________________
3७४
ગીદેવવિરચિત [ અ. ૨ દેહા ૧૭૧____ जोइय इत्यादि । जोइय हे योगिन् मिल्लहि मुञ्चसि । काम् । चिन्तारहिताद्विशुद्वज्ञानदर्शनस्वभावात्परमात्मपदार्थाद्विलक्षणां चिन्तां जइ यदि चेत् तो ततश्चिन्ताभावात् । किं भवति । तुइ नश्यति । स कः । संसोरु निःसंसारात् शुद्वात्मद्रव्याद्विलक्षणो द्रव्यक्षेत्रकालादिभेदभिन्नः पञ्चप्रकारः संसारः । यतः कारणात् । चिंताससउ जिणवरु वि छमस्थावस्थायां शुभाशुभचिन्तासक्तो जिनवरोऽपि लहइ ण लभते न । कम् । हंसाचारु संशयविभ्रमविमोहरहितानन्तज्ञानादिनिर्मलगुणयोगेन हंस इव हंसः परमात्मा तस्य आचारं रागादिरहित शुद्धात्मपरिणाममिति । अत्रेदं व्याख्यानं ज्ञात्वा दृष्टश्रुतानुभूतभोगाकांक्षाप्रभृतिसमस्तचिन्ताजालं त्यक्त्वापि चिन्तारहिते शुद्धात्मतत्वे सर्वतात्पर्येण भावना कर्तव्येति तात्पर्यम् ॥ १७० ॥
अथ३०२) जोड्य दुम्मइ कवुण तुहँ भवकारणि ववहारि ।
बंभु पवंचहि जो रहिउ सो जाणिवि मणु मारि ।। १७१॥
ભાવાર્થ –વિશુદ્ધજ્ઞાન, વિશુદ્ધદર્શન જેને સ્વભાવ છે એવા, ચિતારહિત પરમાત્મપદાર્થથી વિલક્ષણ ચિતાને જે છેડીશ તે ચિતાના અભાવથી નિઃસંસાર શુદ્ધાત્મદ્રવ્યથી વિલક્ષણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ પાંચ પ્રકારના ભેદથી ભરવાળો સંસાર નાશ પામે છે. કારણ કે છઘસ્થ અવસ્થામાં શુભાશુભ ચિંતાસક્ત જિનવર પણ સંશય, વિભ્રમ, વિમેહરહિત અનંતજ્ઞાનાદિ નિર્મલ ગુણવાળા હોવાથી જે હંસ જેવો છે એ જે પરમાત્મા તેને આચારને રાગાદિ રહિત શુદ્ધાત્મપરિણામને–પામતા નથી.
અહીં આ વ્યાખ્યાન જાણીને દષ્ટ, શ્રુત, અનુભૂત, (દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ) ભેગેની આકાંક્ષાથી માંડીને સમસ્ત ચિંતાજાલને છોડીને પણ ચિંતા રહિત શુદ્ધાત્મતવમાં સર્વ તાત્પર્યથી ભાવના કરવી એવું તાત્પર્ય છે. ૧૭૦
વળી ( હવે શ્રીગુરુ મુનિઓને ઉપદેશ આપે છે કે મને મારીને પરબ્રહ્મનું ध्यान ४२।):
ગાથા–૧૭૧ मन्वया:-[ योगिन् ] है येil! [ तव का दुर्मतिः ] तापी हुद्धि छ है तु [ भवकारणे व्यवहारे ] ससारन४।२९५३५ शुभाशुभ व्यवहारमा प्रवृत्ति
४२ छ १ वे तु [ प्रपंचैः रहितं ] प्रपयाथी २डित [ यद्ब्रह्म ] २
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org