________________
२१६
યેગીન્દ્રદેવવિરચિત
[अ० २ होड ४२
येन कषाया भवन्ति मनसि तं जीव मञ्च मोहम् ।
मोहकषायविवर्जितः परं प्राप्नोषि समबोधम ॥ ४२ ॥ जेण इत्यादि । जेण येन वस्तुना वस्तुनिमित्तेन मोहेन वा । किं भवति । कसाय हवंति क्रोधादिकषाया भवन्ति । क भवन्ति । मणि मनसि सो तं जिय हे जीव मिल्लहि मुश्च । कम् । तं पूर्वोक्त मोहु मोहं मोहनिमित्तपदार्थ चेति । पश्चात् किं लभसे त्वम् । मोहकषायविवज्जिउ मोहकषायविवर्जितः सन् पर परं नियमेन पावहि प्राप्नोषि । के कर्मतापनम् । समबोहु समबोधं रागद्वेषरहितं ज्ञानमिति । तथाहि । निर्मोहनिजशुद्धात्मध्यानेन निर्मोहस्वशुद्धात्मतत्त्वविपरीतं हे जीव मोहं मुञ्च, येन मोहेन मोहनिमित्तवस्तुना वा निष्कषायपरमात्मतत्वविनाशकाः क्रोधादिकषाया भवन्ति पश्चान्मोहकषायाभावे सति रागादिरहीतं विशुद्धज्ञानं लभसे त्वमित्यभिप्रायः । तथा चोक्तम्-" तं वत्थु मुत्तव्वं जं पडि उपजए कसायग्गी । तं वत्थुमल्लिएजो ( तद् वस्तु अंगीकरोति, इति टिप्पणी) जत्थुवसम्मो कसायाणं ॥" ॥ ४२ ॥
જોઈએ-તે વસ્તુને અંગીકાર કરવી જોઈએ. ) કર.
હવે હેય-ઉપાદેય તત્ત્વને જાણીને પરમ ઉપશમભાવમાં સ્થિત થઈને જે જ્ઞાનીઓને સ્વશુદ્ધાત્મામાં રતિ થઈ તેઓ જ સુખી છે એમ કહે છે –
आथा-४३ सन्वयाथ:-ये २४ वीतरा२वस हवामा प्रत्यक्ष ज्ञानीस [ तत्वातत्त्वं ] सन्त:तत्व भने मस्तित्वने [ मनसि मत्त्वा] मनमi deीन [ समभावे स्थिताः] समभावमां-५२म ५शमभावमा स्थित छ भने [ येषां ] भने [ आत्मस्वभावे रतिः ] स्वीय शुद्ध २मात्मस्वभावमा २ति छ [ ते परं] ते ४ वे [ अत्र जगति ] २॥ भातम [ सुखिनः ) सुभी छ..
ભાવાર્થ – કે આ શુદ્ધાત્મદ્રવ્ય વ્યવહારનયથી અનાદિકાલથી બંધનથી બંધાયેલો છે તે પણ શુદ્ધ નિશ્ચયનયથી પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ એ ચાર પ્રકારના બંધથી રહિત છે, જે કે અશુદ્ધનિશ્ચયનયથી સ્વપ્રકૃત (પતે ઉપાર્જન કરેલા) શુભ-અશુભ કર્મના ફલને ભોક્તા છે તે પણ શુદ્ધદ્રવ્યાર્થિકનયથી નિજશુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન એક (કેવલ) વીતરાગ પરમાનંદરૂપ સુખામૃતને ભક્તા છે, જે કે વ્યવહારનયથી કર્મના ક્ષય ટાણે જ મોક્ષનું ભાજન થાય છે તે પણ શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી સદા મુક્ત જ છે, જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org,