________________
દાહા ૧૪૯ ]
પરમાત્મપ્રકાશ
२८०) जेहउ जज्जरु णरय-घरु तेहउ जोइय काउ । rts निरंतरु पूरियउ किम् किज्जइ अणुराउ ॥ १४९ ॥
यथा जर्जरं नरकगृहं तथा योगिन् कायः ।
नरके निरन्तरं पूरितं किं क्रियते अनुरागः ॥ १४९ ॥
जेह इत्यादि । जेहउ जज्जरु यथा जर्जरं शतजीर्ण णरयघरु नरकगृहं तेहउ जोइउ काउ तथा हे योगिन् कायः । यतः किम् । णरइ णिरंतरु पूरियउ नरके निरन्तरं पूरितम् । एवं ज्ञात्वा किम् किज्जइ अणुराउ कथं क्रियते अनुरागो न कथमपीति । तद्यथा-यथा नरकगृहं शतजीर्ण तथा कायगृहमपि नवद्वारछिद्रितत्वात् शतजीर्ण, परमात्मा तु जन्मजरामरणादिच्छिद्रदोषरहितः । कायस्तु गूथमूत्रादिनरकपूरितः, भगवान् शुद्धात्मा तु भावकर्मद्रव्य कर्मनो कर्ममलरहित इति । अयमत्र भावार्थः । एवं देहात्मनो भेदं ज्ञात्वा देहममत्वं त्यक्त्वा वीतरागनिर्विकल्पसमाधौ स्थित्वा च निरन्तरं भावना कर्तव्येति ॥ १४९ ॥
अथ
ગાથા-૧૪૯
अन्वयार्थ:-[ योगिन् ] हे योगी ! [ यथा | नेवी रीते [ नरकग्रह ] २४-६२ [ जर्जरं ] ४४रित से। छिद्रवाणु छे, [ तथा ] तेवी रीते कायः ] शरीर [ नरके J भवभूत्रादृिश्य नर४थी [ निरंतरं ] निरंतर [ पूरितं ] लरेलु छे खेभ लागीने तेना ५२ [ अनुरागः ] अनुराग | किं क्रियते ] डेभ ४२वामां आवे ? ( કાઈ પણ પ્રકારે તેના પર પ્રીતિ ન કરવી.
३४८
ભાષા :—જેવી રીતે નરકગૃહ સેંકડો છિદ્રવાળું જર્જરિત છે તેવી રીતે શરીરરૂપી ઘર પણ નવદ્વારરૂપી છિદ્રોવાળુ' હાવાથી શતજીણુ છે ( તદ્ન જીણુ છે ) અને પરમાત્મા જન્મ, જરા, મરણાદિરૂપ છિદ્રોના દોષથી રહિત છે. શરીર તા મલમૂત્રાદિ નરકથી ભરેલું છે અને ભગવાન શુદ્ધ આત્મા ભાવક, દ્રવ્યકમ અને નાકના મલથી રહિત છે.
અહીં આ ભાવા છે કે આ પ્રમાણે દેહ અને આત્માના ભેદ જાણીને, દેહનું મમત્વ છેડીને અને વીતરાગનિર્વિકલ્પ-સમાધિમાં સ્થિત થઈને નિરંતર ભાવના ( आत्मभावना ) ४२वी हाये. १४८.
હવે ફરી દેહની મલિનતા દર્શાવે છેઃ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org