________________
-होछ। ११२]
પરમાત્મપ્રકાશ
૧૩૭
११३) जहि मइ तहि गइ जीव तहुँ मरणु वि जेण लहेहि ।
ते परबंभु मुएवि मइँ मा पर-दव्वि करेहि ॥११२ ॥ यत्र मतिः तत्र गतिः जीव त्वं मरणमपि येन लभसे ।
तेन परब्रह्म मुक्त्वा मति मा परद्रव्ये कार्षीः ॥ ११२ ।। जहिं मइ तहिं गइ जीव तुहुं मरणु वि जेण लहेहि यत्र मतिस्तत्र गतिः । हे जीव त्वं मरणेन कृत्वा येन कारणेन लभसे ते परवंभु मुएवि मई मा परदवि करेहि तेन कारणेन परब्रह्मशब्दवाच्यं शुद्धद्रव्यार्थिकनयेन टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावं वीतरागसदानन्दैकसुखामृतरसपरिणतं निजशुद्धात्मतत्वं मुक्त्वा मति चित्तं परद्रव्ये देहसंगादिषु मा कार्षी रिति तात्पर्यार्थः ॥ ११२ ॥ एवं सूत्रचतुष्टयेनान्तरस्थले परलोकशब्दव्युत्पत्या परलोकशब्दवाच्यस्य परमात्मनो व्याख्यानंगतम् । __ तदन्तरं किं तत् परद्रव्यमिति प्रश्ने प्रत्युत्तरं ददाति
વળી ફરી પણ આ વાતને દઢ કરે છે.
ગાથા-૧૧૨
मन्या :-[ यत्र मतिः तत्र गतिः ] न्यो भति छ त्यो गति छ [ येन ] तथा [ जीव ] ! [त्वं ] तु [ मरणं अपि] भशन ५ ते तिन [ लभसे ] पाभीश [ तेन | तेथी तुं [परब्रह्म मुक्त्वा ] ५२प्रझने छन [ परद्रव्यं ] ५२द्रव्यमा | मति मा कार्षीः ] भन न an (थित्तने नने-सुद्धि न प्रवता.)
ભાવાર્થ:–તેથી શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી “પરબ્રહ્મ” શબ્દથી વાગ્ય, ટકેલ્કીર્ણ જ્ઞાચક જ જેને એક સ્વભાવ છે એવા, એક (કેવલ) વીતરાગસદાનંદરૂપ સુખામૃતરસરૂપે પરિણમેલા નિજશુદ્ધાત્મતત્વને છોડીને પરદ્રવ્યમાં–દેહસંગાદિમાં ચિત્તને ન જેડ-ન પ્રવર્તાવ. ૧૧૨
એ પ્રમાણે અન્તસ્થલમાં ચાર ગાથાસૂત્રોથી “પરલેક” શબ્દની વ્યુત્પત્તિથી “પરલોક” શબ્દથી વાચ્ય એવા પરમાત્માનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે પરલોક (પરમાત્મા) માં મન લગાવ, પરદ્રવ્યની મમતા છોડ એમ જે કહેવામાં આવ્યું તેમાં ‘પદ્રવ્ય ” શું છે? એવો શિષ્ય પ્રશ્ન કર્યો, તેનું સમાધાન શ્રી ગુરુ કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org