________________
१४०
યેગીન્દુદેવવિરચિત
[२१. २ हो। २६१५२) एयह दव्वइ देहियहँ णिय-णिय-कज्जु जणति ।
उ-गइ-दुक्ख सहत जिय ते संसारु भमंति ॥ २६ ॥ एतानि द्रव्याणि देहिनां निजनिजकार्य जनयन्ति ।
चतुर्गतिदुःखं सहमानाः जीवाः तेन संसारं भ्रमन्ति ॥ २६ ॥ एयई इत्यादि । एयई एतानि दव्वई जीवादन्यद्रव्याणि देहियहं देहिनां संसारिजीवानाम् । किं कुर्वन्ति । णियणियकज्जु जणंति निजनिजकार्य जनयन्ति येन कारणेन निजनिजकार्य जनयन्ति । चउगइदुक्ख सहत जिय चतुर्गतिदुःखं सहमानाः सन्तोजीवाः ते संसारु भमंति तेन कारणेन संसारं भ्रमन्तीति । तथा च । पुद्गलस्तावजीवस्य स्वसंवित्तिलक्षण विभावपरिणामरतस्य व्यवहारेण शरीरवाङ्मनःप्राणापाननिष्पत्तिं करोति, धर्मद्रव्यं चोपचरितासभृतव्यवहारेण गतिसहकारित्वं करोति, तथैवाधर्मद्रव्यं स्थितिसहकारित्वं करोति, तेनैव व्यवहारनयेन आकाशद्रव्यमवकाशदानं ददाति, तथैव कालद्रव्यं च शुभाशुभपरिणामसहकारित्वं करोति । एवं पञ्चद्रव्योणामुपकारं लब्ध्वा जीवो निश्चयव्यवहाररत्नत्रयभावनाच्युतः सन् चतुर्गतिदुःखं सहत इति भावार्थः ॥ २६ ॥
स-याथ:-[ एतानि द्रव्याणि ] थी । मन्य द्रव्ये। [ देहिनां ] स'सारी वोन [ निजनिज कार्य जनयन्ति ] पातपाताना ने अपन्न ४२ छ [ तेन ] ते ४२[ चतुर्गतिदुःखं सहमानाः ] न२४६ या२ गतिना हुमाने सहन ४२ता ५४ [ जीवाः ] . [ संसारं भ्रमन्ति संसारमा भ्रम ४२ छे.
ભાવાર્થ –પુદ્ગલદ્રવ્ય તે, સ્વસંવેદનથી વિલક્ષણ વિભાવપરિણામમાં રત જીવને વ્યવહારથી શરીર, વાણી, મન અને શ્વાસે છૂવાચસ નિપજાવે છે અને ધર્મદ્રવ્ય ઉપચરિત અસદભૂત વ્યવહારનયથી ગતિમાં સહકારી છે તેમ જ અધર્મ દ્રવ્ય સ્થિતિમાં સહકારી છે, તે જ વ્યવહારનયથી ( ઉપચરિત અસદભૂતવ્યવહારનયથી ) આકાશદ્રવ્ય અવકાશદાન આપે છે તેમ જ કાલદ્રવ્ય શુભાશુભ પરિણામમાં સહકારી છે.
એ પ્રમાણે પાંચ દ્રવ્યોને ઉપકાર ( ઉદાસીન નિમિત્ત ) પામીને જીવ નિશ્ચયવ્યવહારરત્નત્રયની ભાવનાથી ભ્રષ્ટ થયો કે ચાર ગતિનાં દુઃખને સહે છે એવો लावार्थ छे. २६.
૧. લૌકિકમાં “ ઉપકાર ” અર્થ અન્યનું ભલું કરવું એ છે પણ તે તાવિક અર્થ નથી. “ ઉપકાર
કરે છે ' એને અહીં તાત્વિક અર્થ એ છે કે “ ઉદાસીન નિમિત્ત થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org