________________
૩૨
ગીÇદેવવિરચિત
[દેહ ૧૯व्यक्तिरूपेण शान्तः शिवसंज्ञां लभते संसारावस्थायां तु शुद्धद्रव्यार्थिकनयेन शक्तिरूपेणेति । तथा चोक्तम्-" परमार्थनयाय यदा शिवाय नमोऽस्तु"। पुनश्चोक्तम्-" शिवं परमकल्याण निर्वाणं शान्तमक्षयम् । प्राप्तं मुक्तिपदं येन स शिवः परिकीर्तितः ॥" अन्यः कोऽप्येको जगत्कर्ता व्यापी सदा मुक्तः શાન્તઃ શિવોડમતીયે ના ત્રાયમેવ શાન્તશિક્ષણ: શુદ્ધાતમો તિ માર્થઃ | ૧૮ |
अथ पूर्वोक्तं निरअनस्वरूपं सूत्रत्रयेण व्यक्तीकरोति१९) जासु ण वण्णु ण गंधु रसु जासु ण सक्षु ण फोसु ।
जासु ण जम्मणु मरणु णवि गाउ णिरंजणु तासु ॥ १९ ॥ વળી આ જ જીવ મુક્ત-અવસ્થામાં વ્યક્તિરૂપ શાંત અને શિવસંજ્ઞા પામે છે અને સંસાર-અવસ્થામાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શક્તિરૂપે શાંત અને શિવસંજ્ઞા પામે છે. કહ્યું પણ છે કે “ઘરમાર્થના ના રાય નમોડસ્તુ” (અથ–પરમાર્થનયથી સદા શિવને નમસ્કાર હે.) વળી કહ્યું પણ છે કે- “શિવં પરમવા નિવ" રાતમક્ષ | પ્રાસં ક્રિપદું ન ર લાવ: રિવર્તિત: ” (અથ:–જે શિવરૂપ, પરમકલ્યાણરૂપ, નિર્વાણરૂપ, શાંત, અક્ષય છે અને જેણે મુક્તિપદ પ્રાપ્ત કર્યું છે તે શિવ છે.) “એક જગત્કર્તા, સર્વવ્યાપી, સદા મુક્ત, શાંત, શિવ છે” એમ અન્ય કેઈપણ માને છે, પણ એમ નથી.
અહીં આ જ શાંત અને શિવસંજ્ઞાવાળે શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એ ભાવાર્થ છે. ૧૮.
હવે પૂર્વોક્ત નિર"જનસ્વરૂપને ત્રણ સુત્રોથી પ્રગટ કરે છે –
ગાથી–૧૯-૨૦–૨૧
અન્વયાર્થ-[ ] જે શુદ્ધ આત્માને [ ગ ર ] સફેદ, કાળા, લાલ, પીળા, નીલરૂપ પાંચ પ્રકારના રંગ નથી, [ રણ: 7 ] સુરભિ દુરભિરૂપ બે પ્રકારની ગંધ નથી, કટુક, તીક્ત, મધુર, અમ્લ, કષાયરૂપ પાંચ પ્રકારના રસ નથી, [ 0 ] જેને [ રાક: ] ભાષાત્મક, અભાષાત્મક આદિ ભેદરૂપ શબ્દ નથી, [ : ] શીત, ઉષ્ણ, સિનગ્ધ, રૂક્ષ, ગુરુ, લઘુ, મૃદુ, કઠિનરૂપ આઠ પ્રકારના સ્પર્શ નથી, [ ] જેને [ મ ] જન્મ નથી [ મ ગ ર ] મરણ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org