________________
–દોહા ૧૫૩ ]
પરમામપ્રકાશઃ
૩૫૩
मुयइ वेरं भंडणसीलो य धम्मदयरहिओ । दुट्ठो ण य एदि वसं लक्खणमेयं तु किण्हस्स ॥” इतिगाथाकथितलक्षणा कृष्णलेश्या, धनधान्यादितीव्रमूर्छाविषयोकांक्षादिरूपा नीललेश्या, रणे मरणं प्रार्थयति स्तूयमानः संतोष करोतीत्यादिलक्षणा कापोतलेश्या च, एवं लेश्यावयप्रभृतिसमस्तविभावत्यागेन देहाद्भिन्नमात्मानं भावय इति ॥ १५२ ॥
૨૮૪) ટુરવë કારણુ મુવિ મણિ તે વિ દુ વયંતિ !
जित्थु ण पावहि परमसुहु तित्थु कि संत वसंति ॥१५३॥
दुःखस्य कारणं मत्वा मनसि देहमपि इमं त्यजन्ति ।
यत्र न प्राप्नुवन्ति परमसुखं तत्र किं सन्तः वसन्ति ॥ १५३ ।। दक्खहं इत्यादि । दुक्खहं कारणु वीतरागतात्त्विकानन्दरूपात् शुद्धात्म
(અર્થ?—જે પ્રચંડ તીવ્ર ક્રોધી હોય, વેરને છોડે નહિ, ઝઘડો કરવાના સ્વભાવવાળે હોય, દયાધર્મથી રહિત હોય, દુષ્ટ હોય, ગુરુજનાદિને વશ ન હોય-એ બધાં લક્ષણ કૃષ્ણલેશ્યાવાળા જીવનાં છે ) એ પ્રમાણે ગાથામાં કહેલ લક્ષણવાળી કૃષ્ણલેશ્યા, ધનધાનાદિની તીવ્ર મૂચ્છરૂપ અને વિષયોની આકાંક્ષારૂપ નીલેશ્યા, રણભૂમિમાં મરવા ઈચ્છે અને કેઈ સ્તુતિ કરે તે સંતેષ પામે વગેરે લક્ષણવાળી કાપતલેશ્યા-એ પ્રમાણે ત્રણ ( અશુભ ) લેશ્યાથી માંડીને સમસ્ત વિભાવના ત્યાગ વડે દેહથી ભિન્ન આત્માને તું ભાવ. ૧૫ર. હવે ફરી દેહને દુઃખનું કારણ દર્શાવે છે –
ગાથા–૧૫૩ અન્વયાર્થ –[ મ ાં #fs ] આ દેહને પણ [ gણ કાળ ] દુઃખનું કારણ [માત મા ] મનમાં જાણીને [ સત્ત: ] સંત [ ચાનિત ] દેહનું મમત્વ છોડે છે ( કારણ કે ) [ ચત્ર ] જે દેહમાં [ મ યુદ્ધ ] પરમસુખ [ પ્રાસુવરિત | પામતા નથી, [ ] તે દેહમાં પુરુષ [ fઉં વસતિ ] શા માટે નિવાસ કરે ?
ભાવાર્થ-આ પ્રત્યક્ષગોચર દેહને પણ વીતરાગ તાત્ત્વિક આનંદરૂપ શુદ્ધાત્મસુખથી વિલક્ષણ નરકાદિના દુઃખનું કારણ મનમાં જાણીને શુદ્ધ આત્મામાં સ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org