________________
-होला ७]
૫રમાત્મપ્રકાશ
૧૫૯
अथोत्तमं सुखं न ददाति यदि मोक्षस्तर्हि सिद्धाः कथं निरन्तरं सेवन्ते तमिति कथयति१३३) उत्तमु सुक्खु ण देइ जइ उत्तमु मुख ण होइ ।
तो कि सयलु वि कालु जिय सिद्ध वि सेवहि सोइ ॥७॥ उत्तमं सुखं न ददाति यदि उत्तमः मोक्षो न भवति ।
ततः किं सकलमपि कालं जीव सिद्धा अपि सेधन्ते तमेव ॥ ७ ॥ उत्तमु इत्यादि । उत्तमु सुक्खु उत्तमं सुखं ण देइ न ददाति जइ यदि चेत् । उत्तमु उत्तमो मुक्खु मोक्षः ण होइ न भवति । तो ततः कारणात् , किं किमर्थ, सयलु वि कालु सकलमपि कालम् । जिय हे जीव । सिद्ध वि सिद्धा अपि सेवहिं सेवन्ते सोइ तमेव मोक्षमिति । तथाहि । यद्यतीन्द्रियपरमाहादरूपमविनश्वरं सुखं न ददाति मोक्षस्तहि कथमुत्तमो भवति उत्तमत्वाभावे च केवलज्ञानादिगुणसहिताः सिद्धा भगवन्तः किमर्थं निरन्तरं सेवन्ते च चेत् ।
વળી જનમતમાં તે (ક્ષમાં) ઈન્દ્રિયજનિત જ્ઞાન અને સુખનો અભાવ થતાં કાંઈ અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયસુખને અભાવ થતો નથી, અને કર્મજનિત ઈન્દ્રિયાદિ દશ પ્રાણસહિત અશુદ્ધ જીવને અભાવ થતાં, કાંઈ શુદ્ધ જીવને અભાવ થતો નથી એવો ભાવાર્થ છે. ૬.
હવે જે મોક્ષ ઉત્તમ સુખને ન આપતું હોય તે સિદ્ધાં તેમનું શા માટે નિરંતર સેવન કરે એમ કહે છે –
आथा-७ मन्वयार्थ:-[ यदि ] ने भाक्ष | उत्तमं सुखं ] उत्तम सुमने [ न ददाति ] न मापे ते[ मोक्षः ] मोक्ष । उत्तमः ] उत्तम [ न भवति ] - डेय, [ ततः ] ने ते उत्तम न य तो पछी [ जीव ] छ ! [ सिद्धाः अपि ] सिद्धो ५६ [ सकलं अपि कालं ] स स [ तं एव ] भाक्षने [ किं सेवन्ते ] ! भाट सेवे ?
ભાવાર્થ – મિક્ષ અતીન્દ્રિય પરમ આલ્હાદરૂપ, અવિનાશી સુખને ન આપે તે તે કેવી રીતે ઉત્તમ હોય? અને ઉત્તમપણાના અભાવમાં કેવલજ્ઞાનાદિ ગુણસહિત સિદ્ધ ભગવંત શા માટે મેક્ષને નિરંતર સેવે? (પણ સિદ્ધ ભગવતે નિરંતર મોક્ષને સેવે છે, તેથી જણાય છે કે તે (મેક્ષ ) ઉત્તમ સુખને આપે છે. સિદ્ધના સુખનું સ્વરૂપ (શ્રી પૂજ્ય પદકૃત સિદ્ધભક્તિ ગાથા ૭ માં) પણ કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org