________________
-होडा २५ ]
પરમાત્મપ્રકાશ:
१८७
१५५) जं जह थक्कउ दव्वु जिय तं तह जाणइ जो जि । अपहं केर भावडर णाणु मुणिज्जहि सो जि ॥ २९॥
यद् यथा स्थितं द्रव्यं जीव तत् तथा जानाति य एव । आत्मनः संबन्धी भावः ज्ञानं मन्यस्व स एव ।। २९ ।।
जं इत्यादि । जं यत् जह यथा थक्कउ स्थितं दव्वु द्रव्यं जिय हे जीव तं तत् तह तथा जाणइ जानाति जो जि य एव । य एव कः । अप्प के भावडर आत्मनः संबन्धी भावः परिणामः णाणु मुणिज्जहि ज्ञानं मन्यस्व जानीहि सो जि स एव पूर्वोक्त आत्मपरिणाम इति । तथा च यद् द्रव्यं यथा स्थितं सत्तालक्षणं उत्पादव्ययत्रौव्यलक्षणं वा गुणपर्यायलक्षणं वा सप्तभङ्गयात्मकं वा तत् तथा जानाति य आत्मसंबन्धी स्वपरिच्छेदको भावः परिणामस्तत् सम्यग्ज्ञानं भवति अयमत्र भावार्थः । व्यवहारेण सविकपावस्थायां तच्चविचारकाले स्वपरपरिच्छेदकं ज्ञानं भण्यते । निश्चयनयेन पुनर्वीत - राग निर्विकल्पसमाधिकाले बहिरुपयोगो यद्यप्यनीहितवृत्त्या निरस्तस्तथापीहापूर्वकविकल्पाभावाद्गौणत्वमितिकृत्वा स्वसंवेदनज्ञानमेव ज्ञानमुच्यते ॥ २९ ॥
ગાથા ૨૯
अन्वयार्थ:-[ जीव ] डे ल ! | यः एव आत्मनः संबन्धी भावः ] आत्मानो परिणाम [ यत् यथास्थितं द्रव्यं तत् तथा ] द्रव्यनु ठेवु स्व३५ छे तेवा ४ स्व३तेने | जानाति | लगे छे [ सः एव ] ते आत्मपरिणाम ४ [ ज्ञानं ] ज्ञान है [ मन्यस्त्र ] सेभ तु लागु
ભાવાથ :—જે દ્રવ્ય જેવી રીતે સ્થિત છે તેવી રીતે અર્થાત્ જે સત્તાસ્વરૂપ છે, ઉત્પાદવ્યય ધ્રૌવ્યસ્વરૂપ છે અથવા ગુણપર્યાયસ્વરૂપ છે અથવા સાત ભ’ગીસ્વરૂપ છે તેવી રીતે તેને જે આત્માના સ્વપરપરિચ્છેદક ભાવ -પરિણામ-જાણે છે તે સભ્યજ્ઞાન છે.
અહીં આ ભાવાર્થ છે કે વ્યવહારનયથી સવિકલ્પ-અવસ્થામાં તત્ત્વના વિચારકાલે સ્વપરિચ્છેદક જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે; અને નિશ્ચયનયથી વીતરાગાર્વિકલ્પ સમાધિના કાલે, જો કે અહિર ઉપયાગ અનીહિત છે ખરો તાપણ ઇહાપૂર્વક વિકલ્પના અભાવ હોવાને લીધે તેનું ગૌણપત્રુ હાવાથી સ્વસ`વેદનજ્ઞાનને જ જ્ઞાન वामां आवे छे. २८.
હવે સ્વપરદ્રવ્યને જાણીને કરીને સ્વસ્વરૂપમાં સ્થિતિ થવી તે
Jain Education International
રાગાદિરૂપ જે પરદ્રવ્યના સકલ્પવિકલ્પના ત્યાગ જ્ઞાની જીવાનુ` સમ્યગ ચરિત્ર છે એમ કહે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org