________________
-होते। १७२]
પરમાત્મપ્રકાશ
૩૭૫
योगिन् दुर्मतिः का तव भावकारणे व्यवहारे ।
ब्रह्म प्रपंचर्यद् रहितं तत् ज्ञात्वा मनो मारय ॥ १७१ ॥ जोइय इत्यादि । जोइय हे योगिन् दुम्मइ कवुण तुहं दुर्मतिः का तवेयं भवकारणि ववहारि भवरहितात् शुभाशुभमनोवचनकायव्यापाररूपव्यवहारविलक्षणाच स्वशुद्धात्मद्रव्यात्प्रतिपक्षभूते पञ्चप्रकारसंसारकापणे व्यवहारे । तर्हि किं करोमिति चेत् । बंभु ब्रह्मशब्दवाच्यं स्वशुद्धात्मानं ज्ञात्वा । कथंभूतं यत् । पवंचहिं जो रहिउ प्रपंचर्मायापाखण्डैः यद्रहितम् । सो जाणिवि तं निजशुद्धात्मानं वीतरागस्वसंवेदनज्ञानेन ज्ञात्वा । पश्चारिक कुरु । मणु मारि अनेकमानसविकल्पजालरहिते परमात्मनि स्थित्वा शुभाशुभविकल्पजालरूपं मनो मारय विनाशयेति भावार्थः ॥ १७१ ॥
___ अथ३०३) सबहिं रायहि छहि रसहि पंचहि रूवहि जंतु ।
चित्तु णिवारिवि झाहि तुहुँ अप्पा देउ अणंतु ॥ १७२ ॥ अझ छ [ तत् ज्ञान्या | तेने तीन [ मनः मारय ] शुभाशुभ वियनt one३५ મનને માર.
ભાવાર્થ –હે યેગી ! તારી આ કેવી દુબુદ્ધિ છે કે ભવરહિત અને શુભાશુભ મનવચનકાયાના વ્યાપારરૂપ વ્યવહારથી વિલક્ષણ એવા શુદ્ધ આત્મદ્રવ્યથી પ્રતિપક્ષભૂત પાંચ પ્રકારના સંસારના કારણરૂપ વ્યવહારમાં પ્રવર્તે છે ! હવે હું શું કરું ? એવા પ્રશ્નના જવાબમાં શ્રીગુરુ કહે છે કે “ બ્રા” શબ્દથી વાચ્ય એવા સ્વશુદ્ધ આત્માને જાણીને–જે પ્રપંચથી-માયા પાખંડથી-રહિત છે તે નિજશુદ્ધઆત્માને વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાનથી જાણીને મનના અનેક વિકલ્પજાલથી રહિત પરમાત્મામાં સ્થિત થઈને શુભાશુભ વિકલ્પજાલરૂપ મનને મારો-મનને વિનાશ કરો. ૧૭૧.
વળી ( હવે ફરી એ જ વાત કહે છે કે સર્વ વિષયોને છોડીને साभवन ध्यावा:
ગાથા–૧૭૨ मन्वयाथ:- प्रसा४२ भट्ट ! [ त्वं ] [ सर्वैः रागैः ] शुभाशुभ सर्व गोथी, [ षभिः रसः ] न्यपाटर माहि छ साथी भने [ पंचभिः रूपैः ] ४], नीस माहि पांय ३पोथी [ गच्छत् चित ] परिणमता-यसायमान तi भनने
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org