________________
- होला १४८ |
देवखत हूँ पर सारुवहिर्भागे व्यवहारेण पश्यतामेव सारभूतम् । कस्मात् | जइ उट्ठभइ तो कुह यद्यवष्टभ्यते भूमौ निक्षिप्यते ततः कुत्सितरूपेण परिणमति । अह उज्झ तो छारु अथवा दह्यते तर्हि भम्म भवति । तद्यथा । हस्तिशरीरे दन्ताश्चमरीशरीरे केशा इत्यादि सारत्व तिर्यक्शरीरे दृश्यते, मनुष्यशरीरे किमपि सारत्वं नास्तीति ज्ञात्वा घुणभक्षितेक्षुदण्डवत्परलोकबीजं कृत्वा निस्सारमपि सारं क्रियते । कथमिति चेत् । यथा घुणभक्षितेक्षुदण्डे बीजे कृते सति विशिष्टेक्षूणां लाभो भवति तथा निःसारशरीराधारेण वीतरागसहजानन्दैकखशुद्धात्मस्वभावसम्यक् श्रद्धानज्ञानानुचरणरूप निश्चयरत्नत्रय - भावनाबलेन तत्साधकव्यवहाररत्नत्रय भावनाबलेन च स्वर्गापवर्गफलं गृह्यत इति तात्पर्यम् ।। १४७ ॥
अथ देहस्याशुचित्वानित्यत्वादिप्रतिपादनरूपेण व्याख्यानं करोति षट्कलेन तथाहि
२७९) उव्वलि चोपडि चिट्ठ करि देहि सु मिट्ठाहार । देहहँ सयल रित्थ गय जिमु दुज्जणि उवयार || १४८ ॥
પરમાત્મપ્રકાશઃ
उद्वर्तय क्षय चेष्टां कुरु देहि सुमृष्टाहारान् ।
देहस्य सकलं निरर्थ गतं यथा दुर्जने उपकाराः ॥ १४८ ॥
Jain Education International
ભાવાર્થ :—હાથીના શરીરમાં દાંત, ચમરી ગાયના શરીરમાં વાળ ઇત્યાદિ સારપણું તિ 'ચના શરીરમાં જોવામાં આવે છે, પણ મનુષ્યના શરીરમાં કાંઈપણ સારપણું નથી એમ જાણીને ઘણથી ખાવામાં આવેલા નકામા થયેલા સાંઠાના વાવવામાં બીજ તરીકે ઉપયેગ કરી અસારને સાર કરવામાં આવે છે. તેવી રીતે મનુષ્યજન્મને અસાર હૈાવા છતાં સારભૂત કરવામાં આવે છે. કેવી રીતે ? જેવી રીતે ઘુણભક્ષિત શેરડીના સાંઠાનેા ખીજ તરીકે ઉપયાગ કરવામાં આવતાં, ઘણી શેરડીનેા લાભ થાય છે તેવી રીતે અસાર શરીરના આધારથી એક ( કેવલ ) વીતરાગસહજાનંદનરૂપ સ્વશુદ્ધાત્મસ્વભાવનાં સમ્યક્ શ્રદ્ધાન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ અનુચરણરૂપ નિશ્ચયરત્નત્રયની ભાવનાના ખલથી અને તે નિશ્ચયરત્નત્રયના સાધક વ્યવહારરત્નત્રયની ભાવનાના ખળથી સ્વર્ગ અને મેાક્ષનું ફૂલ મળે છે. ૧૪૭.
३४७
હવે દેહનું અચિપણું અને અનિત્યપણુ વગેરેના પ્રતિપાદનરૂપે છ દોહાસૂત્રેાથી व्याख्यान १रे छे. ते याप्रमाणे:
For Private & Personal Use Only
www.jainelibrary.org