________________
-हो। १५५ ]
પરમાત્મપ્રકાશઃ
૩૫૫
नुभवेनैव संतोषं कुरु पर सुहु वढ चितंताहं इन्द्रियाधीनं परसुखं चिन्तयतां वत्स मित्र हियइ ण फिट्टइ सोसु हृदये न नश्पति शोषोऽन्तर्दाह इति । अनाध्यात्मरतिः स्वाधीना विच्छेदविघ्नौधरहिता च, भोगरतिस्तु पराधीना वह्नरिन्धनैरिव समुद्रस्य नदीसह रिवातृप्तिकरा च । एवं ज्ञात्वा भोगसुखं त्यक्त्वा "एद म्हि रदो णिचं संतुट्ठो होदि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सुक्खं ॥” इति गाथाकथितलक्षणे अध्यात्मसुखे स्थित्वा च भावना कर्तव्येति तात्पर्यम् । तथा चोक्तम्-" तिणकटेण व अग्गी लवणसमुद्दो णदीसहस्सेहिं । " इमो जीवो सक्को तिप्पे, कामभोगेहिं ॥" । अध्यात्मशब्दस्य व्युत्पत्तिः क्रियते-मिथ्यात्वविषयकषायादिबहिर्द्रव्ये निरालम्बनत्वेनात्मन्यनुष्ठानमध्यात्मम् ॥ १५४ ॥
अथात्मनो ज्ञानस्वभावं दर्शयति२८६) अप्पह णाणु परिच्चयवि अण्णु ण अस्थि सहाउ ।
इउ जाणेविणु जोइयहु परहँ म बंधउ राउ ॥१५५॥
અગ્નિ શાંત થતો નથી, હજારો નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી તેવી રીતે, અતૃપ્તિકર छ सेम शान सागौना सुमने छोटीन. अने'एदम्हि रदो णिच्च संतुट्टो होदि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ॥” ( श्रीसमयसार
था २०६). (मथ:- भव्य प्राए ! तु मात्मामा ( शानमा ) नित्य २त अर्थात् પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; ( આમ કરવાથી ) તને ઉત્તમ સુખ થશે. ) એ પ્રમાણે ગાથાથી કહેલ લક્ષણવાળા અધ્યાત્મસુખમાં સ્થિત થઈને ભાવના ( આત્મભાવના ) કરવી એવું તાત્પર્ય છે. વળી કહ્યું પણ छ -“तिण कदठेण व अग्गी लवणसमुद्दो णदीसहस्सेहिं । ण इमो जीयो सक्को तिप्पेईं कामभोगेहि ॥" ( मथ:-वी शते तृण, ४।४ हिन्धनथी मनि शांत થતો નથી, હજારે નદીઓના પાણીથી લવણસમુદ્ર છલકાતો નથી તેવી રીતે આ જીવ કામગોથી તૃપ્ત થઈ શકતો નથી ).
અધ્યાત્મશબ્દથી વ્યુત્પત્તિ કરવામાં આવે છે-મિથ્યાત્વ, વિષય, કષાયાદિ બાહ્ય पार्थान। निरामपणे ( मामन विना ) आत्मामा अनुष्ठान (४२७, ८४', प्रपत) તે અધ્યાત્મ છે. ૧૫૪.
હવે જ્ઞાન આત્માનો સ્વભાવ છે એમ દર્શાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org