SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ યાગીન્નુદેવવિરચિત [ २५० २ हाहा ६७ बलेन परद्रव्येच्छा निरोधं कृत्वा शुद्धात्मनि प्रतपनं विजयनं तप इति । तदपि तेषामेव । सुद्धहं शुद्धोपयोगिनां दंसणु छद्मस्थावस्थायां स्वशुद्धात्मनि रुचि - रूपं सम्यग्दर्शन केवलज्ञानोत्पत्तौ सत्यां तस्यैव फलभूतं अनी हितपरीताभिनिवेशरहितवि परिणामलक्षणं क्षायिकसम्यक्त्वं केवलदर्शनं वा तेषामेव । णाणु वीतरागस्वसंवेदनज्ञानं तस्यैव फलभूतं केवलज्ञानं वा सुद्धहं शुद्धापयोगिनामेव । कम्मक्खउ परमात्मस्वरूपोपलब्धिलक्षणो द्रव्यभावकर्मक्षयः हव तेषामेव भवति । सुद्ध शुद्धोपयोगपरिणामस्तदाधारपुरुषो वा तेण पहाणु येन कारणेन पूर्वोक्ताः संयमादयो गुणाः शुद्धोपयोगे लभ्यन्ते तेन कारणेन स एव प्रधान उपादेयः इति तात्पर्यम् । तथा चोक्तं शुद्धोपयोगफलम् - " सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं । सुद्धस्स य णिव्वाणं सो च्चिय सुद्धो णमो " तस्स ॥ 11 80 11 ૨૫૦ अथ निश्चयेन स्वकीयशुद्धभाव एव धर्म इति कथयति 'सीलु' पोताना आत्मा वडे पोताना आत्माभां वृत्ति अर्थात् वर्तषु ते निश्चयवत छे. રાગાદિના પરિહાર કરીને વ્રતનુ સર્વ પ્રકારે ત્યાગ વડે રક્ષણ કરવું તે નિશ્ચયશીલ છે, તે પણ તેમને જ હાય છે. ‘તર' ખાર પ્રકારના તપશ્ચરણના ખલથી પરદ્રવ્યની ઇચ્છાને નિરોધ કરીને શુદ્ધ આત્મામાં પ્રતપન-વિજયન—તે તપ છે, તે પણ તેમને જ હેાય છે. 'दंसणु' छद्मस्थ-अवस्थामा पोताना शुद्ध आत्मानी रुथि३५ सम्यग्दर्शन अथवा કેવલજ્ઞાનની ઉત્પત્તિ થતાં તેના જ ફલરૂપ, વિપરીત અભિનિવેશ રહિત અનીહિત પરિણામરૂપ ક્ષાયિકસમ્યક્ત્વ કે કેવલદન પણ તેમને જ હેાય છે. 'णाणु' वीतराग स्वस वेहन३य ज्ञान અથવા તેના જ ફલરૂપ કેવલજ્ઞાન પણ શુદ્ધ ઉપયાગીઓને જ હાય છે. ‘कम्मक्खउ’ परमात्मस्वपनी प्रसि३५ द्रव्यभावम्र्मने। नाश तेभने ? होय छे. 'सुद्धउ तेण पहाणु' शुद्धाययोगस्य परिणाम अथवा ते परिणामना धारण ४२नार પુરુષ તે જ પ્રધાન છે—ઉપાદેય છે કારણ કે પૂર્વોક્ત સયમાદિ ગુણા શુદ્ધોપયેાગમાં જ પ્રાપ્ત હેાય છે એવુ' તાત્પય છે. અન્યત્ર શુદ્ધોપયાગનુ· ફૂલ પણ દર્શાવ્યુ છે કે— 64 Jain Education International सुद्धस्य सामण्णं भणियं सुद्धस्स दसणं णाणं । सुद्धस्स य णिव्वाणं सो च्चिय सिद्धो णमो तस्स || For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy