________________
-દાહા ૧૦૧]
પરમાત્મપ્રકાશઃ
२२८) जीवहँ दंसणु णाणु जिय लक्खणु जाणइ जो जि । देह - विभएँ भेउ तहँ णाणि कि मण्णइ सो जि ॥ १०१ ॥
जीवानां दर्शनं ज्ञानं जीव लक्षणं जानाति य एव । देहविभेदेन भेदं तेषां ज्ञानी किं मन्यते तमेव ॥ १०१ ॥
जीव इत्यादि । जीवहं जीवानां दंसणु णाणु जगत्त्रयकालत्रयवर्तिसमस्तद्रव्यगुणपर्यायाणां क्रमकरणव्यवधान रहितत्वेन परिच्छित्तिसमर्थं विशुद्धदर्शनं ज्ञानं च । जिय हे जीव लवखणु जो जि लक्षणं जानाति य एव देहविएं भेउतहं देह हिभेदेन भेदं तेषां जीवानां देहोद्भव विषयसुखरसास्वादविलक्षणशुद्धात्मभावनारहितेन जीवेन यान्युपार्जितानि कर्माणि तदुदयेनोत्पन्नेन देहभेदेन जीवानां भेदं णाणि किं मण्णइ वीतरागस्वसंवेदज्ञानी कि मन्यते । नैव । कम् । सो जि तमेव पूर्वोक्तं देहभेदमिति । अत्र ये केचन ब्रह्मा
1
ગાથા—૧૦૧
અન્વયા :—[ નીવ ] હે જીવ! [ ટ્રીનું જ્ઞાનં ] વિશુદ્ધ દર્શન અને વિશુદ્ધ જ્ઞાન | નીવાનાં રક્ષણં | જીવાનું લક્ષણ છે [ ૬ઃ પત્ર ] એમ જે [ જ્ઞાનતિ ] જાણે છે [ સ વ જ્ઞાની ] તે જ જ્ઞાની [ ભેદથી [ તેષાં મä ] તે જીવાના ભેદ [ મન્યતે ]
૨૯૧
]
શું
માને ?
[ ટૈનિમેતેન] દેહના
( કદી પણુ ન માને. ) દ્રવ્યગુણુ પર્યાયેાને ક્રમ,
ભાવા—ત્રણ લોક અને ત્રણ કાલવર્તી સમસ્ત કારણ અને વ્યવધાનરહિતપણે દેખવા-જાણવામાં સમર્થ એવાં વિશુદ્ધ દન અને વિશુદ્ધજ્ઞાન જીવેાનું લક્ષણ છે એમ જે જાણે છે તે વીતરાગ સ્વસવેદનવાળા જ્ઞાની શુ દેહથી ઉદ્ભવતા વિષયસુખરસના આસ્વાદથી વિલક્ષણ શુદ્ધાત્માની ભાવનાથી રહિત જીવે જે કર્મો ઉપાર્જિત કર્યા છે તેના ઉયથી ઉત્પન્ન દેહભેદથી જીવાના ભેદ માને ? ( કદી પણ ન માને. )
Jain Education International
અહીં જે કાઇ બ્રહ્મદ્વૈતવાદીએ ( વેદાન્તીએ ) અનેક જીવાને માનતા નથી ( અને એક જ જીવ માને છે ) તેમની એ વાત અપ્રમાણ છે કારણકે તેમના મતાનુસાર • એક જ જીવને ' માનવામાં બહુ ભારે દોષ આવે છે. તેના મત અનુસારે વિક્ષિત એક જીવને જીવિત—મરણ સુખ-દુઃખાદિ થતાં, સર્વ જીવાને તે જ ક્ષણે જીવિતમરણ સુખ-દુઃખાદિ થવાં જોઇએ; શા માટે ? કારણકે તેમના મતમાં એક જ જીવ
૧ પાઠાન્તર:——તવુચેનોસ્વનૈન-તવુયોન્નેન
For Private & Personal Use Only
www.jainelibrary.org