SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાગીન્નુદેવવિરચિત [ २३० २ होहा १५० २८१) दुक्ख पावइँ असुचियइ ति हुयणि सयलइ लेवि । एहि देहु विणिम्मियउ विहिणा वहरु मुणेवि ॥ १५०॥ ૩૫૦ दुःखानि पापानि अशुचीनि त्रिभुवने सकलानि लात्वा । पतैः देहः त्रिनिर्मितः विधिना वैरं मत्वा ॥ १५० ॥ दुक्ख इत्यादि । दुक्खई दुखानि पावई पापानि असुचियई अशुचिद्रव्याणि तिहुयणि सयलई लेवि भुवनत्रयमध्ये समस्तानि गृहीत्वा एयहिं देहु विणिम्मियउ एतैर्देहो विनिर्मितः । केन कर्तृभूतेन । विहिणा विधिशब्दवाच्येन कर्मणा । कस्मादेवंभूतो देहः कृतः वहरु मुणेवि वैरं मत्वेति । तथाहि । त्रिभुवनस्थदुःखैर्निर्मितत्वात् दुःखरूपोऽयं देहः, परमात्मा तु व्यवहारेण देहस्थोऽपि निश्चयेन देहाद्भिन्नत्वादनाकुलत्वलक्षणसुखस्वभावः । त्रिभुवनस्थपापैर्निर्मितत्वात् पापरूपोऽयं देहः, शुद्धात्मा तु व्यवहारेण देहस्थोऽपि निश्चयेन पापरूपदेहाद्भिन्नत्वादत्यन्तपवित्रः । त्रिभुवनस्थाशुचिद्रव्यैर्निर्मितत्वादशुचिरूपोऽयं देहः, शुद्धात्मा तु व्यवहारेण देहस्थोऽपि निश्चयेन देहात्पृथग्भू ગાથા ૧૫૦ Jain Education International ँ अन्वयार्थ :- [ त्रिभुवने ] सम्मां [ दुःखानि पापानि अशुचीनि ] नेटव अशुचि पार्थो छे [ सकलानि ] ते मधायने हुः छे, नेटसा पायो छे, भेटला [ लब्ध्वा ] श्रीने [ पतैः ] मे अधा वडे [ विधिना | 'विधि' राष्टथी वाथ्य सेवा 3 [वैरं मत्वा ] २ मानीने ( २ राणीने ) [ देहः ] आा हे । विनिर्मित: ] બનાવ્યા છે. ભાવાર્થ:—ત્રણ લેાકમાં જેટલાં દુઃખા છે તેટલાં દુ:ખાથી બનેલ હાવાથી આ દેહ દુ:ખરૂપ છે અને પરમાત્મા તેા વ્યવહારથી દેહમાં રહેલા હેવા છતાં પણ નિશ્ચયથી દેહથી ભિન્ન હાવાથી અનાકુલતા જેનું લક્ષણ છે એવા સુખસ્વભાવવાળે છે. ત્રણ લેાકમાં જેટલાં પાપા છે તેટલાં પાપાથી બનેલ હાવાથી આ દેહ પાપરૂપ છે, અને શુદ્ધ આત્મા તે વ્યવહારથી દેહમાં રહેવા છતાં પણ નિશ્ચયથી પાપરૂપ દેહથી ભિન્ન હાવાથી અત્યંત પવિત્ર છે. ત્રણ લેાકમાં જેટલા અશુચિ પદાર્થો છે તેટલા અશુચિ પદાર્થાથી બનેલ હોવાથી આ દેહ અશુચિરૂપ છે અને શુદ્ધ આત્મા તેા વ્યવહારથી દેહમાં રહેલા હોવા છતાં પણ નિશ્ચયથી દેહથી પૃથભૂત ( અલગ, ભિન્ન, જુદો ) હાવાથી અત્યંત નિર્માલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy