SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ -होडा २५ ] लभन्ते, अथवा यथैकस्मिन् उष्ट्रीक्षीरघटे मधुघटः सम्यगवकाशं लभते । अथवा यथैकस्मिन् भूमिगृहे बहवोऽपि पटहजयघण्टादिशब्दाः सम्यगवकाशं लभन्ते, तथैकस्मिन् लोके विशिष्टावगाहनशक्ति योगात् पूर्वोक्तानन्तसंख्या जीवपुद्गला अवकाशं लभन्ते नास्ति विरोधः इति । तथा चोक्तं जीवानामवगाहनशक्तिस्वरूपं परमागमे – “ एगणिगादसरीरे जीवा दव्वप्यमाणदो दिट्ठा | सिद्धे हिं अनंतगुणा सव्वेण वितीदकालेण || " पुनस्तथोक्तं पुद्गलानामवगाहनशक्तिस्वरूपम् - " ओगावगाढणिचिदो पुग्गलकाएहिं सव्वदो लोगो । सुमेहिं बादरेहिं य णंताणं तेहिं विविहेहिं || । अयमत्र भावार्थ: । यद्यप्येकावगाहेन तिष्ठन्ति तथापि शुद्ध निश्वयेन जीवाः केवलज्ञानाद्यनन्तगुणस्वरूपं न त्यजन्ति पुद्गलाच वर्णादिस्वरूपं न त्यजन्ति शेषद्रव्याणि च स्वकीयस्वकीयस्वरूपं न त्यजन्ति ||२५|| " પરમાત્મપ્રકાશ: अथ जीवस्य व्यवहारेण शेषपञ्चद्रव्यकृतमुपकारं कथयति, तस्यैव जीवस्य निश्चयेन तान्येव दुःखकारणानि च कथयति — ઢાલ, જયજયકાર અને ઘટ વગેરેના અનેક શબ્દો સારી રીતે અવકાશ પામે છે તેવી રીતે એક જ લેકમાં વિશિષ્ટ અવગાહનશક્તિને લીધે પૂર્વોક્ત અનંત સંખ્યાવાળા જીવા અને અનંતાનંત પુદ્ગલા અવકાશ પામે છે, એમાં કોઇ વિરોધ નથી. પરમાગમમાં ( શ્રી ગેામ્મટસાર જીવકાંડ ગા. ૧૯૫ માં ) જીવાની અવગાહનશક્તિનુ સ્વરૂપ પણ કહ્યું છે કે पगणिगोदसरी रे जीवा दत्रपामाणदो दिट्ठा सिद्धेहि अनंतगुणा सण वितीदकालेण ॥" ( अर्थ:- अतीतासभां थमेसा सर्व सिद्धोथी દ્રવ્યપ્રમાણથી અન’તગુણા જીવા એક નિગેાના શરીરમાં જોવામાં આવ્યા છે. વળી પ‘ચાસ્તિકાય ગા. ૬૪ માં ) પુદગલાની અવગાહનશક્તિનું સ્વરૂપ પણ કહ્યું છે કે" ओगाढ गाढणिचिदो पुग्गलकापहि सव्त्रदो लोगो । सुहुमेहिं बादरेहिं य णंताणं तेहिं विविहेहि ||” ( अर्थ:- दो सर्वतः विविध प्रहारना, अनंतानं'त सूक्ष्म तेम ४ महर गयो ( गवसुधा ) वडे [ विशिष्ट रीते ] अवगाडाने गाढ भरेसो छे. " ૧૮૯ Jain Education International અહીં આ ભાવાર્થ છે કે જોકે સદ્રવ્ય એકક્ષેત્રાવગાહથી રહે છે તાપણુ શુદ્ધનિશ્ચયનયથી જીવા કેવલજ્ઞાનાદિ અનંત ગુણસ્વરૂપને છેડતા નથી અને પુદ્ગલા વર્ણાદિસ્વરૂપને છેડતાં નથી અને બાકીનાં દ્રવ્યો પાતપાતાનુ સ્વરૂપ છે।ડતાં નથી. ૨૫ હવે બાકીનાં પાંચ દ્રવ્યેા જીવને વ્યવહારથી ઉપકાર કરે છે એમ કહે છે અને તે જ જીવને નિશ્ચયથી તેએ જ દુઃખનાં કારણેા છે એમ કહે છે:— For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy