________________
યેાગીન્દ્વદેવવિરચિત
[ २५० २ होडी १२४
क्व दृष्टम् । आगमि
वीतराग सर्वज्ञप्रणीतपरमागमे इति । अत्रेदमनुवव्याख्यानं ज्ञात्वा ध्रुवे स्वशुद्धात्मस्वभावे स्थित्वा गृहादिपरद्रव्ये ममत्वं न कर्तव्यमिति भावार्थः || १२३ ॥
૩૧૮
अथ गृहपरिवारादिचिन्तया मोक्षो न लभ्यत इति निश्चिनोति२५४) मुक्खु ण पावहि जीव तुहुँ घरु परियणु चिंतंतु तो वरि चितहि तर जि तउ पावहि मोक्खु महंतु ॥ १२४ ॥
1
मोक्षं न प्राप्नोषि जीव त्वं गृहे परिजनं चिन्तयन् ।
ततः वरं चिन्तय तपः एव तपः प्राप्नोषि मोक्षं महान्तम् ॥ १२४ ॥ मुक्खु इत्यादि । मुक्खु कर्ममलकलङ्करहितं केवलज्ञानाद्यनन्तगुणसहितं मोक्षं ण पावहि न प्राप्नोषि न केवलं मोक्षं निश्चयव्यवहाररत्नत्रयात्मकं मोक्षमार्ग च जीव हे मूढ जीव तुहुँ त्वम् । किं कुर्वन् सन् । वरु परियणु चिंतंतु गृहपरिवारादिकं परद्रव्यं चिन्तयन् सन् तो ततः कारणात् वरि वरं किंतु चितहि चिन्तय ध्याय । किम् । तउ जि तउ तपस्तप एव विचिन्तय
છે એવા શુદ્ધ આત્મદ્રવ્યથી વિપરીત હૈાવાથી કૃત્રિમ-વિનશ્વર છે એવું પરમજ્ઞાનસંપન્ન દિવ્ય ચેાગીઓએ વીતરાગસજ્ઞપ્રણીત પરમાગમમાં જોયું છે.
અહીં આ અવપણાનું વ્યાખ્યાન જાણીને ધ્રુવ એવા સ્વશુદ્ધાત્મસ્વભાવમાં સ્થિત થઇને ગૃહાર્દિ પરદ્રવ્યમાં મમત્વ ન કરવું એવા ભાવાથ છે. ૧૨૩.
હવે ઘર પરિવાર આદિની ચિંતાથી મેક્ષ મળતા નથી એમ નક્કી કરે છેઃ—
ગાથા ૧૨૪
अन्वयार्थ:-[ जीव ] डेव ! [ त्वं ] [ गृहं परिजन ] घर, परिवार महिनु' [ चिंतयन् ] चिन्तवन झरीने [ मोक्षं ] भोक्ष | न प्राप्नोषि ] याभी शीश नड, [ततः ] भाटे [ तपः पत्र तपः ] तय ने तपनु ४ ( उत्तम तपनु ४ वारवार ) [ चिंतय ] चिंतवन ४२, [ बरं ] पशु जन्मनु अधनु नहि, डे ने तपना यिन्त[ महान्तं मोक्षं ] भहान भोक्षने [ प्राप्नोषि ] पाभीश.
वनथी
ભાવાર્થ :-ઘર, પરિવાર આદિ પરદ્રવ્યને ચિતવતા થકા તું કમલરૂપી કલ‘કરહિત કેવલજ્ઞાનાદિ અનંત ગુણુ સહિત મેાક્ષને પામીશ નહિ. માત્ર મેાક્ષને જ પામીશ નહિ એટલું જ નહિ પણ નિશ્ચયવ્યવહારરત્નત્રયાત્મક માક્ષમાર્ગ ને પણ પામીશ નહિ. તેથી તું તપશ્ચરણનું જ વારવાર ચિન્તવન કર પણ બીજા કેાઇનું નહિ. તપશ્ચરણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org