________________
योगी-वविरथितः
[ोडा ४१विषयसुखास्वादविपरीतेन वीतरागनिर्विकल्पपरमानन्दसमरसीभावसुखरसास्वादपरिणतेम समाधिना ज्ञायते स एवात्मोपादानसिद्धमित्यादिविशेषणविशिष्टस्योपादेयभूतस्याः तीन्द्रियसुखस्य साधकत्वादुपादेय इति भावार्थः ॥ ४५ ॥
अथ यस्य परमार्थेन बन्धसंसारौ न भवतस्तमात्मानं व्यवहारं मुक्त्वा जानीहि इति कथयति४६) जसु परमत्थे बंधु णवि जोइय ण वि संसारु ।
सो परमप्पउ जाणि तुहँ मणि मिल्लिवि ववहारु ॥४६॥
यस्य परमार्थेन बन्धो नैव योगिन् नापि संसारः ।
तं परमात्मानं जानीहि त्वं मनसि मुक्त्वा व्यवहारम् ॥ ४६॥ जसु परमत्थे बंधु णवि जोइय ण वि संसारु यस्य परमार्थन बन्धो नैव हे योगिन् नापि संसारः । तद्यथा-यस्य चिदानन्दैकस्वभावशुद्धात्मनस्तद्विलक्षणो द्रव्यक्षेत्रकालभवभावरूपः परमागमप्रसिद्धः पञ्चप्रकारः संसारो नास्ति, સ્વસંવેદનજ્ઞાનને વિષય હોવા છતાં પાંચ ઇન્દ્રિયોથી ( અને પાંચ વિષયોથી ) જણાતું નથી તે પરમાત્મા છે.
અહીં પંચેન્દ્રિયવિષયના સુખના આસ્વાદથી વિપરીત વીતરાગ નિર્વિકલ્પ પરમાનંદરૂપ સમરસીભાવમય સુખરસના આસ્વાદરૂપે પરિણત સમાધિ વડે જે પરમાત્મા જણાય છે તે જ “આત્મપાદાનથી સિદ્ધ ઈત્યાદિ વિશેષણથી વિશિષ્ટ, ઉપાદેયભૂત અતીન્દ્રિય સુખનો સાધક હોવાથી ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૪૫
હવે જેને પરમાર્થથી બંધ અને સંસાર નથી એવા આત્માને વ્યવહાર છોડીને જાણ એમ કહે છે –
ગાથા-૪૬ मन्या :-[ योगिन् ] है योगी! [ यस्य ] रेने [ परमार्थेन ] ५२माथथी [ बंध न एव ] नथी मने [ संसार न अपि ] संसार ५५५ नथी [तं पर. मात्मानं जानीहि ] ते ५२मात्मान [त्वं ] तुं मनसि व्यवहारं मुक्त्वा मनमांथा व्यवहार छ।डीन [ जानीहि ] ot.
ભાવાર્થહે યેગી ! જેને પરમાર્થથી બંધ પણ નથી અને સંસાર પણ નથી-ચિદાનંદ જેને એક સ્વભાવ છે એવા શુદ્ધાત્માથી વિલક્ષણ અને પરમાગમ પ્રસિદ્ધ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, અને ભાવરૂપ પાંચ પ્રકારનો સંસાર જેને નથી,
૧ આ શ્લેક બીજા અધિકારમાં ગાથા-૭ની ટીકામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org