SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ ચગીદુદેવવિરચિત [ અ. ૨ દોહા ૧૪૮उव्वलि इत्यादि पदखण्डनारूपेण व्याख्यानं क्रियते । उव्वलि उद्वर्तन कुरु चोप्पडि तैलादिम्रक्षणं कुरु, चिट्ठ करि मण्डनरूपां चेष्टां कुरु, देहि सुमिट्टाहार देहि सुमृष्टाहारान् । कस्य । देहहं देहस्य । सयल णिरत्थ गय सकला अपि विशिष्टाहारादयो निरर्थका गताः । केन दृष्टान्तेन । जिमु दुज्जणि उवयार दुर्जने यथोपकारा इति । तद्यथा । यद्यप्ययं कायः खलस्तथापि किमपि ग्रासादिकं दत्त्वा अस्थिरेणापि स्थिरं मोक्षसौख्यं गृह्यते । सप्तधातुमयत्वेनाशुचिभूः तेनापि शुचिभूतं शुद्धात्मस्वरूपं गृह्यते निर्गुणेनापि केवलज्ञानादिगुणसमूहः साध्यत इति भावार्थः । तथा चोक्तम्-"अथिरेण थिरो मलिणेण णिम्मला णिग्गुणेण गुणसारं । काएण जा विढप्पइ सा પિરિયા f / ચિત્રા ” | ૨૪૮ | અથ– ગાથા-૧૪૮ અન્વયાર્થ:- જિન ] હે યેગી ! [ 0 ] દહને [ ૩વર્તા ] ઉબટન (લેપ) લગાવે, [ #] તેલ આદિથી મન કરે, [ રે મ ] શણગારરૂપ ચેષ્ટા કરે ( શૃંગાર આદિથી શણગારો ) અને [ કુમુngiાન સેf ] સારા સારા મિષ્ટ આહાર આપો પણ નવ નિરર્થ શર્ત | વિશિષ્ટ આહારાદિ બધુંય નિરર્થક છે, [ કથા | જેમ [ દુને ૩યા: ] દુર્જન ઉપર કરેલા ઉપકારે વ્યર્થ છે. ભાવાર્થ –જે કે આ શરીર ખલ ( દુર્જન ) છે તે પણ ડાક કેળિયા આપીને ( કાંઈક ભોજન આપીને ) અસ્થિર એવા દેહથી સ્થિર મોક્ષસુખનું ગ્રહણ કરાય છે. સાત ધાતુમય હોવાથી અશુચિમય છે એવા શરીરથી પણ શુચિભૂત શુદ્ધાત્મસ્વરૂપનું ગ્રહણ થાય છે, નિર્ગુણ હોવા છતાં શરીરથી પણ કેવલજ્ઞાનાદિ ગુણેને સમૂહ સાધવામાં આવે છે. વળી ( શ્રીરામસિંહ દહાપાહુડ ગાથા ૧૯માં ) કહ્યું ५९ छे है “अथिरेण थिरा मलिणेण णिम्मला णिगुणेण गुणसार । कारण जा विढप्पइ ના ઉરિજા fun #ાચવ ( અર્થ:- અસ્થિર, મલિન અને નિર્ગુણ શરીરથી જે સ્થિર, નિર્મલ અને સારભૂત ગુણવાળી ક્રિયા વધી શકે છે તે તે ક્રિયા શા માટે ન કરવી ? ( અવશ્ય કરવી. ) અર્થાત્ આ વિનાશી, મલિન અને નિર્ગુણ શરીરને સ્થિર, નિર્મલ અને ગુણયુક્ત આત્માના ધ્યાનમાં લગાડવું જોઈએ. ) ૧૪૮. વળી હવે શરીરને અશુચિ દર્શાવીને મમત્વ છોડાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy