________________
२२४
યેગીન્દુદેવવિરચિત
[अ० २
४ा ४८
क्वापि बहिर्विषये राग न याति न गच्छति । कस्मादिति चेत् । जेण लहेसइ येन कारणेन 'लभिष्यति भाविकाले प्राप्स्यति । कम् । णाणमउ ज्ञानमयं केवलज्ञाननिवृत्तं केवलज्ञानान्तर्भूतान्तगुणं । तेण जि तेनैव सम्भावेन अप्सहाउ निर्दोषिपरमात्मस्वभावमिति । इदमत्र तात्पर्यम् । ज्ञानी पुरुषः शुद्धात्मानुभूतिलक्षणं समभावं विहाय बहिर्भावे रागं न गच्छति येन कारणेन समभावेन विना शुद्धात्मलाभो न भवतीति ।। ४७ ।।
अथ ज्ञानी कमप्यन्यं न भणति न प्रेरयति न स्तौति न निन्दतीति प्रतिपादयति१७५) भणइ भणावह णवि थुणइ गिदह णाणि ण कोइ ।
सिद्धिहि कारणु भाउ समु जाणतउ पर सोइ ॥४८॥ भणति भाणयति नैव स्तौति निन्दति ज्ञानी ने कमपि ।
सिद्धेः कारणं भावं समं जानन् परं तमेव || ४८ ॥ भणइ इत्यादि । भणइ भणति नैव भणावइ नैवान्यं भागयति न भणन्तं प्रेरयति णवि थुणइ नैव स्तौति दिइ णाणि ण कोइ निन्दति સમભાવને છોડીને-કઈ પણ બાહ્ય વિષયમાં રાગને પામતો નથી–રાગને કરતા નથી જેથી તે સમભાવથી જ જ્ઞાનમય–જે કેવલજ્ઞાનમાં અનંતગુણો અન્તભૂત છે એવા કેવલજ્ઞાનથી રચાયેલ-નિર્દોષ પરમાત્મ-સ્વભાવને ભવિષ્યમાં પામશે.
જ્ઞાની પુરુષ શુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ સમભાવને છેડીને બહિર્ભાવમાં રાગી થત નથી કારણ કે સમભાવ વિના શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી. ૪૭.
હવે જ્ઞાની પુરુષ અન્ય પાસેથી કંઈપણ ભણત નથી અને અન્યને પ્રેરતો નથી ( ભણાવતો નથી ) કોઈની સ્તુતિ કે નિંદા કરતો નથી એમ કહે છે –
माथा-४८ मन्या :-[ तं एव समं भावं ] ते १ ४ रागद्वेषरहित समतान। परिमन [ परं निश्चयथा [ सिद्धेः कारणं जानत् ] भानु ४२५ गते! यी [ ज्ञानी ] शानी [ नैव कं अपि भणयति भाणयति ] ४४ ५ लाते। नथी मने यीने मायावत नथी, [ न स्तौति निन्दति ] धनी स्तुति निन्दा ४२तेनथी.
ભાવાર્થ–પરમ ઉપેક્ષાસંયમની ભાવનારૂપ વિશુદ્ધજ્ઞાનદર્શનવાળા નિજશુદ્ધાત્મતત્ત્વનાં સમ્યકુશ્રદ્ધાન, સમ્યજ્ઞાન અને સમ્યગઅનુભૂતિ જેનું સ્વરૂપ છે એવા સાક્ષાત્
1 पात२:-लभिष्यति-लप्स्यते
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org