SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ -દેહ ૪૭] પરમાત્મપ્રકાશઃ इत्थंभूतसंसारस्य कारणभूतप्रकृतिस्थित्यनुभागप्रदेशभेदभिन्नकेवलज्ञानाद्यनन्तचतुष्टयव्यक्तिरूपमोक्षपदार्थाद्विलक्षणो बन्धोऽपि नास्ति, सो परमप्पउ जाणि तुहुँ मणि मिल्लहिं ववहारु तमेवेत्थंभूतक्षणं परमात्मानं मनसि व्यवहारं मुक्त्वा जानीहि, वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा भावयेत्यर्थः । अत्र य एव शुद्धात्मानुभूतिविलक्षणेन संसारेण बन्धनेन च रहितः स एवानाकुलत्वलक्षणसर्वप्रकारोपादेयभूतमोक्षसुखसाधकत्वादुपादेय इति तात्पर्यार्थः ॥ ४६॥ अथ यस्य परमात्मनो ज्ञानं वल्लीवत् ज्ञेयास्तित्वाभावेन निवर्तते न च शक्त्यभावेनेति कथयति४७) णेयाभावे विल्लि जिम थक्कइ णाणु वलेवि । मुक्कहँ जसु पय बिवियउ परम-सहाउ भणेवि ॥ ४७ ॥ ज्ञेयाभावे वल्ली यथा तिष्ठति ज्ञानं वलित्वा । मुक्तानां यस्य पदे बिम्बितं परमस्वभावं भणित्वा ॥ ४७ ॥ તેમજ આ પ્રકારના સંસારના (પચવિધ) કારણરૂપ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, અને પ્રદેશના ભેદથી ભિન્ન એવા કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયની વ્યક્તિરૂપ મોક્ષપદાર્થથી વિલક્ષણ એ બંધ પણ જેને નથી તે પરમાત્માને મનમાંથી વ્યવહાર છોડીને જાણ અર્થાત્ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને ભાવે. અહીં શુદ્ધ આત્માની અનુભૂતિથી વિલક્ષણ એવા સંસાર અને બંધથી જે રહિત છે તે જ, અનાકુલતા જેનું લક્ષણ છે એવા સર્વ પ્રકારે ઉપાદેયભૂત મોક્ષ સુખને સાધક હોવાથી, ઉપાદેય છે એ તાત્પર્યાર્થ છે. ૪૬ હવે વેલની જેમ તે પરમાત્માનું જ્ઞાન (અન્ય) યના અતિત્વના અભાવથી અટકી જાય છે પણ શક્તિનાં અભાવથી નહિ એમ કહે છે – ગાથા-૪૭ અન્વયાર્થ – [ ૧થા વટ્ટી ] જેવી રીતે વેલ (મંડપને આધાર નહિ મળવાથી) આગળ ફેલાતી અટકી જાય છે તેવી રીતે [ મુજનાં જ્ઞાનં ] મુક્ત આત્માઓનું જ્ઞાન [ સેવામા] રેયનું અવલંબન નહિ મળવાથી (જાણવાની શક્તિ હોવા છતાં) [વટિયા તિતિ ] અટકી જાય છે, [ ગ રે ] જે ભગવાન પરમાત્માના કેવળજ્ઞાનમાં | vમ રામાä ] સર્વને જાણવારૂપ પિતાનો ઉત્કૃષ્ટ સ્વભાવ [ fāવિત ] પ્રતિભાસિત થઈ રહ્યો છે અર્થાત “સકાર જ્ઞાનની પરિણતિ છે એમ માનવા] જાણીને જ્ઞાનનું આરાધન કરે. ૧. આ ગાથાની સંસ્કૃત ટીકાને અર્થ નહિ સમજાતો હોવાથી અન્વયાર્થ હિંદીના આધારે કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy