________________
યેાગી-દૈવવિરચિત
[ ० २ हो। १६४
तत्र । यदुक्तं
भिधानरूपेण च तालुरन्ध्रेण योऽसौ गच्छति स एव ग्राह्यः केनापि - " मणु मरइ पवणु जहिं खयहं जाइ । सव्वंगइ तिहुवणु तर्हि जि ठाइ । मूढा अंतरालु परियाणहि । तुट्टइ मोहजालु जइ जाणहि ||" अत्र पूर्वोक्तलक्षणमेव मनोमरणं ग्राह्यं पत्रनक्षयोऽपि पूर्वोक्तलक्षण एव त्रिभुवनप्रकाशक आत्मा तत्रैव निर्विकल्पसमाधौ तिष्ठतीत्यर्थः । अन्तरालशब्देन तु रागादिपरभावशून्यत्वं ग्राह्यं न चाकाशे ज्ञाते सति मोहजालं नश्यति न चान्यादृशं परकल्पितं ग्राह्यमित्यभिप्रायः ।। १६३ ।।
३६६
अथ
२९५) जो आयासइ मणु धरइ लोयालोय - पमाणु
तुट्टह मोहु तडत्ति तसु पावर परहँ पवाणु ॥ १६४ ॥
यः आकाशे मनो धरति लोकालोकप्रमाणम् ।
त्रुट्यति मोहो झटिति तस्य प्राप्तोति परस्य प्रमाणम् ॥ १६४ ॥
मूढा अंतरालु परियार्णाहि । तुदुइ मोहजालु जड़ जाणहि ॥ " ( अर्थ - भूढ अज्ञानीओજ 'અ'ખર'ના અર્થ આકાશ સમજે છે. પણ જો બર'ના અર્થ પરમસમાધિ જાણે તે। મન મરી જાય છે, પવનને સહજ ક્ષય થાય છે. મેાહજાલ નાશ પામે છે અને સ અંગ ત્રિભુવનની સમાન થઈ જાય છે ( અર્થાત્ કેવલજ્ઞાન થવાથી તેમાં
भय छे ).
અહીં પૂર્વોક્ત લક્ષણવાળું જ મનેામણુ સમજવું, પવનક્ષય પણ પૂર્વોક્ત લક્ષણવાળે જ સમજવા, ત્રિભુવનપ્રકાશક આત્મા તે નિર્વિકલ્પ સમાધિમાં જ રહે છે એવા અર્થ છે. ‘અન્તરાલ’ શબ્દથી તેા રાગાદિ પરભાવનું શૂન્યપણું સમજવું પણ આકાશને જાણતાં મેાહજાલ નાશ પામતી નથી તેથી ( ‘અન્તરાલ’ શબ્દથી ) અન્ય બતાવેલું परस्थित ( आाश ) न समन्न्वु मेव। अभिप्राय छे. १६३.
હવે ફરી નિર્વિકલ્પ સમાધિનુ` કથન કરે છેઃ—
ગાથા-૧૬૪
अन्वयार्थः-[ यः ] ने [ लोकालोकप्रमाणं ] बोसो प्रमाण
ध्याता पुरुष [ आकाशे ] निर्विय समाधिभां भनने [ धरति ] स्थिर ४२ छे [ तस्य मोहः ] तेना भीड तेना ध्यानथी [ झटिति ] शीघ्र [ त्रुट्यति ] नाश या छे भने ते [ परस्य प्रमाणं ] परमात्मस्व३पना प्रभाणुने पशु [ प्राप्नोति ] यामे छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org