष्टं जिं येन परमात्मध्यानेन । किं भवति । मणु झत्ति विलाइ वीतरागनिर्विकल्पसमाधिसमुत्पन्नपरमानन्दैकरूपसुखामृतारवादेन मनो झटिति शीघ्र विलयं याति द्रवीभूतं भवतीति भावार्थः ॥ १८४ ॥
अथ जीवः कर्मवशेन जातिभेदभिन्नो भवतीति निश्चिनोति
ગાથા૧૮૪ मन्वयाथ:-[ जीव ] & भूद १ ! [ यदि ] [ निष्ठुरय चनं श्रुत्वा ] नि२ वयन सामगीन [ मनसि ] भनमा [ सोढुं न याति ] सही न शाय [ ततः ] ते तु [ परं ब्रह्म ] ५२म प्रझने [ लघु | २५ [ भाषय ] HIA; [ येन ]
थी [ मनः ] भन [ झटिति ] शी [ विलीयते ] नाश पामे.
ભાવાર્થ –હે મૂઢ જીવ ! જે નિષ્ફર, હૃદય અને કાનમાં શૂલ જેવું ખેંચનારું વચન સાંભળીને મનમાં તારાથી સહન ન થઈ શકે તે તે વચન સાંભળ્યા પછી શીઘ વીતરાગ પરમાનંદ જેનું એક લક્ષણ છે એવી નિર્વિકલ્પ સમાધિમાં થિત થઈને પરમ અનંતજ્ઞાનાદિ ગુણેને આધાર હોવાથી ઉત્કૃષ્ટ એવા “બ્રહ્મ શબ્દથી વાગ્ય એવા નિજદહસ્થ પરમાત્માને ભાવ (ધ્યાવ), કે જે પરમાત્માને ધ્યાનથી વિતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન એક ( કેવલ ) પરમાનંદમય સુખામૃતનો આસ્વાદથી भन तुरत १ नाश ५॥भे-द्रवीभूत थाय ( पाणी तय ). १८४.
હવે જીવ કર્મના વશથી જાતિભેદથી ભિન્ન ભિન્ન સ્વરૂપે થાય છે (કર્મના વશે જીવ ભિન્ન ભિન્ન જાતિએ પામે છે ) એમ નકકી કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org