SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ યેગીન્દુદેવવિરચિત [ हो। १११ सः परः उच्यते लोकः परः यस्य मतिः तत्र वसति । यत्र मतिः तत्र गति: जीवस्य एव नियमेन येन भवति । १११ ।। सो पर वुच्चइ लोउ परु स परः नियमेनोच्यते लोको जनः । कथंभूतो भण्यते । पर उत्कृष्टः । स कः । जसु मइ तित्थु वसेइ यस्य भव्यजनस्य मतिर्मनश्चित्तं तत्र निजपरमात्मस्वरूपे वसति विषयकषायविकल्पजालत्यागेन स्वसंवेदनसंवित्तिस्वरूपेण स्थिरीभवतीति । यस्य परमात्मतत्त्वे मतिस्तिष्ठति स कस्मात्परो भवतीति चेत् जहिं मइ तहिं जीवहं जि णियमें जेण हवेइ येन कारणेन यत्र स्वशुद्धात्मस्वरूपे मतिस्तत्रैव गति :। कस्यैव । जीव-जीवस्यैव अथवा बहुवचनपक्षे जीवानामेव निश्चयेन भवतीति । अयमत्र भावार्थः । यद्यातरौद्राधीनतया स्वशुद्धात्मभावनाच्युतो भूत्वा परभावेन परिणमति तदा दीर्घसंसारी भवति, यदि पुननिश्चयरत्नत्रयात्मके परमात्मतत्त्वे भावनां करोति तर्हि निर्वाणं प्राप्नोति इति ज्ञात्वा सर्वरागादिविकल्पत्यागेन तत्रैव भावनां कर्तव्येति ॥ १११ ॥ अथ ગાથા-૧૧૧ मन्या :- [यस्य मतिः ] 2 भव्य पनी भति [ तत्र ] नि०५२मात्मस्व३५i [ वसति ] से छे | सः ] तेने [ परः ] नियमथा [ परः लोकः उच्यते ] ५२।४-उत्तमन-वाय छे. [ येन ] २५ [ यत्र ] न्यi [ जीवस्य एव ] वनी [ मतिः ] भति आय छ | तत्र | त्यin | गतिः ] गति [ नियमेन ] निश्चयथा [ भवति ] थाय छे. ભાવાર્થ-જે ભવ્ય જીવની મતિ–મન-ચિત્ત નિજપરમાત્મ-સ્વરૂપમાં વસે છે અર્થાત્ વિષયકષાય વિકલ્પજાલના ત્યાગથી સ્વસંવેદનસંવિત્તિસ્વરૂપ વડે જેની મતિ સ્થિર થઈ છે તેને નિયમથી પરલોક-ઉત્કૃષ્ટ જન–કહેવામાં આવે છે. કારણ કે જે સ્વશુદ્ધાત્મસ્વરૂપમાં જીવની અથવા જીવોની મતિ હોય છે ત્યાં ગતિ નિશ્ચયથી થાય છે. અહીં આ ભાવાર્થ છે કે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને આધીન થવાથી સ્વશુદ્ધાત્મભાવનાથી ટ્યુત થઈને પરભાવરૂપે પરિણમે છે તો દીર્ઘ સંસારી થાય છે, અને જે નિશ્ચયરત્નત્રયાત્મક પરમાત્મતત્ત્વમાં ભાવના કરે છે તે તે નિર્વાણ પામે છે, એમ જાણીને સવ રાગાદિ વિક૯પજાલનો ત્યાગ કરીને તેમાં જ (પરમાત્મ-તત્ત્વમાં જ ) ભાવના કરવી જોઈએ. ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy