________________
યેગીન્દ્વદેવવિરચિત
कालं मन्यस्व द्रव्यं त्वं वर्तनालक्षणं एतत् । रत्नानां राशिः विभिन्नः यथा तस्य अणूनां तथा भेदः ॥ २१ ॥ कालु इत्यादि । कालु कालं मुणिज्जहि मन्यस्व जानीहि । किं जानीहि । दव्वु कालसंज्ञं द्रव्यम् । कथंभूतम् । वट्टणलक्खणु वर्तनालक्षणं स्वयमेव परिणममाणानां द्रव्याणां बहिरङ्गसहकारिकारणम् । किंवदिति चेत् । कुम्भकारचक्रस्याधस्तन शिलावदिति । एउ एतत् प्रत्यक्षीभूतं तस्य कालद्रव्यस्यासंख्येयप्रमितस्य परस्परभेदविषये दृष्टान्तमाह । रयणहं रासि रत्नानां राशिः । कथंभूतः । विभिष्ण विभिन्नः विशेषेण स्वरूपव्यवधानेन भिन्नः जिम यथा तसु तस्य कालद्रव्यस्य अणुयहं अणूनां कालाणूनां तह तथा भेउ भेदः इति । अत्राह शिष्यः । समय एव निश्चयकालः, अन्यन्निश्चयकाल संज्ञ कालद्रव्यं નાસ્તિ ! ત્ર પરિહારમારૢ । સમયસ્તાવfચઃ । માાત્ । વિનવત્વાત્। तथा चोकं समयस्य विनश्वरत्वम् - " समओ उप्पण्णद्धंसी " इति । स च पर्यायो द्रव्यं विना न भवति । कस्य द्रव्यस्य भवतीति विचार्यते यदि અસખ્ય પ્રદેશ ભિન્ન ભિન્ન છે તે બાબતમાં દૃષ્ટાંત કહે છેઃ~~ [ ચથા ] જેવી રીતે [ પટનાનાં રાશિઃ ] રત્નાની રાશિ [ જિમિન્ન: ] ભિન્ન ભિન્ન છે તેવી રીતે [ તત્ત્વ અનુનાં મેટ્: ] કાલદ્રવ્યના અણુએ પરસ્પર જુઠા છે,
ભાવાર્થ:—હે ભવ્ય ! વર્તનાલક્ષણવાળું આ પ્રત્યક્ષ કાલ નામનું દ્રવ્ય તું જાણું. અર્થાત્ જેવી રીતે કુંભારના ચાકને તેને ફરવામાં નીચેના પથ્થરનું પડ બહિરંગ સહકારી કારણ છે તેવી રીતે સ્વમેવ પરિણમતાં દ્રવ્યાને તેના પરિણમનમાં કાલ દ્રવ્ય બહિરંગ સહકારી કારણ છે.
૧૮૦
કાવ્યના અસખ્ય પ્રદેશાના પરસ્પર ભેદના વિષયમાં દૃષ્ટાંત કહે છે. જેવી રીતે રત્નાની રાશિ વિભિન્ન છે. બધા રત્ના પાતપેાતાનાં વિશેષ સ્વરૂપવ્યવધાનથી ( સ્વરૂપની ભિન્નતાથી) જુદાં જુદાં છે-તેવી રીતે કાલદ્રવ્યના અસબ્ય જેટલા અણુએ પરસ્પર જુદા છે.
[અ॰ ૨ દોહા ૨૧–
પ્રશ્ન: સમય જ નિશ્ચયકાલ છે, અન્ય નિશ્ચયકાલ નામનું દ્રવ્ય નથી. તેના પરિહાર:—સમય તે વિનશ્વર હાવાથી પર્યાય છે ( શ્રી પંચાસ્તિકાયમાં ) સમયનું વિનશ્વરપણું કહ્યું છે ‘સમમો વળજ્જૈની ' ( અથ:--સમય ઉત્પન્ન‘સી છેસમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. )
વળી તે પર્યાય દ્રવ્ય વિના હાતા નથી. તે। હવે સમય કયા દ્રવ્યના પર્યાય છે તે વિચારીએ. જો સમય પુદ્ગલદ્રવ્યના પર્યાય હોય તે પુદ્ગલપરમાણુપિંડથી બનેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org