________________
યોગી-દેવવિરચિત [ અ. ૨ દેહા ૮૧ज्ञानी कर्मणापि न बध्यते इति सांख्यादयोऽपि वदन्ति तेषां किमिति दूपणं दीयते भवद्भिरिति । भगवानाह । ते निजशुद्धात्मानुभूतिलक्षणं वीतरागचारित्रनिरपेक्षा वदन्ति तेन कारणेन तेषां दूपणमिति तात्पर्यम् ॥ ८० ॥
___ अथ यावत्कालमणुमात्रमपि रागं न मुञ्चति तावत्कालं कर्मणा न मुच्यते इति प्रतिपादयति२०८) जो अणु-मेत्तु वि राउ मणि जाम ण मिल्लइ एत्थु ।
सो णवि मुच्चइ ताम जिय जाणंतु वि परमत्थु ॥ ८१॥
यः अणुमात्रमपि राग मनसि यावत न मुश्चति अत्र । __ स नैव मुच्यते तावत् जीव जानन्नपि परमार्थम् ॥ ८१ ।। जो इत्यादि । जो यः कर्ता अणुमेत्तु वि अणुमात्रमपि सूक्ष्मपि राउ रागं वीतरागसदानन्दैकशुद्धात्मनो विलक्षणं पञ्चेन्द्रियविषयसुखाभिलाषरागं मणि मनसि जाम ण मिल्लइ यावन्तं कालं न मुञ्चति एत्थु अत्र जगति सो णवि मुच्चइ स जीवो नैव मुच्यते ज्ञानावरणादिकर्मणा ताव तावन्तं कालं जिय हे जीव । किं कुर्वन्नपि । जाणंतु वि वीतरागानुष्ठानरहितः सन् शब्दमात्रेण
ભગવાન શ્રી ગુરુ કહે છે કે તેઓ નિજશુદ્ધાત્માની અનુભૂતિસ્વરૂપ વીતરાગ ચારિત્રથી નિરપેક્ષ ( ચારિત્રની અપેક્ષા રાખ્યા સિવાય ) કહે છે તેથી તેમને દોષ દેવામાં આવે છે એવું તાત્પર્ય છે. ૮૦.
હવે જ્યાં સુધી જીવ અમાત્ર પણ ( સૂકમ પણ ) રાગને છોડતો નથી ત્યાં સુધી કર્મથી છૂટતે નથી એમ કહે છે –
मन्या :-[ यः ] २ ७५ [ अणुमा अपि ] २॥ मात्र ५५ [ रागं ] २।गने [ यावत् ] न्यो सुधा [ मनसि ] भनमाथी [ न मुंचति ] छत। नथी [ तावत् ] त्यो सुधा [ जीव ] . ०१ [ स: ] ते [ अत्र ] 21 स'सारमा। परमार्थ ] ५२मा ने [ जानन् अपि ] Myqा छतi ] [ न एव मुच्यते ] भूआत थी..
ભાવાર્થજે જીવ અણુમાત્ર પણ-સૂકમપણ–એક (કેવલ) વીતરાગ સદાનંદરૂપ શુદ્ધ આત્માથી વિલક્ષણ પચેન્દ્રિયોના વિષયસુખની અભિલાષારૂપ રાગને જ્યાં સુધી મનમાંથી છોડતો નથી ત્યાં સુધી તે આ સંસારમાં પરમાર્થ શબ્દથી વાચ્ય એવા નિજશુદ્ધાત્મતત્વને વીતરાગ અનુષ્ઠાન રહિત થયો થકો ( વીતરાગ અનુષ્ઠાન વિના )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org